________________
૧૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ચાર પુરુષાથમાં મેક્ષ' નામના પુરુષાથ મુખ્ય છે, અને એ મેાક્ષનાં સાધના સમ્યગ્દર્શનાદિ છે મેક્ષના વિપક્ષના– વિરુદ્ધપક્ષને ક્ષય થવાથી મેક્ષ થાય આ વિપક્ષ તે કર્મોના ધ છે, તે કર્માંના ક્ષય નિમિત્તે કુમાને પતિત્વ' ઇત્યાદિ પદ કહ્યા છે. અર્થાત્ આ આદિનું સૂત્ર ક ક્ષયનુ સૂચક છે. અને તેથી જ તેને પ્રથમ મૂકવામાં આવ્યુ' છે, ‘ચલમાણે’ એમાં ચઢત્~સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકરૂપ (ફલનુ દેવુ ) પિરણામ માટે અભિમુખ થતુ જે ક્રમ, તે ક્રમ ‘જિતમ્” એટલે ‘ઉદયમાં આવ્યુ,’ એ પ્રમાણે બ્યપદેશ થાય છે. કર્મ પુદ્ગલેાના પણુ અનંત સ્કન્ધ, અનત પ્રદેશ છે, તેથી તે અનુક્રમે-પ્રતિ સમયે જ ઉદયમાં આવ્યા કરે છે. અર્થાત્ ચાલ્યા કરે છે, એમાં જે પ્રાર’શના ‘ચલન' સમય છે. તે સયમાં ચાલતાં કમને ‘ચાલ્યુ” એમ કહેવાય.
આ ર્દષ્ટિએ આ પ્રશ્નોત્તરમાં ‘માક્ષતત્ત્વ’ રહેલુ છે. એમ કહી શકાય છે.ક
5 3. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगाः बन्धहेतवः । ઉપરનાં પાંચે કારણા અથવા પાંચમાંથી એક એક કારણ પણ કર્મોનું ખધત કરાવનાર છે. મિથ્યાદર્શનનાં ક્ષયાપશમ તથા ઉપશમ કરવાની શક્તિ (કરણ–લબ્ધિ) જ્યાં સુધી આત્માને પ્રાપ્ત નથી થતી ત્યાંસુધી કોઈ પણ જીવાત્માને આત્મદર્શનના લાભ મળતા નથી. આવી સ્થિતિમા—
૧ અવિરતિ(પાપસ્થાનન્નેના ત્યાગનો અભાવ )
૨ પ્રમાદ (કાપાયિકી ભાવના, વિકથા કરવાનું કુતૂહલ, આહાર સનાની લાલસા, સ્વપ્નશીલતા તથા વૈયિક ભાવ.)