SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૨૪૨] ૮. ઉપયોગ રાખ્યા વિના મનને પ્રવતતાવવું. ૮. ઉપયાગ રાખ્યા વિના વચનને પ્રયાગ કરવે [ભગવતીસૂત્ર સારસ'ગ્રહ ', ૧૦. ઉપયાગ રાખ્યા વિના શરીરનુ હલન-ચલન કરવુ . હવે ભાવાધિકરણ ૧૦૮ પ્રકારે છે. સરલ, સમાર ભ અને આર્ભ આ ત્રણે આશ્રવાતે મન, વચન તથા કાયાથી કરવાં, કરાવવાં અને અનુમાવાં તથા તે પણ કા–માન–માયા અને લાભથી કરવાં આ પ્રમાણે:-૩૪૩૪૩×૪=૧૦૮ પ્રકાર આ પ્રમાણે થાય છે સરભ——બીજા કોઈ પણ જીવને મારવાના ઇરાદો કરવા. જૂઠ મેલવા માટે, જૂઠી સાક્ષી દેવા માટે, ખીજાને કલ ક દેવા માટે, ચાપણલવવાં માટે, ચેરી કરવા માટે, ભેળસેળ કરવા માટે, ફૂટ તાલ-ફ્રૂટ માપ રાખવા માટે, પરસ્ત્રીને ભોગવવા માટે તથા પરપુરુષને ભાગવવાં માટે, તેમજ પરિગ્રહ વધારવા માટે, મન, વચન તથા કાયાા સકલ્પ કરવા તે સંરભ આશ્રવ છે. સમાર ભ~~~ઉપર્યુક્ત કાર્યાને સકળ કરવા માટે તેવા પ્રકારની તૈયારી કરવી તે દ્રવ્યથી અને ભાવથી તૈયારીને સમાર ભ કહેવાય છે આર'ભ~~~અને તે તૈયારી કર્યા પછી શસ્રવર્ડ વાને મારી જ નાખવાં, જૂઠ ખેાલવુ, ચોરી કરવી, ખાટા વ્યાપાર કરવાં, પરસ્ત્રી ગમન કરવુ. આદિ પાપ ભરેલી ક્રિયા કરવી તે આર ભ નામ આશ્રવ છે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy