SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧લું ઉદ્દેશક-૯] પાર કરી જાય છે! ૬ આવી રીતે સાતમો અવકાશાન્તર, સાતમો તનુવાત, સાતમ ઘનવાત, સાતમે ઘને દધિ, સાતમી પૃથ્વી વગેરે માટે પ્રશ્નો છે. જવાબમાં સાતમે અવકાશાન્તર અગુરુલઘુ–એટલે ભારે હળવા સિવાયને છે. સાતમો તનુવાત ભારે હળવે છે. આની ધ ૨૬. અકામ નિર્જરથી ઘણુ ઘણાં કર્મો ખપાવ્યા પછી દેવદુર્લભ મનુષ્ય અવતાર પામેલે જીવ ક્યા કર્મો–પાપ કરે છે જેને લઈને તે ભારે (વજનદાર) થાય છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં સસારાતીત, દયાના સાગર, ભગવાને ફરમાવ્યું કે અઢાર પ્રકારે કરાતાં પાપોથી આત્મા ભારી બને છે. જેના સેવનથી પાપ જ લાગે તે પાપ-સ્થાનક કહેવાય છે. “ મિન્નિતિથતામ્ પાનાં સથાનવમિતિ પાપથાન આ વ્યુત્પત્તિથી પાપને જ સગ્રહ કરાવનારા આ પાપસ્થાનકેનું વર્ણન સક્ષેપથી આ પ્રમાણે છે. પ્રાતિcત - એટલે રપર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રવણેન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોસ અને આયુષ્ય રૂપી દશે પ્રાણને તારતમ્યરૂપે ધારણ કરનારા જીવો પ્રાણી કહેવાય છે એ પ્રાણીમાત્રના કેઈ પણ પ્રાણને હાનિ કરવી, આઘાત લગાડવો છેદન–ભેદન કરે, લાત મારવી, ધૂળથી ઢાકવા, પરસ્પર વિરોધી ને ભેગા કરવા, અને પોતાના પુણ્યકર્મને જેરે બીજાઓના મન-વચન-તથા કાયાના બળને દબાવી દેવા જેનાથી તે તથા તેના સતાને દુઃખી બને તે હિસા છે “ વાવ ફુરિત ની વિવું......... અર્થાત પ્રાણીમાત્ર જીવવાને જ ઈ છે છે. પણ પોતાના પ્રાણથી વિમુક્ત થવા કઈ પણ ઈચ્છતા નથી પરંતુ ઈન્દ્રિયોને ગુલામ–કપાયુt
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy