________________
૫૩૦]
ભગવતીસૂત્ર સારસગ્રહ
છ ગેવિદ—એટલે નવાં ફૅન્દ્રિયાળાં વું:' અર્થાત્ પૂર્વ સંયમની. આરાધના દ્વારા જેમણે પોતાની ઈન્દ્રિયાને વશ કરી છે તે ગોવિન્દ એટલે મહાવીરસ્વામી છે. કેમકે ૧૭૫ દિવસના ઉપવાસના પારણે પણ જેમણે અડદના ખાકલાનુ જે પારણુ કર્યું હતું, આવા સમ તપસ્વી મહાવીરસ્વામીને છોડીને બીજો કોઈ નથી. ૮. જગત્પતિ—એટલે ઢે નાદાળ”
:
1
૯ દેવ—એટલે ‘શ્રાન્તિ આત્મના અવ્યાવધિપુણે કૃતિ રેવા” આવા દેવ જે અનેક ભવાના ઉપાન કરેલાં મહાપાપરૂપી પ્રદીપને માટે વાયુ જેવા છે, સિદ્ધશિલારૂપી નવલવધૂના હૃદયના અલ કાર સમાન છે. અઢાર દોષરૂપી હાથીને ભેદવામાં સિંહ જેવા છે, આવા ગુણાને ધારણ કરનાર દેવ તે મહાવીરસ્વામીજ હાઈ શકે છે.
'
.
• ૧૦. દેવાધિદેવ——સ સારમાં રખડપટ્ટી કરનારા સામાન્ય લૌકિક દેવ જેવા કે નાગકુમાર, અસુરકુમાર, વાયુકુમાર, ચક્ષ, કિન્નર બ્રહ્મલોક તથા તેમના ઇન્દ્રો-ઈન્દ્રાણિઓના પશુ જે દેવ હાય તે દેવાવિદેવ અરિહત કહેવાય છે.
'
૧૧. મહદેવ – કોણ હોઈ શકે છે ?
'
यस्य संक्लेशजननो रागेो नास्त्येव सर्वथा । न द्वेषोऽपि सत्रेषु शमेन्धनदावानलः ॥
न च मेोऽपि सद्ज्ञानछादनेाऽशुद्धवृत्तकृत् । ' त्रिलोक ख्यातमहिमा महादेवः स उच्यते ॥ यो व्रीतरागः सर्वज्ञो य शाश्वत सुखेश्वरः । क्लिष्टकर्म कलातीतः सर्वथा निष्कलस्तथा ॥ --♥: પૂલ્ય દેવાનાં ચે ધ્યેયઃ સવિન
यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते ॥ "
し
21