________________
*
ત્રીજા શતકનુ સમાપ્તિ વચન
અજ્ઞાનિના અજ્ઞાનરૂપી અંધકારને ભેદવામાં ઝળહળતા સૂર્ય સમાન, સયમ અને બ્રહ્મચર્યની આરાધના વડે ચમકતા શુક્રના તારા જેવા, ઉપદેશામૃત વડે સૌ જીવેાના કષાયાના શાંત કરવામાં ચંદ્ર જેવા, જર્મન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરેખ આદિ પાશ્ચાત્ય વિદ્વાનાને જૈનધર્મોના પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા, સ્યાદ્વાદ, નયાદિ તત્ત્વજ્ઞાન દ્વારા ભારતીય પ્રચંડ વિદ્વાનાની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અજ્ઞાન, મિથ્યાભ્રમ અને રુઢિયાદને દફનાવવામાં શકર જેવા, શાસ્ત્રવિશારદ મહાન્ વિભૂતિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજા ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટ પર પરાને દેદીપ્યમાન કરી. જગતમાં અમર થયા છે.
તેઓશ્રીના શિષ્ય શાસનદીપક મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મહારાજે પેાતાના સ્વાધ્યાય માટે ભગવતી સૂત્રના ૬ શતક સુધીનુ' સંક્ષેપમાં વિવરણુ લખ્યુ હતું. તેમને સુધારી વધારીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતી પંન્યાસપદ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણે) એ વિસ્તૃત ટિપ્પણુ દ્વારા સ્પષ્ટ કરી. પુસ્તકારુઢ કર્યુ છે,
ગુમસૂયાત્ ' લવ " નીવાનામ્ ॥