________________
૪૬૬]
ક્રિયા
તાને સળગાવેલા અગ્નિકાય, મહાક વાળા, મહાફિયાવાળા, મહાઆશ્રવવાળા અને મહાવેદનાવાળા હેાય છે. પરન્તુ માટે જ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે, ચારી કરવી મહાપાપ છે, કરાવવી મહાપાપ છે, ચારની પ્રશસા કરવી મહાપાપ છે. ચીજોમાં ઘાલમેળ કરવી કનિષ્ઠ પાપ છે અને એ પાપને છેાડયા વિના કોઈ પણ માણસ અહિંસક બની શકવાને નથી.
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આપણા નિમિત્તે ફ્રાઈ પણ જીવાત્મા કર્મ બંધન કરવા ન પામે તે માટે જ ભગવાન મહાવીર સ્વામીના ઉપદિષ્ટ બારે વ્રતો લેવા, પાલવા, અને કાચબાની જેમ મન તથા વચનને કટ્રાલમા રાખીને આત્મ સાધન કરવુ એજ પવિત્ર મા` છે, માનવ જીવનની સફળતા છે અને ભવેાભવમાં જૈન ધર્મ મેળવવા માટેનુ મૂળ કારણ છે. કરિયાણા માટે અને ઉપચારથી વસ્તુમાત્રને ખરીદનાર તથા વેચનાર માટે પ્રશ્નોત્તરા સ્પષ્ટ છે, છતા પણ આપણે જાણી શકીએ છીએ કે, ખરીદાતી અથવા વેચાતી વસ્તુ ઉપર જે ભાગ્યશાળાને વધારે પડતી મમતા હાય છે તેને પાસે અથવા ચારે ક્રિયા નિયત લાગે છે. અને સસારની માયામાં લપટાઈને ક્રિયાના માલિક કર્માંના અધન કર્યા વિના રહેતા નથી
સમ્યક્ત્વ પ્રાપ્ત થયાં પછી પણ ક્રિયાઓને ત્યાગ જો નથી ચતા અથવા થતી ક્રિયાઓનુ પ્રતિક્રમણ, પ્રાયશ્રિત, પશ્ચાતાપ નથી થતું તે તે જીવાત્મા કર્મ બંધનના માર્ગ તરફ જ પાછા જાય છે અને પરિણામે કર્માંના ભારથી ભારી બનીને સસારનું પરિભ્રમણ કરે છે, આ વાતને ધ્યાનમા રાખીતે જેમ બને તેમ પરિગ્રહની માયા છેડવી અને વ્રતો લઇને જીવનને સુન્દર રીતે ધડવુ એ જ મેટ માર્ગ છે.