SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] ભગવતીસૂત્ર સારસંગ્રહ મૂળ ગુણ નિર્વતનના પણ દારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કર્મણરૂપે પાચ પ્રકારના શરીર તથા વચનપ્રાપ્તિ, મનપ્રાપ્તિ પ્રાણ અને અપાન રૂપે છે કારણકે શરીર આદિ કર્મબંધનનું જ કારણ છે. ઉત્તરગુણ નિર્વના એટલે શરીરનાં અંગોપાંગ વિગેરે દુષ્ટતાપૂર્વક પ્રવર્તન થતાં. શરીરે જેમ પાપકર્મને બાધવાના કારણે છે, તેમ હાથ–પગ–આખ-નાક વગેરે આગેવાથી પણ પાપની પ્રવૃત્તિ. થાય છે. * બીજા પણ ઉત્તરંગુણ નિર્વતૈનાના પ્રકારો આ પ્રમાણે છે. બનાવટી લાકડાનો અથવા કપડાને પુરુષ બનાવવો.' અથવા પડાના તેવા પ્રકારનાં પુતલા, ઢીગલા, અથવા ઢીગલી બનાવવાં, તે અને ચિત્રકર્મ કરવાં આ ત્રણે આશ્રવરૂપે એવી રીતે થશે કેઆપણે બનાવેલ બનાવટી પુરુષ, ઢીગલ, ઢીંગલી વગેરે બીજાને પણ પાપ કર્મની ભાવના કરાવવા માટે સમર્થ બનશે. કોઈકે સમયે આપણા બનાવેલા ચિત્ર ઉપર તથા ઢગલી ઉપર આપણને પણ મોહ ઉદ્ભવી શકે છે. તે હવે નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે ૧ અપ્રત્યાવેક્ષિત, ૨ દુષ્પમાર્જિત ૩ ઔદેશિક અને ૪ અનાગિક. એટલે કે બરાબર જોયા વિના ઉતાવળથી કેઈપણ વસ્તુને ઉપયોગ વિના લેવી તથા મૂકવી આને નિક્ષેપાધિકરણ ક્રિયા કહેવાય છે ચરાચર જીવરાશિથી ભરેલા આ સંસારમાં તેવી રીતે જ રહેવું જોઈએ બેસવું જોઈએ યાવત્ કેઈપણ વસ્તુને લેવી તથા મૂકવી જોઈએ જેથી નિરર્થક જીવહત્યા ન થવા પામે. આપણા ' ' : *
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy