________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
૫૮]
અવિધજ્ઞાનના ભેદે
'
,
એક વાત અહિં ધ્યાનમાં રાખવાની છે કે અહિં કે છાસ્થ ના અર્થ અવધિજ્ઞાન’ વિનાના જીવ સમજવાના છે. ‘ માત્ર કેવળજ્ઞાન વિનાના હાય તે છદ્મસ્થ.” એમ સમજવાનું નથી. આ અવધિજ્ઞાન દેવાને અને નૈરિયકાને જન્મથી જ હાય છે. અને મનુષ્ય તથા તિય ચૈાને તેનું પ્રતિષ્ઠ ધક કર્મ નાશ પામે અને ઠંડું પડે ત્યારે થાય છે. આ અવિધજ્ઞાનના છ ભેદ બતાવવામાં આવ્યા છેઃ અનાનુગામિક, અનુગામિક, એક જ જાતના પરમાણુ જ્યારે રૂપાન્તરને પામે છે, ત્યારે જાણે નવા જ ઉદ્ભવેલા ન હોય તેમ આપણને ભાસે છે અને તિરાભાવને પામતાં જાણે નાશ થઇ ગયા છે એમ આપણને લાગે છે.
જૈન દર્શન દીપકના પ્રકાશની જેમ અંધકારને પણ પુદ્ગલદ્રવ્ય રૂપે માને છે, ગર્દભ શૃગની જેમ તે અંધકાર પ્રકાશના અભાવ રૂપે નથી. પણ અ ધકારમાં શ્યામ-શીતન્ત્યાદિ ગુણા હોવાથી—દ્રવ્ય રૂપે છે. માટૅ સસા, વ્યા, પુદ્ગલા, પરમાણુઓ શાશ્વત જ છે.. કોઈ કાળે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા સર્વથા નાશ પામવાના નથી.
વે
<
આ પ્રમાણે ‘ સત્ ’ કપિ · અસત્ ' થતું નથી, તેમ ‘અસત્ ’ પણ સત્ ’રૂપે નથી થતું. આ સનાતન સત્ય છે.
C
ગધેડાને શીંગડાને અભાવ છે, તેમ ઈ કાળે પણ તેને શીંગાની વિદ્યમાનતા કોઇએ જોઇ પણ નથી અને અનુભવી પણ નથીં. તેવી જ રીતે જીવા તથા પુદ્ગલા વિનાનેા સંસાર પણ નથી.. અને સંસાર પણ જીવ અને પુદ્ગલથી ખાલી નથી.
-