Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
Catalog link: https://jainqq.org/explore/008670/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॥ विश्ववन्यसद्गुरुश्रीमद् बुद्धिसागरसूरीश्वराय नमः ॥ श्रीमान्धनेश्वरमुनिविरचित श्री सुरसुन्दरीचरित्र. Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુવાદક પ્રસિદ્ધવક્તા આચાર્ય શ્રી અજીતસાગરસૂરિ રાજનગરનિવાસીશ્રીયુત શેઠ, અમૃતલાલ કાળીદાસની ટી આર્થિક મદદથી છપાવી વીર મેં. ૨૪૫૧ બુદ્ધિ સં. ૧ પ્રસિદ્ધ કરનાર સુરિશ્રીઅજીતસાગરશાસુસંગ્રહ-પ્રાંતિજ [ નીવતી શા. શામળદાસ તુળજારામ ] * 000 વિક્રમ સં. ૧૯૮૧ ઇસ્વીસન ૧૯૨૫ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુદ્રકઃ ચીમનલાલ ઈશ્વરલાલ મ્હેતા વસંત મુદ્રાલ ચ સુદ્રણસ્થાન : ધીકાંટારાડ, સિવિલ હાસ્પિટલ સામે, અમદાવાદ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A n spoon stories શુદ્ધસ્વરૂપશ્રીસદ્દગુરૂદેવના ચરણે સમર્પણ. હે દયાળુગુરૂદેવ ! નિર્મલસ્વરૂપ ધારક! ભક્તજનવત્સલ! જન્મ, જરા, આધિ, વ્યાધિ અને મરણરૂપીઅબ્રઘટાને વિખેરવામાં વાયુ સમાન ! પૂર્ણ કૃપા ! અનંત વિજ્ઞાનબસેરાશિ ! સમગ્રદુઃખવિનાશક ! આગમ અને નિગમરૂપી વૃક્ષના સમુત્પાદક ! આત્મિકધર્મરૂપી તરૂવરના ફલબૂલ આખલાભદાયક ! પુરૂષોત્તમ ! પરમાત્મદેવ ! પૂર્ણ સ્વરૂપ! દયાસાગર ! દાનમહાકર આપને નિરંતર વિજય વત્તા. હે વ્હાલા વિભુ ! જે વિષયવિષના ત્યાગી બનેલા છે. તેમની ઉપર આપ બહુ દયાળુ છે. હું મારા પ્રભુ ! આપ અવશેષ કર્મને ઉદયભાવરૂપે વેદતાં નાના પ્રકારનાં કાળક્રીડાના હેતુરૂપ હોવા છતાં કાળથી અતીત અને સંપૂર્ણ છે. વિજ્ઞાનઘન ! આપ અચળ છે, ભક્તોના ચિત્તની ચંચળતાને સંહાર કરનારા અને જગતનો વસ્તુસ્વરૂપે જ્ઞાનબળથી પ્રકાશ કરી તેમાં નિરંતર જ્ઞાનોપગે રમી રહેલા એવા હે ગુરૂદેવ ! આપને જય જયકાર થાઓ. હે નિષ્કલંક ! આત્માનંદની પૂર્ણર્તિદાયક ! સર્વદા સમગ્રપાપના પ્રલયકારક ! સગુણ પ્રકાશક ! હે સ્વયંપ્રકાશ! ધર્મધ્વજના મુખ્યકારણ! જગદ્ર વ્યક્તિ રૂપ મેઘને ધારણ કરવામાં આકાશ સમાન ! વર્તમાનતીર્થોત્પત્તિના મૂળસ્તંભ ! સાંસારિક સમગ્રદુઃખોના ઉપશામક ! અજ્ઞાનરૂપી જંગલને નિમ્ કરવામાં હસ્તી સમાન ! અમદમાદિકના પ્રભાવવડે કામમદના નિવર્તક : કામરૂપી સપનો ગર્વ ઉતારવામાં તાર્યસમાન! ભાવિક ભકતોના હૃદયમંદિરમાં દીપ સમાન! સંસારરૂપી ગ્રીષ્મના તાપને શાંત કરવામાં મેઘ સમાન ! હે ગુરૂદેવ ! આપ અદ્વૈત સ્વરૂપમાં રહેલા છે. વળી તે પ્રવચનસ્વરૂપપ્રબોધક ! આપના ગુણો અનંત હોવાથી હું તેમને સ્તુતિ ગોચર કરવાને અક્ષમ છું છતાં આ ગ્રંથ પુષ્પને આપની સેવામાં હું સમર્પણ કરું છું. ૩૪ શાંતિઃ રૂ views opposition online test : sari --15: non pronunciation o line on on For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ------------.........................up......:rdarpatel. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર વિજાપુર તાએ કાલવડાનિવાસી વૈયાકરણાચાય શાસ્ત્રીજી રા. રા. શ્રીયુત ભાઈશંકર વૈકુંઠરામ દ્વિવેદીએ આ ગ્રંથની પ્રેસ કાપી સુધારવા સાથે વખતેાવખત ઉમદા સલાહ આપી આ ગ્રંથની ગૌરવતામાં વધારા કરાયેા છે. તેમજ છેવટનાં પ્રુફ઼ા બહુ કાળજીથી સુધારવા તેમણે જે આત્મભાગ આપ્યા છે તે માટે તેમને તથા પન્યાસજી મહેદ્રસાગરજી ગણી અને વિદ્યાજ્ઞાનરસપિપાસુ મુનિહુષે સાગરજી એ વખતેાવખત પ્રુફ્ સુધારવામાં સહાય આપીછે તેથી તેમના પશુ આભાર માનવામાં આવે છે. ધન્યવાદ. રાજનગરનિવાસી શ્રીયુત શેઠ અમૃતલાલ કાળીદાસે પોતાનાં સદ્ગત ધ′પત્ની શ્રીમતી પેપરબાઇના સ્મરણાર્થે આ ગ્રંથ છપાવવામાં ઝવેરી મુધાલાલ વાડીલાલની સન્મતિથી રૂ. ૧૦૦૧-એક હજાર એક આપી જ્ઞાનદાનને અપૂર્વ લાભ મેળવ્યા છે. તેમજ રાજનગરનવાસી નગરશેઠ શ્રીયુત ચીમનભાઇ લાલભાઈનાં વિધવા ધર્માંપની શ્રીમતી મહાલક્ષ્મી મ્હેને પેાતાનાં સ્વર્ગસ્થ પુત્રી સવિતા મ્હેનના સ્મરણાર્થે આ પુસ્તક છપાવવામાં રૂપી ત્રણસાને એક (૩૦૧) ઝવેરી મુધાલાલ વાડીલાલની સન્મતિથી આપી અપૂર્વ જ્ઞાનદાનના લાભ લીધા છે. તેમજ વરસેાડાનિવાસી શા.લલ્લુભાઈ સુરચ'દે પેાતાની સદ્દગત પુત્રી શ્રીમતી કુલીબાઇના સ્મરણાર્થે આ પુસ્તક છપાવવામાં રૂપીઆ ત્રણસે (૩૦૦)સાગર શાખીય સદ્દગતસાધ્વીજી શ્રીજ્ઞાનશ્રીજીનાં શિષ્યાશ્રીરિદ્ધિ શ્રીજીના સદુપદેશથી આપી જ્ઞાનભક્તિના અપૂર્વ લાભ મેળવ્યા છે તે માટે તે સર્વ સગૃહસ્થાને ધન્યવાદ ઘટે છે. અન્ય લક્ષ્મીપતિ પણ તેમનું અનુકરણ કરી નાશવત લક્ષ્મીને સદુપયાગ કરો. Æ શાંતિઃ રૂ ...................................................................................... For Private And Personal Use Only 0800005000064 000060606.000400404:000000000 Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગત પોપટભાઈ સં. ૧૯૪૩ ના વૈશાખ વદ ૪ સોમવારે સદ્દગત પિટબાઈને જન્મ ઓસવાળ જ્ઞાતીય રાજનગરના પ્રખ્યાત ધર્મવીર ઝવેરી છોટાલાલ લલુભાઈની ધર્મપત્ની મોતીબાઈની કુક્ષિએ થયો હતો. છોટાભાઈ સંઘવી આ કાળમાં આનંદ કામદેવાદિક પરમ શ્રાવકોની ઝાંખી કરાવનાર ચુસ્ત શ્રાવક તરીકે જાણીતા હતા. જેનો નાયક ધમીં તેનું કુટુંબ પણ ધર્મો અને ત્યાં સંસ્કારો પડે તે પણ ધર્મના જ. છોટાભાઈ જવેરીના ઘરમાં ભાગ્યે જ કોઈ સમજતું બાલક એવું હશે કે જેમથી વંચિત હશે. સામાયિક, દેવપૂજ, ગુરૂસેવા. જિનવચનશ્રવણ ખાસ કારણ સિવાય ભાગ્યે જ ગુમાવતા. પોપટએન પણ એવાં ધમાં કુટુંબમાં જન્મેલાં અને ઉછરેલાં હોવાથી એવા ઉત્તમ સંસ્કારોથી વાસિત બન્યાં હોય એમાં શી નવાઈ ? તેમના વડીલ આજ્ઞાપરાયણ શાંત સરળ અને સહિષ્ણુતાવાળા સ્વભાવથી નાનપણથી જ પિતૃકુળમાં તેઓ વલ્લભ થઈ પડ્યાં હતાં. ચાર બેન અને બે ભાઈઓમાં પોતે સૌથી વડીલ હોવાથી વડીલને છાજતા ગુણવડે બંધુ ભગીનીએ તેમનું સારૂ માન સાચવવાં. ધર્મમાં સારે પ્રેમ હતો અને વડીલોની સુનજરથી ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. ધમ કુટુંબના સંસ્કાર વડે જ્ઞાન કદાચ ઓછું હોય પણ અધર્મ તો ન જ થાય એવી દરેક સાવચેતી તેમનામાં હોય એ સ્વાભાવિક છે. ધમી ભાઈ બહેનને તથા સાધુ સાધ્વીઓને દેખી તેમનો પ્રેમ, પૂજ્યભાવ ઉભરાઈ આવતો અને બની શક્તી સેવા કરવામાં પાછી પાની ન કરતાં. લગભગ પંદર વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં. શ્વસુર પક્ષમાં પરણ્યા પછી થોડા વખતમાં જ સાસુ સ્વર્ગગત થયેલ હોવાથી આખા કુટુંબને ભાર તેમના શીર પર આવી પડ્યા હતા, ત્યાં પણ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈનાં દીલ નહી દુભાવતાં ઘરનો કાર્યભાર એવી કુનેહથી ચલાવતાં કે આખા કુટુંબની તેમના તરફ મીઠી નજર રહેતી. પિતે વિચારશીળ અને વિવેકવાનું હોઈ વડીલેને પ્રેમ તેઓ સારે સંપાદન કરી શકયાં હતાં. તેથી તેમની સલાહ સિવાય એક પણ પગલું આગળ ભરાતું નહિ. તેઓમાં પતિઆજ્ઞા ગયણ સુશીલ અને સહિષ્ણુતાના ગુણ સારા ખીલ્યા હતા. ધાર્મિક સંસ્કારે તો પ્રથમથી જ ખીલ્યા હતા અને તે જીંદગીના છેડા પર્યત કાયમ રહ્યા હતા. મન પર કાબુ સારે ધરાવતાં. સહેજ સહેજમાં કદી પણ પોતાને મીજાજ ખાતાં નહિ. જો કે પ્રથમથી જ તેઓ સુખી હતાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાગ્યદેવીની તેમના કુટુંબ પર સારી કૃપા થયેલી અને તેથી આર્થિક સ્થિતિમાં સારાં આગળ વધ્યાં હતાં.ઐશ્વર્ય વૈભવ અને ઠકુરાઈનાં સાધનો પુરતાં હતાં છતાં નમ્રતા અને નિરાભિમાનતા, આ ગુણો કદી તેમનાથી દૂર નહોતા ખસ્યા. એવા સંસ્કારે તે તેમના અતિ ધર્મ પિતાને વારસો હતો. પિોપટબેને પોતાની જીંદગીમાં નાની મોટી અનેક જાત્રાઓ કરી હતી. તેમના પિતાશ્રીએ કહાડેલા શ્રી સિદ્ધગિરિજીના સંધમાં તેઓ પણ ગયાં હતાં, તેઓ બચરવાળ હતાં. એવી સ્થિતિમાં પણ ધર્મને તક મળે ભૂલતાં નહોતાં. બરવાળમાતાની જીંદગી ધર્મનુષ્ઠાન વિશેષ સેવી ન શકે. પણ હૃદય ધમથી કદી દૂર ન હોય, ન બની શકે તેથી હૃદય જરૂર ડંખે. તેવી જ તેમની સ્થિતિ હતી, તે તેમના બાલ્યવયના ધર્મસંસ્કારને આભારી હતી. અને એથી પોતાના બાલકામાં પણ તેવા સંસ્કાર નાખવાને તેઓ ચુક્યાં નહોતાં. ઉત્તમ કુળમાં સંસ્કાર પણ ઉત્તમ જ હોય જેમને પિતૃ પક્ષ પણ ઉત્તમ અને શ્વશુર પક્ષ પણ ઉત્તમ એ પરમ ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે. પિપટબાઈને એ સફભાગ્ય પ્રાપ્ત થયેલ હોવાથી તેઓનું જીવન સંસ્કારી અને ધડો લેવા લાયક બન્યું હતું. તેમનું વાત્સલ્ય અને પ્રેમાળ સ્વભાવ સંબંધીવર્ગને ચાહ હેરી શક્યો હતો. પણ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વલ્લભ અને ધર્મ પ્રેમી આત્માનું સુખ દુષ્ટદેવ સાંખી શકો નહિ. આડત્રીસ વર્ષ જેવી લઘુ વયમાં વિકાળ કાળે ત્રાપ મારી અને સંબંધીજનોથી એ આત્માને છુટો પાડી નાંખ્યો. તેમની છેલ્લી સુખી અવસ્થામાં ભાવનાએ મહેટી હતી, જીવન લંબાયુ હેત તે પ્રાપ્ત સંપત્તિ વડે સારાં કાર્યો કરતે પણ જીવન ખુટયું અને સંવત્ ૧૯૮૧ ના કારતક સુદ ૧૪ ના રેંજ સુવાવડમાં એક પુત્રીનો જન્મ આપ્યા બાદ માંદગીનું જોર વધતાં ધર્મનું સ્મરણ કરતાં એ અમર આવ્યા આ નશ્વર દેહને છોડી પરલોક સીધાવી ગયો. અને તેમના ઉત્તમ ગુણે વડે પતિ, સંતતિ, માતા, બંધુઓ, ભગીનીઓ વિગેરેને મુગ્ધ કરી ગયો, રેવડાવી ગયો, સંસારની તો એ ઘટમાળ રહી, સંબંધી વર્ગ શું કરે, ઘડી દિવસ માસભર રેઈને રહે, પણ આખરે વિસાય સિવાય છુટકે જ નહિ, બધુયે વિસરે પણ તેમના ઉત્તમ ગુણે ગુણુવિલાસીઓને કેમ વિસરે! અને એથી જ શાસન દેવ પ્રત્યે હજી પણ પ્રેમીજનો પ્રાથી રહ્યા છે કે સદ્દગતનો આત્મા જ્યાં હોય ત્યાં તેને શાંતિ આપે. ૩૪ શાંતિઃ ૩ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુ હ હ હ હ - - प्रसिद्धवक्ता-आचार्यमहाराजश्रीमद्-अजितसागरजी सूरिकृतपुस्तको. ગીતરત્નાવલી. કાવ્યકિરણાવલી. પ્રકરણસુખસધુ ભાગ ૧ ભાગ ૨ સંવેધછત્રીશી. ગીતરત્નાકર. શ્રીસુરસુન્દરીચરિત્ર. (ભાષાંતર ) મળવાનું ઠેકાણું સૂરિશ્રી અજીતસાગર શાસ્ત્રીસંગ્રહ શા. શામળદાસ લજામ. ઠે. મહટામામાં | પ્રાંતિજ. એ–પી-રેવે. શ્રીસુપાર્શ્વનાથચરિત્ર ભાગ ૧ કિ. રૂ. ૨ , ભાગ ૨ કિ. રૂ. રો કાવ્યસુધાકર કિ. રૂ. શા મળવાનું ઠેકાણું. ગાંધી વલ્લભદાસ ત્રીભવનદાસ. ઠે. શ્રી આમાનન્દ જેન સભા. મુ. ભાવનગર. છે For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. સ્થાવર અને જંગમાત્મક બંનેપ્રકારની સૃષ્ટિમાં રહેલા સમસ્ત પદાર્થાનું વસ્તુ સ્વરૂપ જાણવું એજ માનવભવની મુખ્ય રજછે. હવે તે દ્રવ્યાદિક પદાર્થોની પરિસ્થિતિ સમજવામાટે ભિન્નભિન્ન દર્શનકારે એ ન્યૂનાધિક સાધને બતાવેલાંછે, તેએમાંથી આપણે અહીંયાં સામાન્યરીતે પ્રમાણેાની અવગાહના કરવી ઉચિત છે. નૈયાયિકમતાનુસારે પ્રમાણ ચતુષ્ટયનું સ્વરૂપ સમજવાથી અન્ય પદાર્થોં તેએવડે અવલાકી શકાય છે. વળી તે પ્રમાણ–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ એમ ચારપ્રકારનું કહેલું છે. ‘‘ન્દ્રિયજ્ઞમ્યું જ્ઞાન પ્રત્યક્ષમ” પ્રિયજન્ય જે જ્ઞાન હેને પ્રત્યક્ષ જ્ઞાનસમજવું, જેમકે શીત, ઉષ્ણુ, તિખુ, ખારૂં, શ્વેત, રક્તવિગેરેનું જે પરિશીલન તેને પ્રત્યક્ષમાં સમાવેશ થાય છે. તેમજ “ અનુમિતિયાનમનુમાનમ્ ” અનુમતિ જ્ઞાનનું જે અસાધારણ કરણ તે અનુમાન કહેવાય. જેમકે ધૂમઉપરથી અગ્નિની સાક્ષીતિ કરવી, જ્યાં ધૂમહેાય ત્યાં અગ્નિ હાવાજ જોઇએ. તે જ્ઞાન અનુમાન સિદ્ધ ગણાય. “૩૫મિતિનમુષમાનમ્,” ઉમિતિ (સાદૃશ્ય) જ્ઞાનનું જે કારણ તે ઉપમાન કહેવાય. અર્થાત પ્રત્યક્ષ કિંવા આનુમાનિક પદાર્થની સાથે સાદશ્યવડે જે એળખાવવામાં આવે તે ઔપમાનિક જ્ઞાન કહેવાય. જેમકે નોનર્દેશોÑવચ:।” આકૃતિમાં ગાયના સરખા જે હાય હૈને ગવય કહેવામાં આવેછે માટે આ ગવયછે. એમ જે ગાયની સરખામણીથી ગવય (રાઝ)નું જ્ઞાન થયું તે ઉપમાન કહેવાય. આરોગ્યરિતવાવયં ચાદ્વજ્ઞાનમ્ ।” આમ (યથાવક્તા) r '' For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરૂષોએ ઉચ્ચારેલું જે વાક્ય તે શાબ્દજ્ઞાન (આગમજ્ઞાન) કહેવાય. તે આગમોક્તજ્ઞાન ગુર્નાદિકથી મેળવી શકાય છે. પૂર્વોક્ત ચારેપ્રકારના પ્રમાણુધારાએ તેમજ જેનામતની અપેક્ષાએ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણશકાય છે. હવે દરેકતોનો વિચાર કરવા સાથે “આત્મા” એટલે શું ? તેનો પ્રથમ વિચાર કરવો જોઈએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષયગ્રાહક એવી ઇકિયોથી પણ તે આત્માને અગોચર કહેવામાં આવે છે. વળી તે આત્મા અનાદિઅનંત છે. આત્માની શક્તિ અપાર છે. પરંતુ જ્યાં સુધી તે - શારીરિક બંધનથી બંધાયેલો હોય છે ત્યાં સુધી દૈહિક સુખદુઃખોનો અનુભવ કરે છે. એટલું જ નહીં પણ પ્રત્યક્ષ પ્રમાણુવડે નાના પ્રકારના વિચારાદિકમાં અનુસ્મૃત થઈ, શારીરિક જેજે ચેષ્ટાઓ થાય છે તે સર્વને કારણભૂત તે આત્મા થઈ પડે છે. તેમજ વિચાર, સ્મરણ, બુદ્ધિ, કે જ્ઞાનવડે વિચારઆદિ સ્વરૂપે તે પ્રગટ થાય છે. સંસારના સ્વભાવિક નિયમાનુસાર જન્માંતરીય પુણ્ય કિંવા પાપના ફલરૂપ કર્મને ભોગવતો આત્મા હર્ષ કે શેક, સુખ કિવા દુઃખ, શાંતિ અથવા અશાંતિ, આનંદ અથવા ઉદ્વેગ, ભય અથવા ધર્મ વિગેરે શીતોષ્ણાદિક ઠંદ્રનો અનુભવ કરતો હતો ચારેગતિમાં વારંવાર ગમનાગમન કર્યા કરે છે. આત્મા પોતેજ વોપાર્જન યોગ્યાયોગ્ય કર્મોવડે સંસારને વધારે છે. આત્મા જ પિતે પિતાનો મિત્ર અને શત્રુ બને છે. જેમકે – उद्धरेदात्मनाऽऽत्मानं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धु-रात्मैव रिपुरात्मनः ॥२॥ અર્થ–આત્મજ્ઞાનવડે આત્માનો ઉદ્ધાર કરવો, અજ્ઞાનદશામાં દોરાઈને સર્વથા આત્માનો અધઃપાત કરે નહીં. કારણકે આત્માનો બંધુ પણ આત્મા જ છે અને તેને શત્રુપણ અજ્ઞાનને લીધે તે પોતે જ થાય છે. માટે દરેક મનુષ્યોએ અજ્ઞાનને ભૂલવું અને જ્ઞાનમાં લક્ષરાખતાં શીખવું. વળી અજ્ઞાનીજી મહેકરી સંસારમાં મન, વચન અને કાયા વડે લુબ્ધ થવાથી કર્મબંધનમાં આવી પડે છે. પરંતુ મોહથી મુક્ત For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઈ જેઓ સંસારમાં રહે છે તે પુરૂષો પદ્મપત્રની માફક કર્મથી પાતા નથી અને અંતમાં મોક્ષપદને પામે છે. જેમકે – निर्मानमोहा जितसङ्गदोषा-अध्यात्मनित्या विनिवृत्तकामाः। द्वन्दैविमुक्ताः सुखदुःख संज्ञै-गच्छन्त्यमूढाः पदमव्ययं तत्॥१॥ અર્થ-માન અને મેહના ત્યાગી, તેમજ સંગદોષના પરિહારી, હંમેશાં અધ્યાત્મસુખમાં લીનવૃત્તિવાળા, કામવિલાસથી આત્મવૃત્તિને વારનારા અને સુખદુઃખાદિક દ્વોથી વિમુક્ત એ. અમૂઢ પુરૂષો પ્રસિદ્ધ એવા સિદ્ધસ્થાનને પ્રાપ્ત થાય છે. તેમજ શોધકોએ આગમાદિક સિદ્ધાંતમાં તે સંબંધી બંધ અને મોક્ષનો ઉપદેશ વિસ્તારપૂર્વક જણાવ્યો છે. વળી આ આત્મા એકતરફ અમુક અંશે નિષ્કર્મ થાય છે અને બીજી બાજુથી અમુક કર્મોન બંધ ઉપાર્જન કરે છે. એ પ્રમાણે સંસારચક્રમાં ઘટમાળની પેઠે પરાધીન દશાને ભગવતે જીવાત્મા પરિભ્રમણ કર્યા કરે છે. વળી ઉત્કૃષ્ટ કર્મોના યોગથી દેવનિમાં જાય છે, મધ્યમકર્મના પ્રભાવથી માનવજન્મ પ્રાપ્ત થાય છે. અધમ કમનાયોગે ચિજાતિમાં જન્મે છે અને અતિની ચકર્મોપાર્જનથી નરકસ્થાનમાં ઉત્પન્ન થાય છે. સારાં કિવા નરસાં એવાં કર્મોનું કારણ તો રાગ પજ ગણાય છે. માટે તે રાગદ્વેષને જે પ્રથમથી દબાવી ન શકે તો તે છે. કર્મબંધનમાં પડવાસિવાય રહેતો નથી. વળી પ્રાણાતિપાત, અદત્તાદાન, કૃપાવાદ, અબ્રહ્મ, પરિગ્રહ, તેમજ ક્રોધ, માન, માયા અને લેભ એ કેય ચતુ, ય તેમજ ભય, તરંગ, કૌટિલ અને અપ્રામાણ્ય આદિ મસ્ત દુર્ગુણો જ્યારે અજ્ઞાનતાનીરસાથે હદયમાં સ્થિર થાય છે ત્યારે કર્મબંધનની ગ્રંથી દઢરૂપમાં આવી જાય છે. એમ તાત્ત્વિક સ્વરૂપ જણાવતાં શ્રી તીર્થકરોએ કહ્યું છે કે–તેલ ચાળેલા મસ્તકઉપર જેમ ધૂળચાંટતાં વાર લાગતી નથી તેમ રાગના વિચારોથી મલીન થયેલા આત્માને કર્યો ચાંટી જાય છે. બાદ તે અધમકર્મોના પ્રભાવથી પૃથિવ્યાદિક અતિ સુમ છવયોનિઓમાં નિરંતર ગમનાગમનવડે વ્યાકુલથયેલો આમા વારંવાર તેમને For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં પરિભ્રમણ કર્યા કરે છે. સામાન્યરીતે કર્મના આઠભેદ કહેલાછે. તથા–જ્ઞાનાવરણીય ૧, દર્શનાવરણય ૨, વેદનીય ૩, મોહનીય ૪, આયુષ ૫, નામ ૬, ગોત્ર છે, અને અંતરાય ૮, વિવિધ જાતિનાં બીજા પૃથ્વીમાં વાવવાથી પોતપોતાના સ્વભાવ પ્રમાણે વૃક્ષલતાદિકના સ્વરૂપે પ્રગટ થઈ જેમ ભિન્નભિન્ન ફલ અને પુષ્પાદિક સંપદાઓને આપે છે, તેમ નાના પ્રકારનાં ઉપાર્જન કરેલાં કમ પોતપોતાની પ્રકૃતિના અનુસાર શુભ-અશુભ ફલદાયક થાય છે. વળી તે કર્મજન્ય ફલોદયનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયે જાણવામાં આવી શકે છે. દ્રવ્યને પર્યાય આત્મા છે, ત્રણે લોકમાં નિર્ણયાત્મક જે સ્થાન હૈને ક્ષેત્ર કહેલું છે. કર્મફલને અનુસરી જન્માંતરના ફેરાઓ જેથી કળી શકાય તે કાળસ્વરૂપ કહેવાય છે. જેથી કર્મને સ્વાધીન થયેલો જીવ સ્થિત્યંતરને પ્રાપ્ત થાય છે. પ્રાચીન કર્મોના યોગથી વિવિધ પ્રકારના જીવનને ધારણ કરે છે. આત્માના સામાયિક શરીરને ધારણ કરતી સ્થિતિ ઉપર શારીરિક આધાર રહ્યો છે. માનસિક કર્મને આધાર શરીર ઉપર રહેલે છે. તેમજ માનસિક કર્મ ઉપર અંતઃકરણનો આધાર છે. અંત:કરણ ઉપર તપતા (ભાવ તથા વરતુની એકતા)નો આધાર રહે છે. તાવ ઉપર પારિણામિક આધાર રહ્યો છે. પરિણામ ઉપર આમિક બાહ્ય અને આંતરિક દુઃખનો આધાર રહ્યો છે. આ દુ:ખોને દૂર કરવા માટે માણસો અનેક પ્રકારના ઉદ્યોગો કરી આનંદસુખની ઈચ્છાઓ કરે છે, પરંતુ ત્યાં તેઓ બહુ પાપ ઉપાર્જન કરી ભવિષ્યમાં બહુ દુઃખી થાય છે. એ તરફ બીલકુલ તેઓનું લક્ષ્ય હોતું નથી. વળી આવા પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જન્મમરણરૂપ ઘટમાળના ચક્રે ચઢે છે. આ પ્રમાણે અજ્ઞ માણસ પોતાના કર્મને અનુસારે નરક, તિર્યચ, માનવ કે દેવાનિમાં પુનઃ પુનઃ જન્મ ધરીને સુખદુઃખાદિકને અનુભવ લીધા કરે છે. વળી કર્મયંત્રને સ્વાધીન થયેલ મનુષ્ય, જન્માંતરમાં ચંડાલ, અંત્યજ, ભિલ, પારધિ, ધીવર, યવન અને વનેચર આદિકને ત્યાં પણ જન્મ ધારણ કરે છે. જો કે અવતાર તો માનવજાતિનો આવ્યો, પરંતુ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાનાં દુષ્કર્મને લીધે અનંત દુઃખો વેદવાં પડે છે. તદુપરાંત નવીન પાપકર્મ પણ બહુ ઉપાર્જન કરે છે. આ માત્ર દુષ્કર્મનો જ વિપાક છે, એક માણસ સાકર થઈ પરની તાબેદારી ઉઠાવવામાં બહુ દુઃખ ભોગવે છે અને એક માણસ સત્તાધીશ સ્વામી બની બહુ સુખ ભોગવે છે. એનું કારણ પણ કર્મવિપાકજ છે. વળી શરીર અને બુદ્ધિના પ્રભાવડે માણસો ભૂત્ય તથા સ્વામીભાવને ધારણ કરી દુઃખસુખના ભોક્તા બને છે. ઈષ્ટનો સંયોગ અને વિયોગ કુલીન અથવા કુલીનને ઘેર જન્મ, જીવનબળને અવલંબી ભોગવિલાસમાં મુખ્ય કિંવા ગૌણભાવ ધારણ કરવા અને લાભ અર્થવા અલાભનું સેવન કરવું આ સમસ્ત સુખાભાસ અકિંચિત કરે છે, એમ સમજી સુખાથી મનુષ્યોએ મુદ્દામાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે માનવ ભવ પામીને જ આત્મા સર્વ દુઃખોના કારક એવા અક્ષયસ્થાનને પામે છે. તે મોક્ષસ્થાનનો માર્ગ સાંસારિક અજ્ઞાનરૂપ ઝાંખરાઓથી આચ્છાદિત થયેલો છે, જેથી તે માર્ગ તરફ મૂઢજનોની દષ્ટિ થતી નથી. પરંતુ પરોપકારમાં રસિક એવા શ્રીતીર્થકરોએ સમ્યકજ્ઞાન તથા શુદ્ધજીવનના ઉપદેશરૂપ સાધન વડે આદ્યથી આરંભીને મોક્ષપર્વતનો માર્ગ વિશુદ્ધ કરેલો છે. વળી પ્રાચીનકાળથી જીવની સાથે સંબંધ ધરાવતાં કર્મોને આત્મસંયમના બળ વડે જે દબાવે છે અને શેષકર્મને સંયમવડે નિર્મુલ કરે છે. એમ અનુક્રમે જ્યારે તે પોતાનાં સર્વ કર્મોને નિમૂલકરે છે ત્યારે તે કર્મથી મુક્ત થઈ વિશુદ્ધ સ્વરૂપધારી બને છે. પશ્ચાત્ તેજીવા સમયમાત્રમાં ઉત્તમોત્તમ સ્થાનનો અધિકારી થાય છે. ફરીથી જન્મમરણના દુઃખની ચિંતા હેને રહેતી નથી અને નિરંતર નિશ્ચલપવિત્રતાને ભેગી થાય છે. નાના પ્રકારની નિઓમાં દુઃખનો પરિચય કરાવનાર માત્ર કર્મબંધ જ રહે છે. તે કર્મબંધનથી જે આત્મા મુક્ત થાય છે તે પોતે પોતાની મેળે જ નિલેપ દશામાં રહીને ઉચ્ચસ્થાનને આરેહક થાય છે. સર્વોત્કૃષ્ટ એવું તે પવિત્ર સ્થાન સર્વોત્તમ એવા દેવતાઓના ઉપર રહેલું છે. વળી તે સ્થાન પ્રભાતકાળની કાંતિસમાન પ્રકાશ આપે છે, અને સ્વચ્છતામાં For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવર્ણ તથા શખસમાન દીપે છે. ઐક્યના અગ્રભાગમાં જેની સ્થિતિ રહેલી છે. અને આકૃતિમાં રત્નનિર્મિત છત્રને અનુસરે છે; એવા તે પવિત્ર સ્થાનને સિદ્ધક્ષેત્ર, પરમપદ, અનુત્તરસ્થાન, બ્રહ્મલોક અને અક્ષરધામ એમ ભિન્નભિન્ન નામથી પોતપોતાની બુધ્યનુસાર લેકે સ્વીકારે છે. સમસ્તભુવનના ઉપરિ ભાગમાં રહેલા તે સ્થાનની ઉપર અખિલકર્મથી વિમુક્ત થયેલા સિદ્ધાત્માઓ નિરંતર નિવાસ કરે છે. જેને શાશ્વતનિવાસ કહેવામાં આવે છે. સિદ્ધાત્માઓને કોઈપણ કર્મનો સંબંધ હેતો નથી, તેમજ તેઓ રાગદ્વેષના સંસ્કારોથી લેપાતા નથી, પુણ્ય અને પાપ જેમને અવલોકી શકતાં નથી. સુખદુઃખના વિકારો જેમને સ્પર્શ કરી શકતા નથી, જેમની જ્ઞાનશક્તિ અનંત હોય છે, એવા સિદ્ધાત્માઓ કોઈપણ સમયે લૌકિક સ્થિતિમાં આવતા નથી. વળી એક આત્મપ્રભામાં અનેક આત્મપ્રભાઓ એકત્વભાવ પામે છે. પરંતુ તેમના સ્વરૂપમાં કંઈપણ ફેરફાર થતો નથી. અથોત રૂપાંતર ધરતું નથી. આવા અજરામર સુખથી વિમુખ રહી કેટલાક અજ્ઞાત છે, અજ્ઞાનદશાને લીધે રેશમના કીડે પોતાના ઉપભોગ માટે પોતે બનાવેલા કોડામાં જેમ ગુંથાઈ જાય છે, તેમ ઉપભોગની લાલસાવડે સ્ત્રીપુત્રાદિકના કારણે માયાપાશમાં પડે છે અને તેથી તેઓ ઉત્તરોત્તર અનેક દારૂણદુ:ખોને અનુભવે છે. શુક્તિજિતની માફક અસત્યમાં સત્ય બુદ્ધિવાળા, મોહથી ભ્રમિત થયેલા બાલજીવો વિચિત્ર વસ્તુરૂપ કંટકથી વ્યાસ એવી ભવાટવીની જાળમાં મુંઝાઈ મરે છે. વળી સ્ત્રી પુત્રાદિકના સંગથી જેટલું જીવાત્માને સુખ મળે છે તે કરતાં અનંતગણું તેમના વિયોગથી તે દુઃખ ભોગવે છે. તેમજ આ દુનીયામાં લોકે ધનની બહુજ ઈચ્છા રાખે છે. પરંતુ તેમાં બહુ દુઃખ રહેલું છે. કારણકે પ્રથમ તો હેને મેળવવામાં બહુ કષ્ટ સહન કરવો પડે છે. પશ્ચાત તેના રક્ષણમાટે અસાધારણ કાળજી રાખવી પડે છે. તેમ છતાં જે કદાચિત તેનો વિનાશ થાય તો અનેક દુઃખો આવી પડે છે. વળી માતા, પિતા, સ્ત્રી અને પુત્રઆદિક સર્વે સગાંસંબંધીઓ તો મોક્ષમાર્ગમાં લોઢાની સાંક For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ળની માફક બંધનકારક થાય છે. જેમ સંધમાં એકત્ર થયેલા લોકો પરસ્પરની સહાયને લીધે સાથે ગમન કરે છે, પરંતુ જ્યારે અરણ્યની અંદર અકસ્માત ભય આવી પડે છે ત્યારે ભિન્નભિન્ન દિશાઓમાં પિતપોતાની અનુકૂળતા પ્રમાણે તેઓ વિખરાઈ જાય છે, અને તે સમયે કોઈ કોઈની શોધ લેવા ઉભા રહેતા નથી. તેમજ સગાંસંબંધીઓ સંસારયાત્રામાં સ્નેહસંબંધવડે સુખદુ:ખ ભોગવતાં છતાં પરસ્પરની મદદ માટે એકઠાં થયેલાં છે. પરંતુ મરણાંતમાં જ્યારે તેઓ છુટાં પડે છે ત્યારે પિતપિતાના કર્માનુસાર ભિન્નભિન્ન ગતિમાં ચાલ્યાં જાય છે. માટે પિતાના સંબંધીઓથી કિવા અન્યપ્રતીતિથી નિરપેક્ષ થઈ મુમુક્ષુજનોએ મોહદશાનો ત્યાગ કરી સમજવું જોઈએ કે સંસારજાળમાંથી મુક્ત થયા શિવાય મોક્ષનગરનો માર્ગ દુર્લભ છે. વળી આ સંસારવાસતો અનિત્ય છે, જીવનની સ્થિરતા કેટલી છે ? તે જ્ઞાની શિવાય અન્ય કોઈ જાણી શકતા નથી. અને પ્રાપ્ત થયેલા મરણને હઠાવવાને કઈ શક્તિમાન નથી. માટે જ્યાં સુધી આત્મસત્તા અબાધિત હોય તેટલામાં ધર્મ સાધન કરી લેવા ચૂકવું નહીં. કારણકે; अद्य वाब्दशतान्ते वा, मृत्युर्वै प्राणिनां ध्रुवम् । गृहीतइव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ १ ॥ અર્થ–જો કે આ જગતની અંદર જન્મેલા પ્રાણીઓનું મરણ તો અવશ્ય થવાનું છે, પરંતુ આજે કિવા, સો વર્ષ પુરાં થએ અથવા કેઈપણ મધ્ય સમયમાં વાત ચોક્કસ જાણવામાં આવતી નથી. માટે નજીકમાં રહેલા મૃત્યુને સમજીને મનુષ્યોએ ધર્મનું આચરણ કરવું. મનુષ્યોના હૃદયને આકર્ષવાની શક્તિ માનવજાતિમાં જ રહેલી હોય છે. મનુષ્યના જીવિત સંબંધી જે કંઇ વિશેષ અનુભવ આનંદ,પ્રેમ, શોક, શૌર્ય કે ચાતુર્યાદિકના પ્રસંગને લઈને મનુષ્યોનાં હદય અન્ય કરતાં અધિક ખેંચાય છે. કારણકે કોઈપણ ગુણાપેક્ષી માનનાં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદય તેવા પુરૂષોના ગુણુવલોકનમાં વિશેષ આનંદ માને છે. તેમ જ દરેકનું લક્ષ્ય ન્યૂનાધિક અંશે અન્ય માણસના આચાર તરફ દેરાચેલું હોય છે. તેથી જ અધિકાધિક પુસ્તકોના વાચનદ્વારા મનુષ્યોનાં મન વિશેષ અનુભવના પ્રસંગમાં આવે છે. એટલે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં મનુષ્યોનો સંબંધ જેમ જેમ અન્યની સાથે વધતો જાય છે તેમ તેમ તેમના હૃદયની ઉદારતા બહુ ખીલતી જાય છે અને કરૂણા મૈત્રી અને પ્રેમભાવ વિગેરે ગુણોની ખીલવણી વસંતની માફક મનોહારી નીવડે છે. આવાં આંતરિક કારણોની અપેક્ષાથી જીવનચરિત્રો વાંચવામાં મનુષ્યોની ઉત્કંઠા વિશેષતાઓ રહે છે. અને તે કારણને લીધે જ કથાવાર્તાઓની ચોપડીઓના ગ્રાહકે વિશેષ પ્રમાણમાં વધી પડેલા છે. વાર્તાઓ એ પણ પ્રાયે કેટલીક તો કપિત જીવનચરિત્ર તરીકે ગણાય છે. વળી પ્રત્યક્ષ જીવનચરિત્રના આદર્શરૂપ નાટક જોવામાં મનુષ્યોને જે આનંદ મળે છે અને તે તરફ જે હૃદય આકર્ષાય છે, એનું પણ કારણ તો તે જ છે. વળી જીવનચરિત્ર અનેક પ્રકારનાં લખાયેલાં છે તેઓમાં ત્રેસઠશલાકા પુરૂષોની કથા સમાન અન્ય જીવનચરિત્ર ગુણગ્રાહી પુરૂષોને સંતોષદાયક કોઈપણ છે નહીં. આપણું પ્રાચીન સાહિત્યમાં ઘણાં ચરિત્રો લખાયેલાં છે. અદ્યાપિ કેટલાંક ચરિત્રો વાચકોને નવીન જેવાં માલુમ પડે છે, પરંતુ ત્રિષઝિશલાકા પુરૂષ કથાના વાચન કિંવા શ્રવણથી હદયની જે નિર્મલતા થાય છે, તેમ જ ચમત્કારિક, અલૌકિક અને હંમેશાં અવલોકવામાં આવતા એવા તાત્વિક પ્રસંગોના વર્ણન દ્વારા મહાન પુરૂષના મહિમા પૂર્વક નિયમનું જે જ્ઞાન મળે છે. તેમ જ પારિણમિક ઉચ્ચકોટીના વિશુદ્ધ જ્ઞાનનો જે બોધ મળે છે. તે લાભ કોઈપણ કથા કે કોઈ પણ ગ્રંથમાંથી મળી શકે દુર્લભ છે. યદ્યપિ મહાપ્રભુનું જીવન યથાગ્રાહી વાચકોને અપૂર્વ લાભદાયક છે. તથાપિ તેમણે પ્રરૂપેલાં સતશાસ્ત્રો આ દુનીયાની અંદર અનંતજ્ઞાન અને શાસ્ત્રનીતિનો એક અપ્રતિમ નમુનો છે. તેમ જ મહાત્માઓ અને મહાસતીઓને તેમના For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનવૃત્તાંતદ્વારા હાલમાં આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. અને તે ઉપરથી આપણને પ્રતિ સમયે પ્રસંગોપાત્ત સબોધ મળે જાય છે. સપુરૂષોનાં ઉત્તમ જીવનચરિત્રો લેકની અંદર બહુ જ ફાયદાકારક થઈ પડે છે. આપણું દેશમાં આપણું પ્રભાવિક શાસ્ત્રકારક મહાત્માઓ કિવા દેવતાઓના ચરિત્રવર્ણનથી, પ્રભુકથાના રસથી અને સિદ્ધાંતોના સર્વસ્વ ઉપદેશથી અનેક મહાપુરૂષો અને પવિત્રનારીઓનાં જેમ જીવનવૃત્તાંત રચાયેલાં જોવામાં આવે છે, તેમ યુરોપ વિગેરે દેશોમાં પણ બાયબલથી બીજે નંબર લુટાર્કનો રચેલે જીવનચરિત્રમાલાને ગ્રંથ અખિલ ચરિત્રના જીવનભૂત થઈ પડેલ છે. પરંતુ આવાં પ્રભાવશાલી ચરિત્રોના વિજ્ઞાનથી લોકોમાં ઉત્તમ પ્રકારની જાગ્રતી થાય એવા ઉદ્દેશથી જીવનચરિત્ર લખવાની પ્રણાલિકા પ્રથમથી જ ચાલી આવેલી છે. છતાં હાલમાં તે સંબંધી ઘણો વ્યક્રમ જોવામાં આવે છે. હેને સુધારવાની બહુજ જરૂર છે. કોઈપણ વર્ણનીય વ્યક્તિના ગુણ માત્ર પ્રશંસા તરીકે જાહેરમાં મૂકવા અને અવગુણોને આચ્છાદિત કરવામાં આવે, અથવા મૂળ ગુણનો અભાવ હોય છતાં પણ ગુણાનુવાદ કરવામાં બાકી ન રાખે, તેવા લુબ્ધકોએ માત્ર મહિમા વધારવાના આશયથી લખેલાં ચરિત્રો ક્યાંથી સારાં લખાઈ શકે ? અને તેવા અસત્ય લેખો ઉપરથી જનસમાજને ફાયદો પણ ક્યાંથી થઈ શકે ? વળી એક વિદ્વાન જણાવે છે કે, સંભાવિત સત્યપુરૂષોનું વર્ણન કરતાં કરતાં એટલા સુધી પહોંચી જાય છે કે હેમને સાક્ષાત દેવ બનાવી દે છે. આવા અસંભવિત વર્ણન ઉપરથી લાભને બદલે ઉલટી હાનિ થાય છે. કારણ કે અશક્ય ગુણોનું અનુકરણ કરવા કોઈપણ રૂચિ કરી શકે નહીં. સ્વસમાનગુણોને અનુસરવા પ્રાયે દરેક સુજ્ઞજનોનું લક્ષ્ય રહ્યા કરે છે. આપણે દષ્ટાંત તરીકે જે પ્રસંગ ચર્ચાએ છીએ તેપણ સંભાવિત અને ઘટતો હોય તેજ તે સફલ થઈ શકે છે, તે જીવનચરિત્રમાં અંડમંડ વાર્તાઓ લખવી તે માત્ર ભાવિદ્યા જ ગણાય. એથી જનસમાજને કોઈપણ લાભ થતો નથી. આવાત સત્ય છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ કારણકે ગુણએ કરી કાઈપણ મહાપુરૂષ ભલે ઉચ્ચકોટીએ ગયેલ હોય પણ વસ્તુગતિએ તે મનુષ્યત્વને છોડતો નથી, તે હેના સ્વાભાવિક ગુણોને દબાવી દઈ કેવળ દૈવિક ગુણનેજ પ્રગટ કરવા પ્રયત્ન કરવો તે વાસ્તવિક જીવનચરિત્ર કદાપિ કહી શકાય નહીં. જીવનચરિત્રને અર્થ એ છે કે, વર્ણનીય મનુષ્યના ન્હાના કે મોટા, લઘુ કે ગુરૂ એવા દરેક આ ચાર વિચારની ઓળખાણ આપવી જોઈએ. તેમજ હેની આકૃતિ ગતિ અને ચેષ્ટા વિગેરે દરેક હકીકત બહુ સૂક્ષ્મ રીતે લખવી જોઈએ. તેમજ તેના ગુણ દેશનું વર્ણન પણ યથાર્થ રીતે આપવું જોઈએ. સપુરૂષોના જીવનચરિત્ર ઉપરથી માનવસ્વરૂપ, તેમજ હેને અંગે - જનાકરાતું હેના સંબંધોનું સ્વરૂપ અને તેના નિયમોના અભ્યાસક્રમ વડે પોતાનું જીવન સુધારવાનો અપૂર્વમાર્ગ છે. વળી શરીરની એકાદ ખેડથી કિવા સ્વભાવના એકાદ વલણથી આખા જીવિત ઉપર તેમજ તે જીવિતદ્વારા પ્રગટ થયેલા વેગના પ્રભાવથી આખા દેશ કે સમસ્ત પૃથ્વી ઉપર બહુ વિલક્ષણ અસર થયેલી છે અને હાલમાં પણ થાય છે, એવી સમસ્ત વાર્તાઓને જેમાં સમાવેશ થતો હોય તેજ તાદશ જીવનચરિત્ર કહી શકાય. બાકીનાં બાહ્ય આડંબરથી શણગારેલાં નાટકીય પાત્રોની માફક હાલમાં લખાતાં કેટલાંક જીવનચરિત્રો દૃષ્ટિગોચર થાય છે. જો કે તેવાં અસદ્દ અર્થબોધક જીવનચરિત્રો ક્ષણમાત્ર અવલોકન બુદ્ધિથી દૃષ્ટિને લુબ્ધ કરે છે. પરંતુ સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અંદરથી તે તેઓ અસાર વસ્તુથી જ બનેલા છે. તેથી તેવાં ચરિત્રોના નાયક ઉપર તેમજ તેમના પ્રરૂપક ઉપર વાચકને બીલકુલ માન કે ભક્તિની અસર થતી નથી. ઉલટી તિરસ્કારની લાગણી વિા ઉપેક્ષા જ પ્રગટ થાય છે. વળી સપુરૂષોનાં જીવનચરિત્રની જેટલે અંશે અસર થાય છે તેટલી અન્ય વાર્તાઓના કોઈપણ પ્રબંધથી થઈ શકતી નથી. માટે આબાલવૃદ્ધોએ જીવનચરિત્રો વાંચવા તરફ લક્ષયોગ બહુ વધારવો જોઈએ. હેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે આપણું દેશમાં આધુનિક જીવનચરિત્રો કેટલાંક એવી ઢબથી લખાયાં છે કે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેના વાચનથી અસ્તવ્યસ્ત દશા ઉપસ્થિત થવાનો સંભવ રહે છે. તે તેવાં પુસ્તકોને વિવેક સમજ્યા બાદ પોતાની રૂચિને અનુસાર સદ્દબોધદાયક પુસ્તકના વાચન તથા શ્રવણમાં ઉઘુક્ત થવું ઉચિત છે. તેમ જ બાલકાની અપરિપકવ બુદ્ધિ હોવાથી હેમની ઈચ્છાનુસાર તેમના માતાપિતાએ યોગ્ય પુસ્તકની ગોઠવણ કરી આપવી જોઈએ. કારણકે પુસ્તકની યોગ્યતા પ્રમાણે વાચકની યોગ્યતા ન હોય તો તે નિરર્થક થઈ પડે છે. વળી જે પુસ્તક અને વાચક એ બંનેની સમાન યોગ્યતા હોય તો તેમાંથી કોઈ અપૂર્વ આનંદરસ પ્રગટ થાય છે. પુસ્તકનું તાત્પર્ય વાચકના હૃદયમાં પ્રતિબિંબિત થતાની સાથે જ તેના હૃદયમાં રહેલા નિધાનનું આવરણ છુટી જાય છે. અને આંતરિક ખજાનો એટલોબધે દીપી નીકળે છે કે જેથી પિતાને તેમજ અખિલ જનસમાજને અપૂર્વ આનંદ મળે છે. આવા અનુભવ પ્રતિક્ષણે બુદ્ધિમાન પુરૂષોને થયા વગર રહેતા નથી. વળી હું નથી ધારતો કે, કેઈ લેખક કિંવા વાચક વિદ્વાનને પિતાના હદયમાં કોઈ નવીન ગ્રંથને અથવા નવીન તર્કવિતર્કનો સાકાર સંકલ્પ તાદશ એક જ ગ્રંથના અવલોકનથી જાગૃત થવાને અનુભવ નહોય. એમને યોગ્ય વિવેકસર પુસ્તકનો પરિચય કરવામાં આવે તો અનેક પ્રકારે પુરતો લાભ મળી શકે એ નિવિવાદ વાત છે. પરિચયમાં પણ ભિન્ન ભિન્ન વ્યક્તિની અપેક્ષાએ ઘણે મતભેદ હોય છે. કેટલાકને એવો પ્રેમ હોય છે કે, દરેક પુસ્તકનો સંગ્રહ કરવો. પરંતુ તે પુસ્તકોને સ્વ અથવા પર વાચનદ્વારા લાભ મળવાનો અસંભવ હોય તો તેથી પણ ફલિતાર્થશે? વળી આપણુ આર્ય દેશમાં પ્રથમ તો પુસ્તક સંગ્રહનોજ ઘણે અપરિચય હોય છે. ત્યાં આ બાબતની વાત જ શી ? નવીન લેખકે યુરોપ અને અમેરિકા દેશની અંદર કેટલા વધી ગયા છે. જેમણે તે પુસ્તકના આધારે પુષ્કળ સંપત્તિઓ પ્રાપ્ત કરી દેશને અભ્યદય કર્યો. અને આપણા દેશદ્ધારક વિક્રમ, અકબર, શિવાજી વગેરે સ્મરણ માત્ર રહ્યા છે. પરંતુ જે કંઈ ગૌણ તરીકે હાલમાં બાસંગ રહેલો For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ છે હેને એવી રીતે સાર્થક કરવો કે દરેક પુસ્તકમાંથી તાત્પર્યાર્થ ખેંચો જોઇએ અને કંઇપણ નવીન અજવાળું વાચકના હૃદયમંદિરમાં થવું જોઈએ. અન્યથા પુસ્તકના સહવાસનું સાર્થકપણું ગણાય નહીં. માત્ર કાલક્ષેપજ થયો ગણાય. પુસ્તકોના સંપટનથી જે તત્વાર્થબોધ થતો હોય તો પુસ્તકોના વિક્રેતાઓ અનર્થજ્ઞ રહી શકે નહીં અને મહાપંડિત કે મહાજ્ઞાનીની આટલી ખામી રહેતનહીં. વિવેકપૂર્વક પુસ્તકેના પરિશીલનથી અપરિમેય લાભ મેળવી શકાય છે. વળી તેમનો પરિચય કરવાથી ઉત્તમોત્તમ સિદ્ધગતિ તેમજ કેવલજ્ઞાનાદિક સદ્દગુણોની પરંપરા પ્રગટ થાય છે, તેતો દૂરરહ્યું પરંતુ અન્ય સહવાસોની અપેક્ષાએ પુસ્તકોને સામાન્ય સહવાસપણુ લાભકારી લેખાય છે. બિલક દષ્ટિકરવાથી પણ તેમાંથી બે અક્ષરનું જ્ઞાન થાય, તેતો લાભમાં લેખાય, તદુપરાંત અસદ્દવિચારો અને અસંગતિથી પિતાને બચાવ થાય એ સ્ફોટલાભ માનવા જેવો છે. વળી તે પુસ્તકોના ઉત્પાદકવિદ્વાનો વિજય મેળવનાર સુભટ કરતાં પણ અધિક પ્રશંસનીય ગણાય છે. કારણકે પંચત્વ (મરણ) પામ્યાબાદ પણ તેઓ પોતાના લેખદ્વારા વિદ્યમાનની માફક કાર્ય કરી રહ્યા છે. અને દેશવિજેતા સુભરાતા મરણાંતપછી ભ. સ્નાવશેષ થાય છે. તે ભસ્મપણ વાયુદેવને સ્વાધીન થઈ ક્યાંય ચાલી જાય છે. દરેક વિચારોની અંદર જે કંઈ આકર્ષણશક્તિ રહેલી છે તે વિચાર અને કાર્યસંબંધી આકર્ષણ કરતાં દઢતર સારૂપ્યવાળું અને અભિસ્વરૂપમય ગણાય છે. જેમ દીપકથી દીપક પ્રગટાય છે તેમ વિચારથી વિચારોતરની વિશાલતા થાય છે. મૃતસુભટોને ઉદ્દેશી જે સ્તુતિરૂપ નિવાપાંજલિ આપવામાં આવે તે માત્ર આરસના પાષાણથી બંધાવેલા મનોહરમંદિરમાં સળગાવેલા ધૂપની તુલનાને વહન કરે છે. સમયના પરિવર્તનને લીધે વિચાર, શબ્દ અને સંજ્ઞાઓ ઉત્તરોત્તર દઢબની પદા સ્વરૂપમાં પરિણમે છે. બાદ પદાર્થ, શરીર કે કર્મ પુદ્ગલો ઘસાઈને વિનાશભાવમાં આવી જાય છે. વસ્તુતઃ તે શબ્દમાત્રજ થઈ જાય છે, અને તે પવનમાર્ગ વિચરે છે. અમરતા માત્ર મનુષ્યની બુદ્ધિમાં રહેલી છે, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ કારણકે પાશ્ચાત્યપ્રજાને બૌવિચારા તેના તેજ સ્વરૂપમાં સ્ફુરી આવે છે, શબ્દ એ એક એવા અપૂર્વગુણછે કે જેના સદાકાલ સાવ રહ્યા કરેછે. માટે સમષ્ટિધારક લેખકેાના વિચારતર હંમેશાં લક્ષ્યરાખી તેપ્રમાણે પેાતાની પ્રવૃત્તિ સુધારવા પ્રયત્ન કરવા, જેથી પોતાનુ સદ્તેન અતિ ઉચ્ચક્રેાટીને પ્રાપ્ત થાયછે, તેમજ તે તાત્ત્વિક અને રસિક ભાવમાં નિમથઇ બહુ વિનીતભાવના પ્રવર્ત્ત ક બનેછે, એમત્ર હ ંમેશાં ભૂલવાજેવા નથી. “મુજ્ઞેયુ વિ ચત્તુ” સુરપુરૂષોને બહુ શું કહેવું? શ્રી વિક્રમ સં. ૧૯૮૧ શ્રી વીર્ સં. ૨૪૫૧ શ્રી બુદ્ધિ સં. ૧ ઇસ્વીસન. ૧૯૨૫ સ્થાન રાજનગર-હડીભાઇની મ્હારની વાડીમાં. વૈશાખસુદિ ત્રીજ [ અક્ષયતૃતિયા] તે રવિવાર. } ॐ श्री केशरीया नाथाय नमः Acharya Shri Kailassagarsuri Gyanmandir લી આચાર્ય અજીતસાગર. ॐ अर्हमहावीर ? ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ પ્રસ્તાવના. અનાદિ અનંત એવી આ ભવાટવીમાં પરિભ્રમણ કરતા પ્રાણીના ઉદ્ધારમાટે રાગદ્વેષથી વિમુક્ત એવા સર્વજ્ઞભગવાને પ્રરૂપેલો માત્ર એક ધર્મ જ છે, વળી તે ધર્મ દાન, શીલ. તપ અને ભાવના વિગેરે ભેદવડે વિવિધ પ્રકારે વિસ્તારવામાં આવ્યો છે, જેનું સ્વરૂપ એટલું બધું ગહન છે કે જેની ઓળખાણ માટે આગમ, સૂત્ર, અંગ ઉપાંગ અને મહાપ્રભાવશાલી ઉત્તમ ચરિત્રો વિગેરે ઘણું સિદ્ધાંતો રચવામાં આવ્યા છે, છતાં પણ ઉત્પથગામી, બુદ્ધિનામંદ, શારીરિક ભોગવિલાસમાં લુબ્ધ અને સ્વેચ્છાચારમાં પ્રવીણ એવા કેટલાક પ્રાણીઓ દુર્લભ એવા આ માનવભવને નિરર્થક ગુમાવે છે, એ માત્ર પોતાનો પ્રમાદજ ગણાય છે.વળી માનવભવની સાર્થકતાને તેઓ માત્ર આ દુનીયાદારીના એશઆરામથીજ માને છે. વિશેષમાં એમ પણ તેઓ કહે છે કે સૂત્રસિદ્ધાંત કે ચરિત્રો એવાં કયાં છે કે જેમને વાંચી આપણે બે ઘડી આનંદ મેળવીએ ? જે કે ચરિત્ર વિગેરે ઘણુ ગ્રંથ મહાપુરૂષોએ રચેલા છે. પરંતુ તેઓ ઘણુંખરા પ્રાકૃત (માગધી) ભાષામાં અને કેટલાક સંસ્કૃત ભાષામાં કરેલા છે. માટે તેવા ગ્રંથો અમને વાંચવા બહુ અઘરા પડે છે. એમ ભાષાની અજ્ઞાનતાને લીધે માતૃભાષા ઉપર ઘણાખરા લેકને પ્રેમ આજકાલ વધી પડેલો જોવામાં આવે છે. વળી હાલમાં પણ ધર્મની ભાવના કેટલાક લોકોના હૃદયમાં સામાન્યપણે ઠીક જોવામાં આવે છે. જેથી માતૃભાષામાં લખાતાં પુસ્તકોનું વાંચન હાલમાં બહુ વધી પડયું છે. વળી આધુનિક નવીન વાર્તારૂપમાં લખાતાં પુસ્તકો કેટલાં એવાં પણ હોય છે કે જેમના વાંચનથી અનધિકારી બાળજીવો ઉલટે રસ્તે દોરાઈ જાય છે એટલું જ નહીં, પરંતુ પોતાના સહચારીઓને પણ માર્ગથી વિમુખ કર્યો શિવાય રહેતા નથી. એવા કેટલાક કારણોને લીધે તેમજ કેટલાક વાચક સુજ્ઞજની પ્રેરણાને For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ લીધે શ્રીમાન ધનેશ્વરમુનિએ પ્રાકૃત (માગધી) ભાષામાં પદ્મબંધ રચેલા સુરસુંદરી ચરિત્રને માતૃભાષામાં અનુવાદ કરવા મ્હે ઉચિત ધાર્યાં. કારણ કે જેની રસિકતા એટલી બધી સુંદર અને સચેાટછે કે વાચાના હૃદયમાં ધર્માંની સંસ્કૃતિ થયા શિવાય રહે તેમ નથી, એ પુરવાર આ ગ્રંથના વાચન ઉપરથીજ થઇ આવે છે. વળી આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ રાગદ્રેષ ત્યાગ કરવામાં રહેલા છે, એમ ગ્રંથકર્તા મુનિશ્રીએ પેાતે પણ દરેક પરિચ્છેદની સમાપ્તિમાં જણાવ્યું છેકે, “સાદુલìસરવિરય, મુોદ્દાદાસમૂદ્રમ્માણ કે रागग्गिदो ससविसहर - पसमणजलमंतभूयाए ||९| અ— —આ સુરસુંદરી કથા શ્રીમાન ધનેશ્વર મુનિએ રચેલી છે. જેની અંદર સુગમ અર્થવાળી અને મનેાહર મધદાયક ગાથાઓરહેલી છે, તેમજ રાગરૂપી અગ્નિ અને દ્વેષરૂપી ભુજંગને શાંત કરવામાં આ સુરસુંદરી કથા ને જળ અને મત્રની ઉપમા આપવામાં આવી છે. તે ઉપરથી આ કાનની લેાકેામાં કેટલી ઉપયેાગિતા છે તે વાચાએ સ્વયમેવ વિચાર કરી લેવા. વળી જ્યાં સુધી રાગદ્વેષરૂપી મહાસુલટાનું બળ જાગ્રત રહે છે ત્યાંસુધી પુરૂષ પ્રયત્ન સફલ થતા નથી. માટે રાગ દ્વેષને અવશ્ય ત્યાગ કરવા ઉચિત છે, શાસ્ત્રમાં કહ્યું છે કે रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥ १ ॥ અ --હે મુમુક્ષુજના ? કદાચિત્ હૃદયાવાસમાં રાગ અને દ્વેષ રહેલા હાયતા તપશ્ચર્યા કરવાથી શુક્લ થાય? અર્થાત્ તેમની આગળ તપના પ્રભાવ ટકીશકતા નથી. વળી જે તે રાગદ્વેષને અભાવ થયેાહાયતા પછી તપશ્ચર્યા કરવાનું કંઈપણ પ્રયાજન રહેતુંનથી, કારણ કે જેણે રાગદ્વેષને જય કર્યા હાય હુંને કાઇપ્રકારની અપૂર્ણતા રહેતી નથી. વળી રાગનેલીધે મ્હોટા વિદ્વાનાપણ સ્ત્રી, પુત્ર, ધન અને દેશાદિકના અભિમાનમાં ફસાઈને જન્માંતરમાં અનેક દુઃખાના ભાગીથાયછે. મેહ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશાને આધીન થયેલા કેટલાક તિર્યચનિમાં ઉત્પન્ન થઈ અનેક દુઃખો પોતે ભોગવે છે અને બુદ્ધિને લીધે અન્ય જીવોના પણ પ્રાણઘાતક થાય છે. પુનઃ મરણપામી તેઓ વૈરના સંબંધને લઈને અતિ દારૂણ એવાં નારકીનાં દુ:ખને સહન કરે છે, એમ વારંવાર જન્મમરણને સ્વાધીન થઈ પારાવાર સંસારસાગરની સીમા તેઓને દષ્ટિગોચર થતી નથી. તેના પ્રત્યક્ષ દાખલા આ ચરિત્રની અંદર શ્રીમાન કેવલી ભગવાને ભવ્યજીવોના કલ્યાણમાટે સારી રીતે બતાવ્યા છે એટલે તે સંબંધી વિશેષ ઉલ્લેખ આપો અહીં જરૂરનો નથી. કારણકે તે લખવા જતાં મોટો એક પ્રબંધ થઈ જાય, છતાં પણ તેનો એક નમુનો દર્શાવ ઘણે અગત્યનો છે. સજજનો ? આ ચરિત્રના ચૌદમા પરિછેદમાં વિશુદ્ધ જ્ઞાનધારી, કૃપાલુછી સુપ્રતિક કેવલીએ ઉપદેશ આપતાં જણાવ્યું છે કે અવરકંકાનગરીને રહીશ અંબડ નામે એક વણિક્ હતો, તેના મંડણ મલ્હણ અને ચંદણનામે ત્રણ પુત્ર હતા. જેમની અનુક્રમે, લક્ષ્મી, સરસ્વતી અને સંપદા એ ત્રણે સ્ત્રીઓ ઉચિત શીલગુણપાલવામાં બહુજ અગ્રસ્થાને ગણાતી હતી. પરંતુ પૂર્વાઈત દેશને લીધે દુરાચારીઓમાં મુખ્ય સ્થાન ભોગવતે નિરકનામે એક વંઠહતો તેનું દૃષ્ટિવિષ લાગવાથી લક્ષ્મીશેઠાણી બહુ દારૂ/દુ:ખમાં આવી પડી અને તે દુષ્ટપણ પોતાના અનાચારને લીધે આ જન્મ પણ દારૂણ દુ:ખથી દેહાંત કરી તિર્યંચાદિકના ભાવોમાં અવાચ્ય કષ્ટનું સેવન કરતો ચિરકાલ પરિભ્રમણ કરશે. વિગેરે અનેક દષ્ટાંતો આપીને પૂર્વોક્ત કેવલી ભગવાને અપૂર્વ બોધ આપેલ છે. જેના શ્રવણ માત્રથી હજારે રાજામહારાજાઓ રાજ્ય સંપત્તિઓને તૃણસમાન માની વૈરાગ્યરસમાં જ કેવલ લુબ્ધ થયા છે. આ ઉપરથી અહીં એટલે સાર લેવાનો છે કે દુરશીલરૂપી દુરાચારસમાન આ દુનીયામાં અન્ય કોઈપણ વૈરી નથી. મોટામાં મોટો આ વૈરી કહેલો છે. કારણકે જન્માંતરમાં પણ આ વૈરી વૈર છોડતા નથી. તો આવાં ઉભયલનાં ઘરૂણદુઃખોને ઉપશમન કરનાર માત્ર આ અપૂર્વચરિત્રનું જ્ઞાન વિલસી રહ્યું છે. અહ? આવા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ પ્રસાદીકૃત ગ્ર ંથાના ઉત્પાદક મહાત્માએની કેટલી ઉદારતા !! કેટલી દયાલુતા ! કેટલી વિજ્ઞાનતા !! અને કેટલી ઉપકારિતા ! પ્રાચીનકાળમાં જે સત્પુરૂષો પેાતાની હયાતીમાં જ્ઞાનદીપકદ્વારા લેાકેાના મેતિમિરને દૂર કરી અગમ્યવસ્તુનું ભાન કરાવતાહતા એટલુંજનહી,પર ંતુ હાલમાંપણ અલૌકિક રસમય એવીકથાસરિતના પ્રવાહવડે જ્ઞાનાંકુરાની પુષ્ટિ કરતા તે તેવાને તેવાજ પેાતાની વિદ્યમાનતા ભાગવી રહ્યાછે. અહા! આવા સત્પુરૂષ!નું જીવન એજ જીવનગણાય. પોતાના અસ્તિત્વમાં લેાકેાપકારની જેમણે સીમા રાખીનથી. તેમજ વમાનમાંપણ જેમના ઉપકારની સીમા ટાંકી શકાતીનથી. સજ્જને ? આવા જ્ઞાનીમહાત્માએ સદાનેમાટે અપૂર્વ પરાપકાર કરીરહ્યાછે. જેમણે પેાતાના શરીરઉપર મમત્વભાવ રાખ્યાનથી. માત્ર પાપકૃતિનેજ મુખ્યસ્થાને ગણેલી છે, એવા સજ્જન પુરૂષ બહુ વિરલા હોય છે. જેમકે विद्वांसः कति योगिनः कति गुणैर्वैदग्ध्यभाजः कति, प्रौढा मत्त करीन्द्रकुम्भदलने वीराः प्रसिद्धाः कति । स्वाचाराः कति सुन्दराः कति कति प्राज्यप्रतिष्ठावराः, किन्त्येकविरलः परोपकरणे यस्याऽस्ति शक्तिः सदा ॥ १ ॥ અં-આ દુનીયામ પરોપકારનેમાટે કેટલાકવિદ્વાન પુરૂષો પાતાની શક્તિમુજબ ઉપદેશ આપતા પેાતાને કૃતાર્થ માનેછે. તેમજ કેટલાક યેાગીમહાત્માએ ચેાગમાર્ગનું અવલંબનઆપી આહારવિહારાદિક ક્રિયાઓને ટકાવીરહ્યાછે, કેટલાક મહારાયેા પેાતાના દાદાક્ષિણ્યાદિક સગુણાવડે લેાકેામાં પ્રૌઢતર ઔજસ વિસ્તારી રહ્યાછે. કેટલાક વીરપુરૂષો મદોન્મત્ત ગજેદ્રોનાં કુંભસ્થલોને વિદારવામાં પ્રચંડ શક્તિમાન હોયછે, વળી કેટલાક મહાત્માએ તપશ્ચર્યાદિક પેાતાના સદાચારામાં પ્રસિદ્ધિ મેળવીને લેાકેામાં સદાચારની જાગ્રતી ફેલાવેછે. કેટલાક સૌમ્યભાવમાં રહ્યાતા દુતાના દુર્ભાવને હઠાવવામાં એક દૃષ્ટાંતતરીકે લેખાયછે. વળી કેટલાક સજ્જતા ઉત્તમપ્રકારની પ્રતિષ્ઠા For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેળવીને નીતિમાર્ગને પ્રસાર કરે છે. એમ ભિન્નભિન્ન પ્રકારના ઉપકાર હોઈ શકે છે, પરંતુ હંમેશાં પરોપકાર કરવામાં જેમની શક્તિ હોય તેવા જ્ઞાની પુરૂષ તો આ દુનીયામાં કઈક વિરલા હોય છે. કે જેમના અબાધિત વચનામૃતનું પાન કરી ત્રકાલમાં ભવ્ય પ્રાણીઓની આબાદી અક્ષયપણે દીપી રહે છે. આવા પરોપકારી આચાયો આ દુનીયામાં અમરજ ગણાય છે. અહો ! લેકોપકારી અને નિઃસ્વાર્થ વૃત્તિવાળા સત્પષનો આવો સ્વભાવ હોય કેमूले भुजङ्गैः शिखरे विहङ्गैः, शाखा प्लवङ्गैः कुसुमानि भृङ्गैः। आश्चर्यमेतत्खलु चन्दनस्य, परोपकाराय सतां विभूतयः ॥१॥ અર્થઅહો ! ચંદનવૃક્ષની સ્થિતિમાં કોઈપણ માનવના હૃદયમાં આશ્ચર્ય થયા વિના રહેતેમ નથી. કારણ કે જેના મૂળભાગમાં ઠંડકને લીધે ભુજંગે વીંટાવળેલા હોય છે. તેમજ ઉપરના ભાગમાં પક્ષીઓના સમુદાય કોલાહલ કરી મૂકે છે. શાખાઓમાં વાનરાઓને વિશ્રાંતિ મળે છે અને ગુંજારવ કરતાં બ્રમરાઓના ટોળાં જેના કુસુમેનો આસ્વાદલઈ સંતોષ માને છે. એટલું જ નહીં પરંતુ એના કાનો કેટલે સદુપયોગ થાય છે તે ભાગ્યેજ કાઈને અવિદિત હશે ? બધે સજજનોની સંપદાઓ હંમેશાં પરોપકારને માટે જ નિર્માયેલી હોય છે એ નિર્વિવાદ છે.”વળી આવા જનોપકારી મહામાએ તો ત્રણેકાળમાં વંદનીય છે.-“જેમકે—– दानाय लक्ष्मीः सुकृताय विद्या, चिन्ता परब्रह्मविनिश्चयाय। परोपकाराय वचांसि यस्य, वन्द्यस्त्रिलोकीतिलकःस एव ॥१॥ અર્થ–જે પુરૂષની લક્ષ્મી હંમેશાં દાનને માટે કલ્પાયેલી હોય, તેમજ સદ્વિદ્યાનો અભ્યાસ સુકૃતને માટે હોય પણ વાદવિવાદને માટે ન હાય, વળી પરબ્રહ્મ એટલે આત્મહત્ત્વના નિશ્ચયમાંજ જેની પ્રતિભાનો સદુપયોગ થતો હોય અને જેનો વાવિલાસ પરોપકારને માટેજ હંમેશાં વર્ત હોય તે પુરૂષજ ત્રણે લોકમાં તિલકસમાન ગણાય છે અને વંદનીય For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ તેજ મહાભા ગણાય છે. જેમની અવિચલ વાણીવડે ભવ્ય પ્રાણીઓ દુરંત સંસારમાં દારૂણ દુ:ખોને તરી જાય છે. એવા નિષ્કામ માર્ગમાં વર્તનાર મહાત્માઓનું અનુકરણ કરવા કોઈ મહાત્મા કટીબદ્ધ થાય તો તે અસ્થાને ગણાય નહીં. કારણકે જ્ઞાનશક્તિને અનુસારે પિતાના ઉગારે જાહેરમાં મૂકવા. જેથી તે વિચારે કેમાં ઉત્તરોત્તર મહાન ઉપકારક થઈ પડે છે. માટે સજજનોએ ઉપકાર કરવાની વૃત્તિને કોઈપણ સમયે વિસ્મરવી જોઈતી નથી. “ જેમકે रत्नाकरः किं कुरुते स्वरत्न-विन्ध्याचलः किं करिभिः करोति। श्रीखण्डखण्डैर्मलयाचलःकि, परोपकाराय सतां विभूतयः॥१॥ पिबन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः। पयोमुचाम्भः क्वचिदस्ति पास्य,परोपकाराय सतां विभूतयः॥२॥ અર્થ–આ જગની અંદર અનેક રનોનો આધાર સમુદ્ર ગણાય છે, છતાં તે પોતાનાં રત્નોનો પિતે કંઈ પણ ઉપભોગ કરતા નથી. માત્ર પિતાની સમૃદ્ધિ વડે અન્યજનોને સંતુષ્ટ કરે છે. તેમજ વિધ્યાચલમાં અનેક પ્રકારના અમૂલ્ય હસ્તીઓ રહેલા છે. તેમાં પોતાને કોઇપણ સ્વાર્થ તેને રહેલું નથી. અને શ્રીખંડચંદનના કાઠેવડે મલયાચલને કોઈપણ સ્વાર્થ નથી. માત્ર પરોપકારને માટે જ તેઓ રહેલાં છે. વળી સ્વાદિષ્ટ જલપ્રવાહને વહન કરતી નદીઓ પોતે કોઈપણ સમયે તેનું પાન કરતી નથી તેમજ ઈદનભેદન અને આતપાદિકદુઃખાને સહન કરતાં વૃક્ષ સ્વાદિષ્ટએવાં ફલોનો પોતે સ્વાદ લેતાનથી તેમજ પરોપકારમાંરસિક એવો મેઘરાજા અનર્ગલ જળ વરસાવે છે, છતાં કોઈ પણ સમયે પોતે તેનું પાન કરતો નથી, માત્ર આ એક તેમના પરોપકારની જ નિશાની છે. સજજનો ! આવા અજ્ઞાત સરખા પ્રાણીઓ પણ કેવો ઉપકાર કરી રહ્યા છે ? તો ઉત્તમ માનવભવ તેમજ જ્ઞાનશક્તિ પામીને તે માર્ગને આપણે કેમ ભૂલવો જોઈએ! વળી જેમની કૃતિરૂપ નૌકાનો આશ્રય લઈ ભવ્યપ્રાણુઓ સંસારસમુદ્રને ગોષ્પદસમાન તરી જાય છે એવા પૂર્વા For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર્યોનું જીવનવૃત્તાંત આદર્શભૂત ગણાય છે. હવે આ સૃષ્ટિનો સર્વ ક્રમ શાસ્ત્રસિદ્ધાન્ત ઉપર રહેલો છે. જેમના ઉત્પાદક આપણું પૂર્વાચાર્યો મહા જ્ઞાનધારક હતા અને હાલમાં પણ પિતાની કૃતિદ્વારા તેઓ અમરજ ગણાય છે. વળી તે શાસ્ત્રસિદ્ધાંત કે સુત્રચરિત્ર વિગેરે ઘણું ગ્રંથો પ્રાકૃત (માગધી) ભાષામાં રચાયેલા છે. જેથી જ ખૂઠીપ ભરતક્ષેત્ર કિવા આર્યાવર્ત એવા નામથી જૈન તથા બૌદ્ધોના સિદ્ધાંતોમાં પ્રતિપાદન કરેલા, તેમજ સર્વત્ર પ્રસિદ્ધથયેલા આ ભારતવર્ષની પ્રાચીન ભાષાઓમાં પ્રાકૃત ભાષાપણ એક ક્યાતી ધરાવે છે. એ વાત પ્રમાણસિદ્ધ છે અને તે હકીકત ઈતિહાસશાસ્ત્રમાં કુશલ એવા સર્વ બુદ્ધિમાન પુરૂષોને જાણવાબહારનથી. જે કે સંસ્કૃત, પ્રાકૃત, પાલી અને પૈશાચી વિગેરે ઘણું ભાષાઓમાં લખાયેલા પ્રાચીન અર્વાચીન અનેક પ્રકારના સાહિત્યગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેમાં અતિશય પ્રાચીન કિવા પ્રાચીનતમ કઈ ભાષા સમજવી ! એનો નિર્ણય કરવો બહુજ અશકય છે.કિવા તેમાં અનેક પ્રકારના મતભેદ રહેલા છે. કેટલાક સંસ્કૃતિને પ્રાચીનતમ માને છે તો કેટલાક પ્રાકૃતને અને કેટલાક પાલીભાષાને એમ મતભેદ રહેલા છે. વળી પિટગ્રંથના નામથી પ્રસિદ્ધ એવા “અન્નમનિ’ આદિક બૌદ્ધોનાં મુળ ધર્મશાસ્ત્ર તેમજ તેમના અંગભૂત સૌગાએ રચેલા સંખ્યાબંધ બીજા વ્યાકરણ ન્યાયઆદિક વિવિધ પ્રકારના ગ્રંથોનું “પાલી ભાષાના નામથી પ્રસિદ્ધપણું છે. તેમજ પ્રાચીન વ્યવહાર પણ પાલી ભાષાનો ચાલ્યો આવ્યો છે. છતાંપણ જે પ્રાકૃત ભાષાની સાથે તેનો મુકાબલે કરવા ધારીએ છીએ તો માગધી, શૌરસેની અને પૈશાચી વિગેરે ભાષાઓની માફક પાલી ભાષામાં પણ કંઈ વાસ્તવિક ભેદ જોવામાં આવતો નથી. વસ્તુતઃ દેશ, કાલ અને વક્તા આદિક સામગ્રીના ભેદને લીધે કંઈક ભેદ જોવામાં આવે છે. માગધી શારસેની આદિકની અપેક્ષાએ પ્રાકૃતભાષા જેમ નામાંતર ધારણ કરે છે તેમ પાલીભાષા પણ નામ માત્રથી ભિન્નપણું વહન કરે છે. કારણકે શ્રીમાન મહાવીરસ્વામી અને બુદ્ધદેવનો સમાન દેશકાલમાં પ્રાદુર્ભાવ થયેલો છે. તે તેમની ભાષામાં સર્વથા ભેદ સંભવ નથી. વળી જે ભેદ માનીએ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ તા તેમાં કાઇ સબલપ્રમાણ નથી. તેમજ બંનેના ધાર્મિક ગ્રંથાની ભાષા પણ એકસરખી મળતી આવેછે, તે તેમના ગ્ર ંથા ઉપરથી પ્રત્યક્ષ થઇ આવેછે. વળી સંસ્કૃત, પ્રાકૃત અને પાલીભાષામાં પ્રાચીન પડિતાએ રચેલા વિવિધ પ્રકારના વિષયોથી ભરપૂર ઘણા સાહિત્યગ્રંથા ઉપલબ્ધ થાયછે. તેમજ સાંપ્રતકાલમાં પણ પ્રાયે સ મતાનુયાયી અને સર્વ દેશ વાસીએના વિદ્વાનેા ઘેાડાઘણા પ્રમાણમાં સંસ્કૃત ભાષાનું સાહિત્ય પ્રગટ કરેછે. તેમજ પાલીભાષાનું સાહિત્ય પણ સિંહલદ્વીપ તથા બ્રહ્મદેશમાં રહેનાર દમતાનુસારી વિદ્વાને! નવીન રચીને જાહેરમાં મૂકે છે. જેથી પેાતાની ભાષાનું જીવન તેઓ સારીરીતે મજબુતકરી રહ્યાછે.પરતુહાલમાં કેવલ પ્રાકૃત (માગધી)ભાષાનુંજ દુર્ભાગ્ય આવી પડયુંછે. વળી જે ભાષાનું ગૌરવપણું પ્રથમ સમગ્રદ નાનુયાયી એવા સમસ્ત દેવાસી પડતાએ વિવિધ પ્રકારે એટલું બધું સપાદન કર્યુંહતું કે જેની આબાદી સર્વોપરિ ગણાતી હતી. તેમજ જૈન વિદ્વાનોએ ઉત્તરાત્તર તેટલા અધિક પ્રમાણમાં તેના સ્વીકાર કર્યોહતા કે જે પ્રાકૃતભાષા જેનેાતીજ ખાસ પેાતાની ભાષા લેખાતીહતી એમ સત્ર પ્રસિદ્ધ હતી. તેમ છતાં હાલમાં જૈન પંડિતે પણ અન્ય ભાષામાં સાહિત્ય રચવાના પ્રયાસ યથાશક્તિ કરી રહ્યાછે અને પોતાની ભાષા તરફ બીલકુલ લક્ષ્ય આપતા નથી. એ કારણને લીધેજ હવે પ્રાકૃત ભાષાનું સાહિત્ય નવીન થતું અટકી પડયું છે. અને પ્રાચીનસાહિત્ય પણ દિવસે દિવસે ક્ષીણુદશામાં આવતું જાય છે. જેથી આ બીચારી પ્રાકૃતભાષા અતિદીન અવસ્થાને આધીન થઇપડી છે. અતભગવાનની વાણીના ઉપાસક થઇને આપણને આઓછું શાઁવા જેવુંનથી. વળી આ ભાષાઓમાં કષ્ટ ભાષા પ્રથમ રચાયેલી હશે તેના નિર્ણય કરતાં ઘણુંા વિષય લંબાઇ જાય. જેથી અહીં તેની ઉપેક્ષા કરવી અનુચિત ગણાશે નહીં, એમ છતાં પણ સામાન્ય રીતે કહીએ તેા પ્રાકૃત ભાષાનું અસ્તિત્વ અઢી હજાર વર્ષથી એછું નથી. એમાં કાઇ પ્રકારે પરિતાને મતભેદ છે નહી એ નિવિવાદછે, એટલુંજ નહીં પરંતુ આ પ્રાકૃત ભાષામાં જે અર્થ વડે તીર્થંકરાએ અને શબ્દો વડે ગણુધરાએ દ્વાદશાંગી રચેલીછે-તદ્યથા For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર "आचाराङ्ग सूत्रकृत, स्थानाङ्गं समवाययुक् । पञ्चयं भगवत्यङ्गं, ज्ञातधर्मकथापिच ॥१॥ उपासकान्तकृदनु-त्तरोपपातिकात दशाः। प्रश्नव्याकरणं चैव, विपाकश्रुतमेव च ॥ २ ॥ इत्येकादशसोपाङ्गा-न्यङ्गानि द्वादशः पुनः। दृष्टिवादोद्वादशाङ्गी, स्यागणिपिटकाया ।।३॥ અર્થ–આચારાંગ, સૂત્રકૃત, સ્થાનાંગ, સમવાયાંગ,ભગવતી, જ્ઞાતાસુત્ર, ઉપાસક, અંતકૃત, અનુત્તરવાઈક, પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર એ અગીયાર અંગસહિત બારમું દષ્ટિવાદઅંગ એમ સર્વ મળી ગણિપિટક નામની દ્વાદશાંગી કહેવામાં આવી છે. આ બારે સિદ્ધાંતગ્રંથોમાં પ્રથમનાં અગીયાર અંગ પ્રાકૃત ભાષામાં રચેલાં છે. કારણકે બાલ, સ્ત્રી અને મૂઢાદિક અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓને અધિકાર પ્રાકૃતમાં જ રહે છે, અને બારમો દૃષ્ટિવાદ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચેલો છે. કારણ કે અતિશય વ્યુત્પન્ન બુદ્ધિવાળા અધિકારી પુરૂષોની અપેક્ષાએ તેની રચના કરવામાં આવી છે. આ પ્રમાણે રચેલાં અંગ સૂત્રાદિકના પર્યાયવાચક સિદ્ધાંતોમાં સૂત્રણ પ્રોજનના પ્રતિપાદન પ્રકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રમુખ અથવા તેમનાથી પણ પ્રાચીન પ્રાજ્ઞવએ " वालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । અનુશાર્થ તરવા, નિઃ પ્રાતઃ કતા? અર્થ–ચારિત્રમુક્તિ]ની આકાંક્ષાવાળા બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ એવા મનુષ્યોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરૂષોએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંત રચેલાં છે. વિગેરે બહુ પ્રકારના ઉલ્લેખવડે વારંવાર તે તે ગ્રંથોમાં જેન સિદ્ધાંતોનો પ્રાકૃત ભાષામાંજ નિરૂપણ કરાયેલે અસાધારણઉપકાર સર્વ જનોને કરેલ છે. જેનેતર એવા દંડી, ભામહ, વરચિ અને વાકપતિ વિગેરે કેટલાક પ્રાચીન પ્રસિદ્ધ પંડિતોએ પણ રચેલા મૃ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ ચ્છકટિક, ગઉડવહ અને પ્રાકૃત મંજરી આદિક નાટક ગ્રંથોમાં પણ તેવા પ્રકારનાં અધિકારી પાત્રાદિકની પ્રાકૃત ભાષામાં વચન રચના હોય છે. અને તેવી પદ્ધતિમાં જ તેમની પ્રવૃત્તિ હોય છે. વળી નાટકાદિક ગ્રંથોમાં સ્ત્રીઓ અને વિદૂષક પ્રમુખ કેટલાંક પાત્રોની પ્રાકૃત ભાષા હોય છે, પરંતુ તે ભાષા શ્રીમાન હેમચંદ્ર, ચંડ અને વરરૂચિ પ્રમુખ પંડિતોએ રચેલા પ્રાકૃત વ્યાકરણના નિયમોને પ્રાથે અનુસરતી નથી, અર્થાત વ્યાકરણના નિયમથી બહિર્મુખ છે. તેમજ પ્રાકૃત ભાવાથી વિરૂદ્ધ અને શૌરસેની, માગધી, પિશાચી તથા પાલીઆદિક ભાષાઓથી વિચિત્ર પ્રકારના પ્રયોગો તેમાં રહેલા હોય છે. જેથી તે નાટકાદિકની ભાષા પ્રાકૃત ભાષાથી વિલક્ષણ દેખાય છે. પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ વિચાર કરીએ તે તેમાં કંઈપણ પૃથ પણે લાગતું નથી. કારણકે દેશ કાલાદિકના પરિવર્તનને લીધે દરેક પદાર્થોમાં ન્યૂનાધિક ફેરફાર થાય છે, પણ મૂળ સ્વરૂપને તેઓ છાડતા નથી. તેવીજ રીતે કોઈપણ કારણની અપેક્ષાએ સર્વ ભાષાઓમાં પણ થોડો ઘણો ફેરફાર થયા કરે છે. તો તેવા વિભેદને લીધે તેઓ સંજ્ઞાંતરને પ્રાપ્ત થતી નથી. દેશ વિભેદને લઇને ભિન્ન ભિન્ન નામાંતરને પ્રાપ્ત થયેલી પ્રાકૃતાદિક ભાષાઓ વસ્તુતઃ સમાનજ ગણાય છે. વળી હેમચંદ્રાચાર્યકરતાં પ્રાચીન જેન તથા જેનેતર ઘણું પંડિતોએ પ્રાકૃત ભાષામાં નાટક, ચરિત્ર, તેત્ર અને સાહિત્ય વિગેરેના ઘણા ગ્રંથો રચેલા છે. તેમાં દરેક સ્થલે વિવિધ પ્રકારના પ્રયોગો જેવામાં આવે છે તે પણ શે પ્રાકૃતવત્' શર્ષ નવ” “ ત્ય ” ઈત્યાદિક નિયમોને લીધે તેઓમાં કેટલેક પરસ્પર ભેદ જોવામાં આવે છે. વિગેરે ચર્ચનીય વિષય અહીં નહી લંબાવતાં હવે અન્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ. જે સમયે પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતાદિક ગ્રંથો રચાયા હશે તે સમયે આબાલગોપાલસુધીના સર્વ લેકામાં આ ભાષાનો જ અનન્ય પ્રચાર હોવો જોઈએ, એમાં કોઈ પ્રકારનો સંદેહ માનવા જેવું નથી. અન્યથા તે ભાષાનો તે જે પ્રચાર ન હોય તો પૂર્વોક્ત For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાંતાદિક ગ્રંથાથી જનસમાજને જોઇએ તેટલા ઉપકાર થઈ શકે નહીં. અને આચાયે(એતા લેાકેાપકારને માટે સરલતાથી સામાન્યપણે સ લેાકેા સમજી શકે તેવા હેતુથી તે ભાષાની પ્રવૃત્તિ કરી હતી. હવે જો તે ભાષા લાકમાં પ્રચિલત નહાય તા આચાયોના મૂળ હેતુ સિદ્ધ થાય નહી. આપણે આ ભાષાને દેશભાષા માનવી ઉચિત છે. વળી મગદેશમાં ઉત્પન્ન થયેલી, કિંવા તે દેશને! સંબંધ ધરાવતીહતી તેથી તે ભાષા માગધી કહેવામાં આવી. આ કારણને લીધેજ તેનું નામાંતર થયું. વસ્તુતઃ તે પ્રાકૃત ભાષાજ છે. જેમકે મગધ દેરામાં વ્યવહાર કરવાથી તે માગધી ખેલવામાંઆવી. તેમ શૌરસેની વિગેરેના વિભેદો પણ તત્વત્ દેશ પરત્વે સમજવા. આ પ્રમાણે જે કલ્પના કરવામાં આવીછે તે માત્ર વાક્યાતુની રચના સમજવીનહીં. કારણકે હાલમાં પણ આંલભાષાનું સામ્રાજ્ય હોવા છતાં પણ અર્રારકા જેવા સુપ્રસિદ્ધ દેશમાં જેમ તે ભાષાના વ્યવહાર થાય છે. પરંતુ તે તે દેશાના સંબંધને લઇને નામાંતર તરીકે તે ભાષાના વ્યવહાર કરવામાં આવે છે. તેમજ તે મગધ દેશની અંદર લેાકસિદ્ધ અને મહા વેલવશાળી શ્રેણીક રાજા તથા અશેષાદિક અનેક મહારાજાએ નાંચિરા થયેલાંછે. તેમજ સુર્ગાસહ પાટલીપુત્ર (પટા) રાજગૃહી વિગેરે અનેક રાજધાનીઓ રહેલી છે. વળી જે દેશને જગદુારક શ્રીમાન ચરમ તીર્થંકર મહાવીર ભગવાન તથા યુદ્ધભગવાન અને મખલીપુત્રાદિક મ્હોટા ધર્મો પ્રવર્ત્તા પેાતાના જન્મ વડે પવિત્ર કરી ગયાછે, એવા તે મગધ દેશનું અતિગૌરવપણું ગણવામાં આવેલું છે. તેથી આ પ્રાકૃત ભાષ પણ ભારતના સર્વાં દેશમાં જનભાષા તરીકે પ્રચલિત થયેલી છે. એમ અનુમાન કરવામાં કાઇપણ પ્રકારના કિચિત માત્ર પણ બાધ આવતા નથી. ઉલટા આપણને હસ્તાવલંબનદાયક એક સવાદ ઉપસ્થિત થાયછે કે હાલમાં પણ આ ભારતવર્ષમાં જનભાષા રૂપે ચાલતી નાગરી, ગૌર્જરી આદિક પ્રાયે સમસ્ત આ દેશભાષાનું વ્યાકરણાદિકથી પ્રતિપાદન કરેલું પ્રાથમિક સ્વરૂપ પ્રાકૃત ભાષાને જ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્ય પેાતાના ઘટે છે. એમ પૂર્વોક્ત વૃત્તાંત ઉપરથી સિદ્ધ થાય છે. વળી કેટલાક ભાષાશાસ્ત્રીઓનું મંતવ્ય એવું છે કે ભારતવર્ષની સમગ્ર ભાષાઓનું મૂલ કારણુ સંસ્કૃત ભાષા છે. અને પ્રાકૃત ભાષાને સંસ્કૃત જન્ય હોવાથી દ્રિતીય સ્વરૂપમાં માને છે. વળી તેએ તેમાં પ્રમાણ આપે છે કે, “પ્રકૃતિ: સંસ્કૃતમ્, તંત્ર મથું તૂત સામતું વા પ્રાતિમ’ મૂળ સ્વરૂપ સંસ્કૃત છે,તજન્ય અથવા તેથી પ્રાપ્ત થયેલું જે વા ગુજાલ તે પ્રાકૃત કહેવામાં આવે છે. એમ સપ્રમાણ તે અભિપ્રાય જાહેર કરે છે. પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ વિચાર કરતાં તેમનું તે મતવ્ય અવ્યવસ્થિત છે. કારણ કે પ્રાકૃત વ્યાકરણના નિયમેાથી પ્રાકૃત ભાષાના ત્રણ ભેદ કલ્પવામાં આવ્યા છે. જેમ કે સામાન્ય વિશેષ અને મિશ્ર, એમાં પ્રાકૃત વિશેષને સંસ્કૃત જન્ય ગણવામાં આવી શકે, પરંતુ પ્રાકૃત ા મૂળ સ્વરૂપમાં જ ગણાય છે. અન્યથા હેમચંદ્રાચાર્ય તેજ તીર્થંકરોની સામાન્ય ઉપદેશ ભાષાના વિવેચન પ્રસંગે વચન વિરાધ આવી જાય છે. જેમકે તીર્થંકર ભગવાનની અધ માગધી ભાષા સ્વરૂપથી એક છે છતાં પણ તે વરસાદના જળની માફક આશ્રયના ગુણને અનુસરે છે. જેમ— “હુવા તેવી ના નારી, રાવાબાપે ચાવીન તિર્થંગ્રોપિ દિ તેરશ્રી, મેનરે મનગમ્ ॥૨॥ અર્થ —ભગવાન તીર્થંકરા જ્યારે સમવસરણુમાં બેસી શુદ્ધ માગધી ભાષાવડે ઉપદેશ આપેછે ત્યારે દેવતાએ દેવવાણીને, મનુષ્યે માનવવાણીને, ખર લોકેા પણ શાખરી ભાખાને અને તિર્યંચા પણ પેાતાની ભાષામાં સારી રીતે સમજી જાય છે. એનું કારણ માત્ર ભગવાનના અદ્દભુત અતિશય છે. જો એમ ન હોય તેા એક સાથે અનેક ભિન્ન જાતિના પ્રાણીઓને ઉપકાર કરવા બહુ અશક્યછે. આ વચનને પૂની સાથે વિરોધ આવે છે. કારણકે અનાદિ સંસારના પ્રવાહવડે ઉત્પન્ન થતા તીર્થંકરા અનાદિ ગણાય છે, તેમજ તેમણે For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશદ્વારાએ ઉચ્ચારેલી પ્રાકૃત વાણી પણ અનાદિ ગણાય. જે તેની ઉત્પત્તિ માનીયે તો વિરોધ આવી પડે. માટે સંસ્કૃત જન્ય પ્રાકૃત સ્વીકાર કરીએ તો તેનામાં અવશ્ય સાદિવ દોષ રમાવે છે, અને પ્રાકૃત ભાષાતો વસ્તુતઃ અનાદિ છે એ વિરોધને દૂર કરવા માટે મૂળરૂપ માગધી ભાષા ગણવામાં આવી છે. વળી તે સમયના જૈન મતાનુયાયી તેમજ જૈનેતર મહાન વિદ્વાનોએ પોતપોતાના મતાગ્રહને દૂર કરી પરસ્પર હરીફાઈમાં આવીને આ ભાષાનો સાહિત્યભંડાર બહુજ વિશાલ કર્યો હતો અને એટલો બધો વિસ્તારમાં વધી પડ્યો હતો કે અનેક અનાર્ય દુષ્ટ રાજાઓ જેના અપહારને માટે વિવિધ પ્રકારના ઉપદ્રવ કરી ચૂક્યા અને હાલમાં પણ કર્તા હશે તેમજ દુવાદિકના સંગને લીધે પ્રતિદિવસ પ્રાપ્ત થતી નાના પ્રકારની આપત્તિઓ વડે બહુજ ક્ષીણ દશામાં આવી પડ્યો છે. છતાં પણ જે જ્ઞાન ભંડાર વર્તમાન સમયમાં નાના પ્રકારના વિષયોને પ્રતિપાદન કરવામાં અદ્વિતીય, વિચક્ષણ પુરૂષોના ચિત્તને ચમત્કાર કરવામાં મુખ્ય ગણાતા અન્ય ભાષાના સાહિત્યથી અધિક પ્રકાશ આપતા અને સાહિત્ય સંસ્થાઓમાં અલૌકિક પ્રકાશ આપતા તેમજ ઉત્તરોત્તર ભવિષ્યમાં રહેનારા પ્રાકૃત ભાષાના ગ્રંથરત્નોને સમર્પણ કરે છે. તે જ સાહિત્ય ભાંડાગારના ઉત્તમ ગ્રંથરત્નો પિકીનું આપણું એક સુરસુંદરીચરિત્ર રત્નનું ભાષાંતર વાચકવર્ગોની સમક્ષ મૂકવામાં આવે છે. હવે આ મૂળ ગ્રંથના નિર્માતા સાધુ શિરામણ શ્રીમાન ધનેશ્વર મુનિ હતા. એ પ્રમાણે પોતે ગ્રંથકર્તાએ દરેક પરિચ્છેદના છેવટના ભાગમાં એક ગાથા લખીને જણાવ્યું છે કે, "साधणेसरविरइय-सुबोहगाहासमूहरम्माए । रागग्गिदोसविसहर-पसमणजलमंतभूयाए ॥१॥ અર્થ–શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુબોધ એવી ગાથાઓના સમૂહવડે રમણીય અને રાગરૂપી અગ્નિ તથા ઠેષરૂપી વિષધરને શાંત For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવામાં જળ અને મંત્ર સમાન આ સુરસુંદરી કથા છે. આ ઉપરથી કર્તાનો નિશ્ચય થયો. પરંતુ ભિન્નભિન્ન ગચ્છને આશ્રિને ધનેશ્વર નામના બહુ ગ્રંથકારે સ્મરણગોચર થાય છે. જે પૈકીના પ્રથમ તો શત્રુંજય માહાભ્યના કર્તા ધનેશ્વરમુનિ થઈ ગયા. તેમણે સૌરાષ્ટ્રદેશમાં આવેલી વલભીપુર (વલા)ની રાજધાની ઉપર વિરાજતા શિલાદિત્ય રાજાને માટે આ ગ્રંથ બનાવ્યુંહત, માટે શિલાદિત્યની વિદ્યમાનતાનો સમય એજ એમનો સત્તાકાલ સમજવો. વળી શિલાદિત્યનો સમય વલભીપુરના ભંગની નજીકમાં હતા, કારણ કે રાજ્ય સમયના અંતરમાંજ વલભીપુર ભાગેલું છે. હવે વલભીપુરનો નાશ ક્યારે થયો, તેને નિર્ણય ચોક્કસ કહી શકાતો નથી. કારણ કે પ્રાચીન અને આધુનિક વિદ્વાનોના હાલમાં પણ સંબંધી અનેક પ્રકારના મતભેદ રહેલા છે. જેથી તેનો નિર્ણય અદ્યાપિ વિવાદગ્રસ્ત રહે છે. વળી તે સંબંધમાં શ્રીમાન રાજશેખર સુરિ લખે છે કે: विक्रमादित्यभूपालात, पश्चर्षित्रिकवत्सरे । जातोऽयं वलभीभङ्गो-ज्ञानिनः प्रथमं ययुः ॥१॥ અર્થ_વિક્રમ સંવત્ ૩૭૫ની સાલમાં આ વલભીપુરને ભંગ થયો એમ જ્ઞાનિપુરૂષ જાણે છે.” વળી એ ઉલ્લેખને અનુસરીને તપાગચ્છની પટ્ટાવલીમાં ન્યાયાંનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરે પણ વીરનિર્વાણુથી (૮૪૫) અને વિક્રમ સંવતથી (૩૭૫)ને સમય બતાવ્યો છે. તેમજ અન્યઆચાર્યોએ (૭૭) કેટલાક પંડિતોએ એથી પણ અન્ય સમય કહે છે. એમ અનેક પ્રકારની કલ્પનાઓ હોવાથી તેનો નિર્ણય ચોક્કસ નથી. પરંતુ જે જે ધનેશ્વર નામના યુરિઓ થઈ ગયા છે, તેઓમાં આ શત્રુંજય માહાસ્યના કર્તા ધનેશ્વરસૂરિ પ્રાચીન છે, એ નિર્વિવાદ છે. એમનાથી પ્રાચીન બીજા કોઈ એનામના ગ્રંથકર્તા આજ સુધી શ્રુતિગોચર થયા નથી, તેમજ વાદમહાર્ણવ, તથા સંમતિ તર્ક ઉપર તત્ત્વબોધ વિધાયિની અતિ વિસ્તૃત ન્યાયગભિત ટીકાના નિર્માતા, For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્મારણ્યાનીશાલ (તર્ક રૂપી અરણ્યમાં સિંહસમાન) એવી પદવીને વહન કરતા અને રાજગરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન શ્રીમદ્ અભયદેવસૂરિના શિષ્ય અને વિક્રમ સંવત્ ૧૨૪૬માં કાવ્યપ્રકાશના સંકેત કર્તા શ્રી માણિજ્યસૂરિના આઠમા પટ્ટગુરૂ એક ધનેશ્વરસૂરિ થયા. જેમને સત્તાસમય વિક્રમ સંવત ૧૧૦૦ અગીયારસમાં હતો. શ્રી મુંજરાજાએ એમને પિતાના ગુરૂ તરીકે અંગીકાર કર્યા હતા. અને એમનું સન્માન પણ તે સારી રીતે કરતો હતો. એ પ્રમાણે શ્રીમાણિક્ય સૂરિકૃત પ્રશસ્તિના ઉલ્લેખમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. વળી બીજા ધનેશ્વરસૂરિ વિશાળ ગચ્છમાં થયા છે. એમનો સત્તાસમય વિક્રમ સંવત ૧૨૦૦ માં હતો. વળી શ્રી જીનવલભસૂરિએ સૂમાર્થ વિચારસારના અપ૨ પર્યાયવાચક સાર્ધ શતકનામનો એક બોધદાયક ગ્રંથ રચેલે છે. તેની ઉપર ચારહજાર શ્લોકમાં એક ટીકા રચેલી છે તેનો નિર્માણ સમય એમણે પોતે ત્યાં (૧૧૭૧) વિક્રમ સંવતમાં કહે છે. તેમજ પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ હતા, તેમનાશિષ્ય, ચંદ્રગના અધિપતિ ધનેશ્વરસૂરિ બીજા હતા. જેમને વીરભદ્ર, દેવસૂરિ, દેવભકવાચક અને દેવેદ્રસૂરિ એમ ચાર શિષ્યો હતા. એ પ્રમાણે શ્રીબાલચંદ્ર કવિએ રચેલી ઉપદેશકંદલી વૃત્તિની પ્રશસ્તિમાં ઉપલબ્ધ થાય છે. આ ધનશ્વરસૂરિને વિદ્યમાન સમય વિક્રમ [ ૧૨૦૦ ] શતાબ્દીના અંતમાં માલુમ પડે છે. અથવા તેરસોના પ્રારંભમાં તેઓ વિદ્યમાન હોય એમ નિશ્ચય કરી શકાય છે. શ્રીબાલચંદ્ર કવિ, ઉપદેશકંદલીના રચનાર શ્રી આસડકવિના શિષ્યહતા અને આસડકવિ આ ધનેશ્વરસૂરિના પ્રશિષ્યના શિષ્યહતા. વળી આસડકવિએ વિવેકમંજરીનો નિર્માણકાળ વિક્રમ (૧૨૪૮) માં કહેલો છે. તેમજ શ્રીમમ્મુનિસુંદરસૂરિએ રચેલી ગુર્નાવલીમાં પણ કહ્યું છે કે अथ चैत्रपुरे वीर-प्रतिष्ठाकृत धनेश्वरः । चन्द्रगच्छेऽभवत् सूरि-स्तस्माच्चैत्रगणोऽभवद् ॥१॥ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ–ચત્રપુર નગરમાં શ્રીમદીરપરમાત્માની પ્રતિષ્ઠા કરાવનાર શ્રીધનેશ્વરસૂરિ ચંદ્રગચ્છમાં થયાહતા, તેથી લોકોમાં ચૈત્રગણ પ્રસિદ્ધથયો. વસ્તુતઃ એકજ ગ૭ની “ચંદ્રગ’ ‘તપાગચ્છ ઇત્યાદિક સંજ્ઞાઓ વિશેષ કારણોને લઇને પ્રગટ થયેલી છે. “એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે કેश्रीचन्द्रगच्छोऽथ बृहद्दणश्च, तपागणश्चेत्यधुना सवाच्यः । चान्द्रं कुलं कोटिकनाम्नि गच्छे, वानीच शाखेति पुरा प्रसिद्धिः? અર્થશ્રીચંદ્રગચ્છ તથા મૃગણ અને તાગપણ હાલમાં એકજ તે કહેવાય છે તેમજ કટિકનામના ગચ્છમાં ચાંદ્રકુલઅને વજી શાખા કહેવાય છે, તે પ્રાચીન સમયની પ્રસિદ્ધિ છે. ઇત્યાદિક વચનોથી શ્રીમાન ધનેશ્વરસૂરિનું જે વર્ણન કર્યું છે તેજ આ ધનેશ્વરસૂરિ હોવા જોઈએ, જેમના દેવભકવાચક નામે શિષ્ય આ ઉપદેશકંદલી વૃત્તિની પ્રશસ્તિમાં બતાવેલા છે. તે દેવભકવાચકે પટ્ટાવત્યાદિક ગ્રંથોમાં નિર્ણિત કરેલા વિક્રમ તેરસોના સમયમાં શ્રીમજચંદ્રસૂરિને સદાચારથી શિથિલ થયેલા પોતાના તપાગચ્છના ઉદ્ધાર માટે તેમના (શ્રીજગચંદ્રસરના)પુનઃ શિષ્યથઇને સહાય આપેલી છે.એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે કે देवभद्रगणीन्द्रोऽपि, संविनः सपरिच्छदः । गणेन्द्रं श्रीजगच्चन्द्र-मेव भेजे गुरुं तदा ॥१॥ અર્થ–દેવભદ્ર ગણી પિોતે સંવિગ્ન હતા, છતાં પણ ગચ્છના ઉદ્ધાર માટે પરિવાર સહિત પિતે શ્રીમાન જગતચંદ્રસૂરિને જ તે સમયે ગુરૂ માનીને સેવતા હતા.” તેમજ શ્રીમાન શીલભદ્રસૂરિના સતીર્થ્ય [ગુરૂભાઈ] અને સામાચારી પ્રમુખ ગ્રંથોના પ્રણેતા શ્રી ચંદ્રસૂરિના ગુરૂપણ એક ધનેશ્વર નામે સૂરિ પુંગવ થયા છે. વળી તે ધનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્ર સૂરિએ સુગમ અર્થવાળી અને સર્વ અનુષ્ઠાન પ્રદર્શક સામાચારી રચેલી For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩e છે. એમ બૃહત ટિપ્પણીમાં ઉલ્લેખ આપેલ છે. આ ધનેશ્વર સૂરિ સત્તા સમય પણ લગભગ વિક્રમ તેરસો શતાબ્દીમાં સંભવે છે. કારણ કે શ્રી ચંદ્રસૂરિએ વિક્રમ [૧૨૨૮] બારસો અઠ્ઠાવીશમાં પંચે પાંગ વૃત્તિ રચેલી છે. તેમજ નાગંદ્રગ૭માં શ્રી વાસુપૂજ્યચરિત્રનાકર્તા શ્રી વર્ધમાન સૂરિ હતા, તેમના પ્રગુરૂ ગુરૂના ગુરૂ અને ચંદ્રપ્રભ ચરિત્રના પ્રણેતા દેવેંદ્રાચાર્યના ગુરૂ પણ છઠ્ઠા ધનેશ્વર સુરિ થયા છે. તે પોતે પ્રથકારજ ચંદ્રપ્રભાચરિત્રની પ્રાપ્તિમાં કહે છે કે श्रीधनेश्वरपदे मूरि-देवेन्द्राख्यः स्वभक्तितः । पुण्याय चरितं चक्र, श्रीमचन्द्रप्रभप्रभोः ॥२॥ અર્થ_શ્રીમદ્દ ધનેશ્વરસૂરિની પાટે શ્રી દેવેંદ્ર નામે સૂરિ થયા અને તેમણે પોતાની ભક્તિવડે અદષ્ટપુણ્યને માટે શ્રીમદ્દચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર રચેલું છે.” તેમજ વાસુપૂજ્ય ચરિત્રની પ્રશસ્તિમાં પણ કહ્યું છે કે – श्रीमान् धनेश्वरः मूरि-रथाऽजनि मुनिप्रभुः। रूपे वयसि च प्राप, जयपत्रं जनेषु यः ॥१॥ અર્થ–મુનિઓએ માનવાલાયક શ્રીમાન ધનેશ્વરસૂરિ ત્રીવર્ધમાન સ્વામીની પટ્ટપરંપરાએ થયા હતા, જેમણે આ જગતની અંદર રૂપ અને વયસમાં જયપત્ર મેળવ્યું હતું, આ ધનેશ્વરસૂરિનો પણ વિદ્યમાન સમય પૂર્વોક્ત આચાર્યનાસમાન તેરસના સૈકામાંજ હોવો જોઈએ.કારણ કે દેવેંદ્ર આચાર્યે વિક્રમ (૧ર૬૪)ની સાલમાં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. વળી અહીં પંડિત હીરાલાલનું કહેવું એવું છે કે વાસુપૂજ્ય ચરિત્રના કર્તા વર્ધમાન સૂરિ વિક્રમ અગીયારસો (૧૧૦૦)માં થયા છે. પણ તે તેમનું મંતવ્ય અયોગ્ય છે. કારણકે ગ્રંથકર્તાએ પોતે પ્રશસ્તિમાં ઉપરોક્ત (૧૩૦૦) સમય એકશ્લોક આપીને નિર્ણિત કરેલ છે, તે લોક આગળ ઉપર દર્શાવવામાં આવશે. વર્ધમાન સૂરિએ વાસુપૂજ્ય ચરિત્ર રચેલું છે તેનો સમય વિક્રમ સંવત (૧૨૯૯)માં નિર્ણિત થયેલ છે. વળી તેજ ગ્રંથકારની પ્રશસ્તિમાં કહ્યું છે કે. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ "तताऽसा निधिनिध्यर्क-संख्ये (१२९९) विक्रमवत्सरे । आचार्यश्चरितं चक्रे, वासुपूज्यविभारिदम् ॥१॥ અર્થ:-વિક્રમ સંવત (૧૨૯૯ની સાલમાં આ સૂરિએ આ વાસુ પૂજ્ય ચરિત્ર નિર્માણ કરેલું છે. માટે હીરાલાલ પંડિતનું જે મંતવ્ય છે તેસૂરિ અન્ય હોવા જોઈએ અને આ સૂરિ અન્ય છે એ નિર્ણય આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. વળી આ પ્રસ્તુતગ્રંથ ( સુર સુંદરી)ના કર્તા સર્વ આ ધનેશ્વર નામના પંડિતોથી ભિન્ન કાટીના છે. કારણકે પૂર્વોક્ત સમસ્ત પંડિતોથી એમનો સત્તા સમય ભિન્ન બતાવવામાં આવ્યો છે. પિતાનો સમય ગ્રંથકારે પોતેજ આગ્રંથની સમાપ્તિમાં દર્શાવેલ છે. “જા વિક્રમ વાઇચિ અg વાળંસુદુ, ” વિક્રમ સંવત (૧૯૮૫)માં આગ્રંથની સમાપ્તિ થયેલી છે. વળી પૂત સમસ્ત પંડિતો સૂરિ પદથી વિભૂષિત છે અને આ ગ્રંથ કાં તો મુનિ પદથી વિભૂષિતે છે, અર્થાત ધનેશ્વર મુનિ કહેવાય છે. તેમજ આગ્રંથકર્તા પોતેજ સર્વ પરિચ્છેદના અંતમાં, “ધાર વિફર” ધનેશ્વર મુનિએ વિરચિત ઈત્યાદિક, વળી, “તેર વરવરે ધનકુળ ” વિગેરે વચનો વડે છેલ્લા પરિચ્છેદના અંત ભાગમાં પિતાનું સાધુપદ વસ્તિત્વ પ્રતિ પાદન કરેલું છે. આ ઉપરથી સૂરિપદધારક પૂર્વોક્ત મુનિઓથી આગ્રંથકર્તા ભિન્ન છે. વળી અહીં કેટલાક શંકા કરે છે કે સૂરિ પદવી સાધુ પદથી ઉત્તમ ગણવામાં આવેલી છે. માટે સૂરિપદનો ઉલ્લેખ કરી પોતાની લાઘા કરવી તે મોટા પુરૂષોનો અધિકાર નથી એમ સમજી હાલના કેટલાક આચાર્યો સૂરિપદથી વિભૂષિત પિતાનું નામ પિતે લખતા નથી, તેમ આ મુનીશ્વરે પણ સૂરિ વિશિષ્ટ પિતાનું નામ નહીં લખ્યું હોય. પરંતુ આ તેમની શંકાનિર્મલ છે. કારણકે પૂર્વકાળમાં તીર્થકરોને પણ નમસ્કાર કરવા લાયક એવો ચતુર્વિધ સંધ મળીને ધેય, વિદ્વત્તા, સમયસૂચક્તા અને સમષ્ટિવાદિક અનેક ઉચિત ગુણોની યોગ્યતાનો તપાસ ક્યબાદ ઉપાધ્યાય પદથી For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ પણ અધિક મહિમા વાળી સૂરિપદવી સાધુઓને બહુ સમાન પૂર્વક આપતા હતા. આ પ્રમાણે જેમને સૂરિપદ મળ્યું હોય તેમણે સૂરિપદને અવશ્ય ઉલ્લેખ કરવા ઊંચત છે. કારણકે સિર નામના લેખથી સર્વ માન્ય શ્રી સથે આપેલી પદવીની સાકતા કરી બતાવવામાં તાસ રહેલું છે. વસ્તુતઃ સૂરિપદના ઉલ્લેખથી ઉચિત સત્કાર કરનાર શ્રી સંધનીજ શેભા વધારવામાં આવે છે. માટે તેવા ઉલ્લેખ મુનિઓએ અવશ્ય લખવા જોઇએ. એ કારણને લીધેજ હરિભદ્ર સૂરિઅને હેમચંદ્રા ચા` વિગેરે મહા આચાર્યના વિના સકાચે પ્રાય સર્વત્ર સૃરિષદ સહિત નામેાના ઉલ્લેખ દષ્ટિગાગર થાય છે. વળી હાલમાં રિપદનુ માન ધરાવતા કેટલાક મુનિએને વિનાશ્રમે દાંભિક આચારના પરિશીલન વડે સ્વાધીન કરેલા કેટલાક પેાતાના અંધ શ્રદ્ધાલુ ભતાદ્રારા દ્રવ્ય પુસ્તકાદિકના વ્યયથી સંતુષ્ટ કરેલા અન્યમતાનુયાયી લાભાસક્ત પંડિતા તરા આચાય પદવી આપવામાં આવે છે, પ્રાચીન કાળમાં આવી આચાર્ય પદવી આપવામાં આવતી ન હેાતી. જેથી આધુનિક આચાર્યંની માર્કેક તેમની ગણના કરવામાં આવે. પ્રાચીન કાળમાં આચાર્ય પદના દાયક અને ગ્રાહક એ બંનેમાં શુદ્ધતા રહેલી હતી. અત એવ આચાર્ય પદથી પણ અસતેષમાનતા હાલના કેટલાક મુનિએ વાનરના કુંડાની માફક લાંબીલાંખી અક્ષરવાળીપદવી આપેાતાની ઇચ્છા મુજબ લીધે કરે છે, જ્યારે એક તરફ આવી સ્થિતિ થઈ રહી છે તે પછી શ્રી સંધ કિવા તેના અશભૂત ઉપાસક વગે આપેલા તેવા સન્માનની કદર ક્યાં રહી! અથવા અનાદરની પણ શી વાત કરવી ? એથી પણ વિશેષ પ્રકારે અધિક તિરસ્કારની લાગણી પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવા કારણેાને લઇ આધુનિક કેટલાક આચાયૅ લજ્જા વડે પેાતાના હસ્તથી કાઇપણ ઠેકાણે સ્વપદવીને ઉલ્લેખ કરતા નથી અને બક વૃત્તિને આશ્રય લઈ કાલક્ષેપ કરતા દેખાય છે. કારણકે પાતાના અંધશ્રહાલુ ભકતાએજ પદવીદાન પૂર્ણાંક ઉદ્ઘાષાદિક ખ્યાતિ કરેલી હાય છે. તેથી આધુનિક કેટલાક આચાયૅની માફક પ્રાચીન આચાર્યો For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ પણ કેટલાક પોતાની પદવી પોતે નહોતા લખતા એમ અનુમાન કરવું અનુચિત છે. આ સંબંધી વિચાર હવે બસ છે. સાધુ અને સૂરિપદમાં પૂર્વાપર ભેદ રહે છે. જેથી બંનેને એકસરખા ગણી શકાય નહીં. જેઓ સૂરિપદધારક થયેલા હોય છે તે સઘળાઓ પિતાને નામનિર્દેશ સૂરિપદવિશિષ્ટ કરે છે, એ પ્રમાણે આહંતોને આમ્નાય રહેલો છે. વળી આપણે એમ માનીયે કે જ્યારે સુરસુંદરીચરિત્ર રચ્યું હશે ત્યારે તેઓ સાધુત્વ અવસ્થામાં હશે અને પશ્ચાત તેમને રિપદવી આપેલી હશે માટે પૂર્વોક્ત ધનેશ્વરનામના આચાર્યો પિકીના આ પ્રસ્તુત ગ્રંથ કત પણ ગણી શકાય, એ મંતવ્યપણ બહુ અશક્ય છે. કારણકે પ્રસ્તુતગ્રંથકર્તા ધનેશ્વરમુનિને ગુરૂશ્રીએ જ્યારે સૂરિપદવી આપી છે ત્યારે જીનભદ્ર એવું નામાંતર કરેલું છે. એવી સંભાવના થઈ શકે છે. વળી શ્રીજીનેશ્વરરિ અને શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરિન જેકે શિષ્ય પરિવાર બહુ વિશેષ સંખ્યામાં હતો, છતાં પણ શ્રીજીનચંદ્ર, શ્રીમઅભય દેવ, અને શ્રીજીનભદ્રસૂરિ એ ત્રણેનો સાહચર્યા દિક સદ્દભાવ બહુ પ્રસિદ્ધ હતો. એ સંબંધમાં શ્રીમદ્દઅભયદેવસૂરિલખે છે કે तयोरेव विनेयानां, तत्पदं चानुकुर्वताम् । श्रीमतां जिनचन्द्रारव्य-सत्यभूणां नियोगतः ॥१॥ श्रीमज्जिनेश्वराचार्य-शिष्याणां गुणशालिनाम् ॥ जिनभद्रमुनींद्राणा-मस्माकं चांहिसेविनः ॥२॥ અર્થ–શ્રીમાનજીનેશ્વરસૂરિ અને શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરીશ્વરના શિષ્ય અને તેમના પદને અનુકરણ કરતા એવા શ્રીમાનજીનચંદ્રસૂરિના નિગથી શ્રીમાનજીનેશ્વર આચાર્યના શિષ્ય અને સર્વગુણ સંપન્ન એવા શ્રીજીનભદ્રમુનીંદ્ર અને અભ્યારા ચરણસેવક. એવા લેખથી શ્રી ભગવતી સૂત્રવૃત્તિની પ્રશસ્તિમાં જણાવેલ સંવાદ પૂર્વોક્ત વૃત્તાંતને કઢકરે છે. વળી ઉપરોક્ત ત્રણ મુની શિવાયના કોઈ અન્ય મુનિ આ પ્રસ્તુત ગ્રંથના કર્તા હોય તેવું આજ સુધીમાં કોઈ પણ સ્થળે સાંભળવામાં આવ્યું નથી. અને શ્રીજીનભદ્રસૂરિએ આ ગ્રંથ રચ્યો હોય તેવો ઉલ્લેખ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ જોવામાં આવે છે. વળી પ્રાચીન ઘણાખરા અન્યગ્રંથકર્તાએ સ્વનામ નિર્દેશવ્યતિરિક્ત સક્ષિપ્ત પેાતાના વંશની પરપરા, ગ્રંથ નિર્માણના સમય, સ્થલ વિગેરે વિશેષ હકીકત ભવિષ્યમાં લેાકાને અત્યંત ઉપ ચેાગી એવાપાનાના વિદ્યમાન સમય વિગેરે ઉચિત નૃત્તાંતનું સૂચન કરતા નથી.પરંતુ આ પ્રસ્તુત ગ્રંથકર્તાએ આ સ હકીકત પ્રતિપાદન કરેલીછે, તા કેટલાક અંશ ખરેખર આ મહાત્માએ ઇતિહાસ રસિકાની ઉપર મ્હોટા અનુગ્રહ કરેલા છે, હવે તે પ્રસ્તુત ગ્રંથની અંદર છેલ્લા પરિચ્છે. દની સમાપ્તિમા શ્રધ કર્તાએ પ્રાચીન પદ્ધતિને અનુસરીને પદ્યમય ગ્રંથની રચના હેાવાથી પેનાના વંશની પરંપરા પણ ગાથેાએથીજ બતા વેલી છે. તથી મહીયાં પાકોના સુખાવોધને માટે વ ંશવૃક્ષને આકાર ચિત્રીને ઉ મ આપવા ઉચિત જણાય છે. श्रीमहावीर स्वामी । सुधर्मस्वामी जम्बूस्वामी प्रभवस्वामी I वज्रस्वामी 1 जिनेश्वरसूरि ' अल्लकोपाध्यायः वर्धमानसूरिः जिनेश्वरसूरिः { धनेश्वर मुनिः Acharya Shri Kailassagarsuri Gyanmandir बुद्धिसागरसूरिः For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ આ પ્રમાણે પેાતાની ગુરૂપર પરાનેા ક્રમ બતાવ્યા છે. તેમાં પ્રસવસ્વામી તથા વસ્વામી, અને વજ્રસ્વામી તથા નેશ્વરઆયાતો મુખ્ય પરંપરામાં તપટ્ટધારી અનુક્રમે શય્ય ભવસ્રાર, વસે સૂર વિગેરે ઘણા આચાર્યો થઈ ગયા છે, પરંતુ તેગ્યા બહુ પ્રાંતદ્દે ટલાજ માટે ગ્રંથકારે તેમના ઉલ્લેખ અહીં કર્યા નથી. વળી સવિસ્તર લખવાથી સ્થય પણ બહુ રોકાઇજાય અને પેાતાની સક્ષેપમાં વર્ણન કરવાની લીધે સમસ્ત સૂરીદ્રોના વિસ્તારથી ચિતરાવી આપનાં મેતે ગ્રંથ કાર લખે છે કે. અને सीसो तस्स सुहम्मो, तत्तो जम्नु तओय पभवति । एवं सूरीण परंपराए, ता जाव वइरोति ॥ १ ॥ साहाए तस्स सूरी, जिणेसरानाम आसि विकला || तत्तोय निम्मलगुणो, उवज्ज्ञाओ अल्लुओना ॥ २ ઇત્યાદિક ગાથાઓમાં રહેલા, ‘ વંતુરીળ ૫૫૫ સાઢા૬ તÇ સુરી ” એવા સામાન્યવાચક રાખ્ખો વડે જ કલા છે. એટલાજ માટે આવાષ્ટક્ષમાં પણ તે ગાલાખાને અનુસરીને તેજ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે, સ પૂર્ણ વર્ણન તે સ્થવિરાવલા, પરાશષ્ટ પર્વાદિક ગ્રંથે માં કરેલું છે તે બહુ પ્રસિદ્ધ છે. માટે જેમને વિશેષ - વાની ઇચ્છાહોય તેમણે તે તે ગ્રંથા જોઇ લેવા. વળી અલાધ્યાયથી આરંભીને પ્રસ્તુત ગ્રંથકારના ગુરૂ પર્યંતનું વૃત્તાંત જેટલું અમને મળ્યું છે તેટલું આગળ ઉપર ચિતસ્થળે આલેખવામાં મળ્યું છે. અહીંયાં અદ્યકઉપાધ્યાય એવા નિર્દેશ કરવામાં આવ્યા છે. પર ંતુ તે નામ ઉપાધ્યાયઅવસ્થામાં હોવુંજોઇએ. કારણકે વર્ધમાન, સદેવસૂરિ વિગેરે ઘણા સૂરિએ જેમના શિષ્ય હતા એવા તે મનનુંનામ ઉદ્યોતનતિર હતું અને તે પ્રમાણે ગુર્વ્યવહ્યાદ્રિક અનેક વૃત્તપ્રથામાં તે સરિવની સાકપદવી સુપ્રાસછે. વર્ધમાન ઉદ્યોતનરનાજ શિષ્યછે એ પ્રમાણે સર્વત્ર ઉલ્લેખની પ્રસિદ્ધિ જોવામાં આવેછે. એ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરથી ઉપાધ્યાયઅવસ્થામાં અલક અને સુરિ અવસ્થામાં ઉદ્યોતન નામ નિશ્ચિત થાય છે. વળી પ્રસ્તુતગ્રંથકારે પ્રોતનસૂરિ નહીં લખતાં અલ્લકઉપાધ્યાયનો ઉલ્લેખ કર્યો છે, હેનું અસાધારણ કારણતો એટલું જ છે કે ઉપાધ્યાયના નામથી તેમની લેકમાં અતિશય પ્રસિદ્ધિ હતી. જેમકે શ્રીમદ્દન્યાયાભોનિધિ “વિજયાનંદસરિ” એ નામ આચાર્યપદ પ્રદાનના સમયે આપેલું, છતાં પ્રાચીન “આત્મારામજી” એવા નામથી પ્રજ્ઞા, જ્ઞાન, વૈર્ય અને ક્ષમાદિક ગુણોને લીધે પ્રસિદ્ધ થયેલા. જેથી હાલમાં પણ કેટલાકલેકે તેતેસ્થલે તે નામથી વ્યવહાર કરે છે. વળી ઉદ્યોતનસુરિની ઉપાધ્યાય તરીકે બહુજ પ્રસિદ્ધિહતી તેનો સંવાદ મળી આવે છે. તેજપ્રમાણે પટ્ટાવલીમાં પણ લખે છે કે –“તીર નલૂરિ:, રમાતુશીલતાછરથાપના જ્ઞાતા” તેમની પાટે શ્રી ઉદ્યોતનસૂરિ થયા અને એમનાથી ચોરાશીગની સ્થાપના પ્રગટ થઈ તેનું વૃત્તાંત એવું છે કે–એક સમયે મહાવિદ્વાન અને ક્રિયા પાત્ર એવા ઉદ્યોતનસૂરિને જાણીને ચાસસ્થવિરાના વ્યાશીશિબો શાસ્ત્રોને અભ્યાસ કરવા માટે ત્યાં આવ્યા. બાદ શ્રીગુરૂએ પરમઉપકારજાણી સારી રીતે તેમને ભણાવ્યા તે સમયે ચોરાશીગોની વ્યવસ્થા થઈ. આવા સ્પષ્ટ ઉલ્લેખથી તેઓ ઉપાધ્યાયનામથી બહુપ્રસિદ્ધહતા એમ સિદ્ધ થાય છે. વળી સૂરિપદના સમયે પોતાના ગુરૂઓએ પોતાની ઈચ્છા પ્રમાણે નામેનું પરિવર્તાનપણ બહુ ઠેકાણે કરેલું દેખાય છે. જેમકે ઉપાધ્યાય અવસ્થામાં વર્તમાન-ધર્મકીર્તિ, આદિક નામોનાં ધર્મઘોષસૂરિ, આદિક પરિવર્તન થયેલાં છે. તથાशिष्योऽथ देवेन्द्रगुरोद्वितीयकः, श्रीधर्मघोषासुकृताब्धिपोषकः। शोषं नयनन्ययशः सरस्वती-योगान् वभौ पल्लवयन् वसन्तवत् १ दैवात् त्रयोदशदिनान्तरतोगते स्वः, शैलद्रिविश्वशरदि स्वगुरुद्वयेऽपि । For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यो वाचकोऽधिगतमूरिपदः स्वगोत्रि मरेजघान किल मत्सरिणां कदाशाः॥