SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતીસૂત્ર સારસંહ. એક વખત બિમારીના પ્રસંગે જમાલીએ સાધુઓને સંથારે–પથારી કરવા કહ્યું. ડીવારમાં સાધુઓને પૂછયું . કેમ સંથારે થયો?' જો કે સંથારો પૂરે હેતે થે. છતાં સાધુઓએ કહ્યું કે “હા, થે. જયાલીએ જઈને જોયું તે તે પૂરે થયે હેતે. આથી કુદ્ધ થઈ, “કરાતું હોય તે કર્યું કહેવાય,’ એ જિનવચને ખોટા છે, એમ પ્રરૂપણું કરી ઘણાઓને પોતાના પંથમાં ભેળવ્યા. - જ્યારે બુદ્ધિમાં વપરીત્ય આવે છે, ત્યારે ગમે તેવી સાદામાં સાદી વાત પણ સમજવામાં આવતી નથી. જમાલી જેવા બહુશ્રુતને પણ ન સમજાયું કે-કપડાને એક છેડે સળગતે હોય છતાં કહી શકાય છે કે અરે, કપડું સળગ્યું. કપડું વણતું હેય, થોડું વધ્યું હોય અને વણનાર કહી શકે છે કે-જૂઓ કેવું સુંદર કપડું વયું.” યદ્યપિ અહિં કપડું આખું નથી બળી ગયું, તેમ કપડું આખું નથી વણાઈ ગયું, છતાં એમ બન્યુ” “વણાયુ” જરૂર કહેવાય છે. આ નિશ્ચયનયની અપેક્ષાઓ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ તે - કાર્ય પૂરું થાય, ત્યારે જ પૂરું થયું કહેવાય. પણ આ વાત જમાલીને ન સૂઝી.. 5 ૨. પદાર્થમાત્રને જોવા માટે બે દષ્ટિઓ છે પદાર્થને સ્વભાવ જ તથા પ્રકારનું હોવાથી જ્ઞાતાને અભિપ્રાય કેક સમયે નિશ્ચયનયથી પદાર્થને નિશ્ચય કરવાનું હોય છે. જ્યારે બીજા સમયે તેજ પદાર્થનો નિશ્ચય વ્યવહારનયથી કરે છે. માટે જનપદોમાં કરાતે ભાષા વ્યવહાર પ્રાય કરીને અસત્ય નથી , હતો. સાડીનો એક છેડે જ બળી રહ્યો હોય છે, તોએ શિક્ષિત કે અશિક્ષિત એકજ _અવાજે કહે છે કે “સાડી બળી ગઈ,” અથવા “તે મારી સાડી બાળી નાખી” રસોઈ કરવાની શરૂઆત જ થઈ છે, છતાં પણ. રીતે અસર કરે છેમાટે જન છેડો જ બળ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy