________________
શતક-૩ ઉદ્દેશક-૪] .
[૨૮૩
તથા ઉસર્ગસમિતિ આ પ્રમાણે પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિમા પ્રવૃત્તિ કરનાર ને એકેન્દ્રિયાદિ પ્રાણીઓની પીડાના પરિહાર રૂપ સયમ છે આ જ વાતને દશવૈકાલિક સૂત્રના દશમાં અધ્યયનની ૧૫મી ગાથાથી વિચારી લઈએ
ટૂથબંન્ન, વાયરસંગ, વાવડિંગ, સંન –અર્થાત હાથ, પગ, વાણી અને ઇન્દ્રિયોને ક ટ્રોલ કરવી તે સયમ છે. અને આ સ યમી જ અહિ સક અને તપસ્વી હોય છે. હાથને સયમ - એટલે કે, હાથને સ યમિત કરો
અનાદિ કાળની કુટેવો ને લઈને બીજાને મારવાના કે ધમકાવવાના અધ્યવસાયથી મુવકી લીને હાથ ઉગામે છે ખરાબચેષ્ટા માટે આગલીઓથી ઈસાન કરે છે બીજાને ડરાવવા માટે તર્જની આગલીને ઉપયોગ કરે છે ખોટા તોલ-માપ–હિસાબના ચોપડા ખોટા લેખ તથા ખોટી સહી કરવામા હિ સક ભાવે જ હાથનો ઉપયોગ થાય છે આવા પ્રકારના કારણે મા ખોટી આદતોને દર કરવી તે હત્યસંયમ કહેવાય છે
જયવંયમ –જે સ્થાન પર આથવ દ્વારા સેવાય અને જેનાથી પિતાના ગુરુને, વીતરાગદેવને, જેનધર્મને અને છેવટે પિતાના ચારિત્રને દોહ થાય છે તેવા સ્થાનમા, તેવા કાર્યોમા પગનો ઉપગ કરે નહી ઈર્યાસમિતિનું તાત્પર્ય પણ એટલું જ છે કે સ યમની. આરાધના માટે એક આસન ઉપર જ બેસવા માટેનો અભ્યાસ કરવો અને ગુરુની આજ્ઞાથી જ ગમનાગમન કરવું તે પાદસયમ છે. વાવલંચમ– એટલે કે જીભ ગમે તેમ બોલવા માટે નથી તેમ જે તે ખાવા માટે પણ નથી કેમકે – ધર્મવિરુદ્ધ અને ગુરુઆજ્ઞાની મર્યાદા ઉલ ઘીને કઈ પણ બેલિવુ અને ગમે તે ખાવુ તે અસયમ છે.
અનાદિકાળની કુવાસનાને લઈને જ ગમે તે બોલવાની અને