२॥ सच श्रीधर्मकीया॑ह्वः, श्रीविद्यानन्दवान्धवः । जित्वा मत्सरिणःशक्त्या, भविश्वाऽब्देऽभवद्गणी॥३॥ અર્થ-તજનતર દેવેંદગુરૂના બીજા શિષ્ય શ્રી ધર્મઘોષથયા. જેઓ સુકૃતરૂપી સાગરને પુષ્ટ કરતા હતા અને અન્યયશસ્વીઓના યશનું શોપણ કરતા હતા, તેમજ વસંતરૂતુની માફક સરસ્વતીચંગોને પલ્લવિત કરતા છતા ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતાહતા. વળી જે વાચકવર્યની સૂરિપદવી થયાબાદ દૈવયોગે તેર દિવસની અંદર પોતાના બંને ગુરૂઓ { ૭ર૭]ની શાલમાં સ્વર્ગવાસી થયા. બાદ જેમણે પોતાના વંશજસૂરિના દેવીઓના કદાહોને નિર્મલ એવા તે શ્રીધર્મકત્તિ નામે શ્રીવિદ્યાનંદના બાંધવ આત્મશક્તિ વડે મત્સરીઓનો પરાજય કરીને [૨] માં ગણી થયા. ઇત્યાદિક, ગુર્નાવલીઆદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે. વળી ગુર્વાવત્સાદિકમાં ઉદ્યોતનસુરિને “અલ્લક નામનો ઉલ્લેખ નહીં આપવાનું કારણ માત્ર એટલું જ જણાય છે કે સૂરિપદના પ્રથમનું અન્ય વૃત્તાંત ગુર્વાવત્યાદિકમાં લીધેલું નથી. કારણ કે ઉપાધ્યાય અવસ્થામાં રહેલા નામોલ્લેખ અને સૂરિપદના પ્રાકૃત્તિ અન્ય વૃત્તાંતના ઉલ્લેખમાં ઘણું અંતર નથી. ઉદ્યોતનસૂરિનું વૃત્તાંત અન્યત્ર-સર્વ ઈતિહાસ ગ્રંથમાંથી આજસુધી અહુને મળી શક્યું છે. તપાગચ્છીય પટ્ટાવલીના અભિપ્રાય પ્રમાણે વિમલચંદરિના પટ્ટધરશિષ્ય આ ઉદ્યોતનસૂરિ એક દિવસ વિક્રમ સંવત્ [૯૯૪ ]માં પૂર્વદેશમાંથી યાત્રા માટે અબુદાચલ [ આબુગિરિ ] ઉપર જતા હતા. ત્યાં આબુનીઉપર ટેલી નામે એક ગામ છે, તેના સીમાડામાં એક મોટો વડહતો તેની નીચે શ્રેષ્ઠમુદૃર્ત જાણુને તેઓ બેઠા, વડનો સુંદર ઘેરાવજોઈ તેમણે સંકલ્પ કે આ વડની માફક મહારા કુલની પણ વૃદ્ધિથાઓ એમ જાણે પિતાની પાટે આઠ આચાર્યો અથવા મતાંતરની અપેક્ષાએ એક આચાર્યને સ્થાપનર્યા For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ ત્યારથી આરંભીને પશ્ચાત તપાગચ્છની વૃદ્ધગચ્છસંજ્ઞાથઈ. અન્યમતની સાએ વટગ૭ એમ પણ કહેવાની શરૂઆત થઈ. વળી ગુર્નાવલીગ્રંથમા શ્રીમુનસુંદરસુરિ કહે છે કે – तत्पभूषाकृदभूद् मुनीनां, त्रिभिः शतैः सेव्यपदःसदाऽपि । उद्योतनः मूरिरवद्यहोन-विद्यानदी विश्रमसिन्धुनाथः ॥१॥ समस्त्यथो शलकुलावचूलः, श्री अर्बुदस्तीर्थपवित्रितात्मा । नानापुरग्रामलटाकवापी-धुनीवनभ्राजिततुङ्गमौलिः ॥२॥ અર્થ–હંમેશાં પણ ત્રણ મુનિઓ જેમના ચરણ કમળની સેવામાં વિરાજે છે અને શુદ્ધ વિદ્યારૂપી નદીઓની વિશ્રાંતિ માટે સિંધુ સમાન શ્રીતિ સૂરિ તેમની પાટે અલંકારભૂત થયા. તેમજ પૂર્વોક્ત સરએ અર્બુદાચલનું પણ વર્ણન લખ્યું છે કે-સર્વ શૈલેમાં મુકુટ સમાન, નાના પ્રકારનાં પુર, ગ્રામ, સરોવર, વાપી નદીએ અને સુંદર વનવડે સુશોભિત છે ઉન્નત શિખરે જેનાં, તેમ જ તીર્થ વડે પવિત્ર છે આમા જેનો એવો આબુગિરિ સર્વોપરિ શોભે છે. આથી બીજા છ શ્લોકો આ ગિરિવર્ણના છે પરંતુ અત્ર અનુપયોગને લીધે તેમને પાઠ દર્શાવ્યું નથી. તેમજ– चतुर्नवत्याऽभ्यधिकैः शरच्छतैः,श्रीविक्रमार्कानवभिः स मूरिराट पूर्वाऽवनीतो विहर जथागमद, यात्राकृते तस्य गिरेरुपत्यकाम्।।१।। टेलीखेटकसीमसंस्थितवटस्याधः पृथोस्तत्रस प्राप्तः श्रेष्ठतम मुहुर्तमतुलं ज्ञात्वा तदाऽतिष्ठिपत् । सूरीन् सौवकुलोदयाय भगवानष्टौ जगुस्त्वेककं, केचिद्वृद्धगणोऽभवद् वटगणाभिख्यस्तदादित्वयम् ॥२॥ અર્થ–વિક્રમ સંવત (૯૯૪) માં પૂર્વ દેશમાંથી વિહાર કરતા ઉદ્યોતન સુરિરાજ યાત્રા માટે આબુગિરિ ઉપર આવ્યા. ત્યાં For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ટેલીગ્રામના સીમાડામાં રહેલા એક વિશાલ વડની નીચે તેઓ બેઠા અને પિતાના કુલના ઉદયને માટે ઘણું જ ઉત્તમ મુદત જાણીને તે સમયે તેમણે આઠ આચાર્યોની સ્થાપના કરી. કેટલાક કહે છે કે એકની સ્થાપના કરી. ત્યારથી પ્રારંભીને વૃદ્ધગણ અથવા વટગ૭ એવી સંજ્ઞા પ્રગટ થઈ છે. વળી તે વટગચ્છમાં પ્રથમ શ્રીસર્વદેવ મુનીંદ્ર થયા છે. તેમજ ખરતર ગ૭ની સમાચારીમાં જણાવ્યું છે કેશ્રી નેમિચંદ્રસૂરિના પટ્ટધર આ સૂરીશ્વર શત્રુંજય તીર્થની યાત્રા માટે માલવ દેશમાંથી વિહાર કરતા છતા ચોરાશી ગચ્છના ઉત્પાદક અને પિતાના શિષ્ય થયેલા એવા આચાર્યોને વિશેષ પ્રકારની મંત્ર શક્તિવડે સમર્થ કર્યા બાદ પોતાનું સ્વલ્પ આયુષ જાણુંને માર્ગમાંજ અનશન કરી સ્વર્ગ સ્થાનમાં પધાર્યા. વળી ખરતર ગચ્છની પદાવલીમાં કહ્યું છે કે–શ્રી ઉદ્યતન સૂરિ વ્યાશી શિષ્યના પરિવાર સહિત યાત્રામાટે સંધની સાથે માલવ દેશમાંથી શ્રીશજય ગિરિરાજ ઉપર ગયા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી પાછા વળત રાત્રીએ સિદ્ધવડની નીચે રહ્યા. મધ્ય રાત્રીનો સમય થયો એટલે ત્યાં આકાશમાં રોહિણી નક્ષત્રના શકટ (ગાડા)ની અંદર બૃહસ્પતિને પ્રવેશ જોઈ ગુરૂએ કહ્યું હાલમાં એવો સમય ચાલે છે કે જેના મસ્તક ઉપર હસ્ત મૂકવામાં આવે તે બહુ પ્રસિદ્ધ થાય એ પ્રમાણે ગુરૂશ્રીનું વચન સાંભળી વ્યાશીએ શિષ્યો બોલ્યા, હે સ્વામિન ! અહે આપના શિષ્ય છીએ. આપ અહારા વિદ્યાગુરૂ છે, માટે અમારી ઉપર કૃપા કરી હસ્ત મૂકો. બાદ ગુરૂ બેલ્યા, વાસચૂર્ણ લાવો. તે સમયે તે શિષ્યોએ કાઇ છગણાદિકનું ચૂર્ણ બનાવી ગુરૂશ્રીને લાવી આપ્યું. ગુરૂએ પણ તે ચૂર્ણને મંત્રી વ્યાશી મુનિઓના મસ્તક ઉપર નાખ્યું. ત્યારબાદ પ્રભાત સમયમાં શ્રીગુરૂએ પોતાનું સ્વલ્પ આયુષ્ય જાણીને ત્યાં જ અનશન ગ્રહણ કર્યું અને તે સ્વર્ગવાસી થયા. પછી તે વ્યાશીએ શિષ્યો આચાર્યપદ પામીને પૃથક પૃથક વિહાર કરવા લાગ્યા. હવે વર્ધમાનસૂરિ નામે એક તેમના શિષ્ય હતા અને ત્યાથી અન્ય મુનિ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ઓના શિષ્ય હતા એમ મળીને ચોરાશી ગ૭ થયા એ પ્રમાણે વૃદ્ધવાદ છે. અલકઉપાધ્યાય (શ્રીઉદ્યોતનસૂરિ)ને પટ્ટધર શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ બતાવ્યા છે, વળી સમસ્ત તપાગચ્છની પટ્ટાવલીઓમાં દરેક ઠેકાણે શ્રીઉદ્યોતનસૂરિની પાટે સર્વદેવસૂરિનો અધિકાર કહે છે. તે યોગ્ય છે. કારણકે તેઓ તપાગચ્છના નાયક છે માટે તેમનું વૃત્તાંત લખવું ઉચિત છે. તેમજ દરેક ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ઉદ્યોતનસૂરિની પશ્ચાત્ વર્ધમાનસૂરિના વૃત્તાંતનો જ ઉલ્લેખ કર્યો છે, તે પણ ન્યાપ્ય છે, કારણકે તેઓ ખરતરગચ્છના અધિપતિ છે. હવે ખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રી વર્ધમાનસૂરિનું કિંચિત્ વૃત્તાંત કોઈક ભાગમાં લખેલું છે. તદ્યથા–અંભેહર દેશની અંદર સ્થવિરમંડલીમાં વૃદ્ધ ગણાતા શ્રીજીનચંદ્રાચાર્ય ચૈત્યવાસી હતા. ચોરાશી ચૈત્યોના તેઓ ભોક્તા હતા એમ અન્યત્ર પણ તેમની પ્રસિદ્ધિ છે. તેમના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ હતા. જેમણે ક્રમવાર ત્યવાસનો ત્યાગ કર્યો હતો. તે વૃત્તાંત પ્રભાવક ચરિત્રના કર્તાએ એક લોકવડે સ્તુતિ કરતાં જણાવ્યું છે કે – चतुर्भिरधिकाशीति-श्चैत्यानां येन तत्यजे । सिद्धान्ताभ्यासतःसत्य-तत्त्वं विज्ञाय संसृतेः ॥ અર્થ–જે વર્ધમાનસૂરિએ સિદ્ધાંત ગ્રંથોનો ઘણો અભ્યાસ કર્યો, જેથી તેમણે સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચેત્યોના વાસને ત્યાગ કર્યો હતો. હવે તે વર્ધમાનસૂરિ પોતાના ગુરૂ પાસે સિદ્ધાંતની અવગાહના કરતા હતા. તેવામાં ચોરાશી આફતનાઓને અધિકાર આવ્યો, એટલે તેમણે ગુરૂને કહ્યું કે હે સ્વામિન? ચત્યમાં રહેવાથી આપણને આશાતના ટળતી નથી, માટે આ વ્યવહાર હુને રૂચતો નથી, એ પ્રમાણે શિષ્યનું વચન સાંભળી ગુરૂએ જેમ તેમ પ્રતારણ કરી સમજાવ્યો તોપણ આ સુરિ પોતાની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ નહીં. ત્યારપછી શ્રીઉદ્યોતનસૂરિને શુદ્ધ ક્રિયા પાત્ર સાંભળી તેમની પાસે તે ગયા અને તેમનાજ શિષ્ય થયા, અનુક્રમે તેમની ધાર્મિક સંપત્તિઓ તેમણે ગ્રહણ કરી, બાદ શ્રીગુરૂએ ગાદિક ક્રિયાઓ વહન કરાવીને સર્વ સિદ્ધાંતોનો અભ્યાસ કરાવ્યું. અનુક્રમે યોગ્યતા જાણી તેમને આચાર્યપદ આપ્યું. બાદ ગચ્છની વૃદ્ધાદિકનો લાભ જાણી ગુરૂએ તેમને ઉત્તરાખંડમાં વિહાર કરવાની આજ્ઞા આપી. પછી શ્રી વર્ધમાન આચાર્ય પણ ગુરૂની આજ્ઞા સ્વીકારી ત્યાં ગયા; તેમજ શ્રીઉદ્યોતનસૂરિની પાટે શ્રીવર્ધમાનસૂરિ થયા, તેઓએ છ માસ સુધી આચાન્સ તપ કરી ધરણેન્દ્રની સમારાધના કરીને હેને સીમંધરસ્વામી પાસે મોકલ્યો અને સૂરિ મંત્રને શુદ્ધ કરાવ્યો, બાદ તેઓ એક દિવસ વિહાર કરતા સરસ નામે નગરમાં આવ્યા, તે અવસરે.......અહીંથી આગળ સોમ બ્રાહ્મણનો ઈતિહાસ પટ્ટાવલી ગ્રંથના અનુસાર આગળ ઉપર કહેવામાં આવશે તેથી અહીં લખવો અનુચિત છે.” તેમજ “વળી શ્રીવર્ધમાનસૂરિએ તેર છત્રધર રાજાઓનું માન ઉતારનાર ચંદ્રાવતી નગરીના સંસ્થાપક પિરવાડ જ્ઞાતિના શ્રીવિમલમંત્રીને પ્રતિબોધ આપી શ્રીઅબુદાચલ (આબુ)માં વિછિન થયેલા જૈન તીર્થની પુનઃ પ્રવૃત્તિ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. પરંતુ ત્યાં રહેલા બ્રાહ્મણોએ કહ્યું કે આ તીર્થ અમહારું છે, અહીંયાં જૈન મંદિર નહી થાય, ત્યારબાદ ગુરૂશ્રીએ પુષ્પમાલા મંત્રી વિમલમંત્રીને આપી પશ્ચાત તેમણે કહ્યું કે હે મંત્રિન ? બ્રાહ્મણની કન્યાના હસ્તમાં આ પુષ્પમાલા આપીને બ્રાહ્મણોની આગળ ત્યારે કહેવું કે આ પર્વતની અંદર આ માલા જે સ્થલમાં પડે તે ઠેકાણે અહારું તીર્થ જાણવું. એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી મંત્રીએ તે પ્રમાણે કર્યું. જ્યાં આગળ તે પુષ્પમાળા પડી ગઈ ત્યાં કલશ, ઝલ્લરી આદિક પૂજાનાં ઉપકરણ સહિત ત્રણ પ્રતિમાઓ પ્રગટ થઈ, તેઓમાં એક વામી શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમા, બીજી અંબિકાની મૂર્તિ અને ત્રીજી વાલીનાથ ક્ષેત્રપાલની મૂતિ, હવે એ પ્રમાણે સિદ્ધ કાર્ય થયું છતાં For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ બ્રાહ્મણોએ પુનઃ કહ્યું કે અહીં તમહારા દેવ છે. પરંતુ દેવાલય નથી. માટે તમહારે માત્ર દેવની જ પૂજા કરવી પણ દેવમંદિર બંધાવવું નહી. બાદ વિમલ મંત્રીએ દ્રવ્યના બળ વડે બ્રાહ્મણને વશ કરી લીધા અને સ્વર્ણ મુદ્રાઓનો વ્યય કરી ત્યાં જમીન લીધી પછી ત્યાં આગળ શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ બંધાવ્યો, તેમાં અઢાર કરોડ અને પચાશલાખ સોનૈયાનો વ્યયર્યો. અજુપણ ત્યાં “વિમલ વસહી” એવી પ્રસિદ્ધિજાગ્રત છે. ત્યારબાદ શ્રીવર્ધમાનસૂરિ વિક્રમ સંવત (૧૯૮૮) માં પ્રતિષ્ઠા કરીને પ્રાંતમાં અનશન ગ્રહણ કરી સ્વર્ગસ્થ થયા” એ પ્રમાણે પણ ઉલ્લેખ છે. શ્રીવર્ધમાનસૂરિના પટ્ટધર અને પ્રસ્તુત ગ્રંથ કર્તાના ગુરૂ શ્રીજીનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ થયા.“તરર જ કાયા ટુ વીસ” પરથી આરંભીને “નવો ધોર કુળ” એમ સોળમ પરિચ્છેદના પ્રશસ્તિ પ્રકરણમાં બને પિતાના ગુરૂઓનું અને પોતાનું–ગ્રંથ કર્તાનું વર્ણન આપેલું છે. તે ઉપરથી આ ગ્રંથ કર્તાના બન્ને ગુરૂ સંભવે છે અને તે બંને ગુરૂઓ મહા સમર્થ હતા. જે જીનેશ્વર સૂરિએ વિવિધ શ્લેષ અને અલંકારથી વિભૂષિત લીલાવતી નામે ગ્રંથરચેલો છે અને તે સૂરિસૂર્ય સમાન ઉત્કૃષ્ટ પ્રતાપી હતા. તેમજ શ્રીબુ ધસાગરસૂરિએ સુલલિત વૃત્તોડે વ્યાકરણ ગ્રંથ રચેલ છે. વિગેરે પ્રસ્તુત ગ્રંથકર્તાએ પોતાના બંને ગુરૂઓનું વૃત્તાંત બહુ ટુંક સ્વરૂપમાં નિવેદન કર્યું છે. તે સંબંધી પુનરૂક્તકરવી અમને અહીં ઉચિત લાગતી નથી, વળી શ્રીજીનેશ્વરસૂરિ તથા શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિનું સ્વલ્પ ચરિત્ર અભયદેવસૂરિના પ્રબંધ પ્રસ્તાવ માં પ્રભાચંદરિએ પિતાના પ્રભાવક ચરિત્રની અંદર ઉપલબ્ધ પટ્ટાવલીથી વિસંવાદી વચનાનુસાર વર્ણવેલું છે. જો કે તેમનું ચરિત્ર અહીં પ્રસંગોપાત્ત જણાવવું બહુ અગત્યનું છે પરંતુ પટ્ટાવલી સહિત તેને ઉલ્લેખ આપતાં કંઇક વિસ્તાર પણ થઈ જાય અને અહીં તેટલે લેખ લખવામાં સ્થલને પણ બહુ સંકોચ છે, છતાં પણ ઐતિહાસિક રસાસ્વાદા પુરૂષોને યથાસ્થિત વિવેચન બહુ ઉપયોગી For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ છે એમ જાણી અહીં શ્રીપ્રભાવક ચરિત્રોક્ત સંબંધ દર્શાવવામાં આવે છે. સદ્દવૃત્ત રૂપી રસોથી ભરપુર જંબુદ્વીપ નામે આમ્રવૃક્ષના ફલ સમાન અને ઉત્તમ પ્રકારના વર્ણવૃત્તને પ્રગટ કરવામાં અગ્રણું શ્રીમાલવ નામે દેશ છે. તેની અંદર મંડલાઝ (દેશાગ્રણી-ખાત્ર) વડે ઉદિત છે સ્થિતિ જેની, દુષ્ટોના વિગ્રહને હ કરનારી અને નૃપશ્રીનું મૂલ સ્થાન ધારા નામે નગરી છે. તેમાં નીતિ પૂર્વક પૃથ્વીનું પાલન કરનાર શ્રીભેજરાજ નામે નરેંદ્ર છે, વિશ્વના ઉદ્ધાર માટે જેની ભુજાઓ જાણે શેષનાગની અપર મૂતિઓ હોય ને શું ? વળી તે નગરીમાં લક્ષ્મીપતિ નામે બહુ ધનવાન શ્રેણી રહે છે, જેની અનર્ગલ લક્ષ્મીથી પરાજીત થયેલ શ્રીદ (કુબેર) કૈલાસ પર્વતમાં ગયો હોય ને શું ? એમ તે પિત ધર્મધ્યાનમાં દિવસે વ્યતીત કરતો હતો. હવે એક દિવસ સરલ એવા બુદ્ધિબલ વડે આક્રાંત, વેદ વિદ્યામાં બહુ કુશલ, સર્વ શાસ્ત્રોના અભ્યાસી, ચૌદ વિદ્યાસ્થાનોના પારગામી, સ્મૃતિ, ઇતિહાસ અને અષ્ટાદશ પુરાણોના કુલ ગૃહને પ્રાપ્ત થયેલા શ્રીધર અને શ્રીપતિ નામે મધ્ય દેશ નિવાસી કૃત બ્રાહ્મણના બંને પુત્રો યૌવન વયના ઉદ્યમને લીધે દેશાંતર જોવાની ઈચ્છાથી બહાર નીકળ્યા અને ફરતા ફરતા ત્યાં ધારાનગરીમાં આવ્યા. બાદ તે બંને ભિક્ષામાટે લક્ષ્મીધર શ્રેષ્ઠીના ઘેર ગયા. શેઠ પણ તેમની આકૃતિ જોઈ બહુ ખુશી થઈ ગયા અને બહુ ભક્તિ પૂર્વક તેમને ભિક્ષાન આપ્યું, બાદ તેઓ બંને હંમેશાં ત્યાં ભિક્ષા માટે આવવા લાગ્યા, હવે તે લક્ષ્મીધર શ્રેષ્ઠીના ઘરની સન્મુખ એક ભીંત ઉપર વિશ લાખ સોનૈયાને એક લેખ લખ્યો હતો. તે લેખને નિરંતર તેઓ બંને જણ જોયા કરતા હતા અને હંમેશાં તે લેખના દર્શનથી તેમજ પોતાની વિશેષ પ્રજ્ઞાના પ્રભાવથી અતિ કઠિન એવો પણ તે લેખ સારી રીતે અભ્યાસ કરેલાની માફક સમ્યક્ પ્રકારે તેમને કંઠસ્થ થઈ ગયે. અને ન્યદા મહારી પાસેથી લેકે ચુપકાર (રઈઆ)ની માફક ઉત્તમ પ્રકારે ઉપકારગ્રાહી થાય છે, પરંતુ તેઓ નિષદુર થઈ કંઈ પણ મહને આપતા નથી, તેમજ બ્રાહ્મણે પણ હારા મુખથી આહુતિ આપતા For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ४४ છતા દેવતાઓને તૃપ્ત કરે છે. માત્ર હું તે તેમના દૂતપણાના લનેજ ભાગવુ છે એમ જાણી પ્રકુપિત થયેા હોય ને શું ? એમ અગ્નિએ તેમના પ્રતિકાર કરવાના હેતુથી એકજ દિવસમાં સમસ્ત નગરી બાળી નાખી. લક્ષ્મીપતિ રોડ બીજે દિવસે સર્વસ્વનેા નાશ થવાથી તેમજ તે અપૂર્વ લેખ્યના દાહથી વિશેષપણે ખિન્ન થઈ લમણે હાથ દઈ ઝુરતા હતા. તેવામાં પ્રભાત સમય જાણી તે બંને દ્વિજ બાલકા ભિક્ષા માટે તેમને ત્યાં આવ્યા, શ્રેષ્ઠીનુ ગૃહ બળેલું જોઇ તે બહુ દિલગીર થઇ ગયા અને કહેવા લાગ્યા કે હે યજમાન? આપનુ આવુ કષ્ટ જોઇ અમે પણ મંહુ દુ:ખી થયા છીએ, હવે અમ્હે શું કરીએ ? કિંતુ સર્વાં દુ:ખામાં ક્ષુધા દુ:ખ મ્હોટું છે, “વુમુક્ષતનપ્રતિ મતિ વિચિત” ભુખ્યા માણસને કંઇ પણ રચતું નથી, વળી ડે શ્રેણ્વિય ? આપ આટલા બધા શાકાક્રાંત શાથી થઇ ગયા છે ? તમ્હારા સરખા ધીરપુરૂષા દુઃખના સમયે પણ ધૈર્યના ત્યાગ કરતા નથી અન્યત્ર પણ કહ્યું છે કે; "विपदि धैर्यमथाऽभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः। यशसि चाऽभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ।। અ—વિપત્ કાલમાં ધૈ રાખવું, તેમજ સંપત્તિના સમયે ક્ષમા, સભાની અંદર વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યરામાં અભિરૂચિ અને શાસ્ત્ર શ્રવણમાં વ્યસન આ સગુણા મહાત્માને સ્વભાવસિદ્ધ હોય છે. એ પ્રમાણે દ્વિજપુત્રાનું વચન સાંભળી એટી આલ્બે! હે ભાઈ ? જેટલું દુ:ખ મ્હને ધર્મ લેખના નાશથી થયું છે તેટલું દુ:ખ ધન, અન્ન અને વસ્ત્રાદિકના દાહથી નથી થતું. કારણકે ધહીન મનુષ્યેામાં પરસ્પર બહુ ક્લેશના સંભવ રહે છે અને તે ઉત્તરાત્તર ધર્મની હાનિકારક થઈ પડે છે. હવે શું કરવું ? ધાન્યાદિક સ` વસ્તુઓ ફરીથી પ્રાપ્ત થઇ શકે છે, પણ આવી ધર્માંવધ ક અપૂર્વ વસ્તુ મળવી ખહુ દુંભ છે. તે સાંભળી બંને વિપ્રસુત ખેલ્યા, અમે તે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ માટે બીજો કાઇ આપતા ઉપકાર Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસ્ફારાથી થઈ શકે તેમ નથી, પરંતુ આપને તે લેખ આપને યથાક્ષર કહી સંભળાવીશું. એ પ્રમાણે તેમનું વાક્ય સાંભળી શેઠ બહુ પ્રમુદિત થઈ ગયા અને પિતાની આગળ તે બંનેને ઉત્તમ આસન ઉપર બેસાર્યા. “દરેક માણસ પોતાના સ્વાર્થ સાધકનો સર્વથા સત્કાર કરે છે.” બાદ તેઓએ આઘથી આરંભીને વર્ષ, માસ, તિથિ, વાર અને નક્ષત્ર સહિત વર્ણ જાતિ નામ અને મૂલ દ્રવ્યની સંખ્યામાં વૃદ્ધિકારક તે લેખ પોતાના નામની વ્યાખ્યાની માફક બુદ્ધિબલથી ખટિકા (ખડી) વડે લખી નાખ્યો. પછી શ્રેષ્ઠીએ પત્રો ઉપર તે લેખ ઉતારી લીધો અને તે વિચાર કરવા લાગ્યો કે અહો ? કઈ આ બે બ્રાહ્મણ હારી દયાની ખાતર અહીં આવ્યા અને જેઓએ મરણ માત્રવડે પત્રની અપેક્ષા શિવાય સંપૂર્ણ લેખની આબાદી કરી આપી અને આ અગાધ કષ્ટમાંથી હારો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ તે શ્રેષ્ઠીએ ઉત્તમ ભોજન અને વસ્ત્રાદિકથી બહુ આદરપૂર્વક સત્કાર કરી પોતાના ઘેર તે બંનેને રાખ્યા અને હિતવેદી એવો તે પોતાના મનમાં સમજ્યો કે આ બાલકે જીતેંદ્રિય છે, સ્વભાવથી બહુ શાંત છે. માટે એમને હારા ગુરૂની પાસે મૂકવા જેવા છે અને જે આ બંને શિષ્યો થાય તો જરૂર સંઘને દીપાવનારા થાય. એમ જાણી બંનેની તે શ્રેષ્ઠી બહુ સારવાર કરવા લાગ્યો. હવે સપાદલક્ષ નામે દેશની અંદર, શત્રુ સમુદાયના મુખ ઉપર મશીને કૂર્ચ (કુચો) ફેરવવાને સમર્થ ફૂપુર નામે નગર છે. જેની અંદર, પૃથ્વીને પાલન કરવામાં અત્યંત શક્તિમાન અને અલનરેંદ્રનો પુત્ર શ્રીમાન ભુવનપાલ નામે યથાર્થ નામધારી પ્રસિદ્ધપણે રાજ્ય કરે છે. તે નગરીમાં પ્રશમની સંપદાઓવડે વૃદ્ધિ પામતા છે ગુણોધ જેનો અને સંસારના પારગામી શ્રી વર્ધમાન નામે આચાર્ય હતા, જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચૈત્યોનો ત્યાગ ૧ પશ્ચિમે ચંબથી પૂર્વ પશ્ચિમ નેપાળ સુધીનો ડુંગરી પ્રદેશ. એમાં સવા લાખ ટેકરીઓ છે. એમ ધારવામાં આવતું તેથી એ નામ પડયું છે. હાલ એ નામ શિવાલિટેકરીને જ લાગુ પડે છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યો હતો, કદાચિત મેઘની ઉપમાને વહન કરતા તે સૂરિ તત્વ વચનરૂપ ધારાઓ વડે વર્ષતા અને આ લોક્ના ઉદ્ધાર માટે વિહાર કરતા ધારાનગરીમાં પધાર્યા. બાદ તેમનું આગમન સાંભળી લક્ષ્મીપતિ શેઠ, પ્રદ્યુમ્ર અને શાંત નામે પોતાના પુત્રો સહિત શ્રદ્ધાયુક્ત લક્ષ્મીધરની માફક બંને વિપ્રસુતને સાથે લઈ ગુરૂને વંદન કરવા માટે ગયા. સર્વ અભિગમ પૂર્વક લક્ષ્મીપતિ શેઠ ગુરૂશ્રીને પ્રણામ કરી નીચે બેઠા. બંને બાળકો પણ હાથજોડી વિનયપૂર્વક ગુરૂશ્રીની આગળ બેસી ગયા. બાદ ઉત્તમ પ્રકારના લક્ષણેથી વિભૂષિત એવી બંનેની મૂર્તિ જોઇને ગુરૂ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. એમના શરીરની આકૃતિ જરૂર સ્વપરને જીતનારી છે. વળી પૂર્વભવના સંબંધવાળા હોય ને શું ? તેમ એક દૃષ્ટિથી ગુરૂના મુખારવિંદનું અવલોકન કરતા તે બંને બાળકોને ચારિત્રવ્રતને લાયક જાણે તેમણે દીક્ષા આપી. ત્યારબાદ મહાવ્રતના ભારને વહન કરવામાં ધુરંધર અને ઉગ્રતપસ્વી એવા બંનેને ચાહન પૂર્વક સિદ્ધાંતનો અભ્યાસકરાવ્યો. પશ્ચાત તેમની યોગ્યતા જાણુ ગુરૂશ્રીએ તે બંનેને આચાર્યપદવી આપી. કારણકે “સિદ્ધવાસ સૌરભ્યાસને પ્રાપ્ત થવાશિવાય રહેતો નથી.” બાદ તેઓ પ્રથમ શ્રીજીનેશ્વર અને બીજા શ્રીબુદ્ધિસાગર એવાનામથી પ્રસિદ્ધથયા. તે સમયે શ્રી વર્ધમાનસૂરિએ તેમને વિહારને માટે આજ્ઞા આપી અને વિશેષમાં તેમણે કહ્યું કે શ્રીપાટણનગરમાં ચૈત્યવાસીઓનું બહુબળ છે જેથી તેઓ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા માટે નિવાસસ્થાન આપતા નથી અને બહુવિઘ્નકરે છે. માટે તમે ત્યાં જાઓ અને પોતાની શક્તિ વડે તેમજબુદ્ધિબલવડે તેવિનનેદરકરે.કારણકે હાલના સમયમાં મહારાજેવાકેાઈબુદ્ધિશાલી નથી. એપ્રમાણે ગુરૂની આજ્ઞાને સ્વીકાર કરી ત્યાંથી તેઓનીકળ્યાઅને અનુક્રમે ગુર્જરભૂમિમાં ધીમેધીમે વિહારકરતા શ્રીપાટણનગરમાં બહુ હર્ષથી તેમણે પ્રવેશ. સદ્દગીતાર્થના પરિવારસહિત તેઓ સમસ્તનગરમાં દરેક ઘરે ફરીવળ્યા. પરંતુ વિશુદ્ધઉપાશ્રય મળ્યોનહીં. પછી તેમને ગુરૂનાં વચન સ્મરણગોચરથયાં. હવે તે નગરમાં શ્રીમાન દુર્લભરાજ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ નામે રાજા હતો. તેમજ નીતિજ્ઞાનનું શિક્ષણ આપવાથી બહસ્પતિને પણ ઉપાધ્યાય શ્રી સોમેશ્વરદેવનામે પુરોહિત તેમાં રહેતો હતો. તેના ત્યાં બંનેસ્વરૂપધારી જાણે સૂર્યપુત્ર હોયને શું ? તેમ તેઓ ગયા. તેના ગૃહદ્વારમાંરહીને તેઓ સંકેત સહિત વેદોચ્ચાર કરવા લાગ્યાતેમજ બ્રહ્મ, પિતૃ અને દેવતીર્થનું પ્રતિપાદન કરવા લાગ્યા. અને ચારે વેદોનાં રહ નું અતિ શુદ્ધિપૂર્વક વ્યાખ્યાન કરતા તેમને સાંભળ્યા. તે સમયે સોમેશ્વરદેવ દેવકામાં બેઠેલો હતો. પરંતુ તેમના વેદોચ્ચારના ધ્વનિમાં નિમગ્ન થયું છે ચિત્ત જેનું એવો તે પુરોહિત ખંભિત થઇ ગયો અને સર્વ ઈદ્રિયોની વૃત્તિને એક શ્રવણેદિયમાંજ તેણે લાવી મૂકી. બાદ તેમના દર્શનની ઈચ્છા ધરાવતા તે પુરોહિતે પોતાના બંધુને મોકલી વચનામૃત વડે બહુ પુષ્ટિકરી તેમને અંદર બોલાવરાવ્યા. પોતાની પાસમાં આવેલાતેમને જોઈ તે વિચારકરવા લાગ્યો, કે બેસ્વરૂપ ધારણ કરી શું આ બ્રહ્મા આવ્યાહશે ? પશ્ચાત એકબીજાનાં પરસ્પર દર્શન થયાબાદ પુરોહિતે બહુ માનપૂર્વક તેમને ભદ્રાસનાદિક ઉત્તમ પ્રકારનાં આસન આપ્યાં. બંને આચાર્યો તે આસનોનો ત્યાગ કરી પોતાના શુદ્ધકંબલના આસનઉપર બેઠા પછી વેદોપનિષદનું તથા જેનતત્ત્વસિદ્ધાંતોનું વચનોવડે સામ્યપણું પ્રગટ કરીને તેમણે તે સમયે એક આશીર્વાદ આપે. अपाणिपादो ह्यमनोगृहीता, पश्यत्यचक्षुः सशणोत्यकर्णः । स वेत्ति विश्वं नहि तस्य वेत्ता, शिवोहरूपः स जिनोऽवताः॥ અર્થ–હાથ, પગ અને મનને સંબંધ જે ઘરાવતા નથી છતાં પણ તે વસ્તુને ગ્રહણ કરે છે. તેમજ ચક્ષુવિના છે છતાં પણ નિરીક્ષણ કરે છે, કર્ણહીન છતાતે શ્રવણ કરે છે, વળી તે વિશ્વને જાણે છે પરંતુ તેને વત્તા કેઇનથી એવા રૂપરહિત શિવ તથા તે શ્રીજીનપરમાત્મા તમ્હારું સંરક્ષણ કરે.” એમ આશીર્વાદ આપ્યા બાદ તેમણે કહ્યું કે આ શ્લોકની અંદર વર્ણવેલા શિવ અને શ્રી જીનપરમાત્માને અમે સ્વીકાર કરીએ છીએ. તે સાંભળી પુરોહિતે પૂછ્યું આપ કયાં ઉતર્યા છો ? જવાબમાં For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમણે જણાવ્યું કે અહીંયાં ચૈત્યવાસીઓના કારણને લીધે અમને કોઈ પણ જગાએ સ્થાન મળતું નથી. બાદ ચંદ્રની કાંતિસમાન નિર્મલ છે હૃદયજેનું એવાત પુરોહિતે પોતાની ચંદ્રશાલા તેમને રહેવા માટે આપી, પછી તેઓ પણ પોતાના પરિવાર સહિત ત્યાં રહ્યા. તેમજ ભિક્ષાના બેતાળીશ દષથી મુક્ત અને નવકાટી વિશુદ્ધ એવું જે ભિક્ષાન્નપ્રાપ્ત થાય તેવડે લેલુમારહિત તેઓ જીવનવૃત્તિ ચલાવતા હતા. મધ્યાહુ સમયમાં યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત એવા અગ્નિહોત્રીઓને બોલાવીને ત્યાં મુનીંદ્રોનાં તેમને દર્શન કરાવ્યાં. બાદ શાસ્ત્રસિદ્ધાંતની પરીક્ષામાં તેઓ સારી રીતે પ્રસાર થયા. એ પ્રમાણે બ્રહ્માની સભામાં જેમ અપૂર્વવિદ્યા વિનેદ પરસ્પર ચાલતો હતો તેટલામાં ચૈત્યવાસીઓને મોકલેલા પુરૂષો ત્યાં આવ્યા અને તેઓએ કહ્યું કે જલદી આ લેકેને નગરમાંથી તમે બહાર કાઢી મૂકે,કારણકે આ નગરમાં ચૈત્યવાસશિવાયઅન્યવેતાંબરને રહેવા માટે સ્થાન મળી શકતું નથી. છતાંતમહારી હોટી ભૂલથઈ છે. શા માટે તમે એમને અિહંયાં રાખ્યા છે ? તે સાંભળી પુરોહિત બે ભાઈઓ ? અહીં તમે વધારે ગડબડ કરશે નહીં. એને નિર્ણય રાજસભામાં થવો જોઈએ. તહારો હુકમ કામમાં આવે નહીં. એ પ્રમાણે પુરોહિતનું કહેવું સાંભળી તેઓએ પિતાના સ્વામી પાસે જઈને આ સર્વ હકીકત સંભળાવી. બાદ તે સર્વે ચૈત્યવાસી એકઠા થયા અને સર્વે મળી રાજાની પાસે ગયા. ત્યાં પ્રભાતમાં તે પુરોહિત પણ ગયા અને નરેંદ્રને વિનયપૂર્વક તેણે કહ્યું કે હે દેવ ? અમારે ત્યાં બે જૈનમુનિઓ આવ્યા છે. પરંતુ તેમને પોતાના પક્ષમાં રહેવા માટે સ્થાન ન મળ્યું. તેથી હું તેમના ગુણોને લીધે પોતાના આશ્રયમાં રાખેલા છે. તેમને નહીં રાખવાની ધમકી આપવા માટે આ ચૈત્યવાસી લેકાએ ભટ્ટ પુત્રોને મોકલ્યા હતા. હવે એમાં હારી કંઈ કસૂર હોય કિવાદંડને લાયક મહેઅકાર્ય કર્યું હોય તો આ સંબંધી આપ યોગ્યશાસનફરમાવો.એ પ્રમાણે હકીકત સાંભળી પક્ષપાતરહિત એવો ભૂપતિ હાસ્ય કરી બોલ્યો. કોઈ કારણને લીધે દેશાંતરથી મહારાનગરની For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org << ૪ અંદર આવેલા ગુણવાન પુરૂષા સુખેથી રહે, એમને રહેવામાટે કાણુ ના કહી શકે ? તેમના રહેવાથી આપણને શી હરકત છે ? તેમાં દેષનું કારણતા કઇં દેખાવુ જોઇએ ? એ પ્રમાણે નરેનું વચન સાંભળી ચૈત્યવાસીએ મેલ્યા. હૅનરાધીશ? આ સબધી એક પ્રાચીન ઇતિહાસ આપ સાંભળેા, ચાવડાવશમાં ઉત્પન્ન થયેલા શ્રીવનરાજભૂપતિને નાગેદ્રગચ્છરૂપી પૃથ્વીને ઉદ્ધાર કરવામાં શ્રીઆદિવરાહની ઉપમાને વહન કરતા શ્રીમદ્દ દેવચંદ્રસૂરિએ પાળા પાપીને મ્હોટા કર્યા હતા, શ્રીશીલગુસૂરિએ મ્હોટા કર્યા હતા એમ પણ કેટલાક વિદ્વાના કહે છે. વળી તે સુરિ પચાશ્રય નામે સ્થાનમાં રહેલા ચૈત્યમાં રહેતા હતા. તેમણે આ નગરમાં વસાવીને અહીંયાં હેમને નવીન રાજ્ય આપ્યું. અને ત્યાં સૂરિશ્રીએ વનરાજવિહાર એવા નવા ચૈત્યની સ્થાપના કરી. વનરાજે પણ પાતે કૃતજ્ઞ હોવાથી તે ગુરૂ મહારાજા બહુ સત્કાર કર્યાં, અને ત્યાં સસથે મળીને નરેંદ્રની સાક્ષીએ વ્યવસ્થા કરી કે ચૈત્ય વાસી યતિઓને જે સમત હેાય તે મુનિ અહીંયાં વાસ કરે, જેથી સંપ્રદાયના વિભેદ વડે ચૈત્યગચ્છની લઘુતા થાય નહીં, તેમજ તેમને જેએ અસમત હાય તેવા મુનિઓએ આ નગરમાં રહેવું નહીં. આ પ્રમાણે પ્રાચીન રાજાઓની વ્યવસ્થા પાશ્ચાત્ય રાજાએએ માન્ય કરવી જોઇએ, હે રાજન્? આવી અમ્હારી વ્યવસ્થા અનુક્રમે ચાલી આવેછે,એમછતાં આપની જેવી આના હોય તે પ્રમાણે વર્તવા અમે તૈયાર છીએ.રાજાએ કહ્યું. પ્રાચીન રાજાએ ના સદાચારને અન્હે સારી રીતે માનીએ છીએ અને તે પ્રમાણે પાળીએ છીએ. પરંતુ ગુણી પુરૂષનુ અપમાન તે અમ્હારાથી નહી થઇ શકે, કારણ કે તમ્હારા સરખા સદાચારી મહાત્માઅેની આશિષ વડે રાજાઓને અભ્યુદય થાય છે. આ રાજ્ય પણ તમ્હારૂં છે એમાં કઇ સ ંદેહ નથી. પરંતુ અમ્હારા આગ્રહથી આ મુનિરાજોના નિવાસ આ નગરની અંદર તમે માન્ય કરે, એ પ્રમાણે નરેદ્રનુ વચન સાંભળી તે લેાકાએ તે પ્રમાણે કબુલ કર્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only "" Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ બાદ પુરોહિત બેલ્યો હે રાજન ? એમને રહેવા માટે લાયક ભૂમિ કોઈપણ જગાએ આપ પોતેજ આપે. એ પ્રમાણે સભાનું પ્રકરણ ચાલી રહ્યું હતું તેવામાં ત્યાં શૈવદર્શનમાં ઇદ્રસમાન અને ક્રસમુદ્ર એવા બિરૂદને ધારણ કરતા જ્ઞાનદેવનામે એક મહાત્મા આવ્યા. રાજાએ અભ્યત્થાન આપી તેમને સત્કાર કર્યો. પછી તે પિતાના આસન ઉપર એસીગયા. બાદ ભૂપતિએ વિનયપૂર્વક કહ્યું કે હે પ્રભો ? આજે આપને કંઈક જણાવવાનું છે કે આપણા નગરમાં બહુ ગુણવાન જૈન મુનિઓ આવેલા છે. તેમને ઉપાશ્રય તમે આપો. એમ સાંભળી કિંચિત્ હસતે મુખે તપસ્વીંકે કહ્યું હે નરાધીશ? પાપથી નિર્મુક્ત અને ગુણવાન એવા સપુરૂષોની સેવાકરવી એ આપને ધર્મ છે અને તે જ અમારા ફલપાકાંત દર્શાવનારા ઉપદેશોનો નિધાન છે. બાળભાવનો ત્યાગ કરવાથી શિવ એજ જીન છે અને જીન એજ શિવ થઈ પરમપદમાં રહેલા છે. દરેકદર્શનમાં વિભેદ રહે છે તે મિશ્યામતિનું ચિન્હ છે. હેપુરહિત ? ચોખાબજારની અંદર ત્રીપળીઆની પાસે જ્યાં તમહારી ઈચ્છા હોય તે પ્રમાણે ઉપાશ્રયને માટે જેટલી જોઈએ તેટલી જમીન લઈ. તેમાં સ્વપરપક્ષથી જે કંઈ વિનો આવશે તેનું નિવારણ હું કરીશ. ત્યારબાદ પુરોહિતે તેમના કહ્યા પ્રમાણે કબુલ કરીને તે સમયે ઉપાશ્રય બંધાવ્યો. ત્યારથી પ્રારંભીને ઉપાશ્રયની પરંપરા ચાલુથઈ. “ખરેખર મહેતા પુરૂષોએ સ્થાપન કરેલું કાર્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે.” વળી શ્રીબુદ્ધિસાગરસૂરિએ આહજાર શ્લેકપ્રમાણુનું નવીન વ્યાકરણ રચ્યું છે. શ્રીબુદ્ધિસ ગર નામથી તે પ્રસિદ્ધ છે. અન્યદા પુણ્યશાલીજનોને દર્શન કરવાલાયક શ્રોજીનેશ્વરસૂરિ વિહાર કરતા પુનઃ ધારાનગરીમાં પધાર્યા. ત્યાં પુરૂષાર્થ (ધર્મ, અર્થ અને કામ)વડે ઉન્નતિ પામેલ મહીધરનામે શ્રેણી વસતો હતો. જે શ્રેષ્ઠી સમસ્ત કાર્યોમાં બહુ દક્ષ હતો માત્ર પોતાના ધનની સંખ્યા કરવામાં અકુશલ હતા. હેને ધનદેવીનામે સ્ત્રીથી ઉત્પન્ન થયેલ અભયકુમારનામે એક પુત્રહતો. જેના ગુણોનું વર્ણન કરવામાં સહસ્ત્ર છબહુ પણ સમર્થ થઈ શકે નહીં. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ એકદિવસ પુત્રસંહિત તે મહીધરશ્રેષ્ઠી પુણ્યશાલી હાવાથી સૂરિને વાંદવા માટે ગયા. ગુરૂમહારાજે ઉપદેશ આપ્યા. સંસારની અસારતા મૂલક ચારપ્રકારના ધમ સાંભળ્યા. બાદ વૈરાગ્યરસથી તર ંગિત થયેલા અન્ ભયકુમારે સંયમશ્રીના સંગમ માટે ઉત્સુક થઇ પેાતાના પિતાને પૂછ્યું. પિતાની અનુમતિથી ગુરૂશ્રીએ અભયકુમારને દીક્ષાઆપી. ગ્રહણ અને આસેવના એમ બંને પ્રકારની શિક્ષા તેમણે ગ્રહણ કરી. બાદ તે અભયકુમારમુનિ તત્ત્વનિરીક્ષણના અનુમાનથી સિદ્ધાંતાની અવગાહનામાં બહુજ ઉંડા ઉતરી ગયા. અને મહાક્રયાનિ થઈ શ્રી સંધરૂપી કમલાને ખીલવવામાં સૂ સમાન થયા. પછી શ્રીમદ્વધર્માંનસૂરિના આ દેશથી શ્રીજીનેશ્વરસૂરિએ વિશુદ્ધગુણાના સાગર સમાન તે મુનીશ્વરને સુરિપદવી આપી.” આ પ્રમાણે શ્રી પ્રભાવકચરિત્રમાં વર્ણન આપેલું છે. વળી ખરતરગચ્છની પટ્ટાવલીમાં લખેછે –“ એ અવસરે સેમ બ્રાહ્મણના શિવદાસ અને બુદ્ધિસાગર નામે બે પુત્ર હતા તેમજ કલ્યાણવતી નામે એક પુત્રી હતી. પુત્રીના સંબંધમાં પ્રસ્તુત ગ્ર ંથકર્તા પણ સુરસુંદરી કથારચવાનું કારણ બતાવવામાં એક ગાથા લખેછેકેसीसिणि महरिया, गुरुभगिणीए अलंघवयणाए । सिरिकल्लाणमईए, पवत्तिणीए उवयणेण ॥ ४१ ॥ અર્થ દરેક શિષ્યાઓમાં મુખ્ય, પેાતાના ગુરૂની વ્હેન અને અલધનીયઅે વચન જેનું એવી શ્રીકલ્યાણમની પ્રવત્તિનીના વચનથી આ સુરસુંદરી કથા રચવામાં આવી છે. આ ઉપરથી પણ આ ખૂન્ને આચાર્યોની શ્રીકલ્યાણમતી વ્હેનછે એમ સિદ્ધ થાયછે. ” હવે તે ત્રણે ભાઇબ્ડેન સોમેશ્વરમહાદેવની યાત્રામાટે ચાલતાં ચાલતાં સરસ નામના નગરમાં ગયાં. ત્યાં સરસ્વતી નદીમાં સ્નાનકરી તે રાત્રીએ ત્યાંજ સૂઇ - ગયાં. બાદ અ રાત્રીના સમય થયે એટલે સામેશ્વરદેવ પ્રગટ થઈતેમને કહેવા લાગ્યા કે હે મહાનુભાવા? હું તમને પ્રસંન થયેાખું, તમ્હારી ઇચ્છાપ્રમાણે વર માગા. ત્યારબાદ તેઓએ વૈકુંઠની યાચના For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી, સામેશ્વરે કહ્યું, ભાઇ? મ્હનેપણ વૈક ગતિતા પ્રાપ્ત થઈ નથી તા હું તમને ક્યાંથી આપું? પરંતુ જો તમ્હારે વૈકુંઠની ઇચ્છા હોય તા તમે શ્રીવ માનસુરિના ચરણકમલની સેવા કરો. તે સૂરિજ કૈવલ વૈકુંઠદાતા છે. એમ કહી તે દેવ અદશ્ય થઈ ગયા. પછી પ્રભાતકાળ થયા એટલે તે ત્રણેજણ નદીમાં સ્નાનકરી ઉપાશ્રયમાં આવ્યાં અને ગુરૂશ્રીને પ્રણામકરી વૈકુંઠની પ્રાર્થનાકરી. ત્યારબાદ ગુરૂએપ એક ભાઇના મસ્તકની શિખાઉપર રહેલું વૈકુંઠ બતાવીને દયામય શ્રી જૈન ધર્મની પ્રરૂપણાવડે તેમને પ્રતિબેાધીને દીક્ષા આપી. બાદ યાગહન કરાવીને તેમને સિદ્ધાંતના પારગામી કર્યાં. શિવદાસનું નેશ્વરસૂરિ એવુંનામ આપ્યું. એકદિવસ શ્રીજીનેશ્વરમુનિએ પેાતાના ગુરૂને કહ્યું હું સ્વામિન ? જો ગુર્જરદેશમાં જવાયા બહુ ભારે ધર્માંની ઉન્નતિથાય ગુરૂમાલા ગુર્જરદેશમાં આચારહીન એવા અસંયમી ચૈત્યવાસીઓને બહુ પ્રચારછે અને તેએ બહુ ઉપદ્રા કરેછે, તેથી ત્યાં જઇશકાતું નથી. ક્રીથી જીજ્ઞેશ્વરમુનિએ કર્યું હે સ્વામિન? ચુકા (જી)ના ભયથી શું વજ્રને ત્યાગકરવા ઉચિતછે? માટે મ્હને અને બુદ્ધિસાગર આચાને ત્યાં જવામાટે આપ આજ્ઞા આપે. બાદ ગુરૂશ્રીએ પણ તેમનું વચન સાંભળી બંનેને આચાર્ય પદવી આપીને ગુર્જરદેશમાં વિહારમાટે આજ્ઞાઆપી. ગુરૂનું વચન અંગીફાર કરી તે બંને આચાર્યાંપણ ગુર્જરદેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ ગુરૂશ્રીએ કલ્યાણુમતી સાધ્યું ને પ્રવર્તિનીપદે સ્થાપન કરી. હવે શ્રીવ માનરિની પાટે ચાળીશમા શ્રી જીનેશ્વરસિર થયા. વળી તે રિ, બુદ્ધિસાગર આચાર્યની સાથે મરૂદેશમાંથી વિહાર કરતા અનુક્રમે ગુર્જર દેશમાં પાટણ નગરની અંદર આવ્યા. ત્યાં દુર્લભરાજ નરેશને શિવશર્મા નામે બ્રાહ્મણપુરાહિત પોતાના માતુલ ( મામા) રહે છે તેના ઘેર ગયા. બાદ તે બ્રાહ્મણ ઘણા છાત્રા ( વિદ્યાર્થી )ને તર્કવ્યાકરાદિક શાસ્ત્રોના અભ્યાસ કરાવતા હતા. તેમાં એક વૈદપદને અશુદ્ધ અર્થ સમજાવતા હતા. તે સાંભળી શ્રીજીનેશ્વરસૂરિએ કહ્યું હું વિન? આ પદના અર્થ આવે For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩ નથી. તમે કેમ આવું અશુદ્ધ ભણાવો છો ? ત્યારે બ્રાહ્મણ બોલ્યોતમને વેદાર્થનું જ્ઞાન ક્યાંથી ? અને જે જાણતા હોવ તો તમેજ આ પદને અર્થ કહે. એ પ્રમાણે પુરોહિતનું વચન સાંભળી ગુરૂશ્રીએ જે જે એના સંદેહ હતા તે સર્વે દૂર કરી નાખ્યા. પછી સંતુષ્ટ થઈ પુરોહિત બેલ્યો. આપનું નિવાસસ્થાન કોણ છે ? આપના પિતાશ્રીનું નામ શું ? ગુરૂશ્રીએ જણાવ્યું કે વારાણસી નગરી અહારું સ્થાન છે અને સમ બ્રાહ્મણ પિતા છે. તે સાંભળી પુરોહિતે જાણ્યું કે આ તો મહારા ભાગિનેય (ભાણેજ) છે, ત્યારબાદ તેણે બહુ માનપૂર્વક તેમને પિતાના ઘેર રાખ્યા બાદ તે વાત્તાં ચૈત્યવાસી લેકના જાણવામાં આવી એટલે તેઓ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. જીનેશ્વરસૂરિ અહીં આવ્યા છે. વળી તેઓ સંગ રંગમાં બહુજ ભીંજાયેલા છે અને આપણું તો શિથિલ તેમજ આચારહીન છીએ. માટે કઈ પણ પ્રકારે એમને આ નગરમાંથી વિદાય કરવા જોઈએ. અન્યથા આપણી બહુ નિંદા થશે. એમ વિચાર કરી કેટલાક ચૈત્યવાસી એકઠા થઈ દુર્લભરાજની પાસે ગયા અને તેમણે કહ્યું કે મહારાજ ? આપના આ નગરમાં દીલ્લીથી ગ્રંથિઓટકા (ચેર લોકે) આવેલા છે અને તેઓ આપના પુરોહિતને ત્યાં રહેલા છે. એ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ પુરોહિતને બોલાવીને પૂછ્યું. તન્હારે ત્યાં ચોર આવ્યા છે, એમ અહારા સાંભળવામાં આવ્યું છે ત્યારે પુરોહિતે કહ્યું હે રાજન્ ? મહારે ત્યાં તો શુદ્ધ આચારવાળા સન્માર્ગ સંચારી મુનીશ્વર આવેલા છે. ચોર તો નથી આવ્યા. પરંતુ જે કાઈપણ તેમને ચેર કહેતા હોય તેઓજ ચોર હશે. એમ પુરોહિતનું વચન સાંભળી રાજાએ તેમનો આચાર જોવા માટે શ્રીજીનેશ્વરસૂરિને પિતાની પાસે બોલાવ્યા. ગુરૂમહારાજ ત્યાં પધાર્યા. સભાની અંદર પાથરેલા આસ્તરણને દૂર કરી રજોહરણ ( ઘા)વડે ભૂમિને શુદ્ધ કરી ઈર્યા પથિકી કર્યા બાદ પોતાની કંબલ પાથરીને તેઓ બેઠા. આ પ્રમાણે સદ્દગુરૂને આચાર જોઇને રાજાના હૃદયમાં બહુ આનંદ થયો. અને તેણે કહ્યું કે For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સન્માધારક મુનિએ આવાજ હૈાય છે. તેમજ પુનઃ રાજાએ એમનાથી વિરૂદ્ધ એવા ચૈત્યવાસીઓને આચાર જોઇ ગુરૂ મહારાજને મુનિઓને! આચાર પુજ્યેા. ત્યારે શ્રીજીનેશ્વરસૂરિએ કહ્યું કે અમે મુખથી શું કહીએ ? દેવાધિષ્ઠિત એવે! સરસ્વતી ભાંડાગાર આપના ત્યાં રહેલા છે. તેમાં સમસ્તમતનાં સ્વરૂપ દક પુસ્તકા રહેલાં છે, માટે તે પુસ્તકાલયમાંથી એક પુસ્તક માંગાવા. રાજાએ પણ તે પ્રમાણે પુસ્તક મંગાવ્યું. તે પુસ્તકદશવૈકાલિક નામનું હસ્તમાં આવી ગયું. પુસ્તક લઇ તેઓ રાજસભામાં આવ્યા. બાદ ગુત્રીએ કહ્યું ” આ પુસ્તક આ ચૈત્યવાસીએના હસ્તમાં આપે. તેજ વાંચશે. પછી તેએ વાંચવા લાગ્યા. વાંચતાં વાંચતાં સાધુના આચારનાં પત્ર આવ્યાં તેમને છેડી દઇને આગળ ઉપર વાંચવા લાગ્યા. એટલે ગુરૂશ્રી ખેાલ્યા, રાજસભામાં દિવસે ચારી થાય છે. રાજાએ પુછ્યું. કેવી રીતે ચેરી થાય છે ? ગુરૂએ કહ્યું આ લાકાએ વાંચતાં પત્ર મૂકી દીધાં. રાજાએ કહ્યું એમ હાય તેા તમેજ વાંચે. ગુરૂ મહારાજે કહ્યું એમાં અમ્હારૂં કામ નથી. પક્ષપાત રહિત એવા બ્રાહ્મણા પાસે વંચાવા. બાદ બ્રાહ્મણીને તે પુસ્તક આપ્યું એટલે તેઓએ યથાર્થ રીતે વાંચી સંભળાવ્યું. તે સમયે શાસ્રસ`મત આચારના અવલેાકનથી શ્રીજીનેશ્વરરને ઉદ્દેશી આ અતિખર છે. એ પ્રમાણે રાજાએ તેમની સ્તુતિ કરી. ત્યાંથીજ તેમને ખરતર બિરૂદ પ્રાપ્ત થયું. તેમજ ચૈત્યવાસીઓને પરાજય થવાથી “ટુઅલ ” એવી સંજ્ઞા થઇ. આ પ્રમાણે સુવિહિત પક્ષધારક શ્રીજીનેશ્વરસૂરિ વિક્રમ સંવત્ ૧૦૮૦ માં ખરતર ખિદધારક થયા. તેમજ વળી એક દિવસ અદેવા સાધ્વીએ ચાળીશ દિવસ સુધી અનશનવ્રત ગ્રહણ કર્યું, પ્રાંત સમયમાં શ્રીજીનેશ્વરસૂરિએ નિરા કરાવતાં તેસાધ્વીને કહ્યું કે તમ્હારૂં પોતાનું આગામીઉત્પત્તિસ્થાન અમ્હને જણાવજો. ત્યારબાદ મરૂદેવા સાધ્વી ગુરૂનું વચન સ્વીકારીને કાળ કરી દેવલાકમાં ગયાં. અને દેવપણે ઉત્પન્ન થયાં. બાદ એક દિવસ તે દેવ સીમધર સ્વામીને વંદન કરવા માટે નીકળ્યા તે સમયે તેણે બ્રહ્મશાંતિ kr "" ઃઃ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામે યક્ષને કહ્યું કે ત્યારે શ્રીજીનેશ્વરસૂરિની પાસે જઈને “મ, સ, ટ, સ, ટ, આ પાંચ અક્ષરે કહેવા. એમનો અર્થ ગુરૂશ્રી પોતે જ જાણશે. તે સમયે યક્ષ સૂરશ્રીની પાસે આવ્યો અને તે દેવના કહ્યા પ્રમાણે તેણે પાંચ અક્ષરો કહ્યા. બાદ ગુરૂ મહારાજે તેમનો અર્થ કહ્યો, તઘથાमरुदेवी नाम अजा, गणिनी जा आसि तुम्ह गच्छम्भि। सग्गम्मि गया पढमे, देवो जाओ महड्ढीओ ॥१॥ टक्कलयम्मि विमाणे, दोसागर आउसो समुप्पन्ना।। समणेसम्सजिणेसर-मूरिस्स इय संकहिज्जासु ॥२॥ टक्कउरे जिणवंदण-निमित्तमिह आगएण देवेण । चरणम्मि उज्जमो तो, कायन्वो किं च सेसेहिं ? ||३|| અર્થ–મહારા ગ૭માં મરૂદેવીનામે જે ગણિતી હતી તે સાબી પ્રથમ દેવલેકમાં ગયેલી છે અને ત્યાં ટક્કલ નામે વિમાનમાં બે સાગરોપમ આયુષધારી મહર્દિકદેવ થયેલ છે. એ પ્રમાણે શ્રમના અધિપતિ એવા શ્રીજીનેશ્વરસૂરિને કહેવું એમ અહીયાં ટકપુરમાં શ્રી જીનવંદનમાટે આવેલા તે દેવે કહેવરાવ્યું છે. માટે ચારિત્રનેવિષે તય્યારે ઉદ્યમ કરવો અન્ય સાધનથી શું થવાનું છે ? આ પ્રમાણે મહાજ્ઞાની એવા શ્રીજીનેશ્વરસૂરિપ્રાંતમાં અનશન કરી સ્વર્ગલોકમાં ગયા. વળી કેટલાક આચાર્યો વિક્રમ સંવત્ ૧૦૨૪માં આ શ્રીજીનેશ્વરસૂરિથી જ ખરતર ગચ્છની ઉત્પત્તિ માને છે. પરંતુ કેટલાક અન્ય આચાર્યો આ મતને માનતાનથી. કારણકે-જીનેશ્વરસૂરિ વિક્રમ ૧૦૨૪ માં વિદ્યમાન હતા તેજ સાબીત કરવું મુશ્કેલ છે. વિ૦ ૧૦૮૦માં તેમણે અષ્ટકત્તિ રચેલી છે. તેમાં પિતે જણાવ્યું છે કે વિ૦ ૧૦૮૮ માં તેમણેજ પિતાના શિષ્ય અભયદેવસૂરિને આચાર્યપદ આપેલું છે તે સર્વ સંમત અને પ્રસિદ્ધ છે. હવે આથી પહેલાં ૨૪ ની શાલનું ઘણું અંતર પડી જાય છે. તે સમયે તેમની વિદ્યમાનતાનો સંભવ લાગતો નથી. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પટ્ટ Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી વિ૦ ૧૦૮૮માં તેમને ખરતર બિરૂદ મળેલુંછે. ૧૦૨૪માં તેમને ખરતર બિરૂદજ મળ્યુંનહેાતું અને તે બિરૂદના આપનાર દુર્લભરાજનું તે સમયમાં રાજ્યપણ હતું નહીં, માટે એ વાત સત્ય મનાતી નથી. તેમજ શ્રીજીનેશ્વરસૂરિએ તથા તેમના શિષ્ય જીનચંદ્ર અને અભયદેવ વિગેરે આચાર્યોએ ધણા ગ્રંથા રચેલાછે હાલમાંપણ તે ઉપલબ્ધ થાયછે તેમજ વિદ્યમાન બહુ વિસ્તારથી લખાયેલા પ્રશસ્ત ગ્રંથા પણછે. તે પૈકી એકપણ ગ્રંથમાં ખરતરગચ્છના ઉલ્લેખ જોવામાં આવતા નથી. જો એજ પોતે ઉત્પાદક હેાયતે તેમાં ઉલ્લેખ અવશ્ય આપેલા હાય. વળી સત્ર ચંદ્રકુલના ઉલ્લેખ ઉપલબ્ધ થાયછે. તેજ પ્રમાણે અષ્ટકત્તિમાં ગ્રંથકર્તા પોતેજ લખેછેકે:-- અર્થ सूरेः श्रीवर्धमानस्य, नि:संबन्धविहारिणः । દારિવારિત્રપાત્રસ્ય, શ્રીવસૃષિળઃ ॥n पादाम्भोजद्विरेफेण, श्रीजिनेश्वरसूरिणा । अष्टकानां कृता वृत्तिः सत्त्वाऽनुग्रहहेतवे ||२|| પ્રતિબંધરહિત વિહાર કરવામાં ઉત્સુક, મનેાહર ચારિત્રના પાત્રસમાન અને શ્રી કુલ ( ગચ્છ ) માં અલંકાર સમાન શ્રી વર્ધમાનરિના ચરણકમલમાં ભ્રમરસમાન વનાર શિષ્ય શ્રી જીનેશ્વર સૂરિએ અષ્ટકાન વૃત્તિ પ્રાણીઓના અનુગ્રહનેમાટે નિર્માણ કરેલી છે. વળી ખરતરગચ્છની ઉત્પત્તિતા વિક્રમ સંવત્ ૧૨૦૪ માં શ્રીજીનદત્તસૂરિથીજ શરૂ થયેલીછે, તે રિને સ્વભાવ બહુ અભિમાનથી ઘેરાચેલા હતા અને લેાકા એમને શાસ્ત્રને વિષય પૂચ્છતા હતા ત્યારે તે બહુ પ્રચંડથઈ ઉત્તર આપતાહતા તે ઉપરથી લાકામાં ખરતર’ એવી પ્રસિદ્ધિ થઈ. અને પાતેપણ તે પ્રમાણે તેને સ્વીકાર કરીલીધે છે, એ વૃત્તાંત શ્રી જીનવલ્લભસૂરિએ ગણુધર સાર્ધ શતક રચેલુંછે, તેની ઉપર જીનપતિસૂરિના શિષ્ય સુમતિગીએ વૃત્તિ રચેલીછે તેની અંદર સ્પષ્ટ જણાવ્યું છે, તેમજ અન્યત્ર પણ તે હકીકત જણાવી છે. હવે For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પs પ્રસ્તુત બને આચાર્યોની કૃતિ વિષયમાં વિચાર કરીએ તો પ્રથમ શ્રી જીનેશ્વરસૂરિએ રચેલા ગ્રંથે નીચે મુજબ જોતીવાથr, આ લીલાવતીનું વર્ણન પ્રસ્તુતગ્રંથની પ્રશસ્તિમાં પણ મધુર શબ્દોથી આપેલું છે. તેમજ શ્રી હેમચંદ્રાચાર્ય પણ કાવ્યશાસનની ટીકામાં પદ્યમય કથાના ઉદાહરણ પ્રસંગે લખે છે કે-“વિ7 vઘમશી જ સ્ત્રી જાત અપૂર્વ અર્થબોધક પદ્યબંધ એક લીલાવતી કથા છે. આ પ્રમાણે લીલાવતીનું તેમણે ત્યાં મારણ કર્યું છે. બીજે-મિત્રછાવૃત્તિ નામે ગ્રંથ કરેલો છે. આ ગ્રંથ જાવાલિપુરમાં વિક્રમ સંવત ૧૯૮૦માં નિર્માણ કરેલ છે. તેજપતે પ્રશસ્તિમાં જણાવે છે કે समानामधिकेऽशीत्या, सहस्र विक्रमाद्गते । श्रीजावालिपुरे रम्ये, वृत्तिरेषा समापिता ॥१॥ અર્થ–વિક્રમ સંવત ૧૦૮૦ માં ભવ્ય એવા શ્રી જાવાલિપુરમાં આ વૃત્તિ સમાપ્ત કરી છે. ત્રીજ–વરનીલા, એગ્રંથ શો વરિત્ર, પાંચમો થરનો છઠ્ઠો વૃત્તિવા (વૃત્તિનદિત) મારુક્ષ, આ છગ્રંથ શ્રી જીનેશ્વરસૂરિકૃત હાલમાં ઉપલબ્ધ થાય છે, તે શિવાયનો બીજે કોઈપણ ગ્રંથ આજસુધીમાં મળી આવ્યો નથી. તેમજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ “બુદ્ધિસાગર ” વ્યાકરણ રચેલું છે તે શિવાય તેમને રચેલે અન્ય કોઈપણ ગ્રંથ આજસુધી જોવામાં આવ્યું નથી, તેમજ સાંભળવામાં પણ આવ્યો નથી. વળી પોતાની વંશપરંપરાનું વર્ણન કર્યા બાદ પ્રસ્તુત ગ્રંથકર્તા (ધનેશ્વરમુનિ) એ સુરસુંદરી ગ્રંથ નિર્માણ સમય અને તે કયા સ્થાનમાં રચ્યો વિગેરે હકીકત એક કથી જણાવેલી છે. જેમકે— "तेसिं सीसवरो धणेसरमुणी एयं कहं पायर्ड, चड्डावल्लिपुरीठिओ सगुरुणा आणाए पाढंतरा। कासी विक्कमवच्छरम्मि य गए वाणंकमुन्नोडुपे, मासे भद्दवए गुरुम्मि कसिणे बीया धणिहादिणे ॥२४९॥ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ શ્રી જીનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગર સૂરીશ્વરના શિષ્ય વ શ્રીમદ્ ધનેશ્વરમુનિએ પેાતાના ગુરૂશ્રીની આજ્ઞાથી ચડ્ડાવલ્લિપુરીમાં રહીને વિક્રમ સંવત્ ૧૦૯૫ ની શાલમાં ભાદ્રપદ કૃષ્ણદ્વિતીયા ગુરૂવાર અને ધનેષ્ઠા નક્ષત્રનાદિવસે પાઠાંતરરૂપ આ સુરસુંદરી કથા સ્પષ્ટભાવામાં નિર્માણ કરીછે. આ ઉપરથી ગ્રંથકર્તાને વિદ્યમાન સમયના નિય થઈ આવેછે, હવે તે સબંધી કહેવાનું ! બાકી રહેતું નથી. વળી આ શિવાય ગ્રંથકર્તાનું જીવનવૃત્તાંત તથા જન્મસ્થલાદિક કિવા પોતે રચેલા અન્યગ્રંથાના નિર્ણય સંબધી પ્રાચીનઅન્યગ્રંથકારાની માફક આ ગ્રંથકારેપણુ કાઈ ઠેકાણે ઉલ્લેખ આપ્યાનથી. તેમજ તેમના સમાનકાલિક અથવા પાશ્ચાત્ય કાઇપણ વિદ્વાને તેના શેાધ કરી તે માબત જણાવીનથી. કારણકે પ્રાચીન મહાત્માએાની એવી પદ્ધતિ હતીકે લતે ઉદ્દેશી સિદ્ધાંતનું અવલંબન લઈ વસ્તુસ્વરૂપ માત્રનું તે પ્રદર્શન ફરવામાં તાત્પર્ય માનતા હતા, તેમાંપણ આત્મશ્લાઘાને મ્હાટું પાતક માનતા હતા. જેથી તેએ સ્વકીય ઇતિહાસલેખનનું કાર્ય સાધરણ માનતા હતા. તેમજ તત્સમાનકાલિક અન્ય પડિતાપણુ આત્મતરફ દૃષ્ટિવાળા હોવાથી તેવા ગૌરવને અસ્થાન આપતા હતા. અન્યાન્ય વિષયાની માફક તે સમયે પ્રાચીન વૃત્તાંત વિષયમાં પ્રાચીન વિદ્વાનેાના નામ શ્લાઘાદિક વિવેચનસબંધી અનાદર હતા. વળી હાલમાં પાશ્ચાત્યવિદ્વાનાના લક્ષ્ય તે તરફ દોરાયા છે. પરંતુ તેને જાણવાનાં સાધને નહી મળવાથી તેઓ અટકી પડેછે. અર્થાત્ ઉભયમાં સમાનતા આવી રહેછે. 3 વળી પ્રસ્તુત ગ્રંથકારે આ ગ્રંચનું ‘સુકુંવરી હા કથા એ પ્રકારે જે નામ આપ્યું છે તે યર્થાથ ઘટે છે. જોકે અહીંયાં श्लोकैशं तु संक्षेपात्, कविर्यत्र प्रशंसति । मुख्यार्थस्यावताराय भवेद्यत्र कथान्तरम् ||१|| IIII . For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिच्छेदोन यत्र स्याद् , नस्याबालम्भकाक्वचित् । सा कथा नाम तद्गर्भ, निबध्नीयाचतुष्पदीम् ॥२॥ અર્થ-જે ગ્રંથની અંદર કવિએ સંક્ષેપથી લેવડે વંશનું પ્રશંસાપૂર્વક વર્ણન કરેલું હોય, તેમજ મુખ્ય અર્થના અવતરણ માટે કથાતરને ઉદ્દેશ કરવામાં આવે, વળી જેની અંદર પરિચ્છેદ કિંવા કોઈ ઠેકાણે લંભક હોય નહીં તેને કથા કહેવામાં આવે છે. અને તેના મધ્યભાગમાં ચતુષ્પદીનું નિબંધન કરવામાં આવે છે” આ પ્રમાણે અમિપુરાણમાં કહેલું કથાનું લક્ષણ સંપૂર્ણપણે ઘટતું નથી. પરંતુ કેટલાક અંશે તે ઘટે છે. તેમજ-“ધરાન્તનાથવા શેર વા સમrષા થા, અર્થ-ધીર અને શાંત ગુણી જેમાં નાયક હોય, તેમજ ગદ્ય અથવા પધવડે સર્વ ભાષામાં વર્ણવેલી કથા કહેવાય, અહીં નાયક શબ્દ ઉપલક્ષણ માત્ર મૂકવામાં આવે છે. તેથી નાયિકા પણ લઈ શકાય છે. આ કથાની અંદર સુરસુંદરી નાયિકા છે. આ પ્રમાણે શ્રીહેમચંદ્રાચાર્ય કૃત કાવ્યાનુશાસનમાં સ્પષ્ટ કથાલક્ષણ બતાવ્યું છે. તેલક્ષણ અહીં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. માટે આચરિત્રને કથા નામ આપ્યું છે તે યથાર્થ છે તેથી ગ્રંથકારે પોતે પ્રારંભમાં “વોદ સંસી , વહંતુ કુરકુરા નાન” વૈરાગ્યને ઉત્પન્ન કરનારી સુરસુન્દરી નામે કથાને હું કહીશ, તેમજ દરેક પરિચ્છેદની સમાપ્તિમાં “કુરકુન્હીનામાપ, દાઇ પ જિજ ”આ પ્રમાણે સ્થાને નિર્દેશ કરે છે. વળી આ ગ્રંથકર્તાએ સામાન્ય વિશેષનો ભેદ છેડી દઈને અહીં કથા વ્યપદેશ કરેલો છે તે ઉચિત છે. તેમજ આપઘબંધ ગ્રંથમાં સળ પરિચ્છેદ આપેલા છે અને દરેક પરિચ્છેદમાં અઢીસો ગાથાઓ રહેલી છે. માત્ર છેવટના સોળમા. પરિચ્છેદમાં એક ગાથા વધારે અપવાદ તરીકે આપેલી છે. દરેક પરિછેદમાં સમાન ગાથાઓ રાખી છે. તેવા વક્તવ્યને ઉદ્દેશ નહતો કે સર્વત્ર સરખી ગાથાઓજ રાખવી, પરંતુ સ્વાભાવિક આ પ્રમાણે પ્રબંધ. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ રચવામાં આવ્યા છે. વળી આ સંપૂર્ણ ગ્રંથ આર્યા છંદથી રચવામાં આવ્યો છે. માત્ર દરેક પરિચ્છેદના અંતમાં ભિન્નભિન્ન વૃત્તો આપવામાં આવ્યાં છે. તેમજ કાઈ કાઈ સ્થળે પરિચ્છેદની અંદર પણ વિશેષ વર્ણની અપેક્ષાએ ભિન્ન નૃત્તને વ્યવહાર કર્યોછે. તેમજ નિયમિત ગાથાએથી વન કરતા આકવિતી કવિત્વ શક્તિ કેટલી છે? કે–વિસ્તારથી વર્ણન કરવા લાયક વસ્તુના કાઇ ઠેકાણે સંક્ષેપ કર્યો નથી, તેમજ સંક્ષેપથી વર્ણન કરવા લાયક વસ્તુના વિસ્તાર પણ કર્યા નથી. કાવ્યને જીવન આપનાર રસના કાઇસ્થલે અપક પણ કર્યો નથી. એપ્રમાણે પ્રસ્તુત ગ્રંથકર્તાની કવિત્વશક્તિ સહૃદય પુરૂજેને આનંદ આપ્યા શિવાય રહે તેમ નથી. વળી આ સુરસુંદરી ચરત્રને કાવ્યત્વ લક્ષણુ ઘટે કે કેમ ? તેવિચારમાં-“ કોષો સમુળો સાહારી શબ્દાર્થાં વાક્યમ્ ” દોષથી વિમુક્ત, ગુણુયુક્ત અને અલંકાર સહિત એવા શબ્દ તથા અની ઘટના જેમાં રહેલી હાય તે કાવ્ય કહી શકાય, એમ કામ્યાનુશાસનમાં શ્રીમદ્દ હેમચંદ્રસૂરિએ કહેલું છે. “ આાપુરા-ચિત્તÉ, મુળાજા મૂવિતમ્ ! હ્યુઝटरीतिरसेोपेतं काव्यम् । શબ્દ અને અર્થના સંદર્ભ જેમાં સભ્યપ્રકારે રચેલા હોય, ગુણુ તથા અલંકારોથી વિભૂષિત અને સ્ફુટ રીતે રસાથી ભરપૂર જે હોય તેને કાવ્ય કહી શકાય એમ વાગ્ભટાલંકારમાં વાગ્ભટ કવિએ કહ્યું છે. "" * નિષિં મુળવત્ જાન્ય, મારજીતમ સાવિત વિવન, વ્હીતિ પ્રીતિ ન વિસ્તૃતિ અર્થ—નિર્દોષ તેમજ ગુણાનુસારી, અલંકારાથી વિભૂષિત અને રસસંત એવા કાવ્યને રચનાર કવિ લકામાં કીર્તિ અને પ્રીતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચદ્રાલેાકમાં પીયૂષવર્ષ પંડિતે કહેલું છે. સદ્દોષો શબ્દાથી સમુળાવનીની પુનઃવયાપિ ” દોષ રહિત તેમજ સગુણ એવા શબ્દ અને અર્થ હાય વળી અલંકારરહિત For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય તો પણ તે કોઈ સ્થલે કાવ્ય કહી શકાય એમ કાવ્યપ્રકાશમાં મમ્મટભટ્ટનું મંતવ્ય છે. “વારથો જુorizયુઃ ફરાર્થને ” આ કાવ્ય શબ્દ ગુણ અને અલંકાર સહિત શબ્દ તથા અર્થમાં પ્રવર્તે છે. એમ કાવ્યાલંકારની વૃત્તિમાં વામન ભટ્ટનું કહેવું છે. “દાન્યામ વાક્ય વચમ્ ” વનિબોધક જે વાક્ય હેય તેને કાવ્ય સમજવું. એમ વ્યક્તિ વિવેક ગ્રંથમાં મહિમભટ્ટ કહે છે. તેમજ પ્રભાકરાદક પંડિતોએ કહેલા કાવ્યના સામાન્ય લક્ષણની કેટલાક અંશમાં અહીં સંÍત થાય છે પરંતુ “મરિયાથપ્રતિcવવાર : ૬ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર જે શબ્દ હોય તે કાવ્ય કહેવાય, એમ રસગંગાધરમાં જગન્નાથ પડતનો ઉલ્લેખ છે. “વારે રામ વાળમ” રસાત્મક જે વાક્ય હોય તહેને કાવ્ય કહી શકાય, એમ સાહિત્યદર્પણમાં વિશ્વનાથ કવિરાજનો ઉલ્લેખ છે. "ી (ક્ષળિ) તા વિદ્યાર્થવ્યવછિન્ન પતાવટ” ઈષ્ટાઈની પ્રતિપાદન કરનારી જેમાં પણ રહેલી હોય તે કાવ્ય કહેવાય છે. એમ કાવ્યાદર્શમાં દંડી કવિનો લેખ છે. “સત્તા પત સુવિઘવાધજે વા છેરસ અને અલંકારોથી યુક્ત સુખ વિશેષનું જે સાધન હોય તેને કાવ્ય કહેવામાં આવે છે એ પ્રમાણે અલંકાર શેખરમાં કેશવમિત્રનો ઉલ્લેખ છે. “વાર્થ જિમ વાચ” જેનાં વાકયો રસાદિકથી ગ્રસ્ત હોય તે કાવ્ય કહેવાય એમ અલંકાર સૂત્રકારિકા ગ્રંથમાં શૌદ્ધોદનિ પંડિતનું મંતવ્ય છે. આ પ્રમાણે કાવ્યના સામાન્ય લક્ષણોથી આચરિત્રને કાવ્ય કહેવામાં કોઈપણુ દોષ નથી. વળી પ્રસિદ્ધ કાવ્યોમાં પણ દરેક લક્ષણોનો સમન્વય થે તો ઘણું મુશ્કેલ છે. કારણકે તેમાં પણ નિત્યાનિત્યાદિ દોષને કવચિત સંભવ રહી શકે છે. માટે અહીંયાં કાવ્યલક્ષણ ઘટવામાં બાધ નથી. તેમજ આ પ્રસ્તુત ગ્રંથને મહાકાવ્યપણું કહી શકાય, કારણકે સર્ગબંધ જેમાં રચેલા હોય, ધીર અને ઉદાત્ત ગુણવાનસુર અથવા ઉત્તમ કુલવાનું ક્ષત્રિય નાયક હય, ( અહીં નાયકના ઉપલ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષિણથી સુરસુંદરી નાયિકા છે.) એક વંશમાં ઉત્પન્ન થયેલા કુલીન રાજાઓનું જેમાં વર્ણન હોય અંગારવીર અને શાંતરસ અંગી હોય અને બાકીના રસ અંગભૂત વર્ણવેલા હેય વિગેરે મહાકાવ્યના જે જે ગુણે કાવ્યાનુંશાસનમાં શ્રીમાન હેમચંદ્રસૂરિએ કહેલા છે તે સર્વ ગુણે આચરિત્રમાં રહેલા છે. શ્રીવીરસં. ૨૫૧ શ્રીબુદ્ધિસં. ૧ શ્રીવિક્રમસં. ૧૯૮૧ ઇસ્વીસન. ૧૯૨૫ જેષ્ઠસુદિપંચમીને બુધવાર સ્થાન તીર્થપાનસર ઝવેરી ભુરીયાભાઈ જીવણચંદના આ લે. અજીતસાગર સૂરિ. ટાવરહોલમાં. ॐश्रीकेशरीयानाथायनमः ॐअहमहावीर ? ॐ शान्तिः३ NI, For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीसुरसुन्दरीचरित्रशुद्धिपत्रम् ॥ પંકિત. 98, પૃષ્ઠ. અશુદ્ધિ શુદ્ધિ. વતાઢય રા વૈતાઢવ રહ્યા હસ્ત ૧૧ સંકેત ૧૨ સમુદ્રને સમય તેને 6 - 8 : * 4 : : 4 9 6 * 5 હસ્તિ સંકેત સમુદ્રની સમયે તેને જેવા તેને માતાપિતા ૧૯ તને ૨૫ ૨૮ માતાપિતા તૃષા मेत प्रसरती જલડી સંપાદાન તાપણુત તમ જન આકા मागा. વૃદ સુપ્રતિષ્ટ સરૂ मेतत् प्रसरतीति જલની સંપાદન તોપણ તે તેમ 6 0 4 આકાશ भागा ૪૩ સુપ્રતિક શરૂ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ . ૪૬ દીર્થ દીર્થ જીવા વિદ્યુત વિદ્યુત વિલાસ વિલાપ મળી ૫૦ મંત્રા ઈશ્વ દષ્ટિ મણિ અપૂર્વ માણ અપુર્વ નિવાસ બકુલના ૧૧ ૧૭ 5 ૧૭૯ વિધ્યા નિવાસ બિકુલન વિદ્યા કીડા हत्त ક્રિડા ૧૭૧ 19 નહી શુ ? નહ ! વિશાદ ધૂર્ણાય धृतं વિષાદ ૮૧ ધૂર્ણાય घृतं કામ ૧૫ કોમ ૧૨ લાતા લતા પ્રકુલ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ ચેષ્ટા પોતેજ 3. : ૩ ૪ = = ચેષ્ટા પિતજ જેમ કલતા પિતાના સ્વીકાર્યો દર્શ કનકમાલા પિતાની સ્વીકાર કર્યો. દર્શન તને તેનું ૧૦૨ ૧૦૪ ફાંફા સુદર વિદ્યા ૧૦૬ સુંદર વિદ્યા રાજ્ય ૧૦૭ ગયા પૂર્વ ૧૦૯ પૂર્વ તરજ આનદા ગંધ ૧૧૨ તરતજ આનંદા ગંધ ભર્તા તૈયાર તેમજ ૧૧૩ ૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૯ નો મહને તયાર. તમજ નહિ હન विण्धौ ત સાંભળતાં मप्प તયોગી હાર્દિક દુર્ગેટ ૧૨૨ ૧૨૫ विधौ તે સાંભળતાં मप्य તે યોગી હાર્દિક ૧૨૬ ૧૭૪ દુર્ઘટ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ ૧૩૭ षन्धा ૧૩૮ त्यन्य ૧૩૯ ભવ છે સુંદરી ૧૫ર ૧૫૩ છે. પ્રોતાના મેધનું वन्धा त्यज्य ભવે છે. સુંદરી પિતાના મેધનું વલનપ્રભ વિવેક વિલંબ સાંભળી ચિત્ર २४ ૧૬૨ ૧૭૪ ૧૭ ૨૨ ૧૭૫ ૧૭૬ ૧૭ १७८ ૧૭ ૧૫ ૧૭ ૧૮ ૦ ૧૮૧ ૧૮૫ ૧૨ જવલપ્રભ વિવેક વિલંબ સાંબળી ચિત્ત જેના વિદ્યારે ત બાબત હોય ન परग्रह ગયુ થયુ સમાગ આકૃતિ जगत द्वंष्य દુભિ મતિ અચિત્ય મિત્ર પ્રકારના ૧૯ર ૨૧ ૧૯૩ ૧૨ ૧૫ વિદ્યાધરે તે બાબત હોય ને परत्रेह ગયું થયું સમાગમ આકૃતિ जगत् द्वेष्य દુંદુભિ મતી અચિંત્ય ભિન્ન પ્રકારની ૧૯૬ ૦ ૨૦૬ २०८ P ૨૦૯ ૨૧૨ ૨૧૩ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રાપ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ટ ૧૨૨ ૨૬ ૨૨૭ ૨૩૧ ૨૪૦ ૨૪૩ ૨૪૪ ૨૫૬ ૨૫૦ ૨૬૪ ૬૬ ૨૬૭ ૨૬૮ ૨૭૨ ૨૭૩ ,, ૨૭૫ २७७ ૨૮૧ ૨૮૪ ૩૦૦ ૨૧ ૧૩ ટ પ ૯ ૨૦ ૨૪ ૧૧ ७ ८ ૧૪ 3 ૧૦ ૧ ૧ ૪ ૧૨ ૧૨ ૐ ૧૯ 29 ૫ "" ૨૩ 2, T ૧૦ www.kobatirth.org ૬૭ श्रति સાગરમા પ્રવૃત આપની તણીએ સમાન વલાપ અપ્રિત્રાય કર છે વિદ્યામન કચ્ સાંભળી નટ Jટ કુર શાસ્ત્રા અસ મારા અર ત દેવ તનું નિર્મૂલ થયા લશ શ્રવણે દ્રિ મુની For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुति સાગરમાં પ્રવૃત્ત આપવાની તેણીએ સમાન વિદ્યાપ અપ્રિય કરે છે વિદ્યમાન કહ્યું શ્રી સાંભળી નટ ઈષ્ટ ર શસ્ત્રા અત્ર મ્હારા દુર તે દેવ તેનું નિમ્ લ થયા સંશ શ્રવણે દ્રિય મુનિ Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ સગં સ્ત્રીની પુર્ણ સર્ગ સ્ત્રીની પૂર્ણ મુખ મૂખ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૮ ૩૧૯ ૩૨૧ ૩૨૨ ૩૨૪ આમ નભા પરતું તમજ અગ્નિ નો પરંતુ તેમજ દશ દેશ. એમ - $ મંત્ર વૃત્તિવાળાં ૩૨૧૭ ૩૨૮ અમ મત્ર વૃત્તિવાળાં કુળમાં વીંતઈ સિહા કુળમાં ૩૩૨ વીંટાઈ સિંહ सघण ૨૩૨ ૩૩૩ सघण કિવા તના કિંવા ૧૪ ૨૪ ૩૩૫ ૩૩૬ ૨૪ પ્રશવ કવ્યા વિનય ૩૩૮ ૧ ૩૩૯ તહરું તેના પ્રસવ કરાવ્યા વિનય તહારું બંધુ રાજાને ત્યાં સૂર્ય સમર્થ તે તરફ ૩૪૧ બંધુ રાજાને ત્ય ૩૪૪ 2 ૧૪ સુર્ય ૩૪૫ are ૩૧ ૨૫ સમથ તતરફ ૨૪ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩ ૩૫૩ નૈમિતિક દ્વિારમા પાતાના દેવીનાવિ નૈમિત્તિક દ્વારમાં પોતાના દેવીના ૩૫૪ ૩૫૯ નિરાધાર તો પારજી સહિત ૩૬૧ નિરાધાર તા પરાજ સાહત કર્યું વિશેષમાં કુશાગ દક્ષિ વાળા 593 વિશેષમાં ૩૮૪ કુશાગ્ર ૩૮૫ દાક્ષ ૩૮૬ વાળી અનેમ ગલિત ૩૮૮ આવછે મહા પિતાએ બહસ્પતિ ગાલી ૩૮૯ એનામાં ગલિતા આવે છે. ડારા પિતાએ અસ્પતિ. લાગી ચિંતા પરંતુ કામદેવ સુરસુંદરી આનંદ ચીંતા પરતું ૩૯૦ ૧૧. ૨૦ કામદે સુરસુંદ આને હર્ષાશ્ર તની ક્રિડા હર્ષાશ્રુ ૩૪ તેની ક્રીડા છે For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦. ૩૮ ૪૦૪ ૪૫ ४०६ ૪૦૭. ટારા નિર્ગમવા થઈ વિધિઓ એપ્રમાણુ કેટલાક ગણેલા પડયું ઉત્સગ છીએ ટાકેરે નિર્ગમન થઈએ વિધિઓ એપ્રમાણે. કેટલાક ગણેલે પડ્યું ઉત્સર્ગ ૪s ૪૧૪ ૪૧૭ ૪૧૯ તું ૪૨૦ ૪૨૪ ૨ ? : R 2 0 0 6 - - ૨ ૨ ૨ « છે . - ૪ ઢ { A મહારે નરવાહન ૪૨૯ નવાણું ૪૩૭ વિધા વિદ્યા ૪૪૦ ન્જર ૪૪૯ ૪૪૭ ૪૫૦ ૪૫૬ ૪૬૧ ઉપહાસર પહેરાવ્યા વિષ ચકકચકે સુત્ય નિવેદને દારિદ્ર સ્થિત પીછ પ્રતિયાગ બાક સસારની ઉપહાસ પહો. વિષ ચકચકે ત્ય નિવેદન દારિદ્ય સ્થિતિ પછી પ્રતિયોગ, બાદ સંસારની ૨૩ ૪૭૭ ૪૭૮ ૪૮૬ ૪૯૦ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ ૫૦૫ ૨૪ ભૂપતિએ સંભાવના પ્રવયા ૫૧૦ ૧૮ ૧૯ ભૂપતિઓ સંભવના પ્રત્રજ્યા પ્રણ રા’ વાપર શસ્ત્ર પણ ૨ ૧ પ૨૦ પ૨૨ ૧૪ “સ” પૂર્વાપર શસ્ત્ર મિત્રને મિત્રને પર 19 પ૮ અને તો છતે દિષ દુષ અને તે છતો ૧e ૧૭ ૧૮ ૪ ૪ દ૫ ૨૫ धर्मण ૫૩૫ ૫૩૬ ૫૩૭ ૧૮ वर १४ જમ્યા शान्ति पर જો રાન્તિઃ ૫૪૪ ૧૪ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર, ( છે વિષયાનુક્રમણિકા. પૃષ્ઠ. વિષયક્રમ. પૃ. વિષયક્રમ. ૧ મંગળાચરણ. ૨૫ મનોરમઉદ્યાન. ૩ અભિધેયનિર્દેશ. ૨૬ સિંહગુહા. ૪ દુર્જનનિંદા. ૨૭ યોગિનો સમાગમ. ૫ સજ્જનસ્તુતિ. ૨૮ જયસેનની મુક્તિ. ,, ધર્મપ્રવૃત્તિઉપદેશ. ૩૦ ઉપાલંભ. ૬ ભાષાની સરલતા. ૩૧ વિદેશગમન. ૭ તિર્યગલેક ૩૨ અટવીપ્રવેશ. , જમ્બુદ્વીપ. ૩૪ ધારીપતન. , કરદેશ. ,, ભીલેની ક્રૂરતા. ૯ હસ્તિનાપુર. ૩૫ સાર્થની વ્યગ્રતા. ૧૧ અમરકેતુરાજા. ૩૬ ધનદેવનું પરાક્રમ. ૧૨ ચિત્રસેનનો પ્રવેશ. ૩૮ ધનદેવને પરાજય. ૧૩ ચિત્ર પ્રદર્શન. 2. ધનદેવની ઓળખાણ. ૧૪ નૃપમૂચ્છ. સુપ્રતિષને પશ્ચાત્તાપ. ધનવાહનરાજા. ૪૧ ધનદેવનું આતિથ્ય. ૧૭ સાગર શ્રેણી. ૪૨ ધનદેવને વિતર્ક. શ્રીકાંતા અને કમલાવતી. સુપ્રતિકનું વૃત્તાંત. ૧૮ રાજસભામાં કમલાવતીનું ૪૪ વર્ષાઋતુ. આગમન. ૪પ મેઘનો ચમત્કાર. ,, વિવાહ વિચાર. ૪૬ કમલાવતી. ૧૯ નૈમિત્તિક આગમન. ૪૮ વિદ્યુત્પાત. ૨૧ રાજા અને મંત્રીને સંવાદ. ૪૯ નૃપવિલાપ. ૨૩ વિવાહ મહોત્સવ. ૫૦ મંત્રીને પ્રબેધ. ૨૪ ધનદેવ શ્રેણી. | પર નૃપતિને શેક. ૩. સમ, For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ. વિષયક્રમ. કલાભ્યાસ. પ૩ મહાંતનું આગમન. કીર્તિધર્મરાજા. ૫૪ કનકવતી કન્યા. પક કનકવતીવિવાહ. રાજાનો પ્રેમ. સુરથકુમાર. પ૭ સુપ્રતિષ્ઠનું અપમાન. ૫૯ સુપ્રતિષ્ઠનો ક્રોધ, ૬૦ સિંહગુહાપલ્લી. ૬૧ ધનદેવ. ૬ર સ્વદેશપ્રયાણ. દીવ્યમણિ. ૬૩ વનપ્રવેશ. ૬૪ દિવ્યપુરૂા. ૬૫ દિવ્યમણિપ્રભાવ. ૬૭ ઘરઆપત્તિ. ૬૮ વૈતાઢયવર્ણન. ૬૮ પવનગતિ વિદ્યાધર. ૬૯ ચિત્રવેગને જન્મ. ૭૦ મનહરઉદ્યાન. ૭૧ બંધુદત. ‘, વસંતવર્ણન. ૭૪ જનયાત્રા. ૭૫ જીનમંદિર, ૭૭ ભાનુવેગનું આગમન. પૃષ્ઠ વિષયક્રમ. ૭૮ સ્વદર્શન. ૮૦ મકરંદ ઉદ્યાન. ૮૧ મદનગૃહ, ૮૨ યુવતિદર્શન. ૮૪ કનકમાલા. ૮૫ વિરહ વેદના. આઝલતા. સોમલતા. ૮૮ કનકમાલાની સ્થિતિ. ૮૯ હંસિકાદાસી ૯૦ આંદોલનક્રીડા. ૯૧ કનકમાલાની વિરહદશા. સોમલતાને ઉપાલંભ. પત્રલેખ. ૯૪ આમ્રતાનું પુનરાગમન. ૯૫ ચિત્રવેગનો સંતાપ. ૯૬ સૂર્યાસ્ત સમય. • ૯૭ ચંદ્રોદય. ૧૦૦ વાઘનાદ, ૧૦૨ વિવાહ મહોત્સવ. ચિત્રવેગની મૂર્છા. દૈવને ઉપાલંભ. ૧૦૫ આશાબંધન. ચિત્રમાલા. ૧૦૬ અમિતગતિ. | ૧૦૭ દુઃખનું કારણ ૧૦૩ ચિત્રવાજા For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ વિષયક્રમ. પૃછે. વિષયક્રમ ૧૦૭ સુરવાહનમુનીં. ૧૫૮ ચમચંચા. ૧૦૮ કેવલજ્ઞાન ૧૫૯ પ્રભંજનમુનિ. ૧૧૦ મુનિસ્તુતિ. ૧૬૦ પ્રભંજનમુનિદેશના. મુનિદેશના. { ૧૬૨ જવલન પ્રભુને પ્રશ. ૧૧૨ રાજપ્રશ્ન. ૧૬૩ રોહિણવિદ્યા. ૧૧૩ કનકમાલાની માગણી ૧૬૪ ભયભીત ચિત્રલેખા. ૧૧૪ લગ્નનિરૂપણ. ૧૬૬ ચિત્રલેખાનું હરણ. ૧૧૫ ચિત્રમાલાની ચિંતા. વિહિની વિદ્યા. ૧૨૩ કનકમાલાનો પશ્ચાત્તાપ. || ૧૬૭ ચિત્રગતિની મૂઢતા. ૧૬ મરણસ્મહસ. દમણ. ૧૨૭ આકાશવાણી. ૧૬૮ રહિણુ વિદ્યા. ૧૩૧ લગ્નમહોત્સવ. ૧૬૯ મદોન્મત્ત હતી. ૧૩૪ સ્વનિને અર્થ. ૧૭૦ એક યુવતિ. લગ્ન દિવસ. ૧૭૧ ચિત્રગતિનું સાહસ ૧૩૬ દુર્વિકલ્પ. ૭૫ ચિત્રગતિની ચિંતા. ૧૪૧ પાશનો છેદ. ૧૭૬ ચિત્રગતિનું પ્રયાણ. ૧૪૪ પુરૂષને ઉપદેશ. ૧૭૭ કનકપ્રભ વિદ્યાધરેંદ્ર ૧૪૭ પુરૂષ વૃત્તાંત. ૧૮૬ મદનગૃહમાં કનકમાલાનું હરિશ્ચંદ્ર વિદ્યાધરેંદ્ર. આગમન. ૧૪૮ પ્રભંજન અને બંધુસુંદરી. ૧૯૧ ચિત્રગતિનું ૫ટ. ૧૪૯ ચિત્રલેખા. ૧૯૫ ચિત્રગતિનું વૃત્તાંત. ૧૫૦ સુમુખ ચારણશ્રમણ. ૧૯૭ અશોક વાટિકા. ૧૫૧ પ્રભંજન રાજા. ૧૯૮ પ્રભંજનબેચર. ૧૫૨ વલનપ્રભ અને કનકપ્રભ. ૧૯૯ ચંદ્રગતિ વિદ્યાધર. ૧૫૩ પ્રભંજન રાજા. ૨૦૦ દીક્ષા ગ્રહણ ૧૫૬ સુચારણમુનિ. ૨૨ અશનિ વેગ. ૧૫૭ કનકપ્રભને અવિનય. | ૨૦૩ ચંપકમાલા. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ ૨ પૃષ્ઠ વિષયક્રમ. ૨૦૫ ધારિણી સખી. ૨૦૬ દુંદુભિ નાદ. હરિદત્ત શ્રેણી. સુચના કન્યા. વસુમતી કન્યા. ૨૧૧ દિવ્ય પુરૂષ. ૨૧૩ સુમંગલનું વૃત્તાંત. ૨૧૫ ધનપતિ વણિક, ૨૧૬ દંડવિરત કેવલી. ૨૧૯ ચંદ્રન દેવ. ૨૨૦ સમુદ્રદત્ત શ્રેછી. ૨૨૨ સુધર્મ સૂરીશ્વર. ૨૨૩ વસુમતી સાધ્વી. ૨૨૫ ચંદ્રપ્રભા. , ચંકાજુને દેવ. ૨૨૬ ચંદ્રપ્રભાનો વિલાપ. ૨૨૯ સ્વયંપ્રભા સખી. ૨૩૧ ચંદ્રપ્રભા દેવી. શુભંકર કેવલી. ૨૩૪ ચંદ્રપ્રભાને પ્રશ્ન. ૨૩૬ શોકનું કારણ ૨૩૭ ધારિણી સખી. ૨૩૮ ઉન્મત્ત હસ્તી. ૨૩૯ પૂર્વ પતિની પ્રાપ્તિ. ૨૪૧ મુદ્રાગ્રહણ. ૨૪૨ અશનિવેગ વિદ્યાધર. વિષયક્રમ. ૨૪૪ નગરની શૂન્યતા. ગંગાવ નગર. ૨૪૫ અમિતગતિ વિદ્યાધર. ૨૪૭ લગ્નદિવસ. ૨૪૮ ચિત્રગતિને જાતિસ્મરણ.. ૨૫૦ પ્રિયંગુ મંજરી. ૨૫૪ ચિત્રગતિ પ્રયાણ. ૨૫૫ એક તેજોમય દેવ. ૨૫૯ દિવ્યમણિ પ્રદાન. ૨૬૧ ભાવી અનર્થ. ૨૬૨ કનકમાલાનો સંતાપ. ૨૬૬ નવાહનનો સમાગમ. ૨૬૭ બાણુપ્રયોગ. સમંત્રક શસ્ત્ર. ર૭૦ ચિત્રવેગની દુઃસ્થિતિ. ર૭૧ સુપ્રતિકનો વિચાર. ર૭૩ દેવાગમન. ૨૭૪ ધનભૂતિ સાર્થવાહ. ૨૭૫ સુધર્મ અને ધનવાહન. સુદર્શન આચાર્ય... ૨૭૬ ધર્મોપદેશ. ૨૭૭ સુધર્મને વૈરાગ્ય. ૨૭૯ આચાર્યપદવી. ૨૮૦ ધનવાહનને વિમેહ, ૨૮૧ સુધર્મમુનિનું પુનરાગમન ! ૨૮૨ ગુચંતા. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ પૃષ્ઠ વિષયક્રમ. | પૃષ્ઠ વિષયક્રમ. , ગુરૂમહારાજને ઉપદેશ. ૧૧ વિષભક્ષણ. ૨૮૫ શ્રેઝીપુત્ર ધનવાહન. ૩૧૩ ચિત્રવેગની મૂચ્છ. મહિલા સ્વરૂપ. ૩૧૬ કનકાવતીનો સમાગમ. ૨૮૮ અનંગવતી. ,, કનકમાલાનું દર્શન. ૨૮૯ પુનઃ ગુરૂઉપદેશ. ૩૧૬ કનકવતી પ્રાપ્તિનો ઉપાય. ૨૯૦ સુધર્મસૂરિ. ૩૧૭ ચિત્રગ અભ્યર્થના ૨૯૨ સુચનાભગિની. ૩૧૯ દેવનો ઉપદેશ. ભ્રમવિનાશક ચૂર્ણ યોગ. ૩૨૦ સુપ્રતિષ્ઠને મણિપ્રાપ્તિ. વસુમતી અને અનંગવતી ૩૨૧ મણિગ્રહણ. ૨૯૬ શશિપ્રભ દેવ. , પ્રયાણયાત્રા. વિધુપ્રભદેવ. ૩૨૨ સાગરશ્રેણી. ૨૯૭ ચંદ્રપ્રભાદેવી. ૩૨૪ શ્રીકાંતા. વિદ્યુ—ભવ. , માપચાર. ૨૯૮ પવનગતિ વિદ્યાધર. ૩૨૫ મંત્રની નિષ્ફળતા. ચિત્રવેગનું વૃત્તાંત. ધનદેવનું આગમન. ૨૯૯ ચિત્રગતિ અને પ્રિયંમંજરી. ૧ ૩૨૬ દિવ્યમણિનો પ્રભાવ. ૩૦૦ ઉપસર્ગ નિવારક પ્રયાણ. ૩૨૭ શ્રીકાંતાને વિવાહ. ૩૦૧ મુનિરક્ષા. ૩૦૨ નાસ્તિકવાદી કપિલ. , ધનદેવની વિદાયગિરી. ૩૨૮ સ્વદેશપ્રયાણ. ૩૦૩ સમરકેતુ અને કપિલ. ૩૩ ૦ ૩૦૪ કપિલને શિક્ષા દેવશર્મા. ૩૦૫ રાજદીક્ષા. ., સિદ્ધપુર નગર. ૩૦૬ પુનઃ કપિલને સમાગમ. ( ૩૩૧ સૈન્યનું આગમન. ૩ ૦૭ કપિલનું ઘાતકીપણું. , દેવશર્માને દેહાંત. ૩૦૮ પદ્મ અને સમરકેતુમુનિ. | ૩૩ર ધનદેવને પરિતાપ. ૩૦૦ ધનવાહન મુનિ. ૩૩૩ હસ્તિનાપુર પ્રવેશ. ૩૧૦ પુનઃ દેવ પ્રશ્ન. ૩૩૪ કમલાવતી દેવી. છે For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ વિષયક્રમ. ૩૩૫ ગર્ભસ્થિતિ. ૩૩૬ પ્રસૂતિ કર્મ. ,, અમારી ઘોષણ. ૬૩૭ રાજનિમંત્રણ. ૩૩૮ ભોજનવિધિ. , શ્રીદેવ. ૩૩૯ કમલાવતીને મનરથ. ૩૪૦ પુત્રચિંતા. ૩૪૧ પુત્ર માટે ઉપાસના. ૩૪ર વિધુપ્રભદેવ. ૩૪૩ સ્વમદર્શન. ૩૪૪ સ્વમવેદી પુરૂષો. કેવલી વચન. ૩૪૬ સ્વપ્રવેદી વચન. ૩૪૭ મણિ સમર્પણ. ૩૪૮ ગત્પત્તિ. , દેહદસ્વરૂપ. ૩૪૯ હસ્તીની ઉન્મત્ત દશા. ૩૫૧ કમલાવતીની શોધ. સમરપ્રિય સુભટ. ૩૫૩ સુમતિ નૈમિત્તિક ૩૫૪ સ્વમિદર્શન. ૩૫૫ કમલાવતીને સમાગમ. ૩૫૭ ગત વૃત્તાંત. ૩પ૯ અદ્દભુત સવર ૩૬ - શ્રીદત્તનું આગમન. | પૃષ્ઠ વિષયક્રમ. ૩૬૧ કુશાગ્ર નગર પ્રત્યે પ્રયાણ ૩૬૨ ભયંકર વનપ્રવેશ: ૩૬૪ પુત્રજન્મ. ૩૬૫ પુત્ર રક્ષા. દેવીને પશ્ચાત્તાપ. ૩૬૭ કમલાવતી વિલાપ. ૩૬૮ તાપસીનું આગમન. ૩૬૯ કુલપતિનો ઉપદેશ. ૩૭ અપહારપ્રશ્ન. ૩૭૧ સુરથકુમાર૩૭૨ સુપ્રતિષ્ઠને વિજય. ૩૭૩ સુરથનું સ્વદેશ પ્રયાણ ૩૭૪ વનપ્રવેશ૩૭૫ સુરની દુરાચાર. ૩૭૭ કમલાવતીનું નિર્ગમન. ૩૭૯ શ્રીઅમરકેતુ રાજા. ૩૮૧ સમંતભદ્ર. ૩૮૩ સુરસુંદરીનું આગમન. ૩૮૪ સુરસુંદરીનું વૃત્તાંત. ૩૮૫ કમલાવતીને પ્રબોધ. ૩૮૭ સુરસુંદરી પ્રકાશ. કુશાગ્રપુર નગર. [ ૩૮૮ નરવાહન રાજા. ૩૮૯ તાતચિંતા. ૩૯૦ રત્નસંચય નગર, ( ૩૯૩ પ્રિયંવદા. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃ. વિષયકમ. » સુરસુંદરીની મૂચ્છ. ૩૯૭ શ્રીમતી સખી. ૩૮૮ માધવી સખી. ૩૯ ચિત્રપટાવલોકન. ૪૦૧ એક પરિવ્રાજકા. ૪૦૪ બુદ્ધિલાનું ઉપહાસ. ૪૦૫ બુદ્ધિલાનું કપટ. ૪૦૬ શત્રુંજય રાજ. ,, રત્નચૂડ મંત્રી. ૪૦૭ પ્રયાણ યાત્રા. ૪૦૯ સુરસુંદરી. ૪૧૦ સુરસુંદરીનું અપહરણ. ૪૧૧ શ્રીગંધવાહન રાજા. ૪૧૨ ચિત્રવેગ ચક્રવર્તી. ૪૧૩ અસાર સંસાર. ૪૧૫ રાજ્યાભિષેક. ૪૧૬ વિષવૃક્ષ ૪૧૭ વિષમૂછ. ૪૧૮ તરૂણ રાજકુમાર. પ્રિયંવદાનો મેળાપ. ૪૨૦ વિદ્યાધરનો વધ. ૪૨૨ સુરસુંદરીનું જીવન. ૪૨૪ મકરકેતુ રાજ. ભયંકર પિશાચ. ૪ર૭ હંસિકા સખી.. ૪૨૯ નરવાહનને સમાગમ. | પૃ. વિષયક્રમ. ૪૩૦ ધનદેવનું આગમન. ૪૩૧ ધનદેવનું વૃત્તાંત. ૪૩૨ સમુદ્રવર્ણન. ૪૩૪ મકરકેતુ કુમાર. { ૪૩૫ ચમર ચંચા નગરી. ૪૩૫ રહિણી વિદ્યા. ૪૩૬ વિદ્યાપ્રદાન. ૪૩૭ વિદ્યાસિદ્ધિ. ,, દીવ્ય વિદ્યાઓને પ્રાદુર્ભાવ ૪૩૮ ચિત્રવેગનું આગમન. ૪૪૦ યુવતિ દર્શન. ૪૪૨ વિષાપહાર. ૪૪ કુશાગ્રપુર. યુદ્ધનો સમારંભ. ૪૪૬ મકરકેતુનું સાહસ. ૪૪૭ મકરકેતુનું પ્રયાણ. ૪૪૮ અકસ્માત્ ઉતપાત. ૪૫૦ સમુદ્રતરણ. પર ધનદેવનો પ્રશ્ન. ૪૫૫ સુરસુંદરીનો પશ્ચાત્તાપ. સુરસુંદરીની મૂર્છા. ૪પ૬ અમરકેતુ રાજા. ૪૫૭. સુપ્રતિષ્ઠસરિ. ૪૫૮ ધર્મ દેશના. ૪૬૫ અમરકેતુનો પ્રશ્ન. - લક્ષ્મી શેઠાણી. 1 ૪૬૬ મહણ પત્ની સરસ્વતી. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir P પૃછે. વિષયક્રમ. ૪૬૭ કનકરથ કુમાર. સુબંધુ અને ધનપતિ. ૪૬૮ ઘનવાહન વણિકુ. (૪૬૯ કનકરથકુમાર. ૪૭૧ પ્રવ્રાજકાનું ગમન. ૪૭૨ રાજશિક્ષા. ૪૭૩ કનકરથને વિલાસ. ૪૭૪ ઉન્માદકારી ચૂર્ણ. ૪૭૪ ઉન્માદશા. ૪૭૬ ઘનવાહન રાજા. ૪૭૭ કનકરથ અને સુલોચના. ૪૭૯ ચારિત્રગ્રહણ. ૪૮૦ શશિકભદેવ. સુબંધુનો ઉન્માદ. ૪૮૧ મનહર આશ્રમ. ૪૮૨ ઉપસર્ગ વિધાન. ૪૮૪ અંબરીષ સુરાધમ. ૪૮૭ શ્રી કુંજરાવત્તનગર. ૪૮૮ નભવાહનની અજ્ઞાનતા. ૪૮૯ ચિત્રગતિ વિદ્યાધર. ૪૯૦ સ્વયંપ્રભા દેવી. ૪૯૧ ધનદેવનો પ્રશ્ન. ૪૯ર સૂરિપદવી. ૪૯૩ નગરશભા. ૪૯૪ પ્રિયંવદાનું આગમન. ૪૮૫ દમોષ ચારણમુનિ. પૃષ્ઠ. વિષયક્રમ. ૪૯૮ ધરણેનું આગમન. વિમલમંત્રી. પ્રશંકરરાજા. હસ્તિશીર્ષનગર. ચક્રવર્તી પદવી. રાજનિદેશ. સામૈયાની તૈયારી. પિતાપુત્રને સમાગમ. ૫૦૪ નરવાહનરાજા. ૫૦૫ વિવાહ મહોત્સવ. ૫૦૬ આચાર્ય દર્શન. ૫૦૭ અર્જુન અને બંધુશ્રી. ૫૦૮ મૃગ અને મૃગલી. ૫૧૦ દીક્ષા ગ્રહણ. ૫૧૧ મકરકેતુરાજા. - ૫૧૨ ચિત્રવેગસૂરિ. કે ૫૧૪ મકરકેતુ ધર્મપ્રવૃત્તિ. | પ૧૭ સ્વપ્નાવલેકન. ૫૧૮ પ્રશ્નોત્તર વિનોદ. પર૧ સર્પદંશ. વિષઘાતક ઉપચાર. પર૩ ગર્ભધારણ. પ૨૪ ગર્ભચિન્હ. , પ્રસવકાલ. પ૨૫ મદનવેગકુમાર, પર૬ અનંગકેતુકુમાર. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયક્રમ. , વસંત સમય. ૫૨૮ અનંગકેતુને લગ્નમહોત્સવ. , જલવેગને ઉપદ્રવ. પર મદનગને પરાજયે. ૫૩૧ મદનવેગને શિક્ષા. ૫૩૩ મદનગને છુટકાર. , ધૂમ્રમુખ યોગી. ૫૩૪ અદશ્ય મદનવેગ. પૃષ્ઠ. વિષયક્રમ. પ૩૫ મકરકેતુનો વૈરાગ્ય. ચિત્રવેગરિ. { ૫૩૮ મકરકેતુને વૈરાગ્ય. મકરતુમુનિ. ૫૩૯ ચંપાનગરી. ૫૪ર. ગ્રંથકાર સૂચના. ગ્રંથકાર પ્રશસ્તિ. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધવક્તા–આચાર્ય શ્રીમદ્ અજીતસાગર સૂરિ. s For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुनि सुभद्रविजयजीतरफयी मुनिसुबोधविजयजीने भेट सं. कास.२५ प्रातिना श्रीशङ्केश्वरपाश्वनाथायनमः अखिलसिद्धान्तमहार्णवपारावारीणस्वमतसंस्थापनधुरीणपरमतविभेदकशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसकलसंयमिचूडामणिपूज्यपादसद्गुरु . श्रीमद्बुद्धिसागरसूरीश्वरायनमः श्रीसुरसुन्दरीचरित्र. અનુવાદક-પ્રસિદ્ધવક્તા આચાર્ય મહારાજશ્રીમદ્ અજીતસાગરસૂરિ. प्रणम्य श्रीमहावीरं, विवृणोमि यथान्वयम् । चरितं सुरसुन्दर्या-गुर्जरभाषानुवादतः ॥ १ ॥ ઉત્કૃષ્ટસાધુતાની પ્રતિજ્ઞા કરી તે જ સમયે કર્યો છે લેચ જેમણે. એવા જે આદિનાથ મંગળાચરણ. ભગવાનના કણેની પાસમાં અમરેંદ્રના કહેવાથી ધારણ કરેલો કુટિલ એ કેશ કલાપ, હૃદયની અંદર રોક્યો છેપ્રવેશ જેને એવો કામંદૂત પિતાની સ્થિતિની પ્રાર્થના માટે રહેલો હોય તેમ શોભે છે. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અથવા સુઘટિત એવા બન્ને સ્કંધ ઉપર ઉઠતે છે કેશકલાપ જેમને, તેમજ સુવર્ણ સમાન છે આકૃતિ જેમની એવા જે આદિનાથ ભગવાનની મૂર્તિ, કજલ સમેત દીપશિખાની માફક શેભે છે. જેમને પ્રણામ કરવાથી અનેક વિઘસમુદાય પણ નિમૂલ થાય છે, એવા શ્રીષભદેવ ભગવાનના ચરણકમલને નમ્રભાવથી પ્રથમ હું નમન કરું છું. જેઓ એ જન્મ સમયે અમરેંદ્ર અને રાગાદિક શત્રુએને પણ એક સાથે પચવ (પાંચરૂપ=મરણપણ) ને પમાડયા છે એવા શ્રી અજીતાદિજીનેંદ્રોને હું નમસ્કાર કરું છું. જન્મ થયા બાદ મેરગિરિના શિખર ઉપર દેવેદ્રોએ કરેલા જન્માભિષેકના સમયે શકેંદ્રના કુવિલ્પને દૂર કરવા માટે પ્રયત્ન શીલ એવા શ્રીજીને ભગવાનનું અનંત સામર્થ્ય જઈ પર્વત અને સમુદ્ર સહિત પૃથ્વી દેવી, રાગાદિકશત્રુઓની સેનાની માફક અત્યંત કંપવા લાગી. તેમજ વંદનસમયે જેની અંદર ત્રણે લોક પ્રતિબિંબિત થયેલા છે. એવો શ્રીજીને ભગવાનના વિશુદ્ધ ચરણનખને સમૂહ ગર્વિષ્ઠ થૈને કેવલજ્ઞાનની સ્પધોને ધારણ કરે છે. વળી વંદનના સમયે જે જીતેંદ્રભગવાનના નિમલ એવા ચરણોમાં પડયાં છે પ્રતિબિંબ જેમનાં એવા દે પિતાના અગીયાર ગુણ-સ્વરૂપને પામી બહુ ખુશી થાય છે. જેમના ચરણકમલમાં અનેક દેવેંદ્ર અને નરેંદ્રોના સમૂહ લૂઠી રહ્યા છે તેમજ મોક્ષગતિને પ્રાપ્ત થયેલા For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપરિચ્છેદ. એવા શ્રીસિદ્ધાર્થ રાજાના પુત્ર ચર્મતીર્થંકર શ્રીમહાવીરસ્વાસીને હું વંદન કરૂં છું. તેમજ દુ:ખે જીતી શકાય એવા કામદેવરૂપી હસ્તીને વિદારવામાં ઉત્તમસિંહ સમાન અને શાશ્વત શિવસુખના વિલાસી એવા શ્રીસિદ્ધભગવાનને મસ્તક વડે હું નમસ્કાર કરૂં છું. ૩ દુ:ખે ી નાશ કરવા લાયક અજ્ઞાનરૂપી અંધકારના ઉચ્છેદ કરવામાં ગંભીર એવા, શ્રીસિદ્ધાંતાના ઉપદેશક, ધીરત્તિ વાળા અને પાંચ પ્રકારના આચાર પાળવામાં તત્પર એવા શ્રીઆચાર્ય મહારાજને મસ્તક વડે હું વંદન કરૂં છું. વિષયસુખમાં પિપાસારહિત, સસારને નિમૂ લ કરવામાં તત્પર અને સૂત્રાર્થમાં વિશબુદ્ધિવાળા એવા શ્રીઉપાધ્યાય મહારાજને નિરંતર હું વંદન કરૂં છું. દુ:ખથી વહન કરી શકાય એવા પંચમહાવ્રતરૂપીપર્વતાને વહન કરવામાં મહાન્ સમર્થ અને ગૃહવાસરૂપીપાશથી મુક્ત થયેલા એવા સર્વમુનિરાજોને હું શિરસાવંદન કરૂ છું. For Private And Personal Use Only જેણીના ચરણકમલને પામીને અજ્ઞાનીપ્રાણીઓ પણ ઉત્તમ જ્ઞાનને પામે છે તે શ્રીસરસ્વતી દેવી જય કારિણી વર્તે છે. વળી જેમની કૃપા વડે જડબુદ્ધિવાળા એવાપણુ હું આ ચરિત્ર વર્ણન કરવામાં આન ંદપૂર્વક પ્રવૃત્ત થઈશ તેવા સદ્ગુરૂને વિશેષે કરી હું વંદન કરૂ છું. પૂર્વોક્ત પૂજ્યેાના પ્રણામવડે નાશ થયા છે સમસ્ત વિદ્મ સમૂહ જેને એવા હું હવે અભિધેયનિર્દેશ. સંવેગરસ ઉત્પન્ન કરનારી એવી સુરસુંદરી નામે કથા-વ્યાખ્યાનના પ્રારંભ કરૂ છું. Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. વળી અહીં ખલપુરૂષની પ્રાર્થના કરવી પ્રથમ ઉચિત છે કારણકે બિલાડીથી ઉંદરની માફક જનનિંદા. ખલપુરૂષથી કવિ લેકે ભય પામે છે. અર્થાત્ તેઓ ડરતા રહે છે. અથવા સેંકડો પ્રાર્થનાઓ કરવા છતાં પણ સ્વભાવથીજ પરકીય દોષ ગ્રહણ કરવામાં ઉત્સુક મનવાળા એવા ખલપુરૂષનું ખલપણું દૂર થતું નથી. પારકાનાં છિદ્ર (દેષ=બિલ) ને શાધનાર, કિજીત્યું (દ્વિધા બેલનાર—જીહ વાળે) ખલપુરૂષ સપની માફક કવિઓની પ્રાર્થનાથી પણ પિતાનું કુટિલપણું છોડતો નથી. પ્રાર્થના કરવા છતાં પણ વક, (કુટિલ–વકે) કલુષિત (દૂષિત-શ્યામ) છે હદય (મન– મધ્યભાગ) જેનું અને સુવૃત્ત (સદાચાર–ગોળાકાર)થી રહિત એ ખલપુરૂષ ચંદ્રની માફક દોષા (દૂષણે-રાત્રિના પ્રસંગે પ્રકાશ આપે છે. તેમજ સુંદર અથવા નિષ્ફર એવા કાવ્યોમાંથી ખલપુતો દેષનાજ ગ્રાહકે બને છે. જેમકે ઉષ્ટ્રના મુખમાંથી કોઈપણ સમયે જીરાને સુગંધ નીકલતેજનથી. જોકે કાવ્ય બહુ સુંદર હોય છતાં પણ તે કાવ્ય દુર્જનના સંગમાં આવી પડયું હાયતા ખુબ તપાવેલા લોઢાના પાત્રમાં નાખેલા. જલબિંદુની માફક પ્રતિષ્ઠા (કીર્તિસભાવ) નેપામતું નથી. માટે દુર્જનને ઉદ્દેશીને કવિજનેએ કરેલી પ્રાર્થનાઓ નિષ્ફલ થાય છે. જેમકે સાકરના રસથી સિચવામાં આવે, છતાં પણ નિબવૃક્ષ પેતાની કટુતાને છેડતા નથી. અથવા કવિઓએ કથા પ્રબંધ કરવો જ જોઈએ, તેમાં દુર્જનની શંકા શામાટે કરવી! કારણકે જુકા (જુ ) ના ભયથી પહેરેલું For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રથમપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્ત્ર કાઢી નાખવુંતેઅનુચિતજ ગણાય. જો કે દુનાને અસંમત હાય તાપણુ કવિઓએ કાવ્ય કરવું તેમાં અયુક્ત શું છે ? જેમકે ઊકપક્ષી સૂર્યને દેખી શકતા નથી તેથી શું સૂર્ય નથી ઉગતા ? અર્થાત્ ઉગે છે. સજ્જનપુરૂષા વિનાપ્રાર્થનાએપણ કવિએ એ રચેલા કાવ્યમાંથી ગુણ્ણાના પ્રકાશ કરે છે, જેમકે સર્જનસ્તુતિ. પેાતાના સ્વભાવથીજ ચંદ્ર સમગ્ર જગત્ ઉજ્જવલ કરે છે. તેમજ સજ્જનપુરૂષ કોઇપણ સમયે નિંદા કરનાર એવા દુ નના પણ દોષને ગ્રહણ કરતા નથી. જેમકે વાંશીથીòઢવા છતાં પણ ચંદન વૃક્ષ તે વાંશીને સુગંધિત કરે છે. વળી વિરૂદ્ધાર્થવાળું કાવ્ય પણ સજ્જનના સંગમાં આવે તે ઉત્તમ ગુણકારી થાય છે. કારણ કે છીપેાલીના સંપુટમાં પડેલા જળનું પણ મુક્તાફળ નિપજે છે. એટલા જ માટે હમ્મેશાં સજ્જના પ્રાર્થનાનેલાયક હાય છે. તેથી તેઓની અહીં પ્રાર્થના કરીએ છીએ કે એકાગ્ર મન કરી સુંદર એવા આ ચિત્રને તમે શ્રવણ કરે.. અને ચારાશીલાખ જીવાયેાનિથી ભરેલા, પાર ઘાર એવા આ સંસારમાં, અતિદુર્લભ ધ પ્રવૃત્તિ ઉપદેશ. એવા મનુષ્ય ભવ પામીને ભવ્ય લેાકાએ દેવેન્દ્ર, ચંદ્ર, નાગે, અને નરેન્દ્રોના સમૂહાથીવ ઢાયેલા એવા શ્રીજીને દ્ર ભગવાને કહેલા શુદ્ધયમમાં ઉદ્યક્ત થવું એ ઉચિત છે, વળી તે શુદ્ધધર્મ આંતરિકશત્રુઓને વિજયકરવાથી સિદ્ધ થાય છે.