________________
૩૫૦.
ભગવતીસૂત્ર સારસંગ્રહ
નૈરયિક નરકમાં જાય ?
આમાં નૈરયિકની હકીકત છે. અર્થાત નૈદિક હાય તે નરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈયિક હોય તે નૈરયિકમાં ઉત્પન્ન થાય ?
ભગવાને આનો જવાબ આપે છે કે નરયિક હોય તે -નરયિકમાં ઉત્પન્ન થાય, અરયિક નરયિમાં ઉત્પન્ન ન થાય.
આ વસ્તુ વિચારવા જેવી છે. સાધારણ રીતે આપણે જાણીએ છીએ કે--મનુષ્ય, પશુ વગેરે નરકમાં ઉત્પન્ન થાય.
જ્યારે આમાં તે એમ કહેવામાં આવ્યું છે કે– નરયિક-જે -નારકી હોય તે નરકમાં ઉત્પન્ન થાય. આ અપેક્ષાકૃત વચન છે. ઋજસૂત્ર નયની દૃષ્ટિથી આમ કહેવામાં આવ્યું છે. અર્થાત્ જીવ પાસે જે ગતિને વેગ્ય આયુષ્યની હાજરી હોય, તે જ ગતિને તે ગણાય છે. મનુષ્યભવમાં કે પશુને ભવમાં નરકનું આયુષ્ય બાંધી કઈ મરે, તે વખતે તે જીવ પાસે નરકનું આયુષ્ય છે. તે વખતે મનુષ્યનું કે પશુનું આયુષ્ય નથી. તેથી તે વખતે તે નૈરયિક છે અને નૈરયિક નરકના પ્રમાણે દેવોનું વર્ણન અત્યન્ત વિસ્તાર સાથે જેમાં આયુષ્યનું . શસ્ત્રોનું, પ્રવીચારનું, ઈન્દ્રાણીના આયુષ્યનું તથા તેમના રહેઠાણ વગેરેનું વર્ણન છે.
આ ચોથા શતકના ૧-૨-૩-ઉદ્દેશાઓમાં ઈશાન દેવલોકના ઈન્દ્ર મહારાજના ચાર લોકપાળોનુ વર્ણન છે. અને ૫-૬-૭-૮ ઉદેશોમાં તેમની રાજધાનીનું વર્ણન છે
આ શતક સક્ષેપમા હોવાથી આઠ ઉદેશે એકી સાથે પૂરા થાય છે.