________________
શતક—૫ મુ' ઉદ્દેશક-૩,
[૩૩
નરકગતિનું આયુષ્ય ખાધ્યા પછી યથાયોગ્ય સાતે નરકમાંથી ગમે તે નરકે જશે
તિર્યંચનુ આયુષ્ય બાધ્યા યછી યશાયાગ્ય એકેન્દ્રિય, એઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય તિર્યંચમાથી ગમે ત્યાં જશે દેવગતિનુ આયુષ્ય બાંધ્યા પછી યથાયોગ્ય ચારે નિકાયેામા જશે. મનુષ્યનું આયુષ્ય મધ્યા પછી સમૂમિ અથવા ગર્ભ જ મનુષ્ય અવતારને પામશે
મનુષ્ય અને તિર્યંચના જન્મ એ પ્રકારે
૧ ગર્ભ જ
૨ સમૃિ િમ.
પહેલા પ્રકારના જન્મમા ગર્ભની આવશ્યકતા અવશ્ય રહે છે. એટલે માતાપિતાના તથા નરમાદાના મૈથુન કર્મને લઈને થયેલા શુક્ર-શણિતમા જીવ જ્યારે ગર્ભમા આવે છે પ્રાપ્ત કરીને યથાયેાગ્ય સમયે જન્મ લે છે તે ગર્ભજ કહેવાય છે. આ એક પ્રાકૃતિક નિયમ છે. તે અનુસારે તી કર પરમાત્માએ વાસુદેવે ચ િ વગેરેને જન્મ લેવા માટે આ જ પ્રકાર છે. આના અથ એ થાય છે કે પ્રાકૃતિક નિયમ વિરુદ્ધ કોઈના
પણ જન્મ થઈ શકતા નથી
...
tr
અમુકના વીકા વૈકારિકભાવથી ભેગા મળ્યા અને તેમાથી ધણા મનુષ્ય જન્મ્યા વિરુદ્ધ વાતે જૈનશાસનને માન્ય નથી
અભજ જીવાના ત્રણ પ્રકાર
મિશ્રિત અને વૃદ્ધિ
સ્ખલિત થઈને ફૂલ ” તે બધી પ્રકૃતિથી
૧. જરાયુજ ૨ અ ડજ ૩ પાતજ
ગર્ભમાં આવતા જ જીવ આહાર પર્યાપ્ત દ્વારા આહારને