તેમજ રાગદ્વેષને અંત:શત્રુજાણુવા For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અને તેને કરવાથી પ્રાણીઓને અવશ્યસુખ પ્રાપ્ત થાય છે તેમજ તેમના વશ થવાથી અવશ્ય દુઃખ થાય છે. વળી રાગદ્વેષમાં પ્રવૃત્ત થયેલા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુ:ખ ભોગવે છે. તે માટે તેઓને જય કરવામાંજ વિબુધજનોએ યત્ન કરે. રાગદ્વેષાદિક આંતરિક શત્રુઓને નાશ કરવામાં તત્પર, સોળ પરિચ્છેદથી અનુગત ભાષાની સરલતા. અને શબ્દાર્થ વડે સુંદર એવી શ્રી સુરસુંદરી નામે કથા–પ્રબંધ પ્રાકૃત ગાથાઓથી રચેલે છે. તેનું ગુર્જર ભાષામાં વિવેચન કરવામાં આવે છે. બુદ્ધિહીનપુરૂષોને બેધ. મળે અને બુદ્ધિમાન લેકેનું ચિત્ત રંજન થાય, એ બને એક સાથે કરવા માટે કવિઓએ શક્તિમાન થવાતું નથી. કારણ કે અલંકારસહિત યમક ઝમકવાળી વર્ણઘટનાથી વિબુધજન પ્રસન્ન થાય છે, તેમજ સ્પષ્ટ અને સુંદર અર્થવાળું કાવ્ય અબુધ લોકેને બોધદાયક થાય છે જેથી તેઓ બનેને એક સાથે રંજન કરવા માટે શક્તિમાન થવાતું નથી. કારણ કે એક પક્ષને ગ્રહણ કરતાં બીજો પક્ષ અવશ્ય નષ્ટ થાય છે. જો કે પોતાના ગુરૂશ્રીના ચરણકમળના પ્રસાદથી ઉપમા, લેષ, રૂપક અને વર્ણઘટનાથી સુંદર કાવ્યો રચવામાં હારી અપૂર્વશક્તિ છે. પરંતુ આ પ્રસ્તુતકાવ્યમાં તેવું અલંકારાદિમિશ્રિત વર્ણન કરવામાં આવશે નહીં. માત્ર બાલજીના સુબોધ માટે સ્પષ્ટાર્થવાળી કથા કહેવામાં આવે છે. મહારા–મહાટી, પિતાના ગુરૂની હેન તેમજ અલંઘનીય છે For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પરિચ્છેદ વચન જેનું એવાંશ્રી કલ્યાણુમતિશ્રી નામે પ્રવર્તિનીના કહેવાથી આ કથાને પ્રારંભકર્યો છે. પરંતુ મહેં કવિત્વના ગર્વથી આ પ્રબંધ ર નથી. તે માટે ઉત્કૃષ્ટ અર્થથી સુશોભિત અને સુંદર પદ્યમય આપ્રબંધ પ્રાકૃતગાથાઓવડે વર્ણન કરાય છે. હવે અહીં સુંદર કુલ બાલિકાના કટાક્ષ વિક્ષેપની માફક પ્રસ્તુત કાર્યમાં વિદ્ધ કરનાર વૃથા બહુ કહેવાનું કંઈ પણ પ્રયજન નથી. હે સજજને! આપ સર્વે હાલમાં એકાગ્ર મનવાળા થઈને અઢીસે ગાથાઓ વડે કહેવાતા એવા આ પ્રથમ પરિછેદની કથા શ્રવણ કરે. હવે ઊર્ધ્વ અને અધોલોકની મધ્યમાં રહેલે, બહુ વિસ્તારવાળે, વિબુધે (પંડિત–દેવે) થી તિર્યગલેક ભરપુર સુમેરૂની માફક નિગલેક રહેલો છે. તિકની અંદર વિસ્તારમાં લક્ષજન, સર્વત્ર ચારે તરફ સમુદ્રથી વેષ્ટિત અને સુખજબુદ્વીપ. સિદ્ધ જંબુદ્વિપ નામે દ્વીપ છે. તેના દક્ષિણ ભાગમાં સર્વ રૂદ્ધિઓથી પરિપૂર્ણ ભરતનામે ઉત્તમ ક્ષેત્ર છે. તેમાં વતાઢય પર્વત હોવાથી અતિ વિશાળ દક્ષિણ અને ઉત્તર એવા બે વિભાગ પડેલા છે. હવે તે દક્ષિણાર્ધ ભારતમાં ગંગા અને સિંધુ નદીના મધ્ય ભાગમાં રહેલે, સર્વ વૃક્ષોમાં કુરૂદેશ. કપ વૃક્ષની માફક, સર્વ દેશોની અંદર - પ્રધાનપદને પામેલો, ધાન્યના ગુણાઓના ભારથી પીડાતા રાસલેના શબ્દોથી જેના દિગંત ભાગ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. મહિષ,રાસભ અને ઘનઘોર થયા છે, ઘેટાં, ઉંટ, નાના પ્રકારના ગેાધનાદિથી સંપૂર્ણ શૈાભાને આપતા, નિર તરવહેતા એવા અનેકજળપ્રવાહાના વિસ્તારને લીધે મનેાહર ઉદ્યાનાથી સુશેાભિત એવાં પુર, નગર અને ગ્રામે જેમાં અનેકયા વિલસી રહ્યાં છે, અનેક સંપદાઓ વડે સમૃદ્ધિવાળા સવલોકેા જેની અંદર વિરાજે છે, હુમ્મેશાં પ્રમુદિત છે લોકો જેને વિષે, વળી અનેક પ્રકારના ઉત્સવા જેમાં નિત્ય પ્રવૃત્તિ રહ્યા છે, અને ભય—સિ હાર્દિજન્ય તેમજ ડમર–વિદ્યુત્પાત અને ઇતિ આર્દિકથી રહિત છે ગ્રામા જેને વિષે એવા કુરૂનામે ઉત્તમ દેશ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગમનાગમન વળી જે દેશના સર્વે માર્ગો નિરંતર કરતા વિણકનેાના સમૂહ વડે સદૈવ વસ્તિવાળા રહે છે. તેમજ દરેક રસ્તાઓમાં ચાલતા મનુષ્યાને જંગલ કે વસ્તિમાં કઇ વિશેષપણું દેખાતું નથી, વળી સગુણેાના સ્થાનભૂત એવા તે દેશમાં એક આશ્ચય ષ્ટિગોચર થાય છે કે શ્રોત્ર ( કાન-શેક) રહિત છતા પણ સર્વલોકેા લોકિક વાર્તાઓને સાંભળે છે. વળી જે દેશમાં ગ્રામ વૃદ્ધા-ગ્રામામાં મ્હોટા પુરૂષા અથવા મ્હોટાં ગ્રામે કર રહિત–હસ્ત વિનાના - * अतिवृष्टिरनावृष्टिर्मूषकाः शलभाः शुकाः । થવા પરચા ૨, સીતા તય:સ્મૃતાઃ ||Ŕ|| અર્થ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ-સર્વથા ષ્ટિના અભાવ અતિઉંદર, અતિશલભ—તિડ, અતિશય પેાપટની ઉત્પત્તિ, સ્વચક્ર સ્વરાજને ભય અને પચક્ર એટલે પરરાજના ભય આ સાત પ્રકારના ઇતિ એટલે ઉપદ્રવ છે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પરિચ્છેદ. એ આશ્ચર્ય, પરિહારમાં કર એટલે વેરાગ્રાહા ભાગ દેનારા નથી. તેમજ ધર્મવતિ મુનિઓ એ આશ્ચર્ય— પરિહારમાં ધમ-ધનુષ રહિત મુનિવરે ધર્મારાધન કરે છે. એવા તે અપૂર્વ દેશનું વર્ણન કરવામાં કયે બુદ્ધિમાન પુરૂષ ઉદ્યક્ત થાય? હવે તે દેશની અંદર અન્યપુરૂષાએ નહીં ઉલ્લંઘન કરવા લાચક, ચારેતરફ મઘરના સંચારથી હસ્તિનાપુર. ચાકુલ, વિસ્તીર્ણ સમુદ્ર સમાન અગાધ એવી પરિખા-ખાઈથી પરિવેષ્ટિત શત્રુએને ભયજનક એવા વિશાલ કિલ્લાની શેભાને લીધે અતિ મનહર, સુંદર અને મઘરની આકૃતિ સમાન તેરણાથી વ્યાપ્ત એવા દરવાજાઓ વડે સુશોભિત, જેમના પ્રાંત ભાગો અતિશય નીલ અને બહુ વિસ્તારવાળા અનેક ઉપવનને લીધે અભુત દેખાવ આપી રહ્યા છે, ઝરૂખા, બારીઓ, અગાસીઓ અને વિચિત્ર ચિત્રોથી વિરાછત નાના પ્રકારના મણિઓથી નિબદ્ધ ભૂમિતલ છે જેમનાં અને તુષાર-હિમસમાન ઉજ્વલ, જાણે તે નગરવાસીજનોના યશના ઢગલાઓ હોય ને શું? એવી હવેલીઓ વડે અતિ મનોહર, તેમજ વાણિજ્ય કલામાં બહુદક્ષ એવા અન્ય અન્ય દેશોમાંથી આવેલા અને તે નગરમાં રહેનારા, વણિક લેકે હમેશાં જેમાં વ્યાપાર કરી રહ્યા છે, તેમજ બહુ મૂલ્યનાં સેંકડો કરીયાણું જેમની અંદર ભરપુર ભરેલાં છે એવી અનેક દુકાનેથી વિરાજીત, વળી ઉતંગ-આકાશને સ્પર્શ કરતાં, તેમજ મકરાકાર તરણે તથા પવનથી ઉડતી For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. સુરસુંદરીચરિત્ર ઉજવલ ધ્વજાઓ વડે ઉલ્લાસમાન અને અતિ રમણીય એવા દેવમંદિર વડે જેના સુંદર પ્રદેશ શેભિ રહ્યા છે, તેમજ વેતકમલોના સમૂહાથી વિભૂષિત એવાં અનેક મહાન સરેવરે, તેમજ સુંદર સંપાન–પગથીયાંની શ્રેણી વડે ઉતરવાના રસ્તાઓ બહુ સુગમ છે, એવી હજાર વાગ્યે અને ઉત્તમ પ્રકારનાં ત્રિક-ત્રિકોણ આકૃતિવાળાં, ચતુષ્ક-ચાર માર્ગ, ચત્વર–અનેક માર્ગસ્થાન, આરામ–વાટિકા, ઉદ્યાન અને દીધિંકા–ચારે બાજુથી સોપાન શ્રેણથી ઉતરી શકાય તેવા ભવ્ય જલાશ વડે દરેક પ્રદેશમાં દેવતાઓના ચિત્તને પણ રંજન કરતું, અન્ય સર્વ નગરમાં મુખ્ય પદને પામેલું, નગરના સર્વ ગુણ વડે સહિત, દેવપુરી-અમરાવતી નામે નગરીની સ્પર્ધા કરતું શ્રીહસ્તિનાપુર નામે નગર છે. જે નગરની અંદર પ્રિયવાદી લેકે નિવાસ કરે છે. વિરૂદ્ધવાદ સ્વમમાં પણ જેમને સ્મૃતિ ચર થતું નથી. ધર્મારાધનમાં જ કેવલ ઈચ્છાવાળા, દાક્ષિણ્ય, દાન અને ભેગ વડે સંપન્ન, તેમજ તેમનું દરેક કલામાં બહુ કુશળપણું વર્તે છે. વળી જે નગરની અંદર અનેક કાર્યોને લીધે આમતેમ ગમનાગમન કરતા ઘણું જનસમાજેને લીધે વિશાલ એવા પણ રાજમાર્ગ બહુ સંકુચિત થઈ જાય છે. જેથી લોકોને સંચાર પણ ઝડપથી થઈ શકતો નથી. વળી જે નગરમાં કરેડ ધ્વજપતાકાઓના વિસ્તારથી સઘળા આકાશ માગે એવા તે આછાદિત થઈ જાય છે કે ગ્રીષ્મકાલમાં પણ લોકે સૂર્યના તાપને જાણી શકતા નથી. તેમજ જે નગરવાસી લોકો ગ્રહોની ભીંતમાં જડેલા અનેક મણીઓની કાંતિને લીધે નિરતર અંધકારને અભાવ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથમપરિચ્છેદ, હોવાથી ગયેલી રાત્રીઓને પણ જાણતા નથી. જે નગરનું અપૂર્વ સાંદર્ય જોવા માટે હદયમાં કેતુકને ધારણ કરતા ત્યાં આવેલા દેવ એકાગ્રષ્ટિએ જેવાથી અનિમેષપણને પામ્યા. હેયનેશું? તેમ દેખાય છે. અતિ સ્વચ્છ અને વેત કાંતિવાળા ઘરની ઉપર સ્થાપના કરેલી અને પવનથી કંપતી એવી ધ્વજાએ સૂર્યના સારથિ-અરૂણને બહુ દૂર ગમન કરવા માટે સંકેત કરતી હોય ને શું? એમ ફરકે છે. જે નગરમાં પાદપ્રહારતે રંગભૂમિમાં જ દેખાય છે. દંડ તે ધ્વજપતાકામાં જ રહ્યો છે, મસ્તક છેદતો જુવારમાંજ, બંધન, તે કુસુમનાદીટાંમાંજ, જીવોને છેદ તો શાકના ક્ષેત્રમાં જ હોય છે. તેમજ પંડિતેની પરીક્ષાઓમાં પાત્ર અથવા પત્રને વિભેદ રહેલો છે. વળી સર્વગુણેના સ્થાનભૂત એવા તે નગરમાં એક ખરેખર દેષ દેખાય છે કે નિર્દોષ સાધુઓ હમેશાં ગુપ્તિ (કારાગૃહ-મન, વચન અને કાયરૂપ)માં નિવાસ કરતા દેખાય છે. હવે તે નગરમાં રાજ્યકર્તા, અનેક હાથી, ઘોડા અને રત્નભંડાર જેની પાસમાં રહેલા છે, અમરકેતુરાજા. શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે વર્તવાથી સર્વ લેકોના હૃદયને રંજન કરતો, પિતાની બુદ્ધિના ઉદયથી, સમગ્ર શત્રુ લેકીને વશ કરતે, અનેક યાચકેના મનવાંછિત અર્થને પૂર્ણ કરતે, દઢ અને પ્રબલ એવી સ્વભુજાના અતિશય પરાક્રમ વડે અખિલ વૈરી વર્ગને પરાજીત કરત, શત્રુઓને સ્ત્રીઓના મુખકમલને સંકુચિત કરવામાં ચંદ્રસમાન, પ્રચંડ પ્રતાપમાં સૂર્ય સમાન, સિંહની માફક For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુઓના ખળથી અશકિત, સમુદ્રની માફક બહુ ગંભીર, ચંદ્રની માફક લેાકેાના મનને આનંદ આપતા, રૂપમાં કામદેવ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન અને હમેશાં આનંદિત ચિત્તવાળા શ્રીઅમરકેતુ નામે રાજા છે. ત્રિવર્ગ– ધર્મ, અર્થ અને કામ વડે સારભૂત એવી રાજ્ય લક્ષ્મીને સારી રીતે અનુભવ કરતા તે રાજાના દિવસે દેવલેાકમાં ઈંદ્રની માફક સુખેથી વ્યતીત થાય છે. હવે કાઇ એકદિવસે તે અમકેતુરાજા સભામાં બેઠા હતા, તેવામાં મસ્તકે હાથ જોડી બંધુલ ચિત્રસેનને પ્રવેશ. નામે પ્રતિહારી-દ્વારપાલ ત્યાં આવી વિનયપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યા કે હું નરેદ્ર ? ચિત્રકલામાં બહુ કુશળ એવા ચિત્રસેનનામે ચિત્રકાર કુશાગ્રપુર નગરમાંથી અહીં આવેલા છે અને હાલમાં તે આપના દર્શન માટે દ્વારમાં ઉભા છે. વળી એનું હૃદય આપના ચરણકમલનું ધ્યાન કરતું દેખાય છે. કારણ કે અંદર પ્રવેશ કરવા માટે તે ઘણા જ આતુર થઇ રહ્યો છે, એમ છતાં જેવી આપની આજ્ઞા. તે સાંભળી રાજાએ હુકમ કર્યાં. જલદી પ્રવેશ કરાવેા. દ્વારપાલે તરત જ તેને વિધિપૂર્વક સભામાં પ્રવેશ કરાવ્યેા. ચિત્રકાર વિનયપૂર્વક રાજાની આગળ જઈ પ્રણામ કરી ભૂમિ ઉપર બેઠી. ખાદ અમરકેતુ મેલ્યા હું ભદ્રં ? તું કયાંથી આવ્યેા છે ? તેમજ અહીં મ્હારી પાસે તું શા માટે આળ્યા છે ? ચિત્રસેન ખેલ્યા હૈ નરદેવ ? કુશાગ્ર નગરથી હું આવ્યેા છે. વિશેષે કરી હું ચિત્રનું કામ બહુ સારી રીતે જાણુ છુ'. ચિત્રકા For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપરિચ્છેદ. ૨૩ રાની અંદર હું પ્રથમ પદ ભાગવુ છું. હે દેવ ! આપને ચિત્રકલા બહુ પ્રિય છે એમ સાંભળી હું આપની પાસે ચિત્રકલા પ્રગટ કરવા માટે આવ્યા છું. તે સાંભળી ખુશી થઈ રાજાએ કહ્યુ, હારી ચિત્રકલા તું પ્રગટ કર ? તે સંબંધી હારૂં કુશળપણું કેવું છે ? તે પ્રત્યક્ષ જોયા વિના અમને કેમ માલુમ પડે ? માટે જે હારી પાસે આળેખેલું કાઇ પણ ઉત્તમ ચિત્ર તૈયાર હાય ! તે અમને બતાવ. ચિત્રસેને પેતિાના પાર્શ્વ ભાગમાં ગેાપવી રાખેલી અપૂર્વ એક ચિત્ર પટ્ટિકા એકદમ ખુટ્ટી કરી રાજાની ચિત્રપ્રદર્શન. આગળ અહુ ખુશી થઇ મૂકી દીધી. તે જોઇ રાજા એક્દમ શમાંચિત થઇ ગર્ચા અને તે પટ્ટ ઉપર લખેલા અનેક પ્રકારના વર્ણથી વિરાજીત, સપ્રમાણ રેખાએથી વિશુદ્ધ, અભિનવ યૌવનકલાને પ્રાપ્ત, ઉત્તમ સ્વરૂપ વડે સુશોભિત, અત્યંત મનેાહર આકૃતિનું મુખ્યસ્થાન અને નૂતન સ્તનાના સમાર ંભ જેમાં ખીલી રહ્યો છે એવા અપૂર્વ કન્યાના સ્વરૂપને એક ષ્ટિએ જોવા લાગ્યા. તે જોઇ રાજા પેાતાના મનમાંવિચાર કરવા લાગ્યા કે આ ચિતારા ખરેખર ચિત્રકલામાં બહુ કુશળ છે. કારણકે આવું અપૂર્વ રૂપ જેણે લખેલું છે. વળી ત્રણ લેાકમાં પણ આવા સ્વરૂપવાળી સ્ત્રી હાય નહી એ વાત નક્કી છે, એવું મ્હારૂં મતવ્ય છે. પરંતુ પેાતાની નિપુણતાને લીધે અષ્ટ રૂપવતી એવી આ સ્ત્રી તેણે ચિત્રેલી છે. વળી આવી દીવ્યકાંતિવાળી કન્યા કદાચિત હાય પણ ખરી. અને જો હાય તે તેના સમાગમ વિના આ સઘળું મ્હારૂં રાજ્યપણ કૃતાર્થ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ૧૪ સુરસુંદરીચરિત્ર. ગણાય નહીં. એમ વિચાર કરતાં રાજા તત્કાલ ડામ દેવના આણુને સ્વાધીન થઇ ગયા. પાતાનું આત્મભાન પણ ભૂલી ગયા. કેવળ ચિત્રમાંજ તેનું ચિત્ત દ્વારાઈ ગયું. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નૃપમૂર્છા. ક્ષણુ માત્રમાં તે વિચાર મૂઢ બની ગયા. નેત્રા મીચાઇ ગયાં. જોત જોતાં તે અમરકેતુ રાજા સિંહાસન ઉપરથી મૂતિ થઈ નીચે ગબડી પડયા. તેથી સભાની અંદર હાહાકાર થઇ રહ્યો. અંદર બેઠેલા સર્વ સભ્યજનેા આક્રંદ કરતા ઉભા થયા. કેટલાક લેાકેા વીંજણા લઈ પવન નાખવા લાગ્યા. કેટલાક ઠંડા પાણીથી અગેાપાંગ સિંચવા લાગ્યા, કેટલાક મુખની અંદર શીઘ્રતાએ કપુર નાખે છે. તેમજ કેટલાક અંગ મન કરે છે એમ અનેક પ્રકારના ઉપચાર કરતા તે લેાકેાને જોઇ ચિત્રસેન ખદુહાસ્ય કરવા લાગ્યા અને આનંદપૂર્વક વર્તવા લાગ્યા. તે જોઇ લોકા ખેલ્યા. અરે ! મરણભયરહિત, ઉત્પથગામી, અને સાહસ કરનાર કોઈ આ પાપી અહીં આવ્યા છે, જેણે આપણા સ્વામીને માહવશ કરી નાખ્યા છે, આ કાઇક ધૃત્ત દેખાય છે, આ પુરૂષ કામણુ કરવામાં બહુ કુશળ દેખાય છે. માટે આ દુષ્ટને મારા, ખાંધેા. એમ એટલતા અંગરક્ષકાએ એકદમ તેને પકડી લીધેા અને મારવા માંડયા. એટલે પ્રહારની વેદનાને નહીં સહન કરતા તે ટ્વીનમુખે ખેલ્યા કે, હે ભદ્રિકજના ! હું ક્રુષ્ટ નથી, તેમજ હું કપટબુદ્ધિથી અહીં આબ્યા નથી. હને વ્યર્થ શા માટે દુઃખી કરી છે ? તે છે ? સાંભળી લેાકા મેલ્યા, મૈં ? અધમ ? પાપી ? તું દૃષ્ટ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપરિચ્છેદ. કેમ નહીં! હું કામણ કરેલું આ ચિત્ર અમારા નરેંદ્રને શા માટે બતાવ્યું? વળી તે જોઈ રાજા જ્યારે મૂર્ષિત થયા તે વારે તું ખુશી કેમ થયે? માટે હે ચિત્રકાર? પાપી? જલદી તું બેલ? અમ્હારા રાજાને વધ કરવા માટે તેને કોણે અહીં મેક છે? આ પ્રમાણે તેઓનો આક્ષેપ સાંભળી ચિત્રસેન બે સર્વજે હકીકત હું આપની આગળ જાહેર કરૂ છું તે આપ સત્ય માને, રાજાના અભ્યદય માટે જ ખાસ હું અહીં આવ્યો છું, દુષ્ટ બુદ્ધિથી હું કંઈપણ અનિષ્ટ કરવા આવ્યું નથી, કારણકે રાજા એક દેવાંશ ગણાય છે, શાસ્ત્રમાં પણ કહ્યું છે કે अष्टानां लोकपालानां, वपुर्धारयते नृपः। देवबुद्धया नमेत्तं च, लंघयेन कदाचन ॥१॥ અર્થ–રાજા આઠે લેકપાલના સ્વરૂપને ધારણ કરનારે હોય છે, માટે દેવબુદ્ધિથી તેને નમન કરવું અને કઈ દિવસ પણ તેની આજ્ઞા ઉલ્લંઘવી નહીં. એમ નીતિકારોનું મંતવ્ય છે, તે શું હું સ્વમમાં પણ નરેંદ્રનું અનિષ્ટ ઈછું ખરે? એમ તે બોલતું હતું, તેટલામાં બહુ આવેશને લીધે તે રાજપુરૂષોએ તેને બાંધી લીધો. એટલામાં રાજાની મૂછ ઉતરી ગઈ અને તે સ્વસ્થ ચિત્ત બેઠા છે. તેમજ તે આજુબાજુ જેવા લાગ્યો, એટલે ચિત્રકાર રાજાની નજરે પડયો. તે જોઈ રાજા બે, અરે ! આને શા માટે બાં છે? નિરપરાધી આ બીચારે માર્યો જાય છે માટે જલદી તેને મુક્ત કરે. એમ રાજાની આજ્ઞા થતાં રાજપુરૂષોએ તેને નિબંધ કર્યો. પછી રાજાએ કહ્યું હે ભદ્ર! હવે તું શાંત ચિત્ત For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ સુરસુંદરીચરિત્ર. બેશ. હવે કિંચિત માત્ર પણ ભય રાખીશ નહીં, પરંતુ મ્હારી આગળ તું સત્ય ખેલ ? અહીં તને કોણે માકલ્યા છે?ચિત્રસેન બાલ્યા. હે રાજન્ ! આપની આગળ હું સત્ય વાત પ્રગટ કરૂં છું તે કૃપા કરી આપ શ્રવણકરા, જેથી ચિત્રકારને વેષ પહેરી હું અહીં આવ્યેા છે. સર્વ નગરના ગુાથી વિરાજીત, અને ધનધાન્યાદિક સમૃદ્ધિવાળા લેાકેા જેમાં વાસ કરે છે. ઘનવાહનરાજા. એવું કુશાગ્ર નામે અતિ સુપ્રસિદ્ધ નગર છે. તે આપનું પણ અજ્ઞાત નથી. તેમાં પ્રણયીજનાના મનેારથ પુરવામાં દક્ષ એવા ઘનવાહન નામે રાજા રાજ્ય કરે છે. વસતસેના નામે તેની પ્રાણપ્રિયા રાણી છે, પ્રતાપમાં બહુ ઉત્કૃષ્ટ નરવાહન નામે તેઓને એક પુત્ર છે, અને બહુ રૂપવતી કમલાવતી નામે એક પુત્રી છે. હવે એક દિવસ ઘનવાહન રાજાએ સંસારથી વિરક્ત થઇ પેાતાનુ રાજ્ય નરવાહન કુમારને સોંપી દીધું અને આ કમલાવતી હેનને ત્યારે ચેાગ્યવરસાથે પરણાવવી, એમ તેને ભલામણુ કરી, બાદ પોતે તીવ્ર વૈરાગ્યને લીધે સદ્ગુરૂની પાસમાં સંસારના ઉછેદ કરનારી એવી મુનિદીક્ષાને વિધિપૂર્વક ગ્રહણ કરી. ત્યારબાદ નાહન રાજા પણ શત્રુ પક્ષને વશ કરી રાજ્યપાલન કરવા લાગ્યા. કમલાવતી કન્યા પણ જનાનખાનાની અંદર સુખપૂર્વક નિવાસ કરે છે. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રથમપરિચ્છેદ. ૧૭ વળી તેજ નગરમાં સાગર નામે શ્રેષ્ઠી રહે છે, તે રાજાના માલમિત્ર છે અને જૈતસિદ્ધાંતમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરશ્રેષ્ડી. બહુપ્રીતિવાળા છે. તેમજ શીલગુણસ પન્ન અને અત્યંત પ્રિય એવી શ્રીમતી નામે તેની સ્ત્રી છે. શ્રીદત્ત નામે એક પુત્ર અને શ્રીકાંતા નામે તેઓને એક પુત્રી છે. શ્રીકાંતાઅને સલાવતી. હવે તે શ્રીકાંતા હમ્મેશાં કમલાવતીની પાસે જાય છે તેથી તેએ અનેની પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. જેથી તે બન્ને જણીઓએ સાથે માલ્ય અવસ્થામાંજ સમગ્ર કલામાં કુશલ એવા સુમિત્રસેન ઉપાધ્યાયની પાસેથી સ્ત્રીજનને ચેાગ્ય એવી સમગ્ર કલાએ ગ્રહણ કરી. કુમલાવતીની સાથે ચિત્રાદિક અનેક પ્રકારની ક્રીડા કરી શ્રીકાંતા અકાલ સમયની પણ નહીં દરકાર કરતી પેાતાના ઘેર જાય છે. શ્રીકાંતાની સાથે સ્નેહમાં ગરક થયેલી તેમજ નાના પ્રકારની ક્રીડા ખેલવામાં આસક્ત ચિત્તવાળી તે રાજકન્યાને કેટલેક સમય વ્યતીત થયે. અનુક્રમે ખાલચદ્રની માક પ્રતિદ્વિવસ વૃદ્ધિ પામતી અને દેવતાઓને પણ અતિ પ્રાનીય એવા રૂપવાળી તે મને જણીએ કામદેવના શ્રૃંગારના નિવાસભૂત એવા નૂતન યૌવનને પામી. જેથી તેઓ બહુ શેાલવા લાગી. હવે એક દિવસ રાજા ાતે મતિસાગર શ્રેષ્ઠી For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. સહિત સભામંડપમાં બેઠે હતે. રાજસભામાંકમ- તેટલામાં પિતાની સખીઓ સહિત લાવતીનું આગમન. કમલાવતી સામે આભૂષણ ધારણ કરી કંદુક (દડા) ની કીડા કરતી ત્યાં આવી. પછી રાજાએ પોતાની બહેનને પ્રીતિપૂર્વક પિતાના ખોળામાં બેસારી. ત્યારબાદ તેનું રૂપ તથા ઉન્નતવન જોઈ રાજાએ મંત્રી તરફ દષ્ટિ કરી કહ્યું કે, હે મતિસાગર ? જે સમયે પિતાશ્રીએ દીક્ષા લીધી હતી તે સમયે તેમણે મહુને કહ્યું હતું કે, બહેનને વિવાહ રૂપ, ગુણ અને કુલ વિગેરેથી વિભૂષિત એવા ઉચિત વર સાથે કરે. પરંતુ તેને તેવા સ્થાનમાં આપવી નહીં, તો હવે આપણી આ કમલાવતી હેન વરને લાયક થઈ છે, માટે તમે આ વાતને ખુલાસો હને આપે ? સારા કુલમાં જન્મેલો ઉત્તમ ગુણવા કર્યો પુરૂષ એને માટે લાયક છે ? તે સાંભળી મતિસાગર છે. આ બાબતમાં આપ સારી રીતે જાણે છે. ત્યારબાદ તેને માટે વિચાર કરી રાજાએ કહ્યું કે, હે અતિસાગર ! મ્હારા હૃદયને વિચાર વિવાહવિચાર એ છે કે, તેને માટે સ્વયંવર કરવો અને સર્વ દેશના રાજાઓને અહીંયાં બોલાવવા, જેથી જે પોતાને ઈષ્ટ લાગશે તે રાજાને તે કમલાવતી હેન વરશે. એમ કરવામાં કોઈપણ પ્રકારને આપણને બાધ નથી. મંત્રી બે આપ જેમ કહે તેમ કરીએ, પરંતુ હાલમાં સ્વયંવર કરે હવે તે ઉચિત લાગતું નથી. જે સર્વ રાજાઓ એક રાજાની આજ્ઞામાં વર્તતા હોય તે For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પરિચ્છેદ. તેની આજ્ઞા વડે સ્વયંવર કરવો ઉચિત છે. કારણ કે, તે રાજા કન્યાને વરનાર એક રાજાની ઉપર શત્રુ બનેલા બાકીના રાજાઓને શાંત કરવા સમર્થ થાય. પરંતુ હાલમાં તેહે રાજન્ ? સર્વ રાજાઓ અહર્મિક થઈ ગયા છે. અર્થાત કોઈ કોઈની આજ્ઞામાં છે જ નહીં. તે પછી તેમાંથી એક જણ કન્યાને વરે એટલે બાકીના સર્વ રાજાઓ તેની ઉપર શત્રુ બને, અને લડાઈને પ્રસંગ ઉભું થાય. ત્યારે એક જણ સર્વને જીતવા માટે સંગ્રામમાં શક્તિમાન થઈ શકે નહીં. માટે હેનરેંદ્ર? આ પ્રસંગે બહુ અનર્થને કારણભૂત તથા વૈરજનક એ આ કમલાવતીને સ્વયંવર કરવાનું કંઈ પણ કારણ નથી. તે સાંભળી રાજા બે, હે ભદ્ર! ત્યારે આ કન્યા આપણે કોને આપવી !તેમજ એના હૃદયને કર્યો પુરૂષ ઈષ્ટ હશે? તે પણ આપણે અહીં સ્વયંવર વિના કેવી રીતે જાણી શકીયે? વળી જેવા તેવા સામાન્ય રાજાને આ હારી બહેન મહારે આપવાની નથી. જેને આપવાથી આપણી ઉત્તમ કીર્તિ થાય, તેને જ આ કન્યા આપવાની છે. આ પ્રમાણે નરવહન રાજા પ્રતિસાગરની સાથે વાત કરે છે, તેટલામાં ત્યાં દ્વારપાલ નૈમિત્તિક આગમન. આવી પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગે, હેનરેંદ્ર? અષ્ટાંગ નિમિત્તને જાણકાર, અને ભૂતભવિષ્ય અર્થને પ્રગટ કરવામાં બહુ જ હોંશીયાર એવો સુમતિ નામને એકનિમિત્તિક અહીં આવ્યા છે અને તે આપના દર્શન માટે કારમાં ઉભે છે. આ પ્રમાણે દ્વારપાલનું વચન સાંભળી ભૂપતિએ તરત જ આજ્ઞા કરી કે, તને જલદી અહીં મોકલે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. સ્વચછ અને વેત વસ્ત્રોથી વિભૂષિત છે શરીર જેનું, તેમજ જેના ભાલ સ્થલમાં ગેરેચનનું તિલક દીપી રહ્યું છે એવો તે સુમતિ નૈમિત્તિક રાજાની આગળ આવી ઉભેરહ્યો અને આશીર્વાદપૂર્વક તેણે રાજાને દુર્વાક્ષત આપ્યા. ત્યારબાદ ભૂપતિએ તેને સત્કાર કર્યો, એટલે તેનેમિત્તિક પિતાને ઉચિત એવા આસન ઉપર બેસી ગયે. તપશ્ચાત ભૂપતિએ પિતાની પ્રતીતિ માટે ભૂતકાલ સંબંધી તેને કોઈ એક પ્રશ્ન પુછયે, તેને પ્રત્યુત્તર જેટલામાં તે પ્રત્યક્ષની માફક સર્વ પ્રકારને યથાર્થ રીતે આપતો હતો, તેટલામાં રાજા સમજી ગયે કે, આ નૈમિત્તિક યથાવાદી છે, એમ જાણી બહુ ખુશી થઈ મલકતે મુખે નરવાહન રાજા તેને કહેવા લાગ્યું કે, હું સુમતિ ! આ હારી કમલાવતી બહેન અપરિણીત છે, તેને મનવાંછિત ભર્તા કોણ થશે ? તે તું મને કહે ? બાદ સુમતિ પિતાના હૃદય સાથે વિચાર કરીને બોલ્યા કે, હે નરેંદ્ર ચિત્રમાં લખેલા એણુના રૂપને જોઈ જે રાજા મૂછિત થશે તે એને ભત્ત નકકી અહીં થશે. તેમજ તે રાજાના સમગ્ર અંતેઉરમાં પ્રધાનપણે આ મહાદેવી થશે, માટે હે નરેશ્વર ? આ સંબંધી તમારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, વળી હે રાજન ! આ હારું વચન આપ જરૂર સત્ય માનજે, આમાં સંક૯પ વિક૯પ કરવા જેવું કંઈ પણ નથી. ' વળી તે સમયે અવસર જાણ સાગર શ્રેષ્ઠી છે. હે સુમતિ! શ્રીકાંતા નામે મહારી એક પુત્રી છે, તેને ભર્તા કેણ થશે? તે સાંભળી નૈમિત્તિકે જવાબ આપે કે, તમારી પુત્રીને કૃષ્ણસર્પ દંશ કરશે અને તેને જે જીવાડશે તે For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિરણકે ? શિલ્ય, અહી કિનને ઉદ્યોગ કરવા પ્રમાણે પ્રથમ પરિચ્છેદ. તહારી પુત્રીને જરૂર ભર્તા થશે. આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા બાદ યોગ્ય રીતે તેને સત્કાર કરી ભૂપતિએ તેને વિદાય કર્યો, એટલે તે સુમતિ નિમિત્તિક પણ બહુ ખુશી થઈ પિતાના સ્થાનમાં ગયો. ત્યારબાદ મંત્રી બે, હે રાજન્ ! હાલમાં આપણું આ કામ બહુ સારૂ થયું. હવે આપણને રાજાઅનેમત્રિને કોઈ પણ પ્રકારની ચિંતા રહી નહીં; સંવાદ. પરંતુ તે નૈમિત્તિકના કહ્યા પ્રમાણે આપણે તેને ઉદ્યોગ કરવો જોઈએ. તે સાંભળી રાજા છે, અહીં ચિત્રક્ષામાં સારે હુંશીયાર કોણ છે? મતિસાગર બોલ્યો, આપણે નગરમાં સુમતિસેન નામે કમલાવતીના ઉપાધ્યાય (શિક્ષક) છે, તેને ચિત્રસેન નામે એક પુત્ર છે, તે ચિત્રકામમાં બહુ જ કુશલ છે. રાજાએ કહ્યું, ત્યારે જલદી એને અહીં બોલાવે, એમ આજ્ઞા થવાથી તેમણે હને બોલાવ્યું, એટલે તરત જ હું રાજાની પાસે આવ્યો. રાજાએ બહુ માનપૂર્વક મહને કહ્યું કે, કમલાવતીનું સ્વરૂપ એક ચિત્રપટ્ટ ઉપર જલદી લખીને તું તિયાર કર. બહુ સારું આપની આજ્ઞામાં હું હાજર છું, એમ કહી સારા વર્ણો વડે તેનું ચિત્ર લખી રાજાને બતાવ્યું. તે જોઈ રાજા બહુ ખુશી થયો. વળી તે રાજાએ મહને કહ્યું કે, તું આ કામમાં બહુ પ્રવીણ છે, માટે ચિત્રકારને વેષ ધારણ કરીને તે પોતે જ આ ચિત્રપટ્ટ લઈ સર્વ રાજાઓને બતાવ, તેમજ આ ચિત્રને જે જે મછિત થાય તે રાજાનું નામ જલદી અહીં આવી તું મહને For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. નિવેદન કર. જેથી તે જ રાજાને આપણે આ કમલાવતી કન્યા મોટા ઉત્સવ સાથે પરણાવીએ. આ પ્રમાણે રાજાએ મહને આજ્ઞા આપી. પછી હું રાજના ચરણકમલમાં પ્રણામ કરી, કેટલાક પરિજન સહિત કુશાગ્ર નગરમાંથી નીકળ્યો. બાદ સુગ્રીવ, કીર્તિવન વિગેરે કેટલાક રાજાઓને મહેં આ છબી બતાવી, પરંતુ તે કઈ પણ ઠેકાણે કાર્યસિદ્ધિ થઈ નહીં. વળી હે દેવ ! હું આજે ફરતો ફરતો આપના નગરમાં આવ્યો અને આપની પાસે આવી મ આ ચિત્ર આપને બતાવ્યું. આપે આ છબી જોઈ કે, તરતજ આપને મૂછ આવી. તેથી મહારા સ્વામિને મને રથ સિદ્ધ થયે, એમ જાણી હે નરેશ્વર ! તે નૈમિત્તિકનું વચન મહને યાદ આવ્યું, જેથી હું બહુ ખુશી થયે. તેમજ ઉપરોકત કારણને લીધે આપને મૂછ આવી, તે જોઈ હુને બહુ હર્ષ થયો. માટે હે નરાધીશ! આપ હારી ઉપર કઈ પણ પ્રકારે વિપરીત શંકા કરશે નહીં. આ પ્રમાણે ચિત્રસેનનું વચન સાંભળી અમરકેતુ રાજાની શંકા દૂર થઈ ગઈ, અને ચિત્ર જોઈ વિમિત બને તે બોલ્યો કે, હે ચિત્રસેન ! શું તે કન્યાનું રૂપસાંદર્ય આવું અદ્ભુત છે? ચિત્રસેન બોલ્યા, હે રાજન ! આ ચિત્રમાં તે નિમેષ માત્ર તેણીનું રૂપ લખેલું છે. તે રાજકન્યાની આગળ તે દેવાંગનાઓનું સ્વરૂપ પણ નિરર્થક છે. વળી ચિત્ર ક્લામાં કોઈ પુરૂષ ઘણો કુશળ હોય તોપણ તે યથાસ્થિત તેણનું રૂપ લખી શકે તે બહુ અશકય છે. આ પ્રમાણે ચિત્રસેનનું વચન સાંભળી બહુ પ્રસન્ન For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપરિચ્છેદ. થઈ, રાજાએ પોતાના અંગે પહેરેલાં કડાં, અને વસ્ત્રાદિક સર્વ આભૂષણે તેને અર્પણ કર્યો. ત્યારબાદ ચિત્રસેન બોલ્યો – હે દેવ ! અમને જવાની હવે આજ્ઞા આપે, જેથી આ સર્વ વૃત્તાંત યથાસ્થિત નરવાહન રાજાને અમે નિવેદન કરીએ. રાજાએ પણ રજા આપી. અનુક્રમે ચિત્રસેન કુશાગ્ર નગરમાં આવી પહોંચે. નરવાહન રાજાને તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી રાજા પણ બહુ ખુશી થયે. ત્યારબાદ રાજાએ પણ પુષ્કળ ધન અને પરિવાર વિવાહ સાથે સ્વયંવરા એવી પોતાની બહેનને મહત્સવ. અમરકેતુ રાજા પાસે મેકલી. શ્રીકાંતા વિગેરે પિતાની સખીઓને તેમજ સમસ્ત પિતાના પરીવારને સંભાવના પૂર્વક સંભાષણ કરી, હૃદયમાં હર્ષ અને વિષાદને ધારણ કરતી કમલાવતી ત્યાંથી નીકળી. મનોવાંછિત પતિના લાભથી આનંદ માનતી તેમજ બંધુજનના વિરહને લીધે કંઈક શેકાતુર બનેલી, તે કમલાવતી અનુક્રમે હસ્તિનાપુરમાં પહોંચી ગઈ. ત્યાં અમરકેતુ રાજાએ ગ્યતા પ્રમાણે તેમને ઉતારે આપે. ત્યારબાદ ઉત્તમ જ્યોતિર્વિદને બેલાવી શ્રેષ્ઠ લગ્નદિવસ નિર્ધા. મહાટા ઉતસવ સાથે આનંદપૂર્વક લગ્ન સમયે ક્ષત્રીકુલના વિધિ પ્રમાણે રાજાએ કમલાવતી સાથે લગ્ન કર્યું. બાદ રાજાને પ્યાર તેણીના ઉપર એટલો બધો વધી ગશે કે, પોતાના પ્રાણથી પણ પોતે તેને અધિક માનવા For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. લાગ્યો, તેમજ તેણે સમગ્રઅંતેઉરમાં કમળાવતીને મુખ્ય રાણી કરી, એટલું જ નહીં પરંતુ ઇદ્રની ઇંદ્રાણીની માફક તે મહાદેવી તરીકે ત્યાં પૂજાવા લાગી. તે કમલાવતીની સાથે વિષય સુખનો અનુભવ કરતે, તેમજ દ્વિતીય પિતાની સમગ્ર પૃથ્વીનું પાલન કરતે, વળી હમેશાં નવનવા સુખ સમુદાયમાં નિમગ્ન અને કોઈ પણ દિવસ જેણે દુ:ખ તે જોયું જ નથી, એવા તે રાજાના દિવસે સ્વર્ગસ્થ ઈદ્રની માફક ચાલ્યા જાય છે. વળી તે હસ્તિનાપુરમાં પ્રસિદ્ધ અને નાગરિક જનોને માનનીય ધનવર્મા નામે શ્રેષ્ઠી છે. તે ધનદેવશ્રેણી. રાજાને બહુ પ્રિય અને દરેક કાર્યમાં વિશ્વાસ પાત્ર ગણાય છે. તેમજ સર્વ લેકેમાં તે બહુ પ્રતિષ્ઠિત છે. હમેશાં સમસ્ત અર્થિજનના પ્રાર્થિત કરતાં પણ અધિક દાન આપવામાં કુશળ, પિતા, પિતામહ અને પ્રપિતામહથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વડે અલંકૃત, જૈનસિદ્ધાંતના સમસ્ત અર્થ જ્ઞાનમાં વિચક્ષણ, મોક્ષ માર્ગનીજ એક અભિલાષાને ધારણ કરતો, જેનસાધુ ઓની પૂજા ભક્તિમાં પ્રીતિવાળે અને સાધર્મિક વાત્સલ્યમાં તે ઘણે પ્રેમી છે. તેમજ અતિશય રૂપ તથાસંદર્ય વડે દેવાંગના ઓનું પણ ઉપહાસ કરતી, પતિવ્રતા અને સર્વે કાર્યોમાં કુશળ એવી મનોરમા નામે તેની ભાર્યા છે. તે પોતાના પ્રાણથી પણ તેને અધિક પ્રિય છે. ત્રિવર્ગ-ધર્મ, અર્થ અને કામમાં સાર ભૂત એવા વિષય સુખને સભ્ય પ્રકારે અનુભવતાં, તેઓને પોતાના કુળમાં આભૂષણસમાન એક પુત્ર ઉત્પન્ન થયે. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પરિચ્છેદ. જન્મ કાળથી બાર દિવસ થયા એટલે, માતાપિતાએ પિતાના કુળના વિધિ પ્રમાણે ધનદેવ એવું તેનું નામ પાડયું. હવે તે બાળકને લાલન પાલન કરવામાં પાંચ ધાવ માતાઓ તત્પર રહે છે. અનુક્રમે તે ચંદ્રકલાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને આનંદ આપતે તે ધનદેવ કુમારઅવસ્થાને શોભાવવા લાગ્યો. આઠ વર્ષથી કંઈક અધિક વય થઈ, એટલે સમ્યક્ પ્રકારે સકળ વિદ્યાઓના પારગામી, અને સમગ્ર કલાઓના જાણકાર એવા એક લાચાર્યની પાસે વિદ્યાભ્યાસ માટે ધનદેવને મૂક્યું. તે પણ બહુ બુદ્ધિમાન હોવાથી સ્વ૫ કાળમાં સર્વ વિદ્યાઓ શિખિ ગયો અને દરેક કલાઓમાં નિપુણ થ. ત્યારબાદ તેના પિતાએ પૂર્ણ અભ્યાસી જાણીને તેને પિતાના ઘેર લાવ્યો, તેમજ બહુ પ્રસન્ન થઈ વસ્ત્રાદિક વિભવ વડે તે કલાચાર્યને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો; કારણ કે, વિદ્યાદાન એ સર્વમાં પ્રધાન ગણાય છે. અતિ વિશારા સર્વાનપ્રધાન ” અનુક્રમે વૃદ્ધિ પામતો તે ધનદેવ ચૈાવન અવસ્થાને પ્રાપ્ત થયું. જેની રૂપરેખને કામદેવ પણ અનુસરવાને અશક્ય છે. વળી તે કુમાર ઉત્તમ કામિનીઓને પ્રીતિદાયક થઈ પડે. હવે તે ધનદેવ વન અને રૂપાદિકમાં સમાન શીલવાળા, ઉત્તમ એવા પોતાના મિત્રો સાથે ઈશ્વરની મનેરમઉદ્યાનલીલાને અનુસરતા હમેશાં વેચ્છા પ્રમાણે ફરે છે. તેવામાં કોઈ એક દિવસે મિત્રોના સમુદાય સાથે ફરવા માટે નગરની બહાર તે નીકળ્યા, અને For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. મનેરમ નામે ઉદ્યાનમાં ગયે, તો ત્યાં બહુ શોકમાં ગરક થયેલે એક પુરૂષ તેના જવામાં આવ્યું. વળી તે પુરૂષ વાવના કાંઠા ઉપર બેઠેલો હતું, અને તેની આંખોમાંથી અશ્રુધારાઓ ચારે તરફ ચાલતી હતી, જેથી તેનાં ગંડસ્થળ અશ્રમય દેખાતાં હતાં. આવી દુર્દશામાં આવી પડેલા તે દીન પુરૂષને જેઈ ધનદેવનું હૃદય કરૂણામય થઈ ગયું. તરત જ તે તેની પાસે જઈ મધુર વાણીથી બેભે કે, ભાઈ ! તું કેણ છે? અને કયાંથી આવ્યું છે ! હે ભદ્ર ? આવા મહાન શોકમાં તું કેમ ગુંચવાયો છે !એનું કારણ તું મને જણાવ, આ પ્રમાણે ધનદેવના પુછવાથી તે પુરૂષ બે કે, હે ભાઈ? પર દુઃખ સાંભળી જે પુરૂષ તેને પ્રતિકાર કરતા નથી, અથવા પોતે દુઃખિયો થતો નથી, તેવાની આગળ ભારે દુઃખથી પડાયેલા પુરૂષોએ પિતાના દુઃખનું નિવેદન શા માટે કરવું જોઈએ? અર્થાત્ નિરર્થક છે. તે પણ હે સુંદર? હું મારા દુઃખની હકિકત પ્રગટ કરું તે તું સાંભળી લ્હારૂં વચન હું નિષ્ફલ નહીં કરું. સિંહગુહા નામે અતિ ભયંકર એક પલ્લી છે તેનો અધિપતિ સુપ્રતિષ્ઠ નામે પલ્હીપતિ છે, લક્ષ્મી નામે સિંહગુહા. તેની સ્ત્રી છે, તેને જયસેન નામે એક પુત્ર છે. તે નિરંતર લોકોને બહુ આનંદ આપે છે. તે પલ્લી પતિને હું બાલ રક્ષક અનુચર છું. હારું નામ દેવશર્મા છે. હું ત્યાં અનેક પ્રકારની કીડાઓ વડે જયસેનને રમાડુ છું. ત્યારબાદ એક દિવસ હું જ્યસેનને લઈ ફરવા માટે For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપરિચ્છેદ બહાર નીકળે, ત્યાં આગળ જેગીના ચેગિનોસમાગમ. વેષમાં રહેલા બે પુરૂએ મહને જે. પ્રથમ હારી સાથે કેટલીક વાતચિત કરી પછી તેઓએ મહને એક ઉત્તમ પાનબીડું આપ્યું, તે લીધું કે તરત જ હારી બુદ્ધિ વિમૂઢ થઈ ગઈ, જેથી કુમાર સહિત હું તેની પાછળ ચાલવા લાગ્યા. તે પાપિઠ દુએ વિહિત કરે એવો હું કંઈ પણ સ્વહિત જાણવાને શક્તિમાન્ રહ્યો નહીં, તેઓની સાથે હું કેટલેક ભૂપ્રદેશ ચાલ્યો, તેટલામાં હુને બહુ તૃષા લાગી. તેથી આમ તેમ હું જેવા લાગે, એવામાં એક ગહન વનની ઝાડી હારી નજરે પડી, ત્યાં હું ચાલ્યા ગયે અને અનેક પ્રકારના વૃક્ષેના ફલેથી કલુષિત થયેલું જળ મહું સારી રીતે પીધું, એટલે હારૂં ચિત્ત ઠેકાણે આવ્યું. બાદ મહું વિચાર કર્યો કે, રાત્રિએ કુમારને લઈ આ પાપી પુરૂ પાસેથી હું નીકળી જઈશ. એમ વિચાર કરી તેઓ ન દેખે તેવી રીતે તેની પાછળ પાછળ હું યુક્તિપૂર્વક ચાલવા લાગ્યા. એટલામાં સૂર્યાસ્ત થયે, રાત્રીના સમયે તે દુષ્ટો સુઈ ગયા અને પરસ્પર તેઓ વાત કરવા લાગ્યા કે, આ બાળક આપણને ઠીક મળી ગયો. એથી આપણું જક્ષિણી વિદ્યા સિદ્ધ થશે. તંગિક નામના પર્વતમાં આપણે જઈશું અને ત્યાં આ બાળકનો હોમ કરવાથી જક્ષિણ વિદ્યા સિદ્ધ થશે કે, તરતજ આપણે ધારેલો તે નિધિ આપણને પ્રાપ્ત થશે. આ પ્રમાણે તે દુષ્ટોનું વચન સાંભળી હું અત્યંત ભયભ્રાંત થઈ ગયો અને તેઓ ઉંઘી ગયા એટલે જયસેનને લઈ હું ત્યાંથી નાઠે. મહા દુઃખથી હું ધડાધડ કરી નાસતે હતે. છતાં પણ તે For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. દુષ્ટ પાપીઓ હારી પાછળ પડ્યા અને શેધ કરતાં હુને પકડી લીધે. પછી મહેને બાંધીને વૃષભ ઉપર બેસારી તેઓ અહીં લાવ્યા. વળી આ નગરમાં આવે આજે મહને સાત દિવસ થયાં. બહુ ક્ષુધા તૃષાથી પીડાતો આજે હુને એકલાને આ ઉદ્યાનમાં તેઓએ મૂકો. માટે હે ભદ્ર! હે મહારા ભારે દુિઃખનું કારણ આપની આગળ નિવેદન કર્યું. હવે જે કાઈ પણ પ્રકારની તમારામાં શકિત હોય તો તે બાળકનું તમે રક્ષણ કરે. તે સાંભળી ધનદેવ બે, હાલમાં તે પુરૂષ કયાં છે? બાલરક્ષક દેવશર્મા બે , કુમારને જયસેનની લઈ એક પુરૂષ વડની છાયામાં બેઠેલો મુકિત. છે અને બીજો મદાદિક લેવા માટે હવડાંજ નગરમાં ગયો છે. એમ તેના કહેવાથી ધનદેવ તરતજ તે ગીની પાસે ગયો અને તેણે કહ્યું કે, હે ભદ્ર? આ બાળક તું મહને આપીશ? જે તે બાળક તું મહને આપે તે તેના બદલામાં હું હવે લાખ સોનિયા આપું, એમાં કોઈ પ્રકારને સંદેહ ત્યારે ધાર નહીં. યોગીએ કહ્યું કે, નગરમાં ગયેલો બીજે યોગી અહીં ન આવે ત્યાં સુધીમાં તું હુને લક્ષ ધન આપે તે હું હને આ બાળક સેંપી દઉં. તે સાંભળી ધનદેવે લક્ષ મૂલ્યની વીંટી પોતાની આંગળીએથી કાઢીને તરત જ તેને આપી દીધી. એટલે ગીએ જયસેનને મુક્ત કર્યો. પછીતે ચોગી લક્ષ મૂલ્યની વીંટી લઈ એકદમ ત્યાંથી નાસી ગયે.બાદ ધનદેવ પણ જયસેનને લઈ દેવશર્માની પાસે આવ્યો અને કહ્યું કે, લે આ હારા કુમારને તું ગ્રહણ કર. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રથમપરિચ્છેદ. ક ત્યારખાદ દેવશર્મા બહુ ખુશી થઇ હસ્તે મુખે એશ્યેા. હે સત્પુરૂષ ? સ્વામી, બંધુ અને ખરેખર મ્હારા જીવિતદાયકપણ તુંજ છે. આ કુમારને જીવિતદાન આપનાર એવા તમાએ કર્યું કાર્ય ન કર્યું ગણાય ? મ્હારા સ્વામીનું જીવન પણ આપેજ અર્પણ કર્યું. કારણકે, આ કુમાર તેમને પેાતાના પ્રાણથી પણ બહુ પ્રિય છે, પાષિષ્ઠ, અને દુષ્ટ, એવા ચેાગીરૂપી ચમરાજાના મુખમાંથી આ કુમારના આપે બચાવ કર્યો, આપના પ્રત્યુપકાર કોઇપણ રીતે અમારાથી થાય તેમ નથી. એમ કહી તે માન રહ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી ધનદેવ તેને પેાતાને ઘેર લઈ ગયા અને સારી રીતે આશ્વાસન કરી લે!જન કરાવ્યું. બાદ સારા સંગાથ મેળવી આપી તેને પેાતાના સ્થાનમાં વિદાય કર્યો. ધનદેવ અહુ દાની હાવાથી લક્ષ સખ્યાત ધન આપી લે!કેના મ્હાટા ઉપકાર કરે છે, ધનદેવનામહિમા. એવિ સમસ્ત વાર્તા એક્દમ તે નગરની અંદર દરેક સ્થલે પ્રસરી -- ગઈ. કારણ કે,~ वार्त्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभेः तैलस्य विन्दुरिव वारिणि वार्यमाणमेतत्रयं प्रसरती किमत्रचित्रम् | અર્થ આશ્ચર્યકારક વાત્તાં, ઉત્તમ પ્રકારની વિદ્યા અને અપૂર્વ કસ્તુરીના સુગંધ એ ત્રણે વસ્તુને રોકી રાખે તે પણ, જલડી અંદર તેલના બિંદુની માફ્ક પ્રસરી જાય છે, એમાં કંઈ પણ આશ્ચય નથી. વળી ધનદેવ પેાતાના મિત્રો. સાથે જ્યાં જ્યાં જાયછે, ત્યાં ત્યાં નગરવાસી લેાકા પરસ્પર For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ સુરસુંદરીચરિત્ર. કહે છે કે “ધનદેવ મહાદાની છે. જોકેાના ઉપકાર માટે આર્થિજનની ઈચ્છા પ્રમાણે લાખે ધનનાં દાન આપે છે. ઉત્તમ પ્રકારના ભેગવિલાસ કરે છે. તેમજ દરેક કલાઓમાં કુશલ છે.” વળી કેટલાક લોકો પિતાના દાન આપવાના ગર્વથી ઈષા લાવી કહે છે કે, એમાં એની તમે શી લાઘા ઉપાલંભ. કરે છે! એતો પોતાના પિતાએ સંપા દાન કરેલી લક્ષ્મીને કેવલ વિનાશ કરે છે. આ લેકમાં જે પોતાના પરાક્રમને વધારનાર હોય, તે દાન શ્રેષ્ઠ કહેલું છે, પોતાના પરાક્રમથી શુભ ધન ઉપાર્જન કરી ઈચ્છા પ્રમાણે જેઓ વિલાસ કરે છે. તેજ ઉચિત ગણાય વળી જેએપિતૃપરંપરાથી પ્રાપ્ત થયેલા વૈભવથી મશગુલ બની દાન આપે છે, તે તે માની પુરૂષોને ખરેખર કલંકિત કરે છે. વળી કહ્યું છે કે, પિતૃપાજીત દ્રવ્ય વડે કણવિલાસ નથી કરતો? પિતાના ભુજ બળથી મેળવેલી સમૃદ્ધિ વડે જે વિલાસ કરે, તેવ; સપુત્રને તે કવચિતજ કઈ નારી ઉપ્તન્ન કરે છે. આ પ્રમાણે કાપવાદ સાંભળી ધનદેવ વિચાર કરવા લાગ્યું કે, આ લેકે સત્ય કહે છે. મહારે આ પ્રમાણે કરવું યોગ્ય નથી, માટે પરદેશ જઈ ઘણી સમૃદ્ધિ મેળવીને દિન અને અનાથ લોકોને નિ:શંકપણે તુષ્ટ કરી ઈચ્છા મુજબ વિલાસ કરૂ, એમ વિચાર કરી ધનદેવ માતાપિતાની પાસે આવી વિનયપૂર્વક મસ્તક નમાવી હાથજોડી કહેવા લાગ્યો. હે તાત? આપની આજ્ઞા લઈ હું દેશાંતર જઉં અને બહુ ધન મેળવું, એવી હાલ હારી ઈચ્છા થઈ છે, તે આપ મહેને આજ્ઞા આપે. તેમજ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપરિચ્છેદ. મ્હારા સર્વ મનેરથ પૂર્ણ થાય એવા આપ જીભ ક્ભાશીર્વાદ આપા. વેપારની બુદ્ધિ એજ હું પાતેદેશાંતર જવા ઈચ્છુ છું. ત્યારબાદ તેની માતા ખેાલી કે, હે પુત્ર ? આ અવસ્થામાં પરદેશગમનની વાર્તાપણુ ત્યારે દુ:સહછે, તે પછી અન્ય દેશમાં પ્રયાણુ તે દૂર રહ્યું. વળી હે પુત્ર ? હારાષિતાએ મેળવેલી લક્ષ્મી હારે ઘણી છે. તું જીવે ત્યાં સુધી વિલાસ કરે તા પણુ ત ખુટે તમ નથી, તેમ જ હું પુત્ર ! ધન મેળવવાનાં જે જે સાધના છે, તે સર્વ ત્હારા માટે ત્હારા પિતાએ ચાજના કરાવેલાં છે. હવે ત્યારે વેપાર કરવાનું શું કારણ છે ? ધનદેવ મેલ્યા, હે જનની ! જ્યાં સુધી પુત્ર નાના હોય છે. ત્યાં સુધી તે પેાતાની માતાના સ્તનને કરે તે, તે શાભાને પાત્ર ગણાય. પરંતુ મ્હોટા થયા પછી જો તે તેને અડકે તે તે પુત્ર મહાન પાપી ગ્ણાય છે. તેમજ તે પિતાની લક્ષ્મી પણ ઉત્તમશક્તિમાન્ પુત્રોને માતા સમાન ગણાય છે. વળી હે માતા ! શક્તિમાન છતાં પણ જે પુત્ર પિતાની મેળવેલી લક્ષ્મીના ઉપભાગ કરે છે, તે લેાકમાં મ્હારી માફક ઉપહાસને લાયક થય છે. એમ કહી ધનદેવ એકદમ નેત્રામાંથી અશ્રુધારા વરસાવતા, આ ખખતમાંથી મ્હને મુક્ત કરે, અર્થાત્ રજા આવે કહી માતાના પગમાં પડયા. સ્પ એમ ત્યારબાદ ધનધર્મશ્રેષ્ઠી તેનુ છેવટનું કારણ જાણી કહેવા લાગ્યા કે, હે પુત્ર? ત્હારા વાંછિત કાર્ય માં વિદેશગમન. વિઘ્ન કાણુ કરે? હું કઇ પણ કહી શકતા નથી. વળી ના કહેવાથી પુત્રનું અપસાન થાય, એમ સમજી પિતાએ તેની માતાને પુત્ર For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ સુરસુંદરીચરિત્ર વિયેગને નહીં ઈચ્છતી હતી છતાં પણ, બલાત્કારે સમજાવીને સ્થિર કરી. આ પ્રમાણે માતાપિતાની આજ્ઞા લઈ, તે ધનદેવ દેશાંતર જવામાં ઉપયોગી એવાં ચાર પ્રકાર (ગણિમ; ધરિમ, મેય અને પારિછેદ્ય) નાં કયાણ લિધાં, મંગલિક માટે જનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા. સાધુજનની પૂજા કરી. માનવંત પુરૂષને સત્કાર કર્યો. પછી સમગ્ર તે નગરની અંદર જાહેર ખબર આપી. જેથી નગરના સર્વલક હેટા ઉત્સાહથી એકઠા થયા. નિમિત્તિકે બતાવેલા શુભ દિવસે માંગલિક ઉપચાર કર્યા બાદ પોતાના આપ્તવર્ગ, બંધુ અને વણિક જનસહિત પોતે શુભ શકુન ગ્રહણ કરી કુશાગ્રનગરને ઉદ્દેશી. પિતાના નગરથી પ્રયાણ કર્યું. આ પ્રમાણે તે ધનદેવ પિતાની સાથે પ્રવૃત્ત થયેલા જનની સાથે શીધ્ર ગમન કરવામાં ઉત્સુક અટવીપ્રવેશ. થઈ મહેતા સાર્થસહિત હમેશાં પ્રયાણ કરે છે. એમ કરતાં તે સાર્થના લેક વસતિને પ્રદેશ ઉલ્લંઘન કરી જંગલમાં જઈ પડયા. અનુકમે એક મહાભયંકર અટવી આવી પડી, જેની અંદર ઘણા પત્રોથી. ભરપુર-વૃક્ષને લીધે નિકું જેમાં ભરાઈ રહેલા પક્ષિઓ. દષ્ટિગોચર થતા નથી, છતાં પણ તેઓના શબ્દ ઉપરથી તેમનું અસ્તિત્વ માલુમ પડે છે. વળી જે અટવીની અંદર રાજનીતિમાં કુશલ એવા રાજાની નગરીમાંજ જેમ લેકે કોઈપણ ઠેકાણે ઉન્માર્ગે ચાલતા નથી. પોતાના કોલાહલના પ્રતિધ્વનિ વડે જીર્ણ થયેલા વૃક્ષના પલાણ ભાગને પૂર્ણ કરતા તે સાથે કે વિકટ અટવીના મધ્ય ભાગમાં ચાલ્યા For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ પ્રથમપરિચ્છેદ. ૩૩ જાય છે. વળી ઘણા ઉંચા વૃક્ષાની શાખા અને પ્રશાખાએથી ઢંકાઇ ગયેલા આકાશને લીધે, સૂર્યના કિરણેાના નહી સ્પર્શ કરતા લેાકેા શાંતિપૂર્વક આખા દિવસ નિર્ગમન કરે છે. તેમજ તે અટવીમાં વાંનરાએ ભારે શબ્દ કરી આમતેમ ઉછાળા મારે છે. જેમના મહાન શબ્દો સાંભળવાથી બળદોનાં ટોળાં બહુ ત્રાસ પામવા લાગ્યાં. જેઆને નિયમમાં રાખવા માટે લેાકા બહુ ગુચવણીમાં પડી ગયા અને હેટા શબ્દ કરવા લાગ્યા. જેમના પ્રતિધ્વનિ સાંભળીને એકદમ ત્રાસ પામી દરેક દિશાઓમાં પરિભ્રમણ કરતા ઊલુકે! ( ઘુવડે! ) ના પ્રચંડ શબ્દો સભળાવા લાગ્યા. તેમજ અદિઆએના કંઠમાં આંધેલી ઘટિકા ( ટોકરી ) આના નાદથી સર્વ આકશમડલ ભરાઇ ગયું, અને બળદોની ખરીઆથી ઉખડેલી ધુળથી ભરાઇ ગયાં છે. શરીર જેમનાં, એ એવા તે વણિક લેકે વિકટ એવા અરણ્યની અંદર ચાલ્યા જાય છે. ધનેશ્વર મુનિએ રચેલી, સુગમ ગાથાઓના સમૂહ વડે અતિમનેહર, રાગ અને દ્વેષ રૂપી અગ્નિ તથા વિષને હરણ કરવામાં પાણી અને મત્ર સમાન, સુરસુંદરી નામે ! કથા પ્રબંધમાં અટવી પ્રવેશ નામે પ્રથમ પરિચ્છેદ સમાપ્ત થયેા. इतिश्रीधनेश्वरमुनिविरचित पाकृतपथमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारद योगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्य पूज्यपादश्रीमद्- बुद्धिसागरसूरीश्व रशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिमागाचार्य श्रीमद्-अजित सागरसूरिकृत गुर्जरभाषानुवादेऽटवीप्रवेशनामप्रथमपरिच्छेदः समाप्तः Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथद्वितीयपरिच्छेदमारंभ. માટીપતન. હવે બીજે દિવસે અનુક્રમે ચાલતાં તે લેાકેાના કેટલેક અટવીના ભાગ ચાલ્યા ગયા. તેવામાં ત્યાં એક સરેશવર આવ્યું. વિશ્રામ માટે તે સા ત્યાં રાકાયા. ભારથી પીડાયેલા છે બળદો જેમના એવા તે વિણક લેાકેા, જલ અને ઇંધનાદિકને માટે ચારે તરફ ભ્રમણ કરવા લાગ્યા. તેમજ સર્વ અળદ તથા મહિષ વર્ગને ચરવા માટે દરેક દિશાઓમાં છેડી મૂકયા. લકાએ સમચેાચિત કાર્યના પ્રારંભ કર્યો, તેવામાં ત્યાં રહેલા પાતાના ગુપ્ત પુરૂષોના કહેવાથી, ભેાજનકાર્યમાં વ્યગ્ર થયેલા તે સાથેના લોકેાને જાણી એકદમ તેમની ઉપર ભિલ્લ લેકેની ધાડ આવી પડી. વળી નિવેન મુર્છા (મગ) સમાન નીલ વર્ણવાળાં વસ્ત્રો ઢીંચણ સુધી રહેલાં છે. શરીરની આકૃતિ ભીલ્લાનીક્રૂરતા. બહુજ ભયંકર દેખાય છે. કાળાશમાં મીના પુંજ સમાન, પ્રકુપિત થયેલા યમની માફક દુપ્રેક્ષ્ય, શરીરના અવયવા બહુ વિકાળ અને રૂક્ષતાને વળગી રહ્યા છે, પલાશ ( ખાખરા ) નાં પત્રાવડે મુકુટની શૈાભા જેમણે ધારણ કરી છે, ચોડીના રગ સમાન જેમનાં નેત્રા ચકચકે છે, જેમના કેશ બરછીની માફ્ક ઉભા રહ્યા છે, સર્વાંગે અકતરા પહેરેલાં છે, પૃષ્ઠ ભાગમાં ભાથા બાંધી રાખ્યા છે, તેમજ કાન સુધી ખેંચેલાં ધનુષાના પૃષ્ઠ ભાગમાં ભાલાડીયાં દેખાય છે, વળી કેટલાકના હાથ ખડ્ડથી કાયલા છે, તેમજ બીજા કેટલાકના હસ્તમાં લકુટ લીધેલા For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય પરિચ્છેદ, ૩૫ છે, કેટલાક તે ગોફેણે વળે છે, જેમના સત્કારને લીધે કેટલાક જીવોને નાશ થાય છે. કેટલાક નિષ્ફર હદયના દુષ્ટ પુરૂષે મારે મારે એમ દરેક દિશામાં જેસથી બેલ્યા કરે છે. આવી રીતે અનેક ઉપદ્રવ કરતા તે ભિલ્લા લોકે કોઈ પણ દિશામાંથી એકદમ અજ્ઞાત દષ્ટિએ આવી પડયા અને અંદર તેઓને પ્રવેશ થયે. બાદ ભિલ લોકોને બહું જ હોવાથી અને સાથે લોકો પોતપોતાના કામમાં રોકાવાથી, સાર્થની વ્યગ્રતા. સાર્થવાહના સર્વ ત્યાં રહેલા લોકો એકદમ ગભરાઈ ગયા. શરણ રહિત એવા તે સર્વ લોકે આમતેમ વિખરાઈ જવા લાગ્યા. વળી કેટલાક પુરુષો પિતાના ભુજબળના ગર્વથી ઉદ્ધત બની હોકારા કરી બોલવા લાગ્યા કે, રે ! રે! પિશાચે ! હવે અમારી દષ્ટિગોચર થયેલા તમે કયાં જશે? જે તય્યારામાં કંઈ પણ પરમ હોય તો આ સમયે તે સર્વ તમે પ્રગટ કરે. વળી કેટલાક બીકણ હદયના દીન પુરૂષો દાંતની વચ્ચે આંગળીઓ ઘાલી, હા ! હા! અમારું રક્ષણ કરે ? રક્ષણ કરે? એમ કરૂણ શબ્દો બેલવા લાગ્યા. વળી કેટલાક સત્ત્વહીન પુરૂષને લુંટવા માંડયા અને મારવા પણ માંડયા. એટલે તે નપુંસકો ત્યાંથી નાસવાનાં છિદ્રો શોધવા મંડી ગયા. વળી કેટલાક તે ઘણે મુસીબતે નાસવાનાં હાાં મળ્યાં છતાં પણ, બહુ ડરના માર્યા ગુપચુપ વાત કરતા ધીમે ધીમે ખસીને જંગલેની અંદર ઘુસી જવા લાગ્યા. કેટલાક તે ભિલ્લ લેકીને ત્રાસ જોઈ ધ્રુજવા લાગ્યા. જેથી તેમનાં પહેલાં પોતીયાં પણ છુટી જવા લાગ્યાં, તેમજ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ સુરસુંદરીચરિત્ર. અત્યંત ભયને લીધે પુરૂષાચારને પણ એકદમ ત્યજી દીધું. અને દીન પુરૂષની ચેષ્ટાઓ કરવા લાગ્યા. સર્વથા લજજાને ત્યાગ કરી રાકની માફક કરગરીને મહા કષ્ટ વડે છુટવાની પ્રાર્થના કરતા છતા તે પાપીઓની આગળ અનેક પ્રિય વચન બોલી વિનવવા લાગ્યા. કેટલાક અશક્ત પુરૂષે તે પૃથ્વી ઉપર પડીને પિતાના આત્માને મુડદાની માફક જાહેર કરે છે. કેટલાક આજુ બાજુમાં તપાસ કરીને કેઈ ન દેખે તેવી રીતે પોતાના દ્રવ્યને પૃથ્વીમાં દાટી દે છે. વળી જે સાર્થ લેકે આડાઅવળા ઇંધનાદિક લેવા માટે ગયા હતા, તેઓ પણ ભારે મારામારીના શબ્દ સાંભળી બહુ દૂરથી જ પલાયન થઈ ગયા. અરે ? શું જુએ છે ? પકડા, બાંધે, મારે, ઠોકે, આડાપાડી તેઓના મુખની અંદર ધૂળ ભરે, એવા શબ્દ. દરેક દિશામાં સંભળાવા લાગ્યા, જેથી સાથે લેકે બહુ ગભરાટમાં પડી ગયા. કેટલાક દિગમૂઢ બની ગયા અને ચારે તરફથી પોતાની મરજી માફક સાર્થના સર્વ લોકોને ભિલે લુંટી રહ્યા છે તે જોઈ ધનદેવ પિતાનું આત્મબળ ફોરવવા તૈયાર થયો. " તે સમયે કેટલાક પિતાના પુરૂષો પણ ત્યાં તેની સહા. યમાં ઉભા રહ્યા. ધનદેવની આકૃતિ જોતાં ધનદેવનું પરાક્રમ. જ ભિલ્લોના હૃદયમાં મહાન ભ પેશી ગયો. ધનદેવના હસ્તમાં માત્ર વસુનંદક ખરું રહે છે. પ્રબળ ધર્યને આશ્રય લઈ તે બોલ્યો કે, રે! રે! અધમ ? પાપીઓ ! જો તય્યારામાં કંઈ પણ ગર્વની અરજ હૈયતે તમે મારી આગળ તૈયાર થાઓ. જેથી ક્ષણ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ.. માત્રમાં હું તેને નાશ કરું, વળી તમ્હારે એમ નહીં કહેવું કે, અમને કહ્યું નહીં. આ પ્રસંગ એક વીરપુરૂષોની કટીને છે. પિતાની સ્ત્રીઓએ વખાણેલા પુરૂષે કંઈ પુરૂષાર્થપણાને પ્રાપ્ત થતા નથી. શૂરવીરની પરીક્ષા તે આવા પ્રસંગમાં જ થાય છે, અન્યત્ર પણ કહ્યું છે કે, आपदि मित्रपरीक्षा, शूरपरीक्षा रणाङ्गणे भवति । विनये वंशपरीक्षा, स्त्रीपरीक्षा च निधने पुंसि ॥१॥ અર્થ–મિત્રેની પરીક્ષા કયારે થાય ? જ્યારે આપતું કાળ આવે ત્યારેજ, તેમજ શૂરવીરની પરીક્ષા યુદ્ધના મેદાનમાં આવ્યા શિવાય ૐ શકતી નથી. વળી ઉત્તમ વંશમાં જન્મેલી પ્રજાની પરીક્ષા વિનય ઉપરથી થઈ શકે છે, તેમજ સ્ત્રીની પરીક્ષા નિધનના પાલવમાં પડી હોય ત્યારે જ થઈ શકે છે. માટે આ વખતે તખ્તારા બળની પરીક્ષા કર્યા શિવાય હું રહેવાને નથી. અરે દુષ્ટ ? આ તહાસ પુરૂષાતનને ધિક્કાર છે. અરે ? મહા ખેદની વાત છે કે, જેઓ પૃષ્ઠ દઈને નાસે છે, તેમની પાછળ તમે લુંટવાની ખાતર મારવા ઉક્ત થયા છો. તમારા જીવતરને ધિક્કાર છે, એમ બે ત્રણ વાર ધનદેવ બાલ્યા. ત્યારબાદ સુભટને પણ ભયજનક એવા તે ધનદેવના શબ્દ સાંભળી ને, રે! રે! એને પકડે? તે કેણ છે? આ કિરાતના ધર્યનો પણ ક્ષણમાત્રમાં નાશ કરે ? એમ બોલતા તે ભિલ્લે એકદમ તેની સન્મુખ વન્યા. કિંચિત હાસ્ય કરતા તેઓ ધનદેવની આજુ બાજુએ ચોતરફ વિટાઈ વન્યા અને તીક્ષણ ખર્ક, કુંત, તેમર તથા ભાલાઓ વડે ધનદેવને પ્રહાર કરવા મંડી પડયા. અહ! નિયલોકને વિચાર For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. તો હોય જ કયાંથી ! તે પ્રમાણે ભિલ્લ લેકની પ્રવૃત્તિ જે ધનદેવ પણ નિઃશંક થઈ તેઓની આગળ છાતી કાઢી પોતાનું પરાકેમ પ્રગટ કરવા લાગ્યો. દયાને દેશવટે આપનાર તે ભિલ્લો જેમ જેમ ગાઢ પ્રહાર કરે છે, તેમ તેમ ધનદેવ અપૂર્વ કલાના અભ્યાસથી તે દરેક પ્રહારને બચાવ કરે છે. પિતાના શરીરે એક પણ પ્રહાર લાગવા દેતો નથી. વળી કેટલાકને બચાવ ઢાલથી કરે છે અને આમતેમ શરીરની લાઘવતાથી કેટલાક પ્રહારનો બચાવ કરે છે. કેટલાકને તે દરથી ઉછળીને અને ઘણું ખરા પિતાના ખર્કના પ્રહારે વડે બચાવી લે છે. એમ કરતાં કરતાં મહા કષ્ટ વડે ભિલોએ યુક્તિ પૂર્વક ઢાલે વડે ધનદેવને પકડી લીધે, ધનદેવને અને તેઓએ વિચાર કરી કહ્યું કે, અરે ! પરાજસ્ય. આત સાર્થને અધિપતિ વાણીઓ છે, માટે એને બાંધીને માર્યા વિના સ્વસ્થ દેહે પલ્લી પતિને આપણે સંપી દઈએ, જેથી આ વણિક આપણને ઘણું ધન આપશે. ત્યારબાદ તેઓ પલ્લી પતિની પાસે ગયા અને ધનદેવને ત્યાં રજુ કર્યો. એટલામાં ત્યાં રહેલા દેવશર્માએ તેને જોઈ શકાતુર મુખે પલ્લી પતિને કહ્યું કે, હે સ્વામિન ! ધનદેવની આ મહાનુભાવ તે ધનદેવ છે, અરે ! ઓળખાણુ. આવી દુર્દશાને આધીન આ શાથી થઈ પડે? એમ આકંદ કરતે વળી તે છેલ્ય. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિ છે. નાથ! આપના પુત્રને વેગીઓએ જ્યારે પકડે હતો, ત્યારે કઈ પણ કારણ શિવાય પરોપકારની બુદ્ધિથી જેણે લક્ષ સરૈયા આપી મુક્ત કર્યો હતો, તેજ આ ધનધર્મ શ્રેષ્ઠીને પુત્ર ધનદેવ છે, વળી તે આપણા જયસેન કુમારને જીવિત દાતા અને પરમ ઉપકારી છે. એવા આ પુરૂષની–અધન્ય એવા આપણે આવી સ્થિતિ કેમ કરી? એ પ્રમાણે દેવશર્માનું વાક્ય સાંભળી એકદમ સંભ્રાંત લોચન વાળા થઈ, સુપ્રતિષ્ઠ પરલીપતિ કહેવા લાગે, અરે! આ ભાગ્યશાળી મહાપુરૂષને મુક્ત કરો! મુક્ત કરે ! તે સાંભળી પોતાની પાસે ઉભેલા પુરૂએ તત્કાલ તેને બંધનથી નિર્મુક્ત કર્યો. ત્યારબાદ સુપ્રતિ ઠે બહુ પ્રેમથી તેને આલિંગન આપીને આશ્વાસન આપ્યું. પછી ધનદેવે તેને પ્રણામ કર્યા કે તરતજ ત્યાં હાજર રહેલા પુરૂએ ઉત્તમ આસન આપ્યું તે ઉપર પોતે બેઠે. લજજાને લીધે નીચું મુખ કરી સુપ્રતિષ્ઠ વારંવાર મહોટા નિધાસ મુકત કહેવા લાગ્યો કે, સુપ્રતિષ્કને હે મહાશય ! તું અમારે પરમ ઉપપશ્ચાત્તાપ. કારી છે. માટે હારી પાસે આવી ખાસ અહારે મળવું જોઈએ. હારું દર્શન પણ અમારા પાપને દૂર કરનાર છે. પરંતુ અમારા ઘેર તું આ છતાં અમે આવી સ્થિતિમાં હારું સ્વાગત કર્યું, એ અમારા પાપનેજ ઉદય. અથવા પાપીઓને કરેલે ઉપકાર અપકાર રૂપ થઈ પડે છે. જેમ કે, સર્પને પાયેલું દુધ પણ પરિણામે વિષને જ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. उपकारो हि पापाना-मपकारफलमदः । पयःपानं भुजङ्गानां, केवलं विषवर्द्धनम् ॥१॥ અર્થ -પાપાત્માઓને કરેલો ઉપકાર કેવલ અનિષ્ટ ફલ આપનાર નિવડે છે. જેમ કે, સર્પજાતિને દુગ્ધપાન માત્ર વિષ વધારનાર થઈ પડે છે. અરે ! હું પાપી કૃતન થયો. કારણ કે, પુત્રને જીવિતદાન આપનાર જે તું, આજે હારે ઘેર આવ્યા છતાં અમે આવું અધર્મી કમ હારા પ્રત્યે આચર્યું. ધનદેવ બેલ્યો! અરે, શામાટે તમે આટલા બધા સંતાપ કરે છે? ભાવિભાવબલવાન છે. અજાણતાં અપરાધ થયો, એમાં તન્હારે શે દોષ છે? હવે તમ્હારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આ પ્રમાણે અસાધારણ ધૈર્યવાળું ધનદેવનું વચન, વિજ્ઞાન, રૂપ અને સજજનપણું જેમાં બહુ સંતુષ્ટ થઈ સુપ્રતિષ્ઠ ફરીથી પણ કહેવા લાગ્યું કે, આ એક આશ્ચર્ય જેવા જેવું છે કે, એક પુરૂષની અંદર કેટલા બધા ગુણો એક સાથે આવી રહ્યા છે? “દુનાવણુધર” પૃથ્વીની અંદર ઘણું રત્ન રહેલાં છે, એ લોકપ્રવાદ સત્ય છે. અરે? મહારા પુરૂષાતનને ધિક્કાર છે? તેમજ હારી આ નીચ વૃત્તિને પણ વારંવાર ધિક્કાર છે?? વળી પિતાના કુળમાં કલંક રૂપ હારા આ જન્મને ધિક્કાર છે??? વળી અધિક શું કહેવું? હારા જીવતરને પણ ધિક્કાર છે? કારણ કે, લેશમાત્ર પણ ધર્મને હું જાણતો નથી, કુકર્મમાં જ આ નશ્વર જીંદગી વ્યતીત થાય છે, એટલું જ નહીં પણ આવા પુરૂષોને લુંટવામાં જ હું નિરંતર ઉક્ત થયો છું. અસ્તુ. જે થયું તે હવે મિથ્યા નહીં થાય. માત્ર આટલા ઉપરથી હું હારા For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય પરિચ્છેદ. આત્માને ધન્ય માનું છું. કારણ કે, અખંડિત શરીરવાળા આ મહાનુભાવનાં જલદી હુને દર્શન થયાં. વળી જે જિલ્લાની સાથે યુદ્ધ કરતાં એને વિનાશ થયો હેતતે પુણ્ય રહિત એવા મહારા પાપનું નિવારણુ શી રીતે થાત? એમ અનેક પ્રકારે પોતાની નિંદા કરીને તેણે આજ્ઞા કરી કે, હે ભિલ્લો! આ સાથેની અંદરથી તમે જે જે વસ્તુઓ લીધી હોય તે સર્વ આ ધનદેવ વણિકને સેંપીદ્યો. આ પ્રમાણે પોતાના સ્વામીનું વચન સાંભળી તે લુંટારાઓએ તૃણ પર્યત સર્વ વસ્તુઓ તેને સેંપી દીધી. પછી સાથેના આ બાલવૃદ્ધ સર્વનિર્ભયપણે આનંદથી ત્યાં એકઠા થયા. કેટલાક દૂર નાશી ગયા ધનદેવનું આતિથ્ય. હતા, તેઓ પણ શાંતિ ફેલાવાથી પાછા ત્યાં આવી પહેચ્યા. પછી સુપ્રતિષ્ઠ પલ્લીપતિ સ્નેહપૂર્વક ધનદેવને વિનતિ કરવા લાગ્યો કે, હે મહાશય ! અહીંથી એક ગાઉપર સિંહગુહાનામે મહારી પલ્લી (ભિલ્લેનું સ્થાન) છે. ત્યાં આપ વિલંબ રહિત પધારે. આજે મહારા મેમાન થાઓ અને મહને કૃતાર્થ કરે. ધનદેવ છે. ભલે આપની મરજી. એમ કહી ધનદેવ સુપ્રતિષ્ઠની સાથે ચાલ્યો. પછી સર્વ સાથેના લેકો ધનદેવની પાછળ ચાલવા લાગ્યા. સિંહગુહામાં જલદી તેઓ પહોંચી ગયા. પછી સર્વ સાર્થના લોકોને ઉતારે પોતાના સ્થાનથી નજીકના ઘરમાં આપ્યો અને ધનદેવને પલ્લી પતિ પિતાના ઘેર લઈ ગયે. ક્ષણમાત્ર તેઓને પરસ્પર વાર્તાલાપ થયે ભેજનની તૈયારી થવા લાગી, અભંગ માટે ધનદેવને મર્દન ગૃહમાં લઈ ગયા. ત્યાં તેલાવ્યંગમાં કુશળ એવી એક યુવતિઓ આવી. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ૪૨ સુરસુંદરીચરિત્ર. અને સુગષ્ઠિત તલાવડે વિધિ પૂર્વક અંગમર્દ ન કર્યું.. ખાદ માર્ગના શ્રમને હઠાવનાર એવા ઉત્તમ ઉષ્ણેાદકથી સ્નાન કરાવ્યું. શુદ્ધ વસ્ત્રથી અંગ લુછ્યા માદ કપુર અને ઉત્તમ શ્રીખ'ડની અર્ચા કરી. ત્યારબાદ સુપ્રતિષ્ટની સાથે ઉત્તમ ભેાજન કરી, અનુક્રમે મુખ પ્રક્ષાલન થયા બાદ ત્યાંથી તેઓ ઉભા થયા. પછી કપૂર, ઇલાયી, લવિંગ સહિત પાન ખીડી મહુ પ્રેમ પૂર્વક તેને આપી. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી પેાતાની બેઠકમાં બેસીને તે ધનદેવ પદ્મીપતિને કહેવા વાગ્યા કે, આ પલ્લી નિર્દય લેકેનુ સ્થાન ધનદેવનાવિતર્ક ગણાય.તેમાં આપ સજજન અને અસાધારણ દયાળુ હેવા છતાં પણ નિરતર નિવાસ કરા છે, તેમજ આવા નિય ભૃત્યાનુ આપ સરખાને અધિપતિ પણું કરવું તે સર્વથા અનુચિત ગણાય. એમ. મ્હારૂ માનવું છે, કારણ કે, શાચ, સત્ય અને દાક્ષિણ્ય રહિત એવા અધમ લેકેને રહેવા લાયક આ સ્થાન ગણાય. તેમજ આવા નિ ય ભિન્નોનુ સ્વામિત્વ આપે સ્વીકારેલું છે; છતાં પણુ. આપનામાં આવા ઉત્તમ કેટિના ગુણેા રહ્યા છે, એ મ્હાટુ આશ્ચર્ય મ્હારા હૃદયમાં પ્રગટ થાય છે. વળી અપૂર્વ સાજન્યતાને આશ્રય આપતા આપ આવા ઉત્તમ પુરૂષ થઇને પણ આ પલ્લીમાં આ માટે રહે છે ? તેનું કારણ તમે મ્હને કહેા. સુપ્રતિષ્ટ ખેલ્યા, હે ધનદેવ ? હવે મ્હારૂં વૃત્તાંત કહેવાનું કઇ પણ પ્રયેાજન નથી, કારણ કે, સુપ્રતિષ્ઠનુ વૃત્તાંત. બુદ્ધિમાન પુરૂષ પાતાના વચન અને અપમાનને પ્રગટ કરતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે,– For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય પરિદ. आयुर्वित्तं गृहच्छिद्रं, शत्रुभ्यश्चपराजयम् । वंचनं चापमानञ्च, मतिमान्न प्रकाशयेत् ॥१॥ અર્થ-આયુષ્ય, વિત્ત, ઘરનુંછિદ્ર, શત્રુજન્ય પરાજય, વંચન અને પિતાના અપમાનને બુદ્ધિમાન પુરૂષ પ્રગટ કરતો. નથી. એમ છતાં પણ હું હારી બીના હુને જણાવું છું. કારણ કે, આ હારી અભ્યર્થનાને હું નિષ્ફલ કરવા ઈચ્છતો નથી. માટે તું એકાગ્ર મને થઈ મહારા કહેવા ઉપર ધ્યાન આપ. હમેશાં પ્રમુદિત નર અને નારીઓના વૃદંથી ભરપુર અનેક ગ્રામ વડે રમણીય અને અપૂર્વ શેભાને લીધે બહુ વર્ણનીય અંગનાએ દેશ છે. તેમાં દેવપુરી સમાન રૂદ્ધિમાન ભય, ડમર–સ્વચક કિંવા પરચકાદિ ભય અને કર (રાજગ્રાહ્યભાગ)થી વિમુક્ત એવું બહુપ્રાચીન સિદ્ધપુરનામે ઉત્તમ નગર છે, વળી તે ઘણું જ વિખ્યાત છે. તેમાં મદાંધ, વૈરીરૂપ હસ્તિઓનાં ગંડસ્થલ ભેદવામાં સિંહસમાન અને કંબુ (શેખ) સમાન ઉન્નતગ્રીવાને ધારણ કરતા સુગ્રીવનામે રાજા છે. સમસ્ત અંતઃપુરમાં માનનીય, શરચંદ્રના બિંબ સમાન મુખ વાળી અને બુદ્ધિમાં અસાધારણ કમલા નામે તેની સ્ત્રી છે. તેની સાથે વિષય સુખને અનુભવતા, તેમજ પૂર્વ ભવમાં મેળવેલા પુણ્ય રૂપી વૃક્ષના ફલરૂપ રાજ્ય ભારને પાલન કરતા એવા તે રાજાના કેટલાક દિવસે વ્યતીત થતાં તે દેવીએ મહને જન્મ આપે ત્યારબાદ વિધિપૂર્વક સુપ્રતિષ્ટ એવું હારું નામ સ્થાપન કર્યું. હમેશાં પાંચધાત્રી (ધાવમાતા)એ હારા પાલનમાં તત્પર રહેતી અને અનુક્રમે વૃદ્ધિ પામતે હું પાંચ વર્ષને થયે, હુને જોઈ મહારાં માતા For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. પિતામહુજ આનં≠ માનવા લાગ્યાં, તેટલામાં ભૂતલને પ્રચંડ તપાવનાર એવા ગ્રીષ્મ તુને સમય વ્યતીત થયા. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષાઋતુ. ઘણા દિવસથી બહુ તાપને લીધે તપી ગયેલી પૃથ્વીને શાંત કરનાર,ચારેતરફૐૐ” એવા શબ્દો થી દેડકાઓના સમૂહને વાચાલિત કરતા, અતિશય વહેતા જલ પ્રવાહના ખળભળાટના શબ્દો વડે દ્વિગ તરીને અધિરિત કરતા, ગંભીર ગર્જના કરતા મેઘના દર્શન વડે મયૂરવૃંદને નચાવતા, પ્રફુલ પુષ્પાથી સુગેાભિત એવા નીપ(કદ ખ)ક્ષેાની ઘટાએ વડે વનરાજીને દીપાવતા, માગરાના પુષ્પાની કળીચેામાંથી ખરતા પરાગ વડે સુવાસિત પવનને પ્રવર્તાવતા, પુલિન (પાળ) ઉપર ક્રીડા કરતા બાળકાએ રચેલા રેતીના દિશ વડે અત્યંત રમ્યતાને વહન કરતા, હળાતરા માટે ખેડુત લેકેાને બળદીઆઓનાં પૂજનમાં ઉદ્યકત કરતા, વળી પ્રમેદના કારણેાને લીધે પામર લેાકેાને આનંદ આપતા, દરેક દિશાઓમાં કયારાઓને જલથી પૂર્ણ કરતા અને કાદવ વડે માનિ દીધ્ય કરતે એવા વર્ષાકાલ પ્રાપ્ત થયા. નવીન વર્ષાકાલને અનુભવ લેતા એવા સુગ્રીવ રાજાએ એક દિવસ વિધિપૂર્ણાંક ભોજન કરી શરીરે ચંદન લેપ કર્યાં. તેમજ કામલ, સ્નિગ્ધ અને નિમલ વસ્ત્ર પહેર્યા. ખાદ હાથમાં પાનબીડું લઇ પાતે કમળાદેવીના સ્થાનમાં ગયે. ત્યાં સાતમાળના મહેલના ઉપરના ભાગમાં પહેાંચી ગયા. કમલાવતીએ પેતાના પતિને આવતા જોઇ અભ્યુત્થાન આપી ઉચિત વિનય કર્યા, પછી બહુ કિ ંમતી શય્યા ઉપર પાતે આરૂઢ થાયે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્વિતીયપરિચ્છેદ. ૪૧. ત્યારબાદ ક્ષણમાત્ર પરિહાસની વાર્તાએ વડે પેાતાની સ્ત્રી સાથે વિનાદ કરી શ્વેત અને સ્વચ્છ વસ્ત્રથી આચ્છાદિત સુકામળ શયન ઉપર તે સુઈ ગયા. રાત્રિના પ્રસંગે દિવસના શ્રમને લીધે રાજા નિદ્રાવશ થઇ ગયા. ખાદ વૃષ્ટિનાસમારંભની મેઘનાચમત્કાર. સૂચનાઓ થવા લાગી. સજલમેઘની ગંભીર ગર્જનાઓ સરૂ થઇ. જેનેા નાદ દિશાઓમાં પ્રસરી ગયા. રાજા નિદ્રામાંથી જાગી ઉઠયા. અચિંત્ય ખળભળાટ જોઇ ઝરૂખાની અંદર આવી તકીએ એસી ગયા કે, તરતજ તેના અર્ધાસન ઉપર કમળાદેવી પણ આવીને એસી ગઇ. ત્યાર બાદ હષ ને લીધે રામાંચિત થઇ રાજા કહેવા લાગ્યા. હે દેવી ! મ્હારા સમાગમ વડે તું જેમ ઉન્નાસમાન મનેાહર મ્હાટા સ્તનવાળી દીપે છે, તેમ આ ઉત્તર દિશા એક દમ ઉન્નત, અને મનેાહર મેદ્યથી સુÀાભિત આકાશ વાળી થઇ રહી છે, તે તુ જોતા ખરી !! વળી આમેઘની અંદર વાર ંવાર પ્રકાશ આપતી આ વિજળી દ્ઘારા નેત્રાની ચંચળતા અને કેશની કુટિલતાનું અનુકરણ કરે છે, તે પણ એક એવાજેવું છે. વળી હૈ પ્રિયે ! અન્ય તરફ તું દષ્ટિકર ? આ ચારે તરફે ભ્રમણ કરતા ઈંદ્રગાપને લીધે ભૂતલ ઉપર પડેવાથી ભાગી ગયેલી એવી આ વર્ષાતુની લક્ષ્મી માલુમ પડે છે, પ્રાવૃષ રૂપી રાજાનેા નવીન સમાગમ થવાથી પૃથ્વી રૂપી સ્ત્રીનાં લીલા અંકુરાના મિષ વડે રામાંચ પ્રગટ થયાં છે, વળી આ નિષ્ઠુર કિરણેાના પ્રકાશ વડે આ પૃથ્વીને બહુ સતાપેલી છે એવા રાષને લીધે મેઘાએ સૂર્યના કિરણા રેાકયા હાય ને શુ` ! એમ દેખાય છે, મ્હારૂં આગમન થયું Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરીત્ર. છે છતાં પણ પ્રિયના વિરહવાળી સ્ત્રીનાં હદય કેમ નથી ફુટતાં? તેના તપાસ માટે ક્રોધ સહિત વિજળીના ઉદ્યોત વડે તે જુએ છે. મહારૂં આગમન જાણુને પણ સ્ત્રીઓને મૂકી તેઓ કેમ ચાલ્યા ગયા ? એવા રોષથી ગર્જના કરતો મેઘ પથિક જનનાં હૃદયને વિદારણ કરતા હોય ને શું ? વળી વેત બલાકા (બગલી) ઓ રૂપી દખ્ખાઓને વહન કરતો, વિદ્યુલતા રૂપી દીધું છહવાને ધ્રુબાવત અને અંગે પાંગમાં શ્યામતાને ધારણ કરતો પ્રાવ રૂપી પિશાચ પથિક જનની પાછળ દોડયા કરે છે. વળી હે પ્રિયે? તું જેતે ખરી? આ તરફ ઈન્દ્રધનુષ કેવું ખેંચ્યું છે? જેના નવનવા રંગે આબેહુબ નેત્રોને અંજાવી દે છે. તેમજ જેની અંદરથી નીકળતી ધારાઓ રૂપી બાવડે વિરહી જનોનાં હૃદયને વિંધતો આ વર્ષો સમય પાંચ બાણની સમૃદ્ધિવાળા કામ દેવનું ઉપહાસ કરતે હેય ને શું? તેમ અકસ્માતું પ્રગટ થયું છે. તે વારે બહુ ખુશી થઈ રાણું નરેંદ્રને કહેવા લાગી કે. હે મહીનાથ! સર્વાતુઓમાં આવકમલાવતી. હતુ અધિક ગણાય છે. વળી વિર હીજનેને છોડી અન્ય કામી જનને આ વષોતુ બહુ સુખદાયકથાય છે, તેમજ ગરીબ વાછડાઓ, ઘાસ અને ઐષધિ વિગેરે સર્વ જીવેને આ વર્ષારૂત ખાસ જીવન રૂપ છે. રાજા કિંચિત હાસ્ય કરી બે, હે દેવી ? હારૂં કહેવું સત્ય છે, કારણ કે, આ દુનીયામાં એવું કહેવત સંભથાય છે કે, પોતે ધરાયેલા પુરૂ આદરથી દિગ મંડળને For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ ૪૭ પણ ધરાયેલું જુએ છે. તેમજ હે પ્રિયે? તું સુખી એટલે સર્વને સુખીયા માને છે. વળી હે દેવી? સર્વ રૂતુઓ પણ પુણ્યવંત છને સુખદાયક થાય છે અને પુન્યહીન જીવોને વષરૂતુ પણ દુઃખદાયક થાય છે. અરે? આ તો ખરી? અર્ધ ભાગમાં સુધારેલી આ જીર્ણ ઝુપડીમાં સેંકડો અનર્થ કિંવા પાણીની ધારાઓથી પીડાતાં બાળકો દયાજનક રૂદન કરી રહ્યાં છે. 'અરે? આ ઝુપડું તો પડવા બેઠું, એક પણ જલધારા ઘરની બહાર જવા પામતી નથી. છોકરાં બિચારાં ટાઢે કકળે છે, એમ પિતાની સ્ત્રી વડે વારંવાર અત્યંત પ્રેરણા કરાતે, રંક દશાને પામેલ અને જેના શરીર પર વસ્ત્ર તો છે જ નહીં, નિરાવરણ અંગ ઉપર જલધારાઓ પડયા કરે છે, જેનાં સઘળાં રૂવાટાં ચઢી ગયાં છે અને ઠંડા પવનને લીધે સર્વ ગાત્રે સંકુચિત થઈ ગયાં છે એ આ દરિદ્ર પુરૂષ મહા દુઃખ વડે વિખરાતી ઝુપડીને સમી કરે છે. ' વળી નમી ગયા છે કોન જેના અને મુશળધારાએ વરસતા મેઘની ધારાઓથી પીડાતો આ બીચારે ગધેડે. નિરાધાર ભાગી ગયેલા દેવાલયના ખુણામાં કે લપાઈ ગયો છે? તે તરફ લગાર તુંદષ્ટિ કરશે તેમજ હે સુંદરી? શૂન્યગૃહની અંદર ચુલામાં ખરખર શબ્દથી ખાડો ખોદત અને ઠંડીને લીધે તરફડતો આ કુતરે બીચારે કેવી હાલતમાં આવી પડે છે? તે તરફ લક્ષ આપ તેમજ મેઘની સેંકડે ધારાઓ વડે પીડાતા વૃદ્ધ બળદીઆઓને તું ! જેઓ ઈર્યાસમિતિમાં રહેલા મુનિઓની માફક પૃથ્વીનું અવેલેકિન For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરીત્ર. ૪૮ કરતા ચાલ્યા જાયછે, વળી સેવાળથી ચીકાસવાળા ભૂતલ ઉપર ચાલતા વૃદ્ધ ગરીએ દરેક સ્થળે પડતા આખડતા લાકડીના ટેકા વડે ભિક્ષા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્દશા માત્ર વર્ષાકાળને લીધે જ થયેલી છે. એમ કમલા દેવીની આગળ રાજા કહે છે, તેટલામાં વસુદત્ત નામે કંચુકી એકદમ ત્યાં આવી પ્રણામ કરી ઉભા થઈ કહેવા લાગ્યા કે. હું સ્વામિન! આપે જે દામેાદર નામે દ્રુત પ્રથમ ચ’પાનગરીમાં શ્રીકીર્ત્તિવ રાજાની પાસે માન્યેા હતેા, તે હાલમાં અહીં આન્યા છે અને તે આપના ચરણકમલના દર્શનરૂપી સુખની ઇચ્છાથી દ્વારમાં ઉભા છે. હવે જેવી આપની આજ્ઞા! તે સાંભળી દૃષ્ટિમાત્રથી રાણીની સંમતિ લઈ રાજા ત્યાંથી એકદમ ઉભા થયે.. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર બાદ રાન્ત સભાસ્થાનની નજીકમાં આવે છે, તેટલામાં પ્રથમ વીજળીના ચમકાર થયા કે, તર વિદ્યુત્પાત. તજ ચડડ પ્રચ’ડ મહાન શબ્દ થયા. જેના શ્રવણથી સ્ત્રીપુરૂષાનાસમુદાય એકક્રમ ભયભીત થઇ ગયા, અને તે જ વખતે રાણીના મહેલની અંદર હાહાકારપૂર્વક મહાન કાલાહલ ઉત્પન્ન થયા. તે સાંભળી રાજા એકદમ તે તરફ પાળે વળ્યા, તેવામાં ઘર ઘર શબ્દથી રૂદન કરતી દેવીની ધાવ માતા રૂદ્ધ કઠે કહેવા લાગી કે, હું નરેદ્ર ? મ્હારૂં સર્વસ્વ ગયું, હું લુંટાણી, વીજળી પડવાથી દેવી ખળી ગઇ. મરણવશ થયેલી દેવીને પૃથ્વી પર પડેલી જોઇ હા! હા! હું હાર્યા એમ આક્રંદ કરતા રાજા સૂતિવશ થઈ ગયા. ત્યારબાદ મૂર્છાને લીધે ભૂમિ ઉપર For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ પડેલા ચેષ્ટારહિત રાજાને જોઇ સર્વ પરિવાર એકઠા થઈ ત્યાં આક્રંદ કરવા લાગ્યા. જેથી મહાન કાલાહલ થઇ રહ્યો. તેમાં કેટલાક ત્યાં રહેલા બુદ્ધિશાળી લેાકેા શીતલાદિક ઉપચાર કરવા મંડી ગયા. . તેથી ક્ષણમાત્રમાં રાજાની મૂર્છા ઉતરી ગઇ. નૃપવિલાસ. ત્યાર પછી તે રાજા વિલાપકરવાલાગ્યા કે, હા ! વલણે! હા! સ્વામિની! હા! જીવિતાયિની ! હા! વિશાલ નેત્રવાળી ! હા! મ્હારા હૃદયમાં વાસ કરી રહેલી ! અરે ! મ્હને છોડીને એકદમ કેમ તું ચાલી ગઇ? હા ! ગારદેહી ! હા.! વિશાલ પચે ધરે ! હા ! સુકેામલ શરીરવાળી ! હવે કંઇ મ્હારા દુ:ખના પાર રહ્યો નહીં. અરે ! ત્હારી ઉપર શા માટે વિજળી પડી ? હે દેવી ! કપૂર, કેસર અને ચંદનથી ચર્ચવા લાયક આ ત્યારા સુકામલ શરીર ઉપર અકસ્માત, દૃષ્ટદેવે જે વિદ્યુતપાત કર્યો તે મ્હારા અપુણ્યનાજ પરિણામ છે. હા ! દેવી ! નર નારીએથી ખીચાખીચ ભરેલું આ નગર ત્હારા વિના ઉજ્જડ નગર સમાન અથવા જંગલ સમાન ન્હને ભાસે છે. વળી હે દેવી ? પ્રથમ તું હુને કહેતીહતી કે, હે સ્વામિન તમ્હારાવિના ક્ષણમાત્ર હું રહી શકુ નહીં; તા હાલમાં હને અધન્યને એકદમત્યજી દઈને તુ લેાકાંતરમાં કેમ ચાલી ગઇ ? હા ! સુંદરી ! કંઇ તે તું ઉત્તર આપ. કેમ ખેલતી નથી ? શુ મ્હારાથી રીસાઇ છે ? હે સુતનુ ! કિવા મડ઼ે હારા કઇ અપરાધ કર્યાં છે? એકવાર મ્હને જવામ તા તા: આપ કમલાક્ષી ! મ્હારા પ્રાણથી પણ તું.. હુને બહુ વ્હાલી છે, ४ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ સુરસુંદરીચરિત્ર. બીજી કઈ સ્ત્રીઓ ઉપર હારે નેહ નથી. તેમજ હારા માટે સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓને સમાગમ મહે છેડી દીધે; તે તું જાણતી નથી? તથાપિ હે દેવિ ! લ્હારાજ પ્રેમની. માળા હું ભજુ છું, છતાં હુને ઉત્તર આપતાં કેમ તે અચકાય છે? માટે હે સ્વામિની ! હવે તુંપ્રસન્ન થા! પ્રસન્ન થા ! ઝટ બેઠી થઈ મહને પ્રત્યુત્તર આપ. શામાટે તું હને દુઃખી કરે છે? એમ કરૂણ શબ્દોથી રાજા અનેક પ્રકારના વિલાપ કરે છે, તેટલામાં હે ધનદેવ ! હું ત્યાં તે રાતે ગયો. પછી હને પોતાના ખેાળામાં બેસાડી બહજ કરૂણ શબ્દથી બાલકની માફક તેણીના વિલાપમાં ગરક થઈ મુક્ત કંઠે રાજા અત્યંત રૂદન કરવા લાગ્યો. એ પ્રસંગ જોઈ સુમતિ મંત્રી રાજાને કહેવા લાગ્યો, હે નરપતિ ! હવે રૂદન કરવાથી શું મંત્રીને મધ. વળે? મરેલાં મુડદાં સજીવન થાય ખરાં ? ખૂટીની બુટ્ટી હોય જ નહીં, હવે દેવીની દહનક્રિયા કરવી તે જ ઉચિત છે. તે સાંભળી રાજા બે, હેમંત્રી? મ્હારની ભૂમિએ ચંદનનાં કાષ્ઠ મેકલાવો. જેથી હું પણ દેવીની સાથે જ અગ્નિમાં પ્રવેશ કરીશ. મંત્રા બેલ્યા, હે નરેશ્વર ! કાયર પુરૂએ આચરેલ આ મરણને અધ્યવસાય આપને શું ઉચિત છે? હે ધીર ! ઘેર્યને ધારણ કરે, આવી રીતે આપને ગભરાવાનું કામ નથી. વળી હેનરેંદ્ર! આપ જે મરણ સુભટને શરણ થાએતો આ સમગ્રદેશ પણ શત્રુઓનાહસ્તમાં જઈપડે તેમજ આ આપને સુપ્રતિષકુમાર પણ હજુ બાલક છે. વળી આપની હયાતીમાં દેવ, બ્રાહ્મણ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ. પા તેમજ પ્રાકૃતજનાની સર્વ ધર્મ ક્રિયા અને તપસ્વિ અસ્ખલિતપણે સિદ્ધ થાય છે. એ આપણા રાજ્યમાં સ્વતઃ સિદ્ધ છે. આ નશ્વરસંસારની સ્થિતિ કેવી છે ? તે આપ સારી રીતે જાણા છે; છતાં આપ જેવા ઉત્તમ પુરૂષોને માત્ર સ્ત્રીમાટે આવું અયેાગ્ય આચરણ કરવું તે સર્વથા અનુચિત ગણાય. વળી ઉપક્રમ એટલે આયુષ્યમાં વિઘ્નભૂત કારણ તદ્રહિત નિરૂપક્રમ શરીર ધારી છતાં પણ ઋષભદેવ ભગવાન્ આદિનાથનું જો કે મરણ થયું તે અન્ય મનુષ્યની શી ગણના ? વળી જો કે સમસ્ત શત્રુપક્ષને જીતનાર અને છ ખંડ પૃથ્વીના અધિપતિ એવા ભરત રાજા પણ કાલવશ થઈ ગયા. તેમજ પ્રચંડ પરાક્રમવડે શત્રુઓને પરાજય કરનાર અને જેમની રક્ષામાં હજારા સુભટા તૈયાર રહેતા એવા મહા પરાક્રમી સમયશ, આદિત્યયશ વિગેરે રાજાઓને અનિવાર્ય છે ગતિ જેની એવા પાષ્ઠિ યમરાજાએ નિ યપણું વાપરી કાલવશ પમાડયા તે અન્ય લેાકેાની શી ગણતરી વળી જે ઉત્તમ દેવાનાં તેત્રીશ સાગરાપમ આયુષ્ય હાય છે, તેઓનુ પણ ચ્યવન થાય છે; તેા અન્ય પ્રાણીઓની જીવન આશા કેટલી ? ભવનપતિ, વાનવ્યંતર, ચૈાતિષ્ક અને વિમાનવાસી દેવાનું પણ સ્થિર જીવન નથી, તે અન્ય મનુષ્યલેાકેાનું શું કહેવુ'? હે રાજન ! ત્રણ લાકની અંદર સિદ્ધના–મુક્તજીવા શિવાય કોઇપણ જીવ એવા નથી કે, તે દુષ્ટમતિવાળા મૃત્યુને વશ ન થયા હોય, માટે હૈ દેવ ! આ પ્રમાણે ત્રણે લેાકને કાલકલિત જાણીને દેવીનું મરણ થયે તે વૃથા શાક કરવાથી શું ફૂલ છે? જોકે, એનુ એકલીનુ જ મરણુ થયું હોય તેા આપણે શાક કરવા કૃચિત છે. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર પરંતુ મરણ તે સાધારણ રીતે દરેકનું થયા કરે છે, તે પછી શેક અને રૂદન કરવું શા કામનું? અતિ સૂક્ષ્મ તૃણના અગ્રભાગમાં રહેલા જલબિંદુની માફક પ્રાણુઓનું જીવન અસ્થિર હોવાથી જે પ્રાણ નિદ્રામાંથી જાગી ઉઠશે તે હેટું આશ્ચર્ય જાણવું. વળી આ પ્રમાણે પ્રકુપિત એવા યમરાજાના પાશમાં સપડાયેલા સર્વ લેકોનું સ્વરૂપ આવા પ્રકારનું જાણુને હે નરેંદ્ર ! દેવીના મરણમાં શેક કરવો એ ઉચિત નથી. એમ બહુ પ્રકારે સુમતિ મંત્રીએ બોધ આપે. એટલે રાજા પોતે તૈિયાર થઈ તત્કાલ ઉચિત એવી, દેવીનીમરણક્રિયા કરવા લાગે. ત્યારબાદ કેટલાક દિવસ સુધી દેવીના શોકને લીધે રાજા - લેક સંભાવનાદિક વ્યવહારને પણ નૃપતિને શોક. ત્યાગ કરી હાથી ગ્રહણ કરાયેલાની માફક શૂન્ય બની બેસી રહેવા લાગ્યો. તેમજ તે કોઈપણ રાજકાર્યમાં ધ્યાન સરખું પણ આપતો નથી. તે પ્રસંગ જોઈ નાના પ્રકારના શાક ને દૂર કરવામાં બહુ પ્રવીણ એવા સુમતિ આદિક મંત્રીએ રાજાની પાસે આવ્યા. અને ઉપદેશનાં વાવડે હેને બહુ સમજાવ્યું એટલે અનુક્રમે તે શેકમાંથી મુક્ત થયો. ત્યારબાદ કેટલાક સમય જતાં હું આઠ વર્ષનો થયે. હારી ઉપર બહુ સ્નેહ હોવાથી કલાભ્યાસ. પિતાએ મહને કલાચાર્યની પાસે ભણવા મૂક્યો. હું પણ બુદ્ધયનુસાર સર્વ કલાઓને અભ્યાસ કરવા લાગ્યા. અનુક્રમે સર્વ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ કલાઓમાં નિપુણ થયા બાદ પુખ્ત ઉમ્મરને જાણું હુને હારા પિતાશ્રીએ એક હજાર ગ્રામનું સ્વામિત્વ આપ્યું. તેમજ મહને જોઈ મહારાપિતા બહુ આનંદ માનવા લાગ્યા, જેથી દેવીને વિરહ પણ ભૂલી ગયા. કોઈ એક દિવસ મ્હારા પિતાશ્રી કચેરીમાં બેઠા હતા, તે સમયે સુભગ નામે દ્વારપાલ એકદમ મહાંતનું આગમન. ત્યાં આવી પ્રણામપૂર્વક કહેવા લાગ્યું કે, હે સ્વામિન ! ચંપાપુરીથી કીર્તિધર્મરાજાને મહાત આપના દર્શન માટે આવીને ધારભૂમિમાં ઉભો રહ્યો છે. તરત જ ભૂપતિએ આજ્ઞા કરી કે તેને જલદી પ્રવેશ કરાવે ! એમ રાજાની આજ્ઞા થતાં પ્રતિહારીએ જલદી પ્રવેશ કરાવ્યું રાજાની આગળ આવી તેમહોતે પ્રણામ કર્યો અને ઉચિત આસન ઉપર બેસી ગયા. ત્યારબાદ રાજાએ તાંબલ આપી તેને પૂછ્યું કે, ત્યારે અહીં આવવાનું શું કારણ? તે જલદી તું નિવેદન કર. તેણે પણ પોતાનું વૃત્તાંત કહેવાને પ્રારંભ કર્યો. ચંપાનગરીમાં, દિગંત વ્યાપી છે નિર્મલકીર્તિ જેની એ કીર્તિધર્મ નામે સુપ્રસિદ્ધ કીતિધર્મરાજા. રાજા છે, તે આપણા પણ જાણવામાં છે. અભુત એવા સ્વરૂપવડે સુરેન્દ્રની સુંદરીઓના રૂપનો પરાજય કરતી, સમસ્ત સ્ત્રીઓમાં મુખ્ય સ્થાને રહેતી અને લેકમાં સુપ્રસિદ્ધ એવી કીર્તિભતી નામે તેની સ્ત્રી છે. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ સુરસુંદરીચરિત્ર. વળી રૂપ, સૌભાગ્ય તેમજ વિજ્ઞાનના ગૌરવવડે " સંપૂર્ણ અને સૈભાગ્યમાં નાગકન્યા કનકવતીકળ્યા. સમાન કનકવતી નામે તેને એક પુત્રી છે. અનુકમે તે નવીન યૌવનમાં આવી, એટલે તેની માતાએ ઉત્તમ આભૂષણ પહેરાવી તેને ઈશ્વવરની સિદ્ધિ માટે રાજાની પાસે મોકલી. કનકવતી જ્યારે પિતાના પિતાની પાસે આવી પ્રણામ કરી ઉભી રહી, ત્યારે રાજાએ પ્રેમપૂર્વક તેને પોતાના ખેળામાં બેસાડી નેહથી આલિંગન કરી પૂછયું કે, હે પુત્રી ! સામંત અને મહાત કેમમાં વરવા માટે જે હારા હૃદયને ઈષ્ટ હોય, તે તું હને કહે. જેથી તેની સાથે લ્હારૂં લગ્ન કરીએ. અન્યનું આપણે કંઈ પ્રયેાજન નથી. આ પ્રમાણે પિતાનું વાકય સાંભળી તે બાલાના હૃદયમાં લજજા આવી. જેથી તે નીચું મુખ કરી મનમુખે બેસી રહી. ત્યારબાદ રાજાએ ફરીથી તે વાત પૂછી. પરંતુ કંઈપણ તેણીએ પ્રત્યુત્તર આપે નહીં. પછી રાજાએ વિચાર કર્યો કે, આ બિચારી બહુ લજજાળુ છે. એટલાજ માટે હે તાત! અમુક રાજા મહને પ્રિય છે એમ તે ખુલ્લી રીતે કહી શકતી નથી. બેશક વિનીત બાળકોને આવી મર્યાદા હોવી જ જોઈએ. ઠીક છે આ બાબતમાં હારે પિતાને જ વિચાર કરવાનું છે. જે કે જેવા તેવા વર તે ઈટાળાની માફક ઘણાયે રખડે છે. પરંતુ એને લાયક ઉત્તમ ગુણે, વિજ્ઞાન, રૂપ અને કલા વિગેરે સંપત્તિઓથી સુશોભિત, સારા કુલમાં જન્મેલે, તેમજ વિજયાદિક રાજનીતિમાં કુશળ એવો શ્રેષ્ઠ વર શોધી કાઢવો એ હારી ફરજ છે. અન્યત્રપણું કહ્યું છે કે For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચછેદ. कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च । एते गुणाःसप्त वरे विलोक्या-स्ततः परं भाग्यवशा हि कन्या॥१॥ " અર્થ-કુલ, શીલ, સ્વામિગુણ, વિદ્યા, ધન, શારીરિક સંપત્તિ અને વય એ સાત ગુણે વરની અંદર જેવા જોઈએ, પછી કન્યાનું ભાગ્ય હોય તેમ થાય. - ત્યારબાદ ક્ષણમાત્ર મૌન રહી રાજા વિચાર કરી બે , હે પુત્રો ! લ્હારા રૂપને અનુસરતા ત્યારે ભર્તા હાલમાં મહે શોધી કાઢયે છે. કે જેની સિદ્ધપુર નગરમાં રાજધાની છે, વળી જેનું નામ સુગ્રીવ રાજા છે, તે હારે પરમ મિત્ર છે, તેની પાસે સ્વયંવરા એવી તું જલદી જા. હવે અહીં બીજા વિચારની કંઈ પણ જરૂર નથી. આ પ્રમાણે તેના વચન માત્રથી હે દેવ ! તે કન્યા તમારા નામને શ્રવણ કરી અનહદ હર્ષને લીધે રોમાંચિત થઈ ગઈ. આ પ્રમાણે પોતાની પુત્રીને હાર્દિક ભાવ જાણું રાજા હારા મુખ તરફ દષ્ટિી કરી બેલ્યો. હે મહાબલ ! બહુ સમૃદ્ધિ સહિત સ્વયંવરા એવી આ કનકવતીને લઈ કેટલાક સૈન્ય સાથે ઉત્તમ મુહૂર્ત જોઇ સિદ્ધપુર નગરમાં તું જા. બાદ હે સ્વામિન્ આપની આજ્ઞામાં હું તૈયાર છું. એમ કહી તે કન્યાને લઈ સારા મુહૂર્તમાં મહું ત્યાંથી પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં અનુકમે આ નગરથી જ્યારે ચારગાઉ બાકી રહ્યા એટલે કેટલાક સારા વેગવાળા ઘોડેસ્વાર લઈ આજે પ્રભાતમાં આગળ ચાલી હું અહીં તમારી પાસે આવ્યો છું. હે દેવ? આપે જે મ્હને અહીં આવવાનું કારણ પૂછયું તે સર્વ હારું પ્રિય વૃત્તાંત આપને મહેં નિવેદન કર્યું. હાલમાં અમ્હારી આવી સ્થિતિ છે, હવે જેવી આપની આજ્ઞા. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુરીચરીત્ર તે સાંભળી હર્ષમાં ગરક થયું છે હૃદય જેનું એ તે રાજા પિતાના પરિજનને કહેવા કનર્વતીવિવાહ. લાગ્યું કે, મોટા ઉત્સવ વડે નગરમાં કન્યાને પ્રવેશ કરાવે. ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે પરિજનોએ દરેક કાર્ય સિદ્ધ કર્યા. પછી રાજાએ પણ ઉત્તમ મુહૂર્તમાં કકવતી સાથે ત્યાં લગ્ન કર્યું. કેટલોક સમય વ્યતીત થયા બાદ કનકવતી રાણું રાજાને બહુ જ પ્રિય થઈ પડી. ત્યારબાદ રાજાના પ્રેમ રાજાએ તેને હારી માતાના સ્થાને પટ્ટરાણી તરીકે સ્થાપના કરી. મનુષ્ય માત્રને પ્રાયે એવો સ્વભાવ હોય છે કે, દેશકાલના અંતરને લીધે બહુ સ્નેહીને પણ વિસરી જાય છે. કારણ કે, પ્રેમ એ વેલડી સમાન લેખાય છે. વેલડી જેમ પાસેના વૃક્ષને વીંટાઈ વળે છે, તેમ પ્રેમ પણ નિકટ રહેલા મનુષ્ય ઉપર વૃદ્ધિ પામે છે. હવે કનકવતી ઉપર આસક્ત થયેલા એવા હારા પિતા અવરોધની અન્ય સ્ત્રીઓ ઉપર દષ્ટિમાત્ર પણ કરતા નથી, એમ કરતાં તેમના કેટલાક દિવસે વ્યતીત થયા. ત્યારબાદ કોઈએક દિવસે કનકવતીને એક પુત્ર ઉત્પન્ન થયે. સુરથ એવું તેનું નામ સુરથકુમાર. પાડયું. અનુક્રમે તે બાળક કુમાર અવસ્થાને અનુસરવા લાગ્યો. પછી એક દિવસ કનકવતી અને રાજા એકાંતમાં બેઠાં હતાં; ત્યાં પ્રસંગ જોઈ કયકવતી બેલી, હે સ્વામિન્ ! મહારે આ સુરથકુમાર હવે યુવરાજ પદને લાયક થયો છે, તે પછી શામાટે તમે વિલંબ કરો છો? “ાંતિ વિસર્જન, For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ. પ૭ માંગલિક કાર્યોમાં બહુ વિદને આવી પડે છે,” માટે આપને આકાર્ય જલદી કરી લેવું જોઈએ. તે સાંભળી રાજા કહે પ્રિયે આપણે જયેષ્ઠ પુત્ર સુપ્રતિષ્ઠવિદ્યમાન છે, છતાં સુરથને યુવરાજ પદ આપવું ઉચિત ગણાય નહીં. ત્યારબાદ દેવીએ કહ્યું કે, જ્યેષ્ઠને સ્થાપન કરતાં કેણ ના પાડે છેપરંતુ જે હું તહારી પ્રિય સ્ત્રી હોઉ તે સુરથ ને યુવરાજ કરો. ત્યારે રાજાએ સ્પષ્ટ જણાવ્યું કે, હે સુચને? તું મને સારી રીતે પ્રિય છે. પરંતુ સર્વે સામંત અને મહાત લોકો સુખતિષ્ઠની ઉપર બહુ પ્રેમ ધરાવે છે. માટે હાર અને મહારા વિચારે કંઈ કામ આવે તેમ નથી. વળી આ સુપ્રતિષ્ટ બહુ શૂરવીર છે. હારા કહ્યા પ્રમાણે જે કરીએ તે કંઈપણ વિપરીત કર્યા સિવાય તે રહે નહીં. તેમજ તે પોતાનું અપમાન સમજી મહારું રાજ્ય પણ લઈ લે એમાં કઈ પ્રકારને સંદેહ નથી. તે સાંભળી કિંચિત હાસ્ય કરી દેવી બોલી. હે પ્રિયતમ ! વાહ ! આપનું પરાક્રમ સુપ્રતિષ્ઠનું તે આટલું જ કે? દેવે આપને અપમાન રાજયપદવી શા માટે આપી હશે? કિરાતવંશમાં આ૫ જમ્યા હોત તે શું ખોટું? છતાં ઠીક છે, હવે આ અવસર આપને ચેતવાને છે. જેથી સુપ્રતિષ્ટ પ્રતાપમાં બહુ પરાક્રમી છે. માટે તમે વેળાસર યુક્તિપૂર્વક એને પકડીને કારાગૃહ અથવા કાઝગૃહને સ્વાધીન કરો. પછી મારા પુત્ર સુરથને યત્નપૂર્વક યુવરાજ પદે સ્થાપન કરે, અને મ્હારી સાથે આપ આનંદ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ સુરસુંદરીચરિત્ર. માનતા નિઃશંક થઈ સુખેથી રાજ્યપાલન કરો. આ પ્રમાણે કનર્વતી શણનું વચન સાંભળી રાજા કંઈપણ પ્રત્યુત્તર આપ્યા શિવાય પોતાના સ્થાનમાં ગયો. હે ધનદેવ ! રાજા અને રાણુનું આ સર્વ વૃત્તાંત ગુપ્ત રીતે ત્યાં રહેલી સુભવિકા નામે એક દાસીએ સાંભળ્યું; અને તરતજ તેઓ હારી પાસે આવી તે સર્વ હકીકત મહને સવિસ્તર કહી સંભળાવી. તે સાંભળી મહારા હૃદયમાં એવો સંક૯પ થયો કે, દેવીના કહેવાથી હારા પિતા શું આ પ્રમાણે કરશે? અથવા સ્ત્રીઓના સ્વાધીન થયેલા પુરૂષે પૂર્વના સ્નેહને ગણતા નથી. તેમજ નીતિ, લોકાપવાદ અને ભાવી આપત્તિઓને પણ ગણતા નથી. માટે જ્યાંસુધી દેવીના કહેવાથી હારા પિતા કંઈપણ અનર્થ ન કરે, તે પહેલાં તેમને સ્વર્ગસ્થ કરી હું પોતે જ રાજ્યને સ્વાધીન કરૂં. અથવા હું વિવેકી થઈ, આવું અકૃત્ય કરવું મહને ઉચિત નથી. પરંતુ પિતાને બાંધીને બંદીખાને નાખવા તે ઠીક છે, કિંવા સુરથ સહિત કનકવતીને યમરાજાના મુખમાં પહોંચાડી દઉં, અથવા તે બન્નેને કારાગૃહમાં બાંધીને દેહાંત શિક્ષા કરું, અગર મહારે આ વિચાર શા માટે કરે ? પ્રથમ જોઈએ તો ખરા ! પિતા શું કરે છે ? પાણી દેખ્યા શિવાય પગરખાં ઉતારવાં નકામાં છે. ત્યારબાદ તે રાજા પ્રતિદિવસ રાણુના કહેવાથી હારી ઉપર મંદ નેહવાળા થઈ ગયા. કારણ કે, કર્ણવિષ એ એક મહાવિષ ગણાય છે. અર્થાત્ કાનમાં કહેલી ગુપ્ત વાર્તા અન્ય વિષથકી પણ મહા અનર્થ જનક થાય છે. પછી એક દિવસ રાજાએ સાહસ બુદ્ધિથી કંઈપણ નિમિત્ત મૂકી હારી પાસેથી હજાર ગામ પતે ખેંચી લઈ એક નાનું ગામડું મહને આયું. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ તે સમયે હને બહુ કોઇ ચડી આવ્યો, જેથી મહું બહુ દુરાચાર ચિંતવ્યો કે, આ પિતાને મારીને સુપ્રતિષ્ઠનેક્રોધ. રાજ્ય હું લઈ લઉં. બીજા મહારે સંક૯પ વિકપની કંઈ જરૂર નથી. અથવા મહાર વંશમાં કોઈ પણ પ્રાચીન પુરૂષોએ આવું પાપ કર્યું નથી. તે અસાર એવા રાજ્યને માટે હું અકૃત્ય કેવી રીતે કરું ! અહો ! સ્ત્રીના વચન વડે ફોધાંધ બની આ પિતા અન્યાય કરે છે, તે તે સુખેથી કરે. પરંતુ હું વિવેકી થઈ મહારે આ અકૃત્ય કરવું યોગ્ય નથી. વળી દુસહ એવું પિતાનું અપમાન કરવું તે શું હાલમાં મહને ઉચિત ગણાય? તેમજ વળી હારે આત્મવધ કરવો તે પણ નથી. કારણ ४, जीवन्नरो भद्रशतानि पश्येत. અર્થજે પુરૂષ જીવતે હોય છે, તે સેંકડો શુભ કાર્યને ભોકતા થાય છે. વળી–સમઘાતી મા -જે આત્મઘાત કરે છે તે મહાપાપી ગણાય છે. માટે એવા અધર્મના વિચારમાં પડવું ઉચિત નથી. પરંતુ દેશને ત્યાગ કરી વિદેશ જવું એજ સારામાં સારો ઉપાય છે. માટે દેશાંતર જઈ કઈ રાજાની સેવા કરવી, તે ઠીક છે, અરે? તે કાર્ય પણ મહને ઉચિત નથી. કારણકે, લોકમાં સેવા એ મહાકું અપમાન ગણાય છે. સુગ્રીવરાજાને પુત્ર યુવરાજ થઈ મોટી સમૃદ્ધિ ભગવતો હતો, તે હાલમાં વળીદાસની માફક પોતાના જૂની સેવા કરવા કેમ રહ્યો છે? વિગેરે વિવેચન કરવામાં કટિબદ્ધ થયેલા લોકોની દષ્ટિગોચર અપવાદને સહન કરતો હું શત્રુઓના ગૃહની અંદર કેવી રીતે પરિભ્રમણ કરીશ? માટે એમ નહિં For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. કરતાં કેટલાક પિતાના પુરૂષોને સાથે લઈ અન્યની સેવા કર્યા શિવાય કઈ પણ નજીકના દેશમાં જઈ હું નિવાસ કરું. વળી જ્યાં સુધી આ પિતા જીવે ત્યાં સુધી આ વિચાર ઠીક છે. એમના મરણ પછી જેમ યોગ્ય લાગશે તેમ કરવાને હું સ્વતંત્ર છું. હાલમાં તે સંબંધી ચિંતા કરવાની કંઈ પણ જરૂર નથી. એમ હદય સાથેનિશ્ચય કરી કેટલાક પરિજનને સાથે લઈ સામંત, મંત્રી, નગરના મુખ્ય નાયક સિંહગુહાપલ્લી. અને રાજા વિગેરે કઈ ન જાણે તેવી રીતે નગરમાંથી હું બહાર નીકળે ત્યાર બાદ અનુક્રમે સિંહગુહાનામે આ પલ્લીમાં હું આવી પહચ, રહેવાને લાયક એવો આ પ્રદેશ જેઈ અહીંયાંજ હે નિવાસ કર્યો. પછી જેમ જેમ હારી પ્રસિદ્ધિ થતી ગઈ, તેમ તેમ કેટલાક ભિલ્લો મહને મળતા ગયા. એમ કરતાં કેટલોક સમય વ્યતીત થયે, એટલે હારી પાસે અનેક જિલ્લાની વસ્તિ જામી ગઈ; પરંતુ તેમનું કામ તો ઘણું જ નિર્દય છે. જેને તેને લુંટવાને જ તેઓ ધંધો કરે છે. છતાં તે લેકે મહારા તાબામાં વસવા લાગ્યા. આ સઘળા પરિવારને લઈ હાલમાં હું અહીં પલ્લીપતિ થયો છું. હે પોપકારી? તમે જે પૂછ્યું કે, પાષિષ્ઠ લેકને વસવાલાયક આ પલ્લીમાં તમ્હારા સરખા ઉત્તમ પુરૂને રહેવાનું શું કારણ? તેનો જવાબ હું સંક્ષેપમાં તમને કહ્યો; વળી હે ધનદેવ ? બહુ સ્નેહને લીધે આપની આગળ આ સર્વ ગુપ્ત વૃત્તાંત પણ મહે જણાવ્યું. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય પરિચ્છેદ, તે સાંભળી ચક્તિ થઈ ધનદેવ છે, અહે! પિતા પણ પુત્રોનું આવું અપમાન કરે છે ! ધનદેવ. સંસાર વાસને ધિક્કાર છે. આ સંસારમાં જે માણસ કાર્યને લીધે મિત્રની માફક બહુ પ્રિય થઈ પડે છે, તેને તે જ માણસ કઈ કાર્યને લીધે શત્રુની માફક Àષ્યપણ થઈ પડે છે, વસ્તુતઃ ખરું જોતાં આ લેકની અંદર મિત્ર કે શત્રુ કોઈ પણ છે નહીં. માતા અને પિતા પણું આ દુનીયામાં કથન માત્ર છે. દરેક સંબંધીઓ પણ કાર્યવાશથી મળી આવે છે, કાર્ય સર્યું એટલે જૂથે જૂથે વ વ અમે અને તમે કેણુ? એવી આ સંસારની પરિસ્થિતિ જોવામાં આવે છે. પિતાના તરફથી પોતાના મને રથ સિદ્ધ થાય એટલે તે પુત્ર વિનયવંત છતાં પણ પિતાને વૈરી સમાન થઈ પડે છે. આવા સંસાર વાસને ધિક્કાર છે. વળી હે કુમાર? તું જ મહાત્મા છે. શાંતિને ખરે લાભ હે જ મેળવ્યો છે. આ દુનીયામાં ખરે વિવેકી પણ તું જ ગણાય અને હારાજ લીધે આ પૃથ્વી વિભૂષિત ગણાય છે. કારણ કે, સામર્થ્ય છતાં પણ પોતાના પિતાએ કરેલા અપમાનને સહન કરી પોતાના સદાચારમાં રહી કંઈ પણ વિપરીત કાર્ય નહીં કરતાં હે દેશ ત્યાગ કર્યો, વિગેરે નવનવી વાર્તાઓના વિસ્તારમાં આસક્ત થયેલા તેઓ બંનેને પરસ્પર સ્નેહભાવ બહુ વધી ગયા અને ક્ષણની માફક તેમના સમાગમમાં પાંચ સાત દિવસ ચાલ્યા ગયા. તેટલામાં સર્વ સાર્થનો વિચાર થયો કે, હવે આપણે બહુ દિવસ થયા માટે દેશમાં જવું જોઈએ. એ વિચાર ધનદેવના સાંભળવામાં આવ્યું અને For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કુર www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વદેશપ્રયાણ. ધનદેવ પણ સમન્ત્યા કે ઘણા દિવસ થયા અને પેાતાનું કામપણ પૂર્ણ થયું, એટલે દેશમાં જવાને સર્વ લેાકેા ઉત્સુક થાય એ સ્વાભાવિક છે. એમ વિચાર કરી ધનદેવ, સુપ્રતિષને પ્રયાણ માટે પૂછવા લાગ્યા, હે મહાશય ! તમ્હારી વિયેાગ અમ્હારા હૃદયમાં શલ્યની માફક બહુ દુઃસહ છે. પરંતુ આ સાના લેાકા દેશમાં જવા મહુ ઉત્કંઠિત થયા છે. માટે હું કુમાર! મ્હારે હવે એક તરફ નદી અને બીજી તરફ વાઘ એ ન્યાય આવી પડયા છે. એટલાજ માટે સત્પુરૂષા સજજનાના સમાગમને ઇચ્છતા નથી. કારણ કે, વિયેાગરૂપી દુ:ખથી પીડાયેલા હૃદયની શુદ્ધિ માટે અન્ય કોઇ ઔષધ મળતુ નથી. જો કે આવું વચન ખેલતાં મ્હારી જીહ્વા ઉપડી શક્તી નથી. તે પણ કહેવું પડે છે કે, આપ રજા આપે! તે અમે હવે અમારા દેશમાં ચાલ્યા જઇએ. તે સાંભળી ક્ષણમાત્ર કંઇક વિચાર કરી મ્હોટા નિ:શ્વાસ મૂકી સુપ્રતિષ્ઠ રાજા શાકાતુર થઇ ખેલ્યા કે, અમ્હારા સરખા ને ત્યાં આપ સરખા સજ્જના પધાર્યા છતાં આવા સ્થાનમાં અમે આવી પડયા છીએ તે આપના સત્કાર અમે શે કરી શકીએ ? તે પણ મ્હારે આપને એટલું કહેવાનુ છે કે, મ્હારી પ્રાર્થનાને આપ ભંગ કરશે નહી'. કારણ કે, સત્પુરૂષા પર પ્રાર્થના સ્વીકારવામાં હુંમેશાં પ્રીતિવાળા હાય છે. ત્યારબાદ ચારે તરફ પ્રસરતા શુદ્ધ કિરણેાના સમૂહ વડે દશ દિશાઓના પ્રદેશ જેણે દીપાવ્યા છે એવા અનેક ગુણાના સ્થાનભૂત એક અમૂલ્ય મણિ લાવી દીવ્યમણિ. For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ તેણે ધનદેવની પાસે મૂકો. બાદ અનેક લક્ષણેથી સૂચિત એવા તે નિર્મળ મણિ રત્નને જોઈ વિકસ્વર થયાં છે ને જેનાં એ તે ધનદેવ એલ્યો કે, હે મહાનુભાવ ! આવા ઉત્તમ મણિઓને આ મનુષ્ય ક્ષેત્રમાં સંભવ હેતે નથી. પરંતુ જે સુરકમાં હોય તે તે ના કહી શકાય નહીં, પણ અન્ય ક્ષેત્રમાં તો હોય જ નહીં. એ પ્રમાણે નિશ્ચય છે, તો પણ મહારા હૃદયમાં આશ્ચર્ય થયા કરે છે, માટે ખરી વાત તું હુને કહે કે આ દીવ્ય મણિની પ્રાપ્તિ હેને કયાંથી થઈ છે ? - સુપ્રતિષ્ઠ બે હે ભદ્ર! તય્યારે જે નિશ્ચય છે તે બરાબર છે. મનુષ્યક્ષેત્રમાં આ મણિને સર્વથા અસંભવ છે, પરંતુ સુરલોકમાં ઉત્પન્ન થયેલ આ મણિ છે. અને જેવી રીતે આ મણિ હુને પ્રાપ્ત થયો છે; તે હકીકત સાંભળવાને માટે આપને જે કૌતુક હોય તો એકાગ્ર મનથી આપ શ્રવણ કરો. પ્રથમ હું એક દિવસ પ્રભાતકાળમાં ધનુષબાણ ધારણ કરી કેટલાક પોતાના પરિજનવનપ્રવેશ. સહિત મૃગયા માટે ઉત્તર દિશા તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં લગભગ એક ગાઉ અમે ચાલી નીકળ્યા તેવામાં ત્યાં ઘણા પાંદડાઓની ઘટાવાળા તરૂવરોથી વ્યાપેલી એક વનસ્થળી આવી. જેની અંદર અમે પ્રવેશ કર્યો. તેવામાં આકાશની અંદર ગદગદ કંઠે રૂદન કરતી એવી કોઈક સ્ત્રીને ભારે દુઃખને સૂચવનાર, દુસહ અને કરૂણ શબ્દ અમારા સાંભળવામાં For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. આવ્યું કે હા! પ્રિયતમ ! મ્હારા માટે આપ આવી ભારે આપત્તિને શા માટે પામ્યા? હા આર્યપુત્ર! હાલમાં તમ્હારા વિરહને લીધે નકકી હવે હું જીવવાની નથી. ત્યાર બાદ તરત જ કોઈક દુષ્ટ હક્કાર કરી અતિ નિષ્ફર વચન બા , હે પ્રમદે ! હવે તું હારા સ્વાધીન થઈ છે. આ સમયે ત્યારે નિવારક કોણ થાય તેમ છે? તે સાંભળી મ્હારા હૃદયમાં કેતુક થયું. અને બે ત્રણ ડગલાં આગળ હું ચાલ્યો. તેટલામાં એક વન નિકુંજમાં અદશ્યમાન કેઈક પુરૂષને મહા દુઃખને સૂચવનાર મંદ મંદ વેદનાને શબ્દ મ્હારા સાંભળવામાં આવ્યો. તેથી અમને વધારે આશ્ચર્ય લાગ્યું, પછી હું તેની શોધમાં તે તરફ ચાલ્યું. આગળ દિવ્યપુરૂષ. જતાં શાખાપ્રશાખાઓ વડે બહુ વિસ્તારવાળો, સરળ અને ઘણે ઉંચા એક શામલી વૃક્ષ હારા જોવામાં આવ્યું. તેની નીચે માત્ર દર્શનવડે અત્યંત ભયને ઉત્પન્ન કરતા, અગ્નિસમાન નેત્રેની કાંતિને ધારણ કરતા, શ્યામ શરીરથી ઉત્પન્ન થયેલી અતિશય કાંતિ વડે આકાશને પૂર્ણ કરતા, નિર્મળ મણિઓની ઉછળતી કાંતિને લીધે પ્રકાશિત મુખવાળા, બહુ રોષને લીધે પ્રસાલી વિશાળ ફણાઓ વડે ઘેર ભયંકર સ્વરૂપવાળા, અત્યંત લાંબી અને ચંચળ સહસ્ત્ર જીલ્લાઓના સંચાર વડે દુઃસહ ભીતિને પ્રગટ કરતા, અસાધારણ ક્રોધના આવેશથી કુંફાડા મારતા એવા અનેક સર્પો વડે ચારે તરફ વીંટાયેલ એક દિવ્ય. પુરૂષ હારી નજરે પડશે. અતિ દુસહ વેદનાને લીધે વારંવાર મંદ સ્વરે For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયપરિચ્છેદ. પ હુંકારા કરતા અને ક સુધી સૌથી વેષ્ટિત તે પુરૂષને જોઇ હું બાલ્યું. અરે ! આવા ભવ્ય પુરૂષને અસહ્ય અને આવુ અકથ્ય દુ:ખ આપતાં દુષ્ટ દૈવને કંઇપણુ વિચાર નહીં આવ્યા? અરે! વિચાર વિનાના આ વના કબ્યને ધિક્કાર છે. વિગેરે હું વિલાપ કરતા હતા તેટલામાં તેણે મ્હને કહ્યું કે, ભાઈ! આ ત્હારા વિલાપ વડે સર્યું, પ્રથમ તું મ્હારૂં એક વચન સાંભળ. મ્હારા મસ્તકમાં આવેલેા મહા તેજસ્વી, સર્પોના સમુદાયને દૂર કરનાર અને અન્ય દીવ્યમણિપ્રભાવ. મણિમાં ઉત્તમ ખ્યાતિ પામેલા એવા આ એક દીવ્યમણિ છે. જેના પ્રભાવથી આ સર્પો ઢંશ કરવાને અહુ આતુરછે છતાં પણ તેએ ક્રશ કરવા શક્તિમાન થતા નથી.તેમજ પ્રચંડ વિષવાળ! એવા આ સર્પો પણ ખદ્ધમુખની માફક પેાતાનું કાર્ય કરવા નિરૂપાય છે. માટે તે ઉત્તમ ણિ લઈને હેને તું પાણીમાં નાખ. અને તે જળવડે મ્હારા અગે લાગેલા સર્વ સનિ સિંચન કર. ત્યારમાદ મ્હે તેનું વચન માન્ય કરી, તેના કહ્યા પ્રમાણે આદરપૂર્વક સર્વ કાર્ય કર્યું. પછી તે મણિનું પાણી લઈ તે સપેનેિ છાંટયુ કે તરતજ તેઓ એકદમ નાસવાલાગ્યા, વળી ફરીથી પાણી છાંટયુ કે તરતજ તેઆસવે તીક્ષ્ણઅગ્નિની વાલાએથી બહુ તપી ગયેલા મેણુના પીંડની માફક વિલય પામી ગયા. ત્યારખાદ તે દિવ્ય પુરૂષની સમગ્ર વેદના દૂર થઇ, એટલે તે ઉડીને શીતલ તરૂવરની છાયામાં બેઠા થયા અને મ્હારા પુરૂષાએ પ્રથમથી જ તૈયાર કરેલી અને ૫ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. નવાંકુરથી આછાદિત શય્યા ઉપર તે આરૂઢ થયે. પછી તે પુરૂષે પ્રથમ હુને પૂછ્યું કે, હે મહાશય ! તમે કયાંથી આવ્યા? આપનું નામ શું? કયા વિશુદ્ધ કુલમાં આપનો જન્મ છે? વળી આપના પિતાનું નામ શું? હે ધનદેવ ! આ પ્રમાણે મહને જ્યારે તેણે પૂછયું ત્યારે મહું આપને જે મહારી પ્રવૃત્તિ પ્રથમ કહી હતી, તે સર્વ હકીકત તેને ઓં કહી સંભળાવી. શ્રી ધનેશ્વર મુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહવડે મનેહર–રાગરૂપી અગ્નિ અને શ્રેષરૂપી વિષને સંહારવામાં જલ અને મંત્રસામાન સુરસુંદરી નામે આ કથાને વિષે વિદ્યાધરમેચન નામે આ બીજે પરિચ્છેદ સમાપ્ત થયે. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादेविद्याधरमोचननाम द्वितीयपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथतृतीयपरिच्छेद. ત્યાર બાદ મહું પણ તેને પૂછયું કે, હે ભદ્ર ? આવી ઘેર આપત્તિમાં લ્હને કણે નાખ્યો ઘરઆપત્તિ છે ! તેમજ આનું કંઈ પણ કારણે હેવું જોઈએ ? વૃથા આવું કામ કઈ પણ કરે નહીં. આ પ્રમાણે મહારૂં વચન સાંભળી તે બહુ શેક પૂર્વક અતિ લાંબે નિઃશ્વાસ મૂકી હદયની અંદર દુઃખ ગર્ભિત અધૃજલ વર્ષાવતે તે દિવ્ય પુરૂષ બોલે, ભાઈ ? આ સંસારમાં રાગથી વિમોહિત થયેલા અને વિના વિચારે કાર્યમાં પ્રવૃત્ત થનારા જીવોને આપત્તિઓ બહુ સુલભ હોય છે. હે ભદ્ર ? વળી સંસાર સાગરમાં પરિ ભ્રમણ કરતા અને ઇંદ્રિય વર્ગને સ્વાધીન થયેલા જીવેને દુઃખ સંબંધી પ્રશ્ન જ કરો નહીં, તેમજ પૂર્વે કરેલા કમના દોષથી પ્રાણિઓને સર્વ દુઃખ આવી પડે છે. અપરાધ અને ગુણેમાં અને તે નિમિત્ત માત્ર ગણાય છે. વસ્તુતઃ મનુષ્ય માત્રને સુખ કે દુઃખ આપવા અન્ય કોઈ શક્તિમાન નથી, કિંતુ પૂર્વે કરેલું કર્મ જ સર્વને સુખદુઃખ આપવામાં સમર્થ થાય છે. ત્યારબાદ મહેં કહ્યું કે, હે ભદ્ર? એ વાત સત્ય છે એમાં કંઈપણ સંદેહ નથી. પરંતુ એ વાતમાં વિશેષ કારણ જાણવાની હારી ઈચ્છા છે. તે સાંભળી દિવ્ય પુરૂષ . હે સુંદર ! જે ત્યારે આ પ્રમાણે ચેકસ આગ્રહ હોય તો હું કહું છું તે તું એકાગ્ર મન કરી શ્રવણ કર. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. ભરત ક્ષેત્રમાં વિખ્યાતિને ધારણ કરતો, વિદ્યાધરોના સમૂહ જેમાં નિરંતર વાસ કરે છે, દસે વૈતાદ્યવર્ણન. દિશાઓમાં કાંતિને પ્રસારત, ઉન્નત આકાશન સ્પર્શ કરતા જાણે રૂપાનો ઢગલો હોય ને શું ? તે દેખાવ આપતો, ઝરઝર ઝરતા ઝરણએના હંકારાના પ્રચંડ શબ્દો વડે દિગતોને બધિર કરતો, પુપરસમાં લંપટ બનેલા ભ્રમરાઓના સમૂહ વડે વનભૂમિને શભાતે, દરેક દિશાઓમાં વહેતી એવી નદીઓના ઉછળતા જલના શબ્દો જેની અંદર હંમેશાં શ્રવણચર થયા કરે છે, દરેક સ્થળે વિદ્યાધરનાં મહટાં નગરની પંકિતઓ જેમાં શોભી રહી છે, વળી જેના એકાંત ભાગમાં વિદ્યા સાધવા માટે અનેક વિદ્યારે સાવધાન થઈ ધ્યાન ધરે છે, તેમજ ઉત્તમ સિદ્ધાલવડે જેનાં શિખરે દીપી રહ્યાં છે, વળી દરેક તે સિદ્ધાલયમાં શ્રીજીનેંદ્ર ભગવાનની ભવ્ય આકૃતિમય મૂર્તિઓ સ્થાપના કરેલી છે, વળી તે મૂર્તિઓના પૂજન માટે અનેક પ્રકારના દેવનાં મંડલે ત્યાં આવ્યા કરે છે, તેથી જેની અંદર દરેક વનમાં કદળીઓ (બે) ના મંડપ સ્વભાવિક રહેલા છે, તેઓની સ્વચ્છ અને સુગંધિત હવા માં હંમેશાં મધ્યાન્હ સમયે પોતાની સ્ત્રીઓ સાથે વિદ્યારે નિવાસ કરે છે અને બહુ પ્રકારનાં સંગીત ચલાવે છે, દરેક સ્થાનમાં ચારણમુનિઓ પિતાની મધુર વાણવડે ધર્મદેશના પ્રારંભીને સેંકડે પ્રાણુઓને પ્રતિબંધ આખ્યા કરે છે, વળી જેણે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કર્યો છે, તેમજ જેણે મધ્યભાગમાંરહીને પિશુનની માફક ભરત ક્ષેત્રના બે વિભાગ કર્યા છે, વળી બહુ વિશાલ દક્ષિણ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિચ્છેદ. અને ઉત્તર નામે અને શ્રેણીઓના વિભાગ વડે સુશોભિત અને સર્વ સમૃદ્ધિઓને નિવાસભૂત એ વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણશ્રેણીમાં વિદ્યાધરોના પરિવારથી પરિપૂર્ણ અંદર ભ્રમણ કરતી અનેક અસરાઓનાં પવનગતિવિદ્યાધર. ઝાંઝરના ઝણકારનાદથી વાચાલિત, વળી ઉનત મકરાકાર તરવડે ઉત્તમ પ્રકારે શોભાયમાન છે સુંદર કાર પ્રદેશ જેમના, એવાં અનેક મંદિરથી નિરંતર અપુર્વ શેભાને પ્રગટ કરતું, અને ત્રણ લોકની સમગ્ર લક્ષ્મીનું મુખ્ય સ્થાનભૂત રત્નસંચય નામે નગર છે. જેની અંદર સમસ્ત નગરોના ગુણે નિવાસ કરે છે. વળી જે નગર હંમેશાં નરનારીઓના સમુદાયને આનંદ આપે છે. તેમજ જે નગરમાં બહુ પ્રકારના સેંકડે તથા હજારો વિદ્યાધરે નિવાસ કરે છે. એવા તે નગરમાં સર્વ ગુણેનો આધારભૂત પવનગતિનામે વિદ્યાધરેંદ્ર રહે છે. તેમજ વિજ્ઞાન અને વિનયમાં પિતાના પતિ ઉપર અત્યંત પ્રેમાળ સ્વભાવવાળી અને પિતાના સ્વાભાવિક સરસ્થવડે બકુલના સુગંધને તિરસ્કાર કરતી બકુલવતી નામે તેની ભાર્યા છે. તેણની સાથે વિષયસુખ અનુભવતાં તે પવનગતિને કેટલાક સમય વ્યતીત થતાં હું એકજ ચિત્રવેગનેજમે. પુત્ર થયો. માતા અને પિતા હુને જોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. કારણું કે, મહારો જન્મ એ એમને એક નવાઈ જેવું હતું. જેથી બહુ હર્ષને લીધે મારા પિતાએ મહારા જન્મ દિવસે નાગરિક For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ સુરસુંદરીચરિત્ર. લેકેને આશ્ચર્યજનક એવી વધામણીઓ કરાવી. અનુક્રમે મહારા જન્મને બાર દિવસ થયા બાદ, મહારાં માતા પિતાએ બહુ આનંદપૂર્વક ચિત્રવેગ એવું હારું નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક હું માતપિતાના મનોરથ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. બાદ પિતાએ કેટલાંક વર્ષો વ્યતીત થએ છતે ચગ્ય જાણુ શુષ તિથિ નક્ષત્ર જોઈ સારા મુહૂર્તમાં વિધ્યાભ્યાસ માટે મહને મહાન્ બુદ્ધિશાળી કલાચાર્યની પાસે મૂકો. પછી નિરંતર વિધ્યાભ્યાસમાં જ ઉઘુકત થયે. સમાચિત ઉપાધ્યાયના પ્રભાવ વડે તેમજ પોતાની બુદ્ધિના સામર્થ્ય વડે સમસ્ત કલાઓ હં શિખી ગયે. અહી તીવ્ર બુદ્ધિમાનને અસાધ્ય શું છે? ત્યારબાદ પોતાના કુલકમથી પ્રાપ્ત થયેલી નગામિની વિગેરે વિધ્યાઓ મહારા પિતાએ હુને આપી. તે પણ વિધિ પ્રમાણે હે સ્વિકારી. બાદ અનુક્રમે કામ વિકારને પ્રગટકરનાર, પ્રમદા જનના હૃદયને મેહ કરનાર અને ઉત્કટ શોભાને વધારનાર નવીન યૌવન દશાને હું અનુસરવા લાગે. એક દિવસ હું સમાન વયના મિત્ર સાથે ફરવા માટે અનેક તરૂખંડથી વિભૂષિત એવા મનહર ઉધાન, મનહરનામે ઉદ્યાનમાં ગયે. ત્યાં અમે પ્રકારની કિડાઓનો પ્રારંભ કર્યો અને ક્ષણમાત્ર સમય વ્યતીત થયે. તેટલામાં ત્યાં આકાશની અંદર દિવ્ય વિમાનની પંકિતઓ દેખાવા લાગી. તે જોઈ હું બોલ્યો કે, રે! રે! આ દેવતાઓના સમૂહ દિવ્ય વિમાનોમાં બેસીને ક્યાં જાય છે? જેમના કુંડેલને પ્રકાશ કેટલે For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તૃતીયપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપી રહ્યો છે ! જે કુંડલાનાં અમૂલ્ય માતીઆના સને લીધે જેમનાં ગડ સ્થલ ગૌર શાલી રહ્યાં છે. ૭૧ For Private And Personal Use Only આભા મધુદત્ત. કિંચિત્ હાસ્ય કરી ઉજ્જવલ દાંતની કાંતિ વડે પ્રકાશ આપતા મ્હારા મિત્ર અંધુદત્ત એલ્યે. હું સુભગ ! સર્વ વૈતાઢયવાસી લેાકેાને આ બાબત તો સુપ્રસિદ્ધજ છે કે, અહીંયાં સિદ્ધાયતનો રહેલાં છે અને ત્યાં શ્રીતીર્થંકર ભગવાનની મૂર્તિ આને વંદન કરવા હ ંમેશાં દેવતાએ આવે છે. આ પ્રસિદ્ધ બાબતમાં પ્રશ્નનો અવકાશજ ક્યાં છે ! ત્યાર બાદ મ્હેં કહ્યું કે, હે મિત્ર ? ત્હારૂં કહેવું જો કે સત્ય છે, પરંતુ મ્હારા અભિપ્રાય પણ ધ્યાનમાં લેવા જેવા છે. દેવતાએના એક સાથે આટલા બધા મ્હાટા સમુદાય હમ્મેશાં આવા મ્હોટા ઉત્સવ વડે અહીં આવતા નથી. અને આજે તે તે અહુ વિમાના સાથે અનેક રૂદ્ધિઓ સહિત મોટા હર્ષોં વડે જતા દેખાય છે. તેથી મારે પુછવાની જરૂર પડી. ક્ષણમાત્ર વિતર્ક પૂર્ણાંક હૃદયમાં વિચાર કરી અદ્રુત્ત મેળ્યે, હું સમજી ગયા. હું મિત્ર ! તારા પ્રશ્ન સત્ય છે, હાલમાં સિદ્ધાલયેામાં યાત્રાઓના પ્રારંભ થયા છે. વસ’તવણું ન. હે મિત્ર ! હાલમાં વસ ંતરૂતુ ચાલે છે. અરે ! તુ જોતા ખરા? આ વસંતના પ્રભાવ કેવા ખીલી રહ્યો છે ? જુઓ ? સુગ ંધિત આ મલયાચલના પવન શીત અને મંદ ગુણુથી કેવા પ્રસરી રહયેા છે? તેમજ નવીન પલ્લવેાના સમાગમથી અપૂર્વ શાલાને વહન કરતા તરૂવરેાથી વિરાજમાન આ Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૨ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશાલ વન સમુદાય કેવી રમણીયતાને ધારણ કરે છે! વળી મદ મ≠ પ્રસરતા મલયાચલના પવન વડે દાલાયમાન ગાઢ પત્ર વાળી વિશાળ શાખાઓ વડે આ વૃક્ષાની ઘટાએ વસ ંત રૂતુના આગમનથી બહુ હર્ષને લીધે જાણે નૃત્ય કરતી હાયને શું ? તેમજ વસ'તનું આગમન જાણી બહુ પ્રફુલ્લ થયેલા તરૂવરા પુષ્પાના સુગંધથી ખેંચાયેલા ભમરાઓના ગુજારવના ગંભીર નાદવડે ગાયન કરતા હાયને શુ ? પુષ્પાના પરાગથી પીળાશપણાને ધારણ કરતી અને પ્રફુલ્લ સુગ ધમય પુષ્પરૂપી છે મુખ જેમનાં એવી નશ્રેણીઓ વસ તમાસનું આગમન જાણી હાસ્ય કરતો હાયને શુ? વસંતના પ્રભાવને લીધે ગાઢ પત્રાથી સુશોભિત અને બહુ છાયા વાળા દરેક તવરાને જોઇ અપમાન પામેલા પલાશ વૃક્ષ એકદમ જાણે શ્યામ મુખવાળા થઇ ગયા હૈાયને શુ? ભલે ફળના સમયે શ્યામ મુખે રહે પરંતુ પુષ્પાના સમયે પણ સુખ પર કાળાશ રાખે છે એમ જાણીને તે પલાશ વૃક્ષને પાંદડાઓએ કૃપણની માફક એકદમ ત્યાગકર્યાં. વળી અહુ અદ્ભુત એવી વનની સમૃદ્ધિ જોઇને પલાશની ડાળીઓએ પેાતાનું મુખ સકુચિત કરી નાખ્યું. કારણ કે, અપત્ર એટલે કુપાત્ર અથવા પાંદડા વિનાના એવા અન્ય લેાકેાપણપારકાની સમૃદ્ધિ જોઈ શકવા સમર્થ થતા નથી. વળી વસ ંત માસને પામીને સર્વ પ્રકારે પીત અને લાલ બનેલા વનની અંદર કિંશુક-કેસુડાં રૂપી પિશાચા પ્રિયાના વિરહી એવા પથિક જનેને ભય આપવામાં આકી રાખતા નથી. તેમજ વસંતની સહાય મેળવીને કામદેવ રૂપી લુબ્ધક નિર્દય પણ પથિક જનાની સ્ત્રીઓને જોઇને વિપત્તિઓ આપતા હોયને શુ? વળી વનની અંદર For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિચ્છેદ. ૭૩ વિલાસ કરતી કોયલના મધુર નાદવડે માંજર રૂપી માટી દંતપંક્તિને પ્રકટ કરી આમ્રવૃક્ષની ડાળીઓ જાણે હાસ્ય કરતી હોયને શું ? વસંતરૂપી લુમ્બકે હણેલા પથિકના સમૂહને જોઈને નમ્ર મુખ કરી લતાએ કુસુમ રૂપી આંસુએ વડે રૂદન કરતી હોય ને શું? દરેક સ્થાનમાં પડેલાં ઘણાં કેસુડાંના મિષવડે, ગુંજારવ કરતા ભ્રમરાઓના મિસિ મિસિ એવા શબ્દ કરતી મોટી ચિતાઓ પથિકનાં મુડદાંને જાણે બાળતી હોયને શું ? વળી જે વસંતમાસમાં ઝરણના કીનારા ઉપર રહેલા વૃક્ષે પવનથી હાલતા જલની અંદર ડુબી ગયેલી શાખાઓ રૂપી હસ્તવડે પાંથ લોકોને જલાંજલિ આપતા હો ને શું? તેમજ જથાબંધ દેખાતાં કિંશુકરૂપી કસુંબી વસ્ત્રોથી વિભૂષિત, ઉત્તમ મદનલ જેણએ બાંધેલું છે અને પાટલ કુસુમને ધારણ કરતી એવી વસંત લક્ષ્મી નવીન વધુની માફક શેભે છે. વસંતના મહિમાથી બુધ (બુધવાર પંડિત) સહિત, કાવ્ય (શુક્ર) કાવ્ય (માંસ) માં પ્રીતિવાળા શૂરસુભટની માફક સૂર્ય, મીન (માંસ=મીનરાશિ) ને ભેળવીને હાલમાં મેષ (ઘ=મેષરાશિ) તરફ ઉત્સાહ ધરાવે છે. માટે હે મિત્ર ? આવા વસંતના મહિમાને લીધે દરેક દિશાઓમાં કેકિલાઓ કલરવ કરી રહી છે. તેમજ દરેક ઉદ્યાનામાં વિશેષ ગીત વાદ્યના મધુર ધ્વનિ વિસ્તરી રહ્યા છે. કામુક જ ઈચ્છા મુજબ નવા નવા વિલાસો કરે છે. તરૂણ પ્રમદાઓ ચીવનના મદમાં આંદોલન કરી રહી છે. પટહના ધ્વનિ બહુ વિસ્તારથી સંભળાય છે. તેમજ તરૂણ પુરૂષે મદ્યપાનમાં આસકત બની પ્રિયાઓને આનંદ આપે છે. પિતાના પતિ જેમને સ્વાધીન હોય છે એવી સ્ત્રીઓને For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ સુરસુંદરીચરિત્ર. અતિપ્રિય એવા આ વસંત સમયમાં ધર્મિષ્ઠલોકે યાત્રાએ કરે છે. માટે આ વૈતાદયગિરિના સિદ્ધાલયોમાં શ્રીજીનેંદ્રભગવાનની ભકિત માટે બહુ ઉત્સાહપૂર્વક આ દેવતાઓ આવ્યા છે. તે સાંભળી મહેં કહ્યું કે, હે મિત્ર ? જે એમ હાયતે ચાલે આપણે પણ તે સિદ્ધાલયમાં શાશ્વત એવી શ્રીસર્વજ્ઞ ભગવાનની પ્રતિમાઓને ભકિતપૂર્વક વંદન કરી પિતાના મનુષ્ય ભવને સફલ કરીએ. અને વિવિધ વિવાર વડે કરાતી એવી ઉત્તમ શ્રીજીનયાત્રાને પણ જોઈએ? ત્યારબાદ સર્વમિત્રોએ પણ ખુશી થઈ કહ્યું કે, લ્હારૂં કહેવું સત્ય છે. આપણે પણ આ યાત્રા જીનયાત્રા. કરવી ઉચિત છે, આત્મસાધન શિવાય આ જગતમાં સારવસ્તુ અન્ય કંઈ છે જ નહિ. આ ઉત્તમ પ્રકારને મનુષ્ય ભવ પામી શામાટે આપણે ધર્મકાર્યમાં પ્રમાદ કરવો? એમ અય્યારે પરસ્પર વાર્તાપ્રસંગ ચાલતો હતો, તેવામાં મ્હારી ધાવમાતાને પુત્ર બલ નામને અહારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે, હે ચિત્રગ? તમ્હારા પિતાએ મ્હને મોકલ્યા છે અને વિશેષમાં કહ્યું છે કે, રત્નસંચય નગરમાં રહેનારા સર્વ વિદ્યાધર લોકે નજીકમાં રહેલા સિદ્ધાલચમાં શ્રીજીનેંદ્રની યાત્રા માટે સ્નાનપૂર્વક ચંદનાદિકને લેપ કરી ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય શણગાર સજી હેટી રૂદ્ધિ સાથે તૈયાર થયા છે. તેમની સાથે અમે પણ ચાલવાની તૈયારીમાં છીએ. માટે જલદી તું અહીં આવ. જેથી આપણે પણ સ્નાનાદિક કાર્ય કરી તેઓની સાથે ચાલ્યા જઈએ. આ પ્રમાણે અલનું વચન For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિચ્છેદ. ૭૫ સાંભળી હું પિતાને ઘેર પિતાના પિતા પાસે આવ્યો. અને મ્હારા તે સર્વ મિત્ર પણ પિત પિતાને ઘેર ગયા. પછી પવનગતિ નામે મ્હારા પિતાની સાથે સ્નાનાદિક વિધિ કરી. તેમજ તે સમયને ઉચિત એવી ધૂપ પુષ્પાદિક સર્વ સામગ્રી લઈ, નાગરિક જનેની સાથે બનાસરખા શ્યામ એવા ગગન મંડળને ઉદ્દેશી હું ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રી સર્વજ્ઞભગવાનનું મનેહર મંદિર અમારી દષ્ટિગોચર થયું. તે જીનમંદિર. મંદિર ચાલતા એવા સુકમલ પવનના લીધે મંદ મંદ હાલતી પતાકાઓ વડે દૂરથી આવતા દરેક લોકોને આવકારની સંજ્ઞા બતાવતું હાયને શું? વળી દુંદુભિ, મૃદંગ, મર્દલ અને ભેરી આદિકા વાજીત્રાના નાદ વડે શ્રીજીનેંદ્રની યાત્રાના સમયે લોકેને નિમંત્રણ કરતું હોય ને શું? એવા તે મંદિરની અંદર અનુકમે અમે પ્રાપ્ત થયા. જેની દરેક દિશાઓમાં અપ્સરાઓના સમૂહ નૃત્ય કરે છે, મને હર ગીતના શ્વનિ વડે ભવ્યજનો નાં હૃદય અનહદ આનંદને અનુભવે છે. નાના પ્રકારના સુંદર વસ્ત્રના ચંદ્રવામાં સર્વત્ર શેભી રહ્યા છે, જેની આકૃતિ અતિ મનહર દીપિ રહી છે. તેમજ વળી જેની અંદર ઘણા પુષ્પહાર રચેલા છે, તેમજ વિચિત્ર ટપકીઓ. દરેક સ્થલે લંબાયમાન હારબંધ ગોઠવવામાં આવેલી છે. તેમજ નીચે ઉપર અમૂલ્ય અને વિશાલ ચંદ્રવાવડે વિભૂષિત છે ચેકિને વિભાગ જેને અને પુષ્પનાં ગુંથેલાં ઉતમ તારણે થી શોભાયમાન છે મધ્ય ભાગ જેને એવા શ્રીજીનેંદ્ર ભગ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ સુરસુ દરીચરીત્ર. ગવાનના દિવ્ય ભવનને જોઇ અમારા આનંદની સીમા રહી નહી, તેમજ તેના દ્વાર ભાગમાં નિર્મળ જળથી ભરેલી વાવની અંદરપાદ પ્રક્ષાલન કરી મારા મિત્રા સહિત હું શ્રીજીનમંદિરના દ્વાર આગળગયા. ત્યાં આગળ પુષ્પહારોની છાબડીએ લઇ માલણાનાં ટોળાં બેઠાં હતાં. તેઓ અમને જોઇ એકદમ ઉભી થઇ. પછી પ્રેમપૂર્વક અમેને આપવા માટે સુગ ંધિત પુષ્પા લઇ તેઓએ હાથ લખાવ્યા. અમે સર્વે તેની પાસેથી પૂજન માટે પુષ્પ લઈ વિધિપૂર્વક અંદર ગયા અને શ્રી જીનેશ્વર ભગવાનના બિબેની પૂજા કરી. બાદ વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરી મિત્રાસહિત હું મ ંદિરમાંથી બહાર નિકન્યા. ત્યાં બહારની વિશાલ ભૂમિમાં વિદ્યાધર લેાકેાની મંડળીઓ મેઠી હતી. ત્યાં કેટલીક વાર અમે બેઠા. ખાદ શાંતિ સ્નાત્ર પૂર્ણ થયું એટલે અમે ત્યાંથી ઉભા થયા, અને પરસ્પર એકબીજાને કૌતુક બતાવતા મિત્રા સાથે હું ઈચ્છાગુજખ ચારે તરફ ફરવા લાગ્યા. કાઇક ઠેકાણે વિવિધ પ્રકારનું નૃત્ય કરતી અપ્સરાએના સમૂહને હું જોવા લાગ્યું. કોઈ સ્થળે શ્રીસર્વજ્ઞ ભગવાનના ચરિત્રને વર્ણન કરતા કવી દ્રોના મડળને દૃષ્ટિગોચર કરવા લાગ્યા. પુત્રચિત્વીણા નાદસહિત મનેાહર ગીતધ્વનિ સ ંભળાવા લાગ્યા. પુત્રચિત્ રચેલા વિવિધ પ્રકારની આકૃતિવાળા અલિવિધાન દેખવામાં આવતા હતા. કુચિત્ તરૂણ પુરૂષાએ ગવાતા રાસનિ શ્રવણુ ગોચર થયા. કુન્નચિત દેવાંગનાઓનાં ગવાતાં ગીતાના આનદ લેવામાં આવ્યા. એમ પૂર્વાપર સ્થાનામાં કાતુક વડે મિત્રો સાથે ક્રીડારસના અનુભવ કરતા હું ત્યાં ફરતા હતા. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ તૃતીય પરિચ્છેદ. તેટલામાં ભાનુ વેગ નામે હારા મામાનો પુત્ર હારી પાસે આવી આનંદપૂર્વક ભાનુવેગનું આગમન. સ્વાગતાદિ કરીને કહેવા લાગ્યું કે, ભાઈ ? ઘણા કાલે આપનાં દર્શન થયાં. આપના પિતા ખુશીમાં છે? હારી ફેઈ કનકાવતી મજામાં છે? ત્યારબાદ હે કહ્યું કે, તે સર્વે ખુશી આનંદમાં છે. વળી વિશેષમાં હારે તમને કહેવાનું છે કે, જેમની તમે ખબર પુછો છો તેઓ સર્વે અહીં આવેલાં છે અને હાલમાં તેઓ આ જિનમંદિરમાં છે. એમ કહી હું ભાનવેગને સાથે લઈ મહારા માતાપિતાની પાસમાં ગયો એટલે તેમણે બહુ પ્રેમપૂર્વક ભાનુવેગને ભેટીને સુખવૃત્તિના સમાચાર પૂછયા. પછી ભાનુવંગ બેલ્યો. હારાં માતાપિતા તેમજ કુટુંબ પરિવારમાં સર્વ પ્રકારે આનન્દ વર્તે છે. પરંતુ કોઈ કારણને લીધે તેઓ અહીં આવી શક્યાં નથી. આ પ્રમાણે તેમને વાર્તાલાપ થઈ રહ્યા બાદ મહું ભાનવેગને કહ્યું કે, ભાઈ? હવે આ શ્રીજીનયાત્રા પ્રાયે પૂર્ણ થઈ છે તે હવે તમે અમારા મેમાન તરીકે હાલમાં અમારી સાથે ચાલે. તે સાંભળી ભાનુવંગ બેલ્ય. આપનું કહેવું સત્ય છે, પરંતુ હારું વચન સાંભળે. ચિત્રભાનુ નામે હારા પિતાએ હુને કહ્યું છે કે, યાત્રા કરી જલદી હારે પાછા અહીં આવવું. માટે હે ચિત્રવેગ ? હાલ તો તમે અમારા નગ૨માં પધારી અહારૂં સ્થાન પવિત્ર કરે ? અને તય્યારા મામાને ખુબ આનંદ આપે. કારણ કે, તમ્હારૂં તે બહુ સ્મરણ કરે છે. માટે હારી સાથે તન્હારે આવ્યા વિના ચાલે તેમ નથી, આ પ્રમાણે ભાગના આગ્રહથી હાર For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. માતાપિતાએ હને આજ્ઞા આપી કે, તરતજ હું ભાનુવેગની સાથે ત્યાંથી નીકળે અને અનુક્રમે કુંજરાવત નગરમાં અમે બન્ને ગયા, ત્યાં ચિત્રભાનુ હને જોઈ બહુ ખુશી થયો અને બે કે, ભાઈ ? તું આજે અહીં આવ્યો તે બહુ સારૂ કર્યું. આ દુનીયામાં ભાણેજથી અધિક બીજુ શું છે? વળી અમ્હારાં ધન્ય ભાગ્ય કે તું આજે અમ્હારે અતિથિ થા. બાદ પોતાની સર્વ પ્રવૃત્તિ સંભળાવીને ભેજનાદિક વિધિ કર્યો. પાનસેપારી લઈ વાતચિતમાં કેટલોક સમય વ્યતીત થયે. રાત્રીને સમય આવી પહોંચ્ય, નિદ્રાની તૈયારી માલુમ પડી, અન્ય કાર્ય અટેપી લીધાં. ત્યારબાદ સુકેમલ તળાઈ, ઓછિકો વિગેરેથી સજજ કરેલું શયનાસન પણ તૈયાર હતું, જેથી મહારી અનુકૂળતા પ્રમાણે ત્યાં જઈ હું સુઈ ગયે. તરતજ નિદ્રાદેવીના પધારવાથી હું જાગ્રદેવસ્થા ભૂલી ગયે. ગાઢ નિદ્રાને લીધે લાંબી ટુંકી રાત્રીને ખ્યાલ પણ મહને આવ્યું નહીં, લગભગ પ્રભાતને સમય થવા આવ્યું, પ્રભાત સૂચક કુકડાઓનાં ટોળાં ઉપરાઉપરી બાલવા લાગ્યાં. તે સમયે કોઈ દિવસ નહીં જોયેલું અપૂર્વ એક રૂમ હને આવ્યું કે, વેત રંગની બહુ સ્વપ્નદશન. ભવ્ય પુષ્પની માલા હારા જોવામાં આવી. પછી તે માલાને લેવા માટે હું ચાલ્યું, તે મહારાથી કઈ પણ રીતે લઈ શકાય નહીં, ત્યારે કોઇ મહારા મિત્રે તે લાવીને મને આપી, ડું તે પ્રીતિપૂર્વક લઈ લીધી અને હું હારા કંઠમાં તે માલાને પહેરતું હતું તેટલામાં તે પુષ્પમાળા હારા હાથમાંથી For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ તૃતીય પરિચ્છેદ. પડી ગઈ અને તે કયાંઈ પણ ચાલી ગઈ તે હું જાણું શકો નહીં. પછી તેના વિરહથી અસહ્ય દુઃખમાં હું આવી પડે. એવામાં આ માળા તો સુકાઈ ગઈ હતી, ફરીથી એને સ્નિગ્ધ બનાવી હું લાવ્યો છું એમ કહી કેઈક પુરુષે મહારા કંઠમાં તે માળા સ્થાપના કરી. તેટલામાં ગંભીર પટહ, ઝારી, કાંસાળાં, ભેરી અને મૃદંગના નાદથી મિશ્ર થયેલ વાજીંત્રને વનિ સાંભળી હારી નિદ્રા ચાલી ગઈ. છતાં હારી સ્થિતિ તે શય્યામાં જ હતી, પરંતુ હર્ષ અને વિશાદ કારક આ સ્વમ જોઈ અન્ય કઈ પણ કાર્ય હને યાદ આવ્યાં નહીં, માત્ર આ સ્વપનો ભાવાર્થ હું મહારા હદયમાં વિચારવા લાગ્યા, કોઈ દિવસ આવું સ્વપ્ત હને આવ્યું નથી. આજે પ્રથમ નહીં દેખેલું એવું આ વિચિત્ર સ્વમ જોવામાં આવ્યું, આનું ફલ શું હશે? અરે? આ પુષ્પમાળા કાણુ હશે ? શું આથી કોઈ વિદ્યા કે સંપત્તિ મ્હને મળવાની હશે? પ્રથમ આ માળા કોઈએ આપી વળી તે નષ્ટ થઈ અને ફરીથી પણ પ્રાપ્ત થઈ, તે કંઈ પણ મ્હારા જાણવામાં આવ્યું નહીં. એ પ્રમાણે આ સ્વમના તાત્પર્યનો નિશ્ચય કર્યા સિવાય હું જાગી ઉઠ, સ્વપ્રને અર્થ સ્વમમાં જ ગયો, હવે આ બાબતનો ખુલાસે હુને કયાં મળશે? એમ ઉહાપેહ કરતાં શયનમાં ને શયનમાં જ કેટલેક દિવસ ચઢી ગયે પણ વિચારને લીધે મહને કંઈ ભાન રહ્યું નહીં, પછી ત્યાંથી ઉઠીને પ્રભાતનું કેટલુંક કાર્ય કરી હું ભાનવેગની સાથે મહેલના ઉપરના માળે ચિત્રશાળામાં ચઢી ગયો અને મણિ રત્નથી જડેલી ભૂમિવાળા ગવાક્ષમાં બેઠે. ત્યારબાદ પ્રભાતમાં જોયેલા તે સ્વમનું વૃત્તાંત હું ભાનવેગની આગળ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ સુરસુંદરીચરિત્ર. કહ્યું, તે પણ આ સ્વનેા ભાવાર્થ શે છે તેને નિશ્ચય કઇ પણ કરી શકયા નહીં. સ્વની ચિ'તાને લીધે અમને સંકલ્પવિકલ્પ થવા લાગ્યા, જેથી અમ્હારાં ચિત્ત બહુ વ્યાકુલ બની ગયાં, અમે અને આવી ઉદ્વિગ્ન સ્થિતિમાં ત્યાં ક્ષણમાત્ર બેઠા હતા તેટલામાં ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય આભરણાની શાભાને ધારણ કરતા સંખ્યાધ નગરના લેાકેા કોઇ સ્થળે જવા માટે રાજમામાં જતા અમ્હારી નજરે પડયા. તે જોઇ મ્હે પૂછ્યું કે, હે ભાઇ ! આ લેાકેા બાલ વૃદ્ધસહિત બહુ ઠાઠથી એક સાથે કયાં જાય છે ? આને જવાખ તું મ્હને જલદી આપ. ભાનુવેગ ખેલ્યા. હું ભદ્ર ? આજે મદનત્રયેાદશી છે. મકરંદઉદ્યાન. અહીંયાં મર્દ નામે એક ઉદ્યાન છે. તેમાં કામદેવનુ મ્હાટુ મંદિર છે. તેની યાત્રાના આ દિવસ મુકરર કરેલેા હાવાથી આ નરનારીએ સઘળાં પાતપેાતાના પરિવાર સાથે પેાતાની સમૃદ્ધિ પ્રમાણે સજ્જ થઈ યાત્રાના ઉમંગથી તેના પૂજન માટે ચાલ્યા જાય છે, ચાલા આપણે પણ જઈએ અને આ યાત્રાને આનંદ લઇએ. તે સાંભળી મ્હેં પણ કહ્યું કે, આ પ્રસંગ આપણે પણ ચુકવા જેવા નથી, એમ કહી અમે બન્ને જણ તૈયાર થઇ પગે ચાલતા તે તરફ રવાના થયા. અનુક્રમે મકર ઉદ્યાનમાં જે ઉદ્યાનની અંદર શ્રેણી બંધ રહેલા વૃક્ષેા ક્રીડા કામિનીજનાના વાગતા ઝરાના નાદ વડે વસંત ત્સવના આનંદને લીધે ગાયન કરતા હૈાય ને શું? For Private And Personal Use Only ગયા. કરતી મહા વળી Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયપરિચ્છેદજેની અંદર મલયાચલના પવનથી વળાતી શાખાઓ વડે અત્યંત ધણુયમાન કોકિલાઓના મધુર કોલાહલો વડે અફુટ વાર્તા કરતા અને કંઈક લાલ થએલા નવીન પા વડે કિંચિત્ લાલ મુખની કાંતિને ધારણ કરતા તરૂવરે આ મધુમાસને પામીને મત્ત થયા હોય ને શું ? એમ દેખાય છે. વળી વિશેષ ખીલેલાં પુ વડે શોભાયમાન મંજરીઓના સમૂહના રચ્યા છે મુકુટ જેમણે એવા અને પવનથી નમી ગયેલી શાખાઓ વડે યાત્રાળુજનેને જાણે નમસ્કાર કરતા હોયને શું ? એવા અનેક વૃક્ષોથી સુશોભિત, જેની અપૂર્વ શોભાના દર્શન માત્રથી કામ વિકારને પ્રગટ કરનાર એવા તે મકરંદ ઉદ્યાનમાં, અનેક શેભાથી વ્યાપ્ત એવા નાગરિક જન સહિત અમે પ્રવેશ કર્યો કે તરતજ દૂરથી કામદેવનું મંદિર અમારા જેવામાં આવ્યું. જેની અંદર રતિ અને કામની મૂર્તિઓ સ્થાપન કરેલી છે, જેમની ભવ્ય કાંતિને લીધે મદનગ્રહ. નેત્રે પણ અંજાઇ જાય છે, જેમની પૂજા માટે ઘણા લોકોની મેદની અંદર જામી ગયેલી છે, છતાં વિલાસ સહિત લેકે ગમના ગમન કરી રહ્યા છે એટલી વિશાળતા છે અને ઉંચાઈમાં આકાશ મંડેલને અનુસરતું, જેની ચારે તરફ મહાન ëિ રચેલો છે, વળી જેની અંદર અત્યંત મૃદંગના નાદ પ્રસરી રહ્યા છે, તેમજ વનના મદમાં આવેલી સેંકડે કામિનીઓ ના મનહર વનિથી વાચાલિત, અને મધુર ગીતના નાદ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ વડે ફાસી જનેાના ચિત્તને વ્યાકુલ કરતુ, પડઘમાના શબ્દ સાથે અનેક વામન પુરૂષાના નૃત્યથી ઘનઘાર બનેલું, વળી પોતાની સ્ત્રીઓમાં આસકત થયેલા કેટલાક પુરૂષાએ જેનાં કદલી ગૃહારાકી લીધેલાં છે અને હિડાળે હી`ચતી નગરની માલિકા વડે અતિ મનેાહર, વળી વિટપુરૂષાની સાથે વેશ્યાઓના સમુહ જેમાં જલક્રીડા કરી રહ્યો છે અને ઢાળાએલાં જળને લીધે ઘણા કાદવ જેમાં જામી ગયેા છે એવા તે મદનગૃહની અંદર અમે પ્રવેશ કર્યો.જેના પા ભાગમાં સુંદર મૂર્તિ વાળી રિત રહેલી છે એવા તે કામદેવનાં દર્શીન કર્યાં બાદ અમે અન્ને જણુ અહાર નીકળી તેના દ્વાર પ્રદેશમાં બેઠા. હું કુમાર ! ત્યાં આગળ નાના પ્રકારની ક્રીડામાં ગુલતાન અનેલા નાગરિક લેાકેાની ચેષ્ટાઓ જોવામાં ક્ષણમાત્ર અમ્હારે સમય વ્યતીત થયેા. યુવતિદર્શન. તેટલામાં ત્યાં નજીકમાં રહેલા એક વૃક્ષની નીચે હીંચકા ખાતી, વળી સખીઓના મધ્ય ભાગમાં રહેલી, અપૂર્વ કાંતિમાંતિ સમાન, નવીન ચાવનમાં પ્રવેશ કરતી, પુષ્ટ, ઉન્નત અને ગાઢ સ્તનમાંડલ વડે ઉછળતી હારાવલીને લીધે સુંદર શૈાભાને વિસ્તારતી, ઉત્તમ તપાવેલા સુવર્ણ સમા વણું વાલી, મણિમય કુંડલાની કાંતિ જૈના કપેાલ ભાગમાં છવાઈ રહેલી છે, લેાકેાના નેત્રને આનંદ આપવા માટે વિધિએ અમૃતમય જાણે મનાવી હાયને શુ ? તેમજ દર્શીન માત્રથી જ સર્વ જનાના મનને આનંદ આપતી એવી એક યુવત મ્હારા જોવામાં આવી. તેણીનુ અપૂર્વ સ્વરૂપ જોઈ હું વિચારમાં પડ્યો કે, અરે ? આ મનેાહ૨કાંતિવાળી યુવતિ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયપરિચ્છેદ. ૩. કાણુ હશે ? આ શું નાગકન્યા અહીં આવી હશે ? કિવા શું આનંદ કરવા માટે વનલક્ષ્મી આવી હશે ? અથવા સુરલેાકમાં થી આતે કાઇ દેવાંગના આવી હશે ? કિવા કામદેવના વિયેાગ વાળી દેહાંતર ધારણુ કરીને આ રતીદેવી આવી હશે ? એમ વિચાર કરતા હું એક દ્રષ્ટિએ તેને જોવા લાગ્યા. તેમજ તે ખાલાપણુ સુસ્નિગ્ધ એવા કટાક્ષેા વડે મને જોવા લાગી. ત્યારપાદ હે ભાનુવેગને પૂછ્યું કે આ તન્વીંગી કાણુ છે ? અને તે કાની અર્ધાંગના છે?તે સાંભળી ભાનુવેગ કિંચિત હાસ્ય કરી મેલ્યા કે, ભાઈ ! એ સુંદરીની વાર્તા કરવાનું આપણે કાંઇ પ્રયેાજન નથી. ચાલે આપણે અહીથી અન્ય સ્થળે જઇએ. કારણ કે આ કામિની મેહ બુદ્ધિથી તારી તરફ વારવાર વક્રદ્રષ્ટિએ જોયા કરે છે. આવી યુવતીઓની દ્રષ્ટિ અંગ ઉપર પડવાથી શરીરને વ્યાકુલ કરે છે અને. હૃદયને જરૂર હરી લે છે. અન્યત્ર પણ કહ્યું છે કેઃदर्शनाद्धरते चित्तं, स्पर्शनाद्धरते बलम् । संभोगाद्धरते वीर्य, नारी प्रत्यक्षराक्षसी ॥ १ ॥ અઈયાવનથી મદોન્મત્ત અનેલી નારીને સાક્ષાત્ રાક્ષસી કહેલી છે. કારણ કે, દન માત્રથી તે પુરૂષોના ચિત્તને હરી લે છે, તેમજ સ્પર્શ કરવાથી અલના સર્વથા વિનાશ કરે છે અને ભાગ કરવાથી વીર્યને હરી લે છે. માટે પ્રેમદાના સગ બુદ્ધિમાન પુરૂષોએ કરવા ઉચિત નથી. તેમજ બી;— घृतकुंभसमा नारी, तप्ताङ्गारसमः पुमान् । तस्माद् घृतं च वन्हिं च नैकत्र स्थापयेत् बुधः ॥ १ ॥ " For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૪ ક www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. અર્થ નારીને ઘીના ભરેલા ઘડા સમાન કહેલી છે. અને પુરૂષને તપેલા અંગાર સમાન કહેલેા છે. માટે બુદ્ધિમાન પુરૂષે આત્મહિત માટે તેએ અન્નેને એક સ્થાનમ રાખવાં નહી. આ પ્રમાણે વૃદ્ધોનાં વાક્યે આપણે માન્ય કરવાં જોઇએ. આ પ્રમાણે ભાનુવેગનું નીતિમય વચન સાંભળ હું મેલ્યા. ભાઇ ! આમ ઉલટાવી મ્હારૂ ઉપહાસ્ય તુ શા માટે કરે છે ? હું તે! માત્ર કૈતુક વડે આ વાત પૃ છે. તેમાંથી તુ કંઈક અન્ય વિકલ્પ કરવા લાગ્યા છે. પછી ભાનવગ એડલ્યા. આ નગરીની અંદર બહુ યશસ્વી અમિતગતિ નામે એક વિદ્યાધર છે. ચિત્રમાલા નામે તેની ભાર્યાં છે. તેઓની આ કનકમાલા નામે પુત્રી છે. જેણીના ગુણુ અને રૂપ અદ્વિતીય છે. વળી વિજ્ઞાનકલામાં તે બહુ દક્ષ છે. તેમજ હજી તે કુવારી છે. ત્યારખાદ મ્હે હેને કહ્યું કે, આ કાંમદેવનું પૂજન કરે છે તે સ્ત્રી કે છે ? અને આ સખીઓની આગળ વાત કરે છે તે કાણુ છે ? તેમજ આ વેશ્યાના કંઠમાં હાથ નાખી યુવાન પુરૂષ કાણુ ઉભે છે ? એવા મ્હે કેટલાક પ્રશ્ન કર્યા. ત્યારે તે હસીને આલ્યા કે, ભાઈ ! આવા આડાઅવળા પ્રશ્ન પૂછીને તું મને છેતરે છે! પર ંતુવૃદ્ધ બિલાડીને કાઇ કાંજી મૂકીને છેતરવા ધારે તા તે છેતરાય ખરી ! હું સુભગ ! આવા અઘટિત પ્રશ્નોવર્ડ પ્રથમના પ્રશ્નને તુ ઉડાવવા ધારે છે તે ખની શકે ખરૂ ? સૂર્યને છાદડીઓથી ઢાંકવા માટે કોઇ પ્રયત્ન કરે તાપણુ તે પ્રયાસ સિદ્ધ થાય ખરા ? આ પ્રમાણે તેનું વચન સાંભળી. હું લજ્જાને લીધે નીચું મુખ કરી ઉભે! રહ્યો. નકમાલા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયપરિચ્છેદ. મારી આવી સ્થિતિ જોઇ ભાનુવેગ ત્યાંથી ખસીને અલક્ષ્યની માફ્ક માજીપર ઉભેા રહ્યો. તે સમયે લજ્જાના માથે હું મારી દ્રષ્ટિને ખીજી તરફ ખેંચતા હતા છતાં પણ મલાકારે તેણીના મુખકમલ ઉપર તે પડવા લાગી, સ્નેહરૂપી ત ંત્રીથી અધાએલી દ્રષ્ટિ મનુષ્યાથી ખીચાખીચ ભરેલા માર્ગમાં પણ ધીમેધીમે ખસીને જ્યાં પ્રીતિ હાય છે, ત્યાં ગયા વિના રહેતી નથી. વળી પેાતાને સખીજન ન જાણે તેવી રીતે વારવાર તેણીના ચંચલ દૃષ્ટિપાત ભાદ્રપદના મેઘની વિજળીના વિલાસના તિરસ્કાર કરે છે. વિરહવેદના. ત્યારબાદ તેણીના કાટક્ષ રૂપી ખાણાએ જીણુ કરેલા મ્હારા હૃદયમાં કામદેવે મૂકેલા પાંચે આણ્ણાએ પ્રવેશ કર્યાં. એક ખાણુ જ્યારે અસહ્ય થઇ પડે છે તે પાંચની તા વાતજ શી ? એવા પ્રસંગમાં તેણીની સર્વ સખીએ પેાત પાતાના ઘેર જવા લાગી, તે આલાપણુ પાછું જોઇને વારવાર હુને જોતી જોતી ચાલવા લાગી. તેમજ તેણીએ સ્નેહમય કટાક્ષ રૂપી દોરી વડે ખેંચીને મારા હૃદયને ગુપ્ત રીતે એકદમ હરી લીધું. મ્હારા હૃદયને હરણુ કરાતું જોઈ તેણીના પગમાં રહેલાં ઝાંઝર ચારાની પાછળ ચાલતા પુછ્હેની માફ્ક નાદ કરવા લાગ્યાં. કામથી પીડાયેલી તે ખેલા ચાલતી હતી છતાં ઉદ્યાનના વૃક્ષેાના આવરણને લીધે જ્યાં સુધી મ્હારી ષ્ટિગોચર તે રહી, ત્યાં સુધી મ્હેં હેંને એક ષ્ટિએ જોયા કરી. અને જ્યારે મ્હારા ષ્ટિ માર્ગથી તે ચાલી ગઇ ત્યારે મ્હારા હૃદયની અંદર અતિ દીર્ઘ શ્વાસની સાથે અસહ્ય સંતાપ સ્હેને ઉત્પન્ન થયેા. ત્યારમાદ ભાનુ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. વેગ એલ્યેા. ભાઈ ! ચાલે આપણે પણ આપણે ઘેર જઇએ. હા ચાલા એમ કહી અમે મન્ને પણ ઘેર આવ્યા. ત્યારબાદ હું ઉપરના માળમાં ચઢયે અને ત્યાં શયન તૈયાર હતું તેમાં તરજ સુઈ ગયા. કારણ કે, ચિત્તની યગ્રતામાં શયન શિવાય અન્ય ઉપાય સુઝતા નથી. પછી ભાનુવેગ પણ મ્હારી પાસે આવીને બેઠા. અને ક્ષણમાત્ર હારી સ્થિતિ જોઇ તે ખેલ્યા. ભાઇ ? આજે તમે ઉદાસ મનવાળાની માફક કેમ થઈ ગયા છે ? વળી શેક ભિત આવા મ્હોટા નિ:શ્વાસ મૂકવાનું શું કારણ છે? હુંકાર કરી લાંબા નિઃશ્વાસ નાખતા અંગ મેટન તમે શા માટે કરે છે ? ભઠ્ઠીમાં રહેલા ચણાની માફક સુકામલ શયનમાં કેમ તરફી છે? તેમજ કઈ કઈ વિચાર કરી નિમિત્ત શિવાય તમે શા માટે હાસ્ય કરી છે. વળી પેાતાના વિકલ્પ વડે શેકાતુર ફ્રેમ દેખાઓ છે ? નાના પ્રકારના રસથી ભરપૂર નાટકીય કાવ્યને અભિનય કરતા હાવ તેવી રીતે તમે કેમ ચેષ્ટાએ કરી રહ્યા છે ? તેમજ તમે આસ ંબંધી અહુને કંઇપણ પેાતાના સત્ય અર્થ કેમ જણાવતા નથી ? આ પ્રમાણે ભાનુવેગે સ્તુને બહુવાર પૂછ્યું. ત્યારપછી હૈકુમાર ? હે... તેને કહ્યું. હે ભાઈ ? હું નથી જાણતા કે આ મ્હારૂં શરીર આ વખતે આવી પીડામાં શાથી આવી પડયું છે. ત્યારબાદ તે હસીને ખેલ્યા. મ્હેં તમને પ્રથમજ કહ્યુ હતું કે, આવી મદોન્મત્ત પ્રમદાનું દર્શન અનર્થકારી થાય છે. માટે તે માલાના ચક્ષુષના દોષથી આ તહેારા સર્વ સંતાપ થયેલા છે. તેથી તે માલા પેાતાને હાથ તમ્હારા પૃષ્ટ ઉપર મૂકશે તાજ તમને સુખ થવાનું છે. તે સાંભળી હૅટ નિ:શ્વાસ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિચ્છેદ.. મૂકી મહે કહ્યું કે, ભાઈ ? મ્હારૂં જીવિત પણ હાલમાં સંદેહમાં આવી પડયું છે. વળી હે ભાઈ? તું તો હવે સુખી થયેલ છે. તેથી તું હારું ઉપહાસ શા માટે ન કરે ? પછી ભાનુબેન બોલ્યા. ગુપ્ત વિચારવાળા મનુષ્યનું સ્વરૂપ જાણ્યા વિના અમે કંઈપણ ઉપાય શી રીતે કરી શકીએ ? ત્યારબાદ મહે કહ્યું કે, ભાઈ? જે ન જાણતો હાય હેને કહેવું પડે. પરંતુ તું તે સર્વ વૃત્તાંત જાણે છે છતાં જાણું જોઇને તું ખોટા પ્રશ્ન કરે છે. આ પ્રમાણે અમે બન્ને જણ પ્રશ્નોત્તર કરતા બેઠા હતા. તેટલામાં આમૂલતા નામે ઘરની દાસી અમારી પાસે આવી વિનયપૂર્વક કહેવા લાગી કે, આઝલાતા. આપના દર્શન માટે સેમલતા નામે કનકમાલાની મુખ્ય ધાવમાતા દ્વાર દેશમાં આવી ઉભી રહી છે. ભાગ . જલદી એને અહીં મોકલે. એમ કહેવાથી તરતજ સેમલતા અમારી પાસે આવી. પછી યથાયોગ્ય તેને સત્કાર કર્યો, બાદ તે ઉચિત આસન ઉપર બેઠી, અને તરત જ તે આદર સાથે બાલી કે, હારે એકાંતમાં આપને કંઈક વાત કરવાની છે. પછી આઝૂલતાને ત્યાંથી વિદાય કરી. ત્યારબાદ સેમલતા બોલી. હે સુભગ? મહાભયંકર દુઃખ માંથી તહે મ્હારું રક્ષણ કરે; કારણકે, સેમલ્ટતા. સજજન પુરૂષો શરણાગતને તરછોડતા નથી. તે સાંભળી મહારું હૃદય હર્ષથી સંકુચિત થઈ ગયું અને હું પ્રફુલ્લ થઈ બોલ્યા કે, હે ભદ્રે ! For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સુરસુંદરીરિત્ર. હૅને દુ:ખ શાથી આવી પડ્યુ છે ? તે એટલી. હે સજ્જન ? વિશેષ આપની આગળ હું શું કહું ? કામ સંબધી અસહ્ય પીડા મ્હારે માથે આવી પડી છે. તે સાંભળી કૌતુકને લીધે કંઈક હાસ્ય કરી ભાનુવેગ લ્યેા. હું વૃદ્ધે ? ત્હારા શરીરના દરેક સાંધામાં ક્ડ કર્ડ શખ્ખો થયા કરે છે, વળી કોઇ પણ ભાગમાં લાવણ્ય તો દેખાતુંજ નથી, તેમજ સુખની અંદર એકે દાંત પણ રહ્યા નથી, શ્વેત કેશ વૐ હાસ્ય કરતા મસ્તક વડે સુશાભિત અને અતિશય લખડતા તેમજ રાચલીવાળા સ્તને વડે ભયંકર દેખાવ વાળા હારા શરીરને જોઇ ભયભીત અની કામદેવ પણ જીવ લઈ નાશી જાય એમાં કાઇ પણ પ્રકારના સ ંદેહ નથી. તે તે કામથી હેને ભય કેવી રીતે થયા છે ? વૃદ્ધાવસ્થાને લીધે ઉઠવાની શક્તિ તેા ત્હારામાં રહી નથી; તે સાંભળી સામલતા ખાલી. હે ભદ્ર ? તુમ્હારૂં ઉપહાસ શા માટે કરે છે? મ્હારૂં વૃત્તાંત તું સાંભળ ? જો કે, મારી સ્થિતિ તેા ત્હારા કહ્યા મુજબજ છે. પરંતુ પરંપરાએ કામ જન્ય ભય મને આવી પડયા છે. આજે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે પેાતાની સખી આ સાથે નમાલા ગઇ હતી. તે હાલમાં ક્રીડા કરી મારે ત્યાં આવી છે, અને રાહુએ હેણુ કરેલા ચંદ્રની માફક તેના કનકસાલાનીસ્થિતિ. મુખની કાંતિ શ્યામ પડી ગઇ છે, ક્ષણ માત્ર પણ તેના ચિત્તની સ્થિરતા દેખાતી નથી, જાણે બેચેનીમાં આવી પડી હાય તેમ તે એલાનમાં ઝંપલાઇ ગઇ છે. આવી તેની પ્રકૃતિ જોઈ મ્હે તેને For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિચ્છેદ. પૂછ્યું કે, હે પુત્રી? તું ઉદાસ મનવાળી કેમ થઈ ગઈ છે પોતાની ધાવમાતાની આગળ પોતાની ખાનગી વાત કહેતાં શા માટે તું અચકાય છે? હિતેચ્છની આગળ કહેવાથી પિતાના દુ:ખ ને વિરામ થાય છે, એમ કેટલીક વખત આજીજી કરી હે તેને પૂછયું, તેમ છતાં મને કંઈ પણ પોતાનો ભાવાર્થ તેણુએ જણાવ્યું નહીં, પરંતુ તે દીનમુખીએ દીર્ઘનિસાસે મૂકી પોતાનાં નેત્ર અશ્રુજલથી ભીંજાવી મૂક્યાં. ત્યારબાદ હંસિકા નામે તેની સખીને મેં પૂછયું કે, આજે ઉદ્યાનમાંથી આવીને તરતજ હંસિકાદાસી. કનકમાલા વિહલ ચિત્તે બેસી રહી છે, પરંતુ કંઈ જવાબ આપતી નથી, તેનું શું કારણ છે? ત્યારે હંસિકા બેલી. હે જનની? આજે અમે સર્વે સાથે મળીને ઉદ્યાનમાં ગયાં હતાં. ત્યાં કામદેવનું પૂજન કરી અમે બહાર આવ્યાં. ત્યારે દ્વાર પ્રદેશમાં ભાનવેગની પાસે, કૌતુકમાં આક્ષિત મનવાળે, રૂપમાં સાક્ષાત્ અનંગ સમાન અને મહા ભાગ્યશાળી એ એક યુવાન્ પુરૂષ બેઠે હતો. તે તેણુના જોવામાં આપે. તેને જોઈ એકદમ તેણીનાં નેત્ર ખુલ્લાં થઈ ગયાં અને તેનાજ મુખપર ધ્યાન આપતી તે ચિત્રની માફક સ્થિર થઈ ગઈ. તેમજ તે યુવાનનાં સર્વ અંગને કનકમાલા પિતે તે એક દ્રષ્ટિથી નિહાળતી હતી, પરંતુ તે યુવાનની દષ્ટિ કેતુક જોવામાં રૂંધાયેલી હતી. તેથી તે કનકમાલાને જોઈ શકશે નહીં. તેથી કનકમાલા પોતાના આત્માને અધન્ય માનતી હેય ને શું? તેમ લજજા સહિત અતિદિન એવા મુખ કમલને ધારણ કરતી તે યુવાનની દ્રષ્ટિગોચર થવાને માટે For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. બહુ આતુર બની ગઈ, પછી કંઇપણ હૃદયમાં વિચાર કરી સખીઓને કહેવા લાગી કે, હે સખીઓ? આ આમ્ર વૃક્ષે હીંડેલો બાંધીને ક્ષણમાત્ર આપણે કીડા કરી એ તે બહુ સારું. આ પ્રમાણે તેના કહેવાથી તે સખીઓએ પણ હીંડેલે તૈયાર કર્યો કે, તરતજ તેઓ આંદેલનકીડા. તે ઉપર આરૂઢ થઈ રમવા લાગી. વળી સર્વ સખીઓ પોતાની પાસમાં રહેલી છે છતાં પણ કનકમાલા મોટા શબ્દ બેલી સખીઓને સંભળાવવા લાગી. “જે આ યુવાન મારો શબ્દ સાંભળી. મારી તરફ દષ્ટિ કરે તો હું કૃતાર્થ થાઉં ” એવી આશાથી તે ઉચ્ચ સ્વરે બેલતી હતી. તેમ બોલતી તેને જોઈ હાસ્ય તરીકે હું તેને કહ્યું કે, આ સર્વ સખીઓ તો હારી પાસમાં રહેલી છે. છતાં તું શા માટે આવા મેટા ઘાંટાતાને બેલે છે? તેમજ અન્ય કેતુકમાં મસ્ત બનેલ એ આ પુરૂષ તે હને પ્રત્યુત્તર પણ આપતા નથી. તે સાંભળી કનકમાલા કંઈક ઝંખવાણ થઈ. એટલામાં કામદેવ સમાન તે યુવાને કનકમાલા તરફ દષ્ટિ કરી કે, તરતજ તે કનકમાલા ભય અને હર્ષ વેડે અપૂર્વ રસનો અનુભવ કરવા લાગી. તેમજ તે યુવાનની દષ્ટિ માત્રથી રોમાંચિત થઈ તે પિતાને સેભાગ્યવાળી માનતી અને પોતાના જીવિતને પણ કૃતાર્થ માની વિવિધ વિકાસ કરવા લાગી. જેમકે ક્ષણમાં સખીઓને આલિંગન કરે છે, વળી ઉચ્ચ સ્વરે આલાપ કરે છે, નિમિત્ત શિવાય હાસ્ય કરવા લાગી, પગના અંગુઠાથી For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તૃતીયપરિચ્છેદ. ૧. મહીતલને ખાતરવા લાગી, વળી કેશપાશને સાંચ કરવા. ફરવા લાગી, એમ કેટલીએક કામિવકારની ચેષ્ટાઓ કરતી ક્ષણમાત્ર ક્રીડા કરીને મન માણુથી પીડાયેલી તે અહીં આવી છે, અને આ પ્રમાણે અતિ શિથિલ બની ગઇ છે. એ પ્રમાણે હંસિકાના કહેવાથી ફીથી પણ મ્હેં તેને પૂછ્યું, હે. હિંસની ! તે પુરૂષ કાણ હતા ? પછી તેણીએ સર્વ વૃત્તાંત મ્હને કહ્યું; ખાદ પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાયા છે એમ વિચાર કરી હું તેની પાસે ગઇ. નકમાલાની વિરહ દશા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં તે નમાલા ને શયનમાં સુતેલી દીડી, જેણીનુ મુખકમલ ફીકકુ પડી ગયું હતુ. તેમજ મુખમાંથી અતિ ઉષ્ણુ અને દીધ નિ:શ્વાસ વારવાર નીકળતા હતા. જેથી શરીરની કાંતિ શુષ્ક પ્રાય થઈ ગઈ હતી, અને તે પેાતાના વિતને પણ ખળાત્કારે ટકાવી. રાખતી હતી. પ્રિયના વિરહાગ્નિની પ્રચંડ જ્વાલાઓથી તપી ગએલી તે ખીચારીને હાર તથા ચંદનના લેપ પણ તૃષાગ્નિના કણ સમાન લાગે છે વળી કમલના ત ંતુએ ચિતા સમાન, તેમજ કમલદલા પણ જ્વાલા સમાન મહુ દુ:ખદાયક થઇ રહ્યાં છે. સુકેામલ એવી તળાઇ પણ અગારના ઢગલા સમાન અપ્રિય થઇ પડી છે. વળી પૂછવા છતાં પણ તે કઋપ્રત્યુત્તર આપતી નથી. તેમજ બહુ સ્નેહાળુ એવી પેાતાની સખીઓ સાથે પણ આલાપ કરતી નથી અને ધ્યાનમાં રહેલી. ઉત્તમ ચેાગિનીની માફક તે ચેષ્ઠા રહિત થઇ ગઇ છે. પ્રિયના વિરહ રૂપી પિશાચ વડે ગ્રહણ કરાયેલી અને નિશ્ચેતન એવી For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ સુરસુંદરીચરિત્ર. પણ તે વરાકીને હું સુંદર ! ત્હારા નામરૂપી મંત્રવડે તેની સખીઓએ સ્વસ્થ કરી છે. વળી પ્રિયના વિરહની પીડાને લીધે પેાતાના વિતને સશયમાં નાખતી તે માળાને જોઈ તેના દુ:ખથી દુ:ખી થયેલી હું અહીં હારી પાસે આવી હું આ પ્રમાણે કામથી ઉત્પન્ન થયેલી અત્યત આપત્તિમાં હું આવી પડી છું. કારણ કે, પુત્રીના દુ:ખથી હું પણ અતિ દુ:ખી જ ગણાઉ. માટે હું સુભગ ! જ્યાં સુધી એના પ્રાણ સમાપ્ત ન થાય તે પહેલાં રક દશામાં આવી પડેલી તે કનકમાલાને તુ આશ્વાસન આપ. કારણ કેદીર્ઘ નિ:શ્વાસને લીધે તેનુ શરીર બહુ શાષાઇ ગયુ છે. તેમજ તે આખાદ છે તેટલામાંજ તું જલદી તેણીના જીવનનેા કાઇપણ ઉપાય કર. શાસ્ત્રમા કહ્યું છે કે:— ગતે હૈં નીરે વિક્રમ સેતુન્ધઃ પાણી વહી ગયા પછી પાળી આંધવી શા કામની ? અર્થાત્ નિરર્થક છે. વળી જીવિત ગયા પછી લાય રસ વડે શું કરવું ? હે રાજપુત્ર ! આ પ્રમાણે તેણીનાં વચન સાંભળીને મ્હેં કહ્યું કે, એ કનકમાલા કાણુ છે ? તે પણ અમે જાણતા નથી. માટે આ મામતમાં સારી રીતે પ્રવીણ એવા આ ભાનુવેગને તું પૂછી જો. વળી અમે તે અહી મેમાન ગતિએ આવ્યા છીએ. આ ખાખતમાં અમે અજ્ઞાત છીએ. ત્યારબાદ ભાનુંવેગ પણ એલ્યે. અમે પણ આ સંબંધી કંઈ જાણતા નથી. તે સાંભળી સામલતાને એકદમ ક્રોધના કઇંક આવેશ આવી ગયા અને તે એટલી કે;— હે ભદ્ર ! તેણીનું હૃદય હરીને ષ્ટિરૂપી ખાણા વડે For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સામલતાના ઉપાલ’ભ. તૃતીયપરિચ્છેદ. ૩ તેણીનાગ ઉપર બહુ પ્રહાર કરી તમે તેનું જીવિત પણ સ’શયમાં લાવી મૂકયું છે. છતાં પણ હાલમાં કહે છે કે, અમે કઇ જાણતા નથી. આ આખત તે માત્ર છેકરાંને સમજાવવા જેવી છે. હું બધું સમજું છું, માટે તમે ખરી વાત ઉપર આવી જાએ તેમજ આ મ્હારૂં કહેવું અસત્ય નથી. હારા વિરહને લીધે નકમાલાનું જીવિત કંઠમાં આવી અટકી રહ્યું છે. માટે ઘણા વિલંબ થશે તેા જરૂર તેના પ્રાણ છુટી જશે. એમાં કંઇ સંદડુ નથી. એમ છતાં હે ભદ્ર ? તુ આ પ્રમાણે પશુત્વને સ્વીકાર કરી નિર્દયપણે કેમ બેસી રહ્યો છે ? વળી કાઇ સાધારણ માણસ પણ જે સ્થલે નિવાસ કરે છે, તે ઘરનું કાળજીપૂર્વક રક્ષણ કરે છે, તા હૈ નિર્દય ? તેણીના મનમાં નિવાસ કરી રહેલા એવા તુ તેણીના હૃદયને કેમ મળે છે? વળી હાલમાં તેણીના હૃદય ધનને હરી લઇ ચારની માફક તુ ગુપ્ત રહેવા માગે છે, પરંતુ હું સુભગ ? આના દુ:ખના અંત કર્યા શિવાય ત્હારા છુટકે નથી, માટે કાઇપણ ઉપાય તુ શેાધી કાઢ. ત્યાર માદ મ્હે કહ્યું કે, હું જનની ? આ સંબંધમાં અમ્હારે જે કઈ કરવા લાયક ઉપાય હાય તે ઉપાય તુ પેાતજ અમને અતાવ. તે સાંભળી સામલતા એટલી. તેણીના વિશ્વાસને માટે ચિત્ર કિવા કાઈ પત્ર લખીને તમે મેાકલા. જેથી તે ચિત્રપટને જોઈ તેના હૃદયમાં ધૈર્ય રહે. ત્યારખાદ્ય મ્હે એક પત્રમાં પત્રલેખ. કમલિનીએ ચિત્રો અને તેઓના બાકીના પુષ્પાને છેડીને Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ સુરસુંદરીચરિત્ર. એક કમલિનીના કમલ ઉપર લીન થયેલ એવો એક ભ્રમર ચિચે. અને તે ભ્રમરની નીચેના ભાગમાં ઉત્તમ રસવડે એક ગાથા લખી. જેની અંદર મહું હારા હૃદયને ભાવ સૂચવ્યો હતો. વળી હે કુમાર? તે ગાથાને અર્થ ગુપ્ત રાખ્યો હતો. અને જેમ અક્ષર દીવ્ય રસ વડે પ્રકાશ આપતા હતા, તેમજ તે કમલિનીને પરિમલ (સુગંધ) તે ભ્રમરના હૃદયમાં તેવી રીતે બહુ યુક્તિથી સ્થાપન કર્યો હતું કે, જેવી રીતે તેનું બેસવું અને ઉડવું કેવલ અન્ય કુસુમ ઉપર હતું. બાદ તે ચિત્રપટને બહુ પત્રોમાં બીડીને તાંબુલ સહિત આગ્રલતાના હસ્તમાં મહેં આયે, પછી, આપ્રિલતા અને સેમલતા એ બન્ને જણઓ કનકલતાની પાસે ગઇ. આ પછી ક્ષણ માત્રમાં આગ્રલતા પાછી આવીને કહેવા લાગી કે, હે મહાશય? અહીંથી આલતાનું નીકળીને અનુક્રમે હું તેના પર ગઈ પુનરાગમન. અને ત્યાં જોયું તો, અત્તની માફક બેભાન અને ક્ષણમાં મછિનની માફક નિર્ણ, તેમજ હેટા પિરાશથી ગ્રહણ કરાયેલી હેય ને શું? તેમ વિષમ દશાને પ્રાપ્ત થયેલી કનકમાલ મહારા જોવામાં આવી. મને જોઈ તેની સખીઓએ કનકમાલાને કહ્યું કે, ચિત્રવેગની દૂતિ અહીં આવી છે. આ પ્રમાણે તય્યારા નામાક્ષરે સાંભળવાથી એકદમ તે સચેતન થઈ ગઈ. અને તરતજ બેઠી થઈ. પછી પોતાની પાસમાં ઉભેલી સ્તુને જે તે કંઈક લજિજત થઈ ગઈ. ત્યારબાદ મહું તેને પત્ર સહિત તે પાન બીડું આપ્યું. હર્ષ પૂર્વક તેને સ્વીકાર્યો બાદ તેને ભાવાર્થ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિચ્છેદ જાણે તે બેલી, આ પાન બીડું કેણે કહ્યું છે? મહે કહ્યું કે, હે સુંદરિ? હારા હૃદયને હરણ કરનારા એવા હારા પ્રિયતમે મોકલ્યું છે. તે બેલી અરે? હું તે કન્યા છું. હે ભકે? મહારે પ્રિયતમ કયાંથી? પછી હું બેલી, હે તવંગી? જરૂર લ્હારૂં ધારેલું તે પણ સત્ય થશે. ત્યાર બાદ મંદ સ્વરથી અસ્કુટ અક્ષરે વડે તે બેલી, હે સખી? હાર મંદ ભાગિણીનાં એવાં પુણ્ય કયાંથી હોય? કે, એ મ્હારા સ્વામી થાય? એનું તો દર્શન માત્ર પણ બહુ દુર્લભ છે. માત્ર આટલું તે બેલી તેટલામાં તેની આંખોમાં આંસુ ભરાઈ ગયાં અને નિ:શ્વાસ મૂકતી તે ફરીથી મૂષ્ઠિત થઈ ગઈ. ત્યારે તેની સખીઓએ હુને કહ્યું કે, જલદી તું ત્યાં જા અને નિર્દય હૃદયવાળા તે સુભગને અતિશય પ્રેમને ધારણ કરતી આ બાલાનું વૃત્તાંત હારા અનુભવ પ્રમાણે તુ નિવેદન કર. અને વિશેષમાં હેને એટલું કહેવાનું છે કે, જે ક્ષેમ કુશલતાએ આજની આ રાત્રી કદાચિત જાય તો પ્રભાતમાં આ બાલાને અમે ઉદ્યાનમાં લાવીશું, અને જરૂર તે ભાગ્યશાળી એને દશ આપે તેવી હારે ત્યાં ગોઠવણ કરવી. કારણ કે, તેના દર્શનથી જ આ બાલા જીવી શકશે.અન્યથા તે યમરાજાના શરણુ થશે એ અહાનિશ્ચય છે. આ પ્રમાણે તેમણે હુને બહુ આજીજી કરી કહ્યું. પછી હું આપની પાસે આવી છું. આ પ્રમાણે આગ્રલતાએ કહેલું તેણીનું વૃત્તાંત સાંભળી તેના વિરહને લીધે ઘણેજ ચિત્રવેગને સંતાપ. મહારે સંતાપ વધી પડશે અને હું ચિતા કરવા લાગ્યો કે, અરે? અસહા For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૬ www.kobatirth.org સુરસુ દરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરહાનળથી તમ થયેલી એવી તે ખાલા જો આ નિમિત્તે મરી જશે તે મ્હારૂં પણ જરૂર મરણુ જ થશે. અથવા જો તે મ્હારી ઉપર સ્નેહવાળી હાય તે! તે સમયે મ્હને પ્રત્યુત્તર પણ કેમ તેણે ન આપ્યા? માટે એ ઉપરથી એમ માલુમ પડે છે કે જોઇયે તેટલા સ્નેહ તેને મ્હારી ઉપર છે નહીં. જો કે તે ખાલાના સ્નેહ નહી હાય તાપણ તેના વિરહથી મ્હારૂં હૃદય તેા પ્રજવલિત અગ્નિની ઝળઝળાટ જ્વાલાએ વડે ભ્યાસ હોય ને શુ? એમ ભાસે છે. વળી તે પ્રિયાને જોનાર તેા નેત્રા છે માટે આ વિરહાગ્નિમાં નેત્રાનેાજ દાહ થવા જોઇએ. એમાં હૃદયના શે। અપરાધ છે ? જેથી તે નિર્દે ચપણે એને ખાળે છે ? આ ઉપરથી તા ખીજાએ કરેલું બીજે ભાગવતા નથી એ શાસ્ત્ર વચન પણ અન્યથા થયું, જોકે તેને જોનારાં નેત્ર છે અને સતાપ હૃદયને થયા છે. તે પ્રિયાને નહિ જોઇ શકતાં એવાં દૃગ્ય નેત્રા ભલે ઇન કરે. પરંતુ હું હૃદય ? ત્હારા વિષય તા ચિંતવન કરવાના છે અને તે તેા ત્યારે સ્વાધીન છે, તે પછી તુ શા માટે વિદી થાય છે ? માત્ર ચિંતવન કરવાના ત્હારા સ્વભાવ છે તે તુ કર્યા કર. પ્રથમ નેત્રાએ તેને જોઈ પછી હૃદયે હૈના ઢઢ પ્રતિબધ કર્યા, હવે અપરાધ જોઇએ તે વસ્તુત: તેઓ બન્નેના સરખા છે, છતાં પણ તે હૃદયને અત્યંત ખાળે છે અને નેત્રાને તે કઇ નથી. એમ વિચાર શ્રેણીમાં હું ગેાથાં મારતા હતા. તેટલામાં સમગ્ર ભૂમંડલનું પરિભ્રમણ કરીને સૂર્ય દેવ માના પરિશ્રમથી ખિન્ન થયેા હાય ને શુ ? તેમ તે અસ્તાચલના શિખર ઉપર વિશ્રાંતિ માટે ગયે. આ સૂર્ય મડલે સૂર્યાસ્તસમય. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયપરિચ્છેદ. પેાતાના પ્રચંડ કિરણો વડે પૃથ્વીને મુખ તપાવી છે એવા રાષથી, અગિરિએ પેાતાના મસ્તક ઉપરથી તેને નાખી દીધા હોય ને શું? તેમ માલુમ પડે છે. ત્યાર બાદ સૂર્ય અસ્તાચલના ત્યાગ કરી ચાલ્યા ગયેા. એમ જાણી તેની પાછળ લાગેલી અને રાષ વડે રક્ત મુખવાળી હાય ને શુ? એવી સધ્યા અસ્તાચલ ઉપર એકદમ પ્રગટ થઈ. ક્ષણ માત્રમાં સર્વ દિગ્મંડલમાં અંધકાર વ્યાપી ગયું, રાત્રીને દેખાવ આબેહુબ નજરે પડવા લાગ્યા, અતિશ્યામ એવું ગગન મડલ તારાએથી ભરપૂર દીપવા લાગ્યું, કોશિકાના ભયંકર હુંકારા ચારે તરફ સંભળાવા લાગ્યા. ચદ્રોદય. તેટલામાં નિશાપતિ-ચંદ્રના ઉદય થયા, શાંત અને તેજસ્વી કિરણેાના પ્રભાવથી અંધકારને તિરા ભાવ થવા લાગ્યા, યુતિયાનાં માન પણ શિથિલ થવા લાગ્યાં, ચંદ્રરૂપી વનને લીધે વિરાહાગ્નિ પ્રદીપ્ત થવા લાગ્યા, જેથી મ્હારૂં હૃદય સેકા ગણું મળવા લાગ્યું, તે જોઈ હું વિચાર કરવા લાગ્યા, અરે? આ ચંદ્ર તેા અમૃતમય સાંભળાય છે; પરંતુ તેણીના વિરહને લીધે આજે હને વિજળીના પુંજ સમાન આ થઇ પડયા છે. વળી હું હૃદય ? શા માટે તું આટલું બધું મળે છે? અને અતિ ઉદ્વેગ કરવાનું હારે શું કામ છે? તેમજ જે માણસ આપણા સ્વાધીન નથી, વળી જેને મળવાના સર્વ થા સ ંભવ પણ નથી, એવા માણસ ઉપર પ્રથમથી તું સ્નેહ શા માટે કરે છે : હે હૃદય ! જે માણસ આપણા ઉપર સ્નેહ કરે તેનાજ ઉપર સ્નેહ રાખવેશ તે ઉચિત છે, પરંતુ અતિ દૂર રહેવા છતાં પણ જે હૃદયને માળેછે, તેની ઉપર રાગ કરવા ७ For Private And Personal Use Only 62 Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ સુરસુંદરીચરિત્ર. વૃથા છે. જેરાગ હદય વડેજ વહન કરાય છે, તેજ રાગ વળી હૃદયને બળે છે, હવે આ વાર્તા કેને કહેવી ? શરણથી જ ભય ઉત્પન્ન થયે તે પછી શું કરવું? વળી મહારા હૃદયને શાંત કરનાર તો કમલેદરસમાન અતિસુકેમલ એવા તેણીના હસ્તને જ હું માનું છું. હવે તેણીને તે સુકમલ હસ્ત જે દિવસે હારા હસ્તને સ્પર્શ કરે, તે દિવસ કેઇ આવશે ખરા? અરે? તેણની સાથે પાણિ ગ્રહણાદિક દૂર રહ્યું, પરંતુ હારા હૃદયને ઈષ્ટ એવા તેણીનાદર્શનને પણ હું દુર્લભ માનું છું. વિરહ દુ:ખને શાંત કરનાર તેનું મુખારવિંદ જે હારી દષ્ટિાચર નથાયતો હારૂં જીવિત વૃથા છે, એટલું જ નહીં પરંતુ આ મનુષ્યભવ પણ નિરર્થક છે. અથવા જે મહારૂં દેવ અનુકૂળ હશે તો આગ્રલતાના કહેવા પ્રમાણે પ્રભાતમાં તેનું હુને દર્શન થશે. પ્રચંડ વિરહાગ્નિની જ્વાલાઓ વડે બહુ તપિ ગયેલા એવા આ હૃદયને શાંત કરવા માટે તે દયિતાના દર્શનરૂપી ઔષધ વિના બીજે કોઈ પણ ઉપાય નથી. ઈત્યાદિક વિકલ્પચક્રમાં અથડાવાથી હુને નિદ્રાદેવીનું દર્શન પણ થયું નહીં અને ચિંતામાં ને ચિંતામાં તે રાત્રી ચાર પ્રહરની હોવા છતાં પણ હવે તે સમયે હજાર પ્રહાર સમાન દુ:ખદાયક થઈ પડી. મુખેથી વર્ણવી પણ ન શકાય તેવા દુસહ સંતાપથી તપી ગયેલું મહારું હૃદય ફુટવાની તૈયારીમાં હતું, પરંતુ પ્રિયાના દર્શનની આશાને લીધે જ તે ટકી રહ્યું છે, એમ હું માનું છું. ત્યારબાદ પિતાના શીતલ કિરણોના સમૂહ વડે પણ હાર સંતાપ તે દૂર કરી શકે નહીં. તેથી તે ચંદ્ર લજાને માર્યો અસ્તાચલ ઉપર ગય હાયને For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય પરિછે. શું? એમ ક્ષણમાત્રમાં તે અદશ્ય થઈ ગયે. એટલે પ્રભાતરૂપી ઉત્તમ હસ્તિઓ નિમૂલ કરેલી અને ચંદ્રરૂપી પક્ષીઓ ત્યાગ કરેલી એવી રાત્રીરૂપી વેલડીનાં તારારૂપી પુપે જાણે ખરી પડતાં હોયને શું? તેમજ સૂર્યમંડલની હવે તૈયારી છે, એમ લેકેને જણાવવા માટે જેમ ક્ષણમાત્રમાં પૂર્વ દિશા કેસુડાં અને પોપટની ચાંચ સમાન લાલ મુખવાળી દેખાવા લાગી. અનુક્રમે સૂર્યના કિરણે પ્રસરવા લાગ્યા, પ્રચંડ કિરણેથી દિગંતરો છવાઈ ગયાં, જેથી કમલ વન એકદમ ખીલવા લાગ્યાં. રથાંગ (ચક્રવાક) પક્ષીઓના જોડલાં સાથે ફરવા લાગ્યાં, આ પ્રમાણે સર્યોદયનો પ્રભાવ હારા જાણ વામાં આવ્યો કે, તરત જ હું પણુ શયનમાંથી બેઠે થયે અને પ્રભાતનાં કાર્ય કરવા લાગ્યા. વળી હે સુપ્રતિષ્ઠ? તે દયિતાનું હવે મને દર્શન થશે, એમ જાણુ મહારા હૃદયમાં અનન્ય હર્ષ થયા. શ્રીધનેશ્વર મુનિએ રચેલી, સુંધ ગાથાઓના સમૂહ વડે રમણીય અને રાગ તથા દ્વેષરૂપી અગ્નિ અને વિષને હરણ કરવામાં જળ અને મંત્ર સમાન સુરસુંદરીનામે કથા સંબંધિ વિરહાવસ્થામાં સૂર્યોદય નામે સુપ્રસિદ્ધ આ તૃતીય પરિચ્છેદ સમાપ્ત થયે. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे विरहे सूर्योद्गमनाम तृतीयपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. अथचतुर्थपरिच्छेदः મહારા મામાને દીકરે ભાનુવેગ મારી પાસે આવ્યા. અને હસતે મુખે હને કહેવા લાગ્યા વાધનાદ. કે, આગ્રલતાના કહેવા પ્રમાણે ઉદ્યાનમાં તું જા, તે સાંભળી મહારા હૃદયમાં બહુ આનંદ થયો અને હે હેને કહ્યું કે, ભાઇ? હું જાઉં છું; એમ કહી તત્કાલ ઉચિત એવું કાર્ય કરવાને હું પ્રારંભ કરતા હતા, તેટલામાં માંગળિક વાજીંત્રોની ગંભીર ગર્જના મહારા સાંભળવામાં આવી. તે સાંભળતાં જ મહારા હદયમાં એકદમ આઘાત થયે અને બહુ ગભરાટમાં હું પડી ગયો, પછી ડું ભાનવેગને પૂછયું. ભાઈ? આ વાજીંત્ર ક્યાં વાગે છે ? ભાનુ વેગ બોલ્યો. પણ એનું બરાબર કારણ જાણતો નથી, પરંતુ અમિતગતિના ઘેર આ વાજીંત્રનો નાદ થતો હોય એમ લાગે છે. ત્યારબાદ મહેં વિચાર કર્યો કે, રાત્રીને સમય બહુ કષ્ટથી વ્યતીત કર્યો. હવે પ્રિયાના સમાગમને સમય નજીક આવી પહોંચે છે, છતાં પણ આ અધિક સંતાપ આવી પડશે. હવે મહારાષ્ટ્રને કંઈ પાર રહ્યો નહી, વળી આ મહાપું વામનેત્ર પણ ફરકી રહ્યું છે. માટે કંઈ પણ અહીં કારણ હોવું જોઈએ, હાલનાં ચિન્હ વિપરીત દેખાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;છિન વઘુમવનિત, છિદ્રોની અંદર અનેક પ્રકારના અનર્થ પ્રગટ થાય છે. તેમજ ભાગ્યહીન પુરૂષને સફલની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે. જેમકે; For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ ચતુર્થ પરિચ્છેદ. दैवं फलति सर्वत्र, न च विद्या न च पौरुषम् । समुद्रमथनाल्लेभे, हरिलक्ष्मी हरो विषम् ॥१॥ ' અર્થ–“દરેક સ્થળે દેવ શિવાય ફલપ્રાપ્તિ થઈ શક્તી નથી. વિદ્યા અને પરાક્રમ દૈવની આગળ નિરર્થક થાય છે. કારણ કે, દેવ અને દૈત્યોએ એકઠા થઈ રત્નો માટે સમુદ્ર મંથન કર્યો, ત્યારે હરિને લક્ષમી મળી અને શંકરે વિષપાન કર્યું. માટે દેવગતિ બળવાનું છે. ”વળી દૈવની આગળ કોઈને વિચાર સિદ્ધ થતું નથી. જેમકે;अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमानैव चिन्तयति ।। २॥ અર્થ—“વિધિદૈવની રચના એવી છે કે, અઘટિત કાર્યોને સુઘટિત કરે છે અને સુઘટિત કાર્યોને જીણું કરે છે. તેમજ જે કાર્યોને પુરૂષ કેઈ દિવસ ચિંતવત નથી, તેવાં કાર્યોને દેવ ક્ષણમાત્રમાં સિદ્ધ કરે છે. માટે આટલા ઉપાય કર્યા છતાં પણ હારે મનોરથ સિદ્ધ થતો નથી, તે હારા ભાગ્યની જ ખામી છે. વળી સાત સાંધે અને તેર તૂટે એ ન્યાય બરાબર હુને લાગુ પડે છે. ઠીક હવે આથમ્યા કેડે અસર અને લુંટયા કેડે ભય શો? જેમ બને તેમ ખરું, એમ કેટલોક ઉહાપોહ કરીને પછી હું આગ્રલતાને બોલાવી. તે પણ તરત જ હારી પાસે આવી, હું તેને પૂછયું કે, આ વાત્રો કયાં વાગે છે? કઈ પણ સ્થળમાં માંગલિક પ્રસંગ હારા સાંભળવામાં આવ્યો છે? કેઇ પણ કાર્ય તો હોવું જોઈએ, અન્યથા આવાં વાદ્ય વાગે નહીં, For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. માટે તું જલદી જા અને એને તપાસ કરી ચોક્કસ હકીકત હને અહીં આવીને તું નિવેદન કર. . તે સાંભળી આમ્રલતા એકદમ ત્યાં ગઈ. તેમજ ત્યાંના સર્વ સમાચાર લઈ ક્ષણમાત્રમાં વિવાહ તે હારી પાસે આવી, તેજ વખતે મહત્સવ. તેના મુખની કાંતિ બહુ જ ઝાંખી પડી હતી, તેમજ તેની ગતિ પણ કંઇક શોકને સુચવતી હતી. આવી તેની સ્થિતિ જોઈ હે હેને પૂછયું, એટલે તે જરા અચકાઈને બેલી કે હું અહીંથી નીકળીને અમિતગતિને ઘેર ગઈ અને ત્યાં જોયું તેના દ્વારમાં એટલી બધી માણસની ડિટી જામેલી હતી કે, મહારાથી અંદર પ્રવેશ પણ થઈ શકે નહીં, પછી હું આમતેમ ફાંફા મારવા લાગી, તેવામાં બંધુદત હારી નજરે પડયો, બહુ ભીડમાં તેની પાસે જઈ મહે પૂછ્યું કે, આ મહોત્સવ શાને છે? પછી તે છે . હે ભદ્ર! તું જાણતી નથી કે આ કનકમાલાને લગ્ન મહોત્સવ છે. વળી ગંગાવત નામે વિદ્યાધાનું નગર છે, તેમાં શ્રીગધવાહન નામે બહુ પ્રસિદ્ધ રાજા છે, તેને પુત્ર નવાહન નામે યુવરાજ સંભળાય છે, તે રૂપગુણ અને કલાઓમાં બહુ જ પ્રશંસનીય છે, એમ જાણ કનકમાલા હેને આપવામાં આવી છે. આ પ્રમાણે બંધુદતના મુખથી હકીકત સાંભળી હું આપની પાસે આવી છું. હું શું કરું? મહારા દુર્ભાગ્યને લીધે આવું કર્ણકટુવચન વિના ઉપાય હારે આપની આગળ કહેવું પડે છે. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ મૂછ. ચતુર્થ પરિચ્છેદ એમ તે ભીરૂનું વચન સાંભળી મહારૂં હૃદય એકદમ ધખવા લાગ્યું, તેમજ શેકરૂપી ચિત્રવેગની પ્રચંડ મુગરથી હણાયેલે હું મૂછવશ થઈ ગયે. તેમજ મહારાં નેત્ર મીચાઈ ગયાં. જેથી હું બેભાન થઈ પૃથ્વી પર પડી ગયો. તેવી મ્હારી સ્થિતિ જોઈ સર્વ લોકે એકદમ ગભરાઈ ગયા અને શીતલાદિક ઉપચાર કરવા લાગ્યા. કપૂ૨, બરાસ અને શીષ ચંદનના જલને સેક, તેમજ કેટલાક સુકોમલ વીંજણાઓ લઈ ને પવન નાખવા લાગ્યા. જેથી મહારી મૂછ ઉતરી ગઈ. પછી હુને વિચાર છે કે, આ સર્વ દુર્વિહિત દૈવનું જ કાર્ય છે. ક્ષણમાત્રમાં પ્રિયાના સંગમને મહારે મને રથ નષ્ટ કરવામાં કેવી એણે કમ્મર કસી છે ! દેવનેઉપાલંભ. જુએ? દુદેવનું કર્તવ્ય કંઈ પણ હવે બાકી રહ્યું ? અથવા હર્ષ સહિત અભિલાષમાં ઉદ્યતું થયેલું હદય કંઈ અન્ય ચિંતવે છે અને દૈવનિયોગથી કાર્યારંભ કોઈ અન્ય પ્રકારનું જ પરિણમે છે. વળી એ કન્યા કયાં? અને હું ક્યાં? અમ્હારા બન્નેને આટલો બધે દઢ સ્નેહબંધ પરસ્પર કયાંથી થયો ? પરંતુ હતાશ એવા વિધિએ આ સર્વ ખેલ બગાડી નાખો, હે દેવ! પ્રથમથી જ જે હારી આ પ્રમાણે કરવાની બુદ્ધિ હતી તે, પહેલાં મ્હારે એણીની સાથે દષ્ટિમેળાપ શા માટે હું કરાવ્યો રે? હતાશ દેવ ગાઢ પ્રેમસહિત તેણીનું દર્શન હુને કરાવીને તે મૃગાક્ષીની અન્ય રાજાની સાથે જના કરતાં શું હુને કંઈ પણ લજા નહીં આવે? For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સુરસુંદરીચરીત્ર. અરે? આવા અયોગ્ય કાર્યમાં અધમ માણસ પણ વિચારશીલ થાય છે, તે શું હવે કંઈ પણ વિચાર નથી ? અસ્તુ દૈવગતિ બળવાન છે, વળી આ મ્હારાં નેત્રાની ઉપર વાપાત થવા જોઇએ, અથવા એનાથી પણ કંઈ કઠિન વસ્તુ પડવી જોઈએ. કારણ કે, અજ્ઞાતજનને દેખીને જેઓ આ દુ:ખદાયક પ્રતિબંધ કરે છે. હદય ? ક્ષણમાત્રના પરિચયવાળા અને બહુ દુર્લભ એવા માણસની પ્રાપ્તિ માટે આટલે બધે તું કેમ સનેહ કરે છે? અશકય વસ્તુની આશા રાખવી નકામી છે. માટે હવે તું ઘણે ખેદ કર છોડી દે, કારણ કે, હાલમાં દૈવગતિ બહુ વિપરીત છે. વળી તે હદય ? આટલું અસહ્ય ગાઢ દુઃખ હરે પડ્યું છે છતાં પણ તું વજથી ઘડાયેલું છે એમ હું માનું છું. અન્યથા હારા સેંકડે ટુકડા કેમ ન થઈ જાય ? એમ કેટલાક હું સંક૯પવિકલપ કરતો હતો, અને તે પ્રસંગે હારા દુઃખને તો પાર જ નહોતો, હારૂં હૃદય તો તેણીના વિરહાનળથી બહ ધગધગતું હતું, તે પ્રસંગે હે કુમાર ? ફરીથી પણ તે સેમલતા હારી પાસે આવી, તે સમયે તેણીનું હૃદય કંઈક હર્ષવાળું હુને માલુમ પડ્યું. અત્યંત વિષાદરૂપી કાદવમાં ખુંચી ગયેલ મહુને જેઈ હારી પાસમાં બેસી તે બેલી. હે સુંદર? તું અતિશય ઉદાસ મનવાળે કેમ દેખાય છે? શું વિવાહની વાર્તા સાંભળીને તું આવો ઉદાસી બન્યો છે! પ્રથમ હારું કહેવું તો તું સાંભળ! પછી હે કહ્યું કે. હે સેમલતે ! હજુ પણ અમને આસંબંધી કઈ પણ આશા હેય ખરી ! જેથી તું આ પ્રમાણે બોલે છે ! વિવાર્થ હોય For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧૦૫ ત્યારબાદ સામલતા મેલી, હું સુભગ ? ત્હારા વિરહને આશાખધન. લીધે સ્મૃતિ થયેલી કનકમાલાને જોઇ આમ્રલતાને કાલે હારી પાસે અને માકલી હતી. અને તે નકમાલાને પણ તેની સખીઓએ હારા સમાંગમને સૂચવનાર વચન વડે શાંત કરી હતી. છતાં પણ તે વરાકી ત્હારા સમાગમને નહીં પામતી છતી ક્ષણ માત્રમાં મૂર્છા પામે છે, તા ક્ષણમાં ઉભી થાય છે, વળી સુખેથી હુંકારા કરે છે, ક્ષણમાં હસે છે, વળી ગાય છે, ઘડીમાં કપે છે, રૂવે છે અને ક્ષણમાં ઉદ્વેગ કરવા લાગી જાય છે. વળી ગ્રહેાથી ગ્રહણ કરાયેલી હાય ને શું ? તેમ તે ખાલાને અયુક્ત ચેષ્ટાઓ કરતી જોઇ તેને સખીજન ઉપહાસ કરે છે, તાપણુ તે ખીચારી કઇ પણ જાણી શકતી નથી, એવું તેનું હૃદય મુગ્ધ બની ગયું છે. વળી આવી તેની સ્થિતિ જોઈ ૐ વિચાર કર્યો કે, ગાઢ અનુરાગવાળી આ ખાલાના પ્રાણ જ્યાં સુધી આખાદ રહે, તેટલામાં કાઇપણ ઉપાય હું કરૂં. ચિત્રમાલા, એમ વિચાર કરી હું તરતજ ચિત્રમાલા નામે તેની માતા પાસે ગઇ અને હૅને એકાંતમાં મેલાવીને તે સર્વ વૃત્તાંત મેં હેને કહ્યું, પછી ચિત્રમાલા પણ સર્વ વૃત્તાંતના સાર જાણી કનકમાલાની પાસે આવી અને મેલી કે, હે પુત્રી ? તું આટલા બધા ઉદ્વેગમાં શા માટે પડી છે ? તેમજ આવું ખિન્ન મુખ કરીને તુ કેમ બેઠી છે? આટલું કહેવા છતાં પણ તું પ્રત્યુત્તર કેમ આપતી નથી ? હે પુત્રી ? આ કાર્ય કરવું આપણને કંઈ પણ કિઠન For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૬ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી, માટે ત્હારે બીલકુલ ખેદ કરવા નહીં. વળી હે પુત્રી ? ચિત્રભાનુ રાજા આપણે સ્વાધીન છે, અને તું પણ કન્યા છે, તેમજ રૂપ અને કલા વડે ચિત્રવેગ હારે માટે લાયક છે, તેની ઉપર ત્હારા અનુરાગ થયા છે. તેથી સર્વ અનુકુલ થયું છે, હવે હે પુત્રી ? એમાં કોઇ પ્રકારની હારે ચિતા કરવી નહીં. પરંતુ હારા પિતા હાલમાં ઘેર નથી. કારણકે; ગંગાવત્ત નામે વિદ્યાધરાનું એક પ્રખ્યાત નગર છે. તેમાં ગધવાહન નામે વિદ્યા ધરાના રાજા છે. તેની પાસે કઇક રાજ કાર્ય માટે તેઓ ગયેલા છે. તેમને આવવા દે,તે આવે કે તરતજ ત્હારા વિવાહ મ્હોટા ઉત્સવસહિત આનંદપૂર્વક ચિત્રવેગની સાથે કરાવીશું. વળી આ ચૈત્ર માસ પ્રાયે સમાસ થવાઆવ્યા છે, એટલે લગ્ન પણ હવે જલદી આવશે. માટે હે પુત્રી ? આ સંબંધી ત્હારે કઇપણ ખેદ કરવા નહીં. આ પ્રમાણે તેની માતાના કહેવાથી તેણીને વિરહાગ્નિ સંબંધિ સ તાપ ઓછા થવાથી કંઇક શુદ્ધિમાં આવેલી તેને જોઇ તેની માતા ત્યાંથી ઉઠી. એટલામાં તરતજ તેના પિતા અમિતગતિ ગગાવત્ત અમિતગતિ. નગરમાંથી ત્યાં આવ્યા. સર્વ પિરજન લેાકેાએ તેના વિનય પૂર્વક સત્કાર કર્યાં. પશ્ચાત્ અભ્યંગ સ્નાન કરી ચંદનને લેપ કર્યા, માદ લેાજનની સમગ્ર સામગ્રી તૈયાર હાવાથી નિયમસરભાજન કરી પેાતે પ્રાસાદની ઉપરની ભૂમિએ જઈ અમૂલ્ય આસન ઉપર વિરાજમાન થઇ ગયા, પછી હું પણુ ચિત્રમાલાને સાથે લઈ ત્યાં આગળ ગઈ. પ્રથમ તેણીએ પેાતાના સ્વામિને કુશલ વાર્તા પૂછી, ત્યારબાદ ચિત્રમાલાએ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭. ચતુર્યપરિચ્છેદ. પિતાની પુત્રીની સમસ્ત વાર્તા હેને કહી સંભળાવી. તે સાંભળી અમિતગતિનું મુખારવિંદ એકદમ શ્યામ પડી ગયું, અને તે બોલ્યો કે, અરે? હારા ઉપર મહા દુઃખ આવી પડયું ?હવે આ દુઃખનો ઉદ્ધાર હારે કેવી રીતે કરે? તે સાંભળી ચિત્રમાલા બેલી. હે પ્રિયતમ ? આપનાં ઉપર દુ:ખ પડવાનું શું કારણ બન્યું છે? તે તો હમે હને કહે. ત્યારબાદ અમિતગતિ બાલ્યો. હે પ્રિયતમે? તે સાંભળવાની લ્હારી ઈચ્છા હોય તો તે સાંભળ, કેઈક રાજ કાને લીધે ગંગાવ નગરમાં શ્રી ગંધવાહન રાજાની પાસે તે વખતે દુઃખનું કારણ હું ગયે હતું. રાજા કચેરીની અંદર ગજ્યાસને બહુ આનન્દથી બેઠેલ હતું, ત્યાં જઈ વિનય પૂર્વક હું ઉચલાસને બેઠે. પરસ્પર અમ્હારું સંભાષણ થયા બાદ મહે તેમને રાજકાર્ય નિવેદન કર્યું, તેટલામાં હે સુંદરિ? ત્યાં દ્વારપાલ આવ્યો અને પ્રણામ કરી તેણે જણાવ્યું કે, હે મહારાજ ? આપના દર્શન માટે કઈક વિદ્યાધર કુમાર દ્વારમાં ઉભે છે. તરતજ રાજાએ આજ્ઞા કરી એટલે તે વિદ્યાધરે સભાની અંદર પ્રવેશ કર્યો, રાજાને પ્રણામ કરી તે કુમાર બે . હે દેવ ? વૈતાઢયગિરિમાં સુરવાહના નામે વિદ્યાધરને અધિપતિ છે, જે સકલ વિદ્યાઓમાં સુરવાહન સિદ્ધ થયેલો છે, સુર, અસુર અને મુનીન્દ્ર. મનુષ્યલોમાં તે પ્રખ્યાત છે અને. સમસ્ત વિદ્યાધરેમાં તે ચક્રવતી છે For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ સુરસુંદરીંચરિત્ર. વળી જે અપમાનરહિત વિદ્યાધરની રાજલક્ષ્મીને અનુભવ કરીને વિખ્યાત યશવાળા પુત્રરૂપ આપને પોતાના સ્થાનમાં સ્થાપન કરી, પિતે સંસારવાસથી ઉદ્વિગ્ન થયા, તેમજ લૌકિક વિભૂતિની અસારતા તેમના સમજવામાં આવી, વસ્ત્રના અગ્ર ભાગમાં લાગેલા જીર્ણ તૃણની માફક રાજ્ય લક્ષમીને ત્યાગ કરી, શ્રીરૂષભદેવ ભગવાને કહેલું સર્વ વિરતિ રૂપ ચારિત્ર, ચિત્રાંગદ મુનિવરની પાસે જેમણે લીધું હતું, તે તમ્હારા પિતા સુરવાહનવિદ્યાધરમુનિવર પોતાના પરમ પવિત્ર ગુરૂ પાસે ગ્રહણ તથા આ સેવન રૂપ બન્ને પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી, શાસ્ત્રમાં બહુ દક્ષ થઈ, એકાકી વિહાર પ્રતિમાને અંગીકાર કરી, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશાદિક નાના પ્રકારની તપશ્ચર્યામાં ઉઘુક્ત થઈ ગ્રામ, નગર, પુર, પાટણ અને આકર આદિકથીવિભૂષિત એવી વિશાળ પૃથ્વી ઉપર વિહાર કરતા અને ભવ્ય પ્રાણુંઓનો સદ્ બાધવડે ઉદ્ધાર કરતા આજે આ વૈતાઢયના ચિત્રકૂટ શિખર ઉપર પધાર્યા છે; વળી પ્રાપ્ત કરી છે નાના પ્રકારની પ્રતિમાઓ જેમણે અને શુકલ ધ્યાનના પ્રભાવથી ક્ષીણ કેવળજ્ઞાન. થયો છે મેહ જેમને એવા તેમનીંદ્રને લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ પ્રમાણે તે વિદ્યાધર કુમારનું વચન સાંભળી ગધવાહન રાજાના હૃદયમાંથી એકદમ અમંદ હર્ષ ઉભરાઈ જવા લાગ્યું અને તેનાં નેત્ર પણ પ્રફુલ્લ થઈ ગયાં. પછી તે ઉત્કંઠા પૂર્વક બોલ્યો. હે સંગત ? તે અહીં હારી પાસે આવ, આજે હારા પૂજ્ય પિતાના કેવલ જ્ઞાનની વાર્તાવડે હું હારું જીવિત સફલ કર્યું, અહ? આજે મહારા આનંદની For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧૦૯ સીમા રહી નથી, એમ કહી તેણે પોતાના શરીરે વ્હેરેલાં સર્વ આભરણુ વસ્ત્રાદિક ઉતારી તેના શરીરે હેરાવી દીધાં, અને ભડારના અધિપતિને આજ્ઞા કરી કે, પ્રીતિ દાનમાં સાડાબાર કરાડ ઉત્તમ સાનૈયા તમે એને આપી છે. ત્યારબાદ રાજાના કહ્યા પ્રમાણે તેણે તેને તે દ્રવ્ય આપ્યું. પછી તરજ ગદ્યવાહન રાજા વિદ્યાધરાના સમુદાય સહિત પોતાના પિતાને ભક્તિ વડે વંદન કરવા માટે ચિત્રકૂટ ઉપર ચાલ્યા. તે સમયે વિદ્યા વડે રચેલાં વિમાનેમાં આરૂઢ થયેલા એવા પાતપેાતાના પરિજન સહિત, ઉત્તમ પ્રકારનાં શુભ આભરણુ વસ્ત્રાદિકથી વિરાજીત સમસ્ત નગરના લેાકેા પણ તેની પાછળ તૈયાર થઈ ચાલવા લાગ્યા. તેમજ તેઓની સાથે મુનિમહારાજના દર્શન માટે હું પણ ચાલ્યા. અનુક્રમે મ્હોટા આડંબર સાથે અમે સર્વે ચિત્રકૂટની પાસમાં જઇ પહોંચ્યા. ત્યારબાદ ચિત્રકૂટમાં પ્રયાણ કરતા ચાર પ્રકારના દેવ વર્ગને જોઇ, અતિશય પ્રમુદ્રિત થયું છે મન જેવુ એવા ગદ્યવાહન રાજાનું મુખારવિંદ અહુ પ્રફુલ્લ થઇ ગયું, અને પેાતાના અહુ પિરવાર સહિત જલદી પ્રયત્ન પૂર્વક તે ત્યાં ગયા, બાદ દેવાએ કર્યા છે મહિમા જેમના, તેમજ દેવાંગના એ વડે સ્તુતિ કરાતા એવા તે મુનિવરને જોઇ ત્રણવાર તેમની પ્રદક્ષિણા કરીને, બહુ માન વડે અત્યંત રામાંચિત થયું છે શરીર જેવુ એવા તે રાજા, ભૂમિતલ ઉપર મસ્તક નમાવીને પંચાંગે પશ કરીને પ્રણામ કરવા લાગ્યા. તેમજ પ્રહ વડે નેત્રમાંથી ખરતાં છે આનદાશ્રુ જેનાં એવા તે ગધવાહન રાજા મસ્તકે અંજલિ જોડી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યું. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦ સુરસુંદરીચરિત્ર. સુનિસ્તુતિ. હું જીવ દયા પાલક ? શુકલ ધ્યાન વડે ખાળી નાખ્યાં છે કર્મ રૂપી વન જેમણે, નિર્મૂળ કર્યાં છે ભવ બંધન જેમણે, જન્મ, જરા અને મરણના દુ:ખને હરણ કરનાર ? શાશ્ર્વતસુખના સાધનભૂત ? પ્રાપ્ત થયેલા વિશુદ્ધ કેવલ જ્ઞાન વડે સમસ્ત જ્ઞેય ભાવને જાણનાર ! અને યથા ખ્યાત ચારિત્રને પ્રાપ્ત થયેલા એવા હે ભગવન્ ! અનાદિ અનંત એવા આ સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા એવા અમને હસ્તાવલ અન આપી આપ આ સંસારમાંથી તારા, આ પ્રમાણે મુનીંદ્રની સ્તુતિ ર્યા બાદ મુનિવરના મુખ કમલમાં સ્થાપન કરી છે ષ્ટિ જેણે અને તેમનુંજ ધ્યાન ધરતા તે રાજા ઘણે દૂર નહીં તેમજ ઘણું! પાસે પણ નહી તેવી રીતે પૃથ્વી ઊપર ખેડા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપકાર કરવામાંજ એક રસિક એવા શ્રીમુનીફે ગભીર વાણી વડે થમ દેશનાના પ્રારંભ મુનિદેશના. કર્યા. હે ભવ્યાત્માઓ ! અસાર એવા સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા અને પેાતાના કર્મને સ્વાધીન થયેલા એવા જીવાને કુગતિઓના અહુ વિસ્તાર હેાવાથી મનુષ્ય ભવ બહુ દુલ ભ છે, વળી તે મનુષ્યત્વ પણ જરાના ભયશ્રી હમ્મેશાં વ્યાપ્ત રહે છે. તેમજ તે રાગ, સેાક અને વ્યાધિઓનું સ્થાન ગણાય છેવળી શારીરિક અને માનસિક અનેક દુઃખાને પડવાનુ તે એક સ્થાન છે. તેમજ મનુષ્યેાની લક્ષ્મી આદિ સમૃદ્ધિએ પવનથી કંપતી ધ્વજપતાકા સમાન ચંચલ છે. મિત્ર, For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧૧૧ સ્વજન, અને પિત્રાદિકનો સ્નેહભાવ અસ્થિર છે, વિષય સુખ પણ પરિણામમાં દારૂણ દુઃખ આપનાર એવા નરકાદિ દુ:ખને હેતુ થાય છે. આરંભ અને પરિગ્રહથી સંચિત એવા પાપને જ તે પરિણામ છે, વળી તે પરિણામ અતિ ભયંકર એવા બંધવડે જીવાને અસહ્ય પીડાને આપનાર થાય છે, છતાં મિથ્યા વિકલપના વશથી તે સર્વ સુખ રૂપ ભાસે છે, તેમજ અહર્નિશ પ્રવૃત્ત થયેલા મૃત્યુ રૂપ સુભટ પ્રાણીઓના સમુદાયને ખેંચી લે છે, આ પ્રમાણે સંસારની સ્થિતિ છતાં, હે ભવ્યાત્માઓ? સમ્યક્ પ્રકારે તમે વિચાર કરે, શાસ્ત્રમાં કહ્યું છે કે, बुद्धेः फलं तत्त्वविचारणञ्च, देहस्य सारं व्रतपालनश्च; अर्थस्य सारं किल पात्रदान, वाचः फलं प्रीतिकरं नराणाम्॥१॥ અર્થસબુદ્ધિ પામવાનું ફલ માત્ર એટલું જ છે કે; ધર્મ તને વિચાર કર જોઈએ, જેથી આત્મોન્નતિ થાય. તેમજ આ મનુષ્ય દેહનો સાર એ છે કે, અનેક પ્રકારનાં વ્રત પાલન કરવાં. વળી અનેક પ્રકારના યત્નથી મેળવેલા ધનને સાર એટલેજ સમજવાને છે કે, સુપાત્રને સબુદ્ધિથી દાન આપવું. અનેવાણીનું ફલ એ છે કે, કેઈપણ પ્રાણીને વાચક ઉપર અપ્રીતિ થાય નહીં, માટે હે મહાનુભાવો? આ દુર્લભ મનુષ્ય ભવ પામીને તમે સદબુદ્ધિનો ઉપયોગ કરે. વળી કેવલિ ભગવાને પ્રરૂપેલા સમ્યક્ ધર્મ શિવાય, આ સંસાર ચક્રથી ભય પામેલા અને ભવ સાગરમાં બૂડેલા એવા ભવ્યપ્રાણીઓને બીજુ કઈ શરણુ નથી. એમ સમજી હે પુણ્યાત્માઓ ? પ્રાપ્ય એવા આ માનવ જન્મને પામીને, શાશ્વત્ શિવ For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સુખના કારણે ભૂત શ્રીજીનચંદ્રભગવાને કહેલા ધર્મમાં ઉદ્યુક્ત થાઓ ? અને પેાતાના જન્મ સલ કરેા. સાવદ્ય કાર્યાન જેમાં સર્વથા ત્યાગ રહેલા છે એવી પ્રત્રજ્યા–મુનિદીક્ષાને ગ્રહણ કરીને કર્મ શત્રુના નાશ કરા? અને શાશ્વતસુખમય એવા મેાક્ષ સ્થાનને પ્રાપ્ત કરી. આ પ્રમાણે શ્રીકેવળિભગવાનની દેશના રૂપી અમૃતનું પાન કરી ગઘવાહન રાજા મસ્તકે હાથ જોડી વિનય પૂર્વક એલ્યે. હે ભગવન ? આપે જે જે વચન કહ્યાં તે સત્ય છે. પરંતુ મ્હારા પુત્ર નરવાહનને રાજ્ય સહિત સર્વ વિદ્યાઓ વિધિ પૂર્વક આપીને હું આ અસાર ગૃહવાસના ત્યાગ કરીશ. કારણ કે, ગૃહ એ મનુષ્યના ખરેખર ગ્રાસ કરનાર છે. તે સમયે હૈ સુંદરી ? પ્રશ્નને! સમય જાણી પ્રણામ કરી મ્હે પણ શ્રીકેવલીભગવાનને પુરાજપ્રશ્ન. છયુ કે, હે મુનીંદ્ર ? આપ કેવલજ્ઞાનના પ્રભાવથી લેાકાલેાકમાં રહેલા સર્વ પદાર્થોને સાક્ષાત્ જાણેા છે તથા દેખા છે. તે મ્હારા એક સદેહને દૂર કરા. રૂપ, ગુણ, લાવણ્ય અને વિજ્ઞાનથી સંપૂર્ણ એવી એક મ્હારે પુત્રી છે. તેનું નામ ક્નકમાલા છે. અને તે મ્હારા પ્રાણાથી પણ મ્હને બહુ વ્હાલી છે. તે એ કન્યાને! મનેાભીષ્ટ સ્વામી કાણુ થશે ? હે ભગવન્ ! આ ચિંતાને લીધે હમ્મેશાં મ્હારૂ હૃદય પીડાયા કરે છે. જેથી સુખની પ્રવૃત્તિ અણુમાત્ર પણ મ્હારી નજરે આવતી નથી. માટે મ્હારૂં મન શાન્ત થાય તેવી રીતે આ પ્રશ્નના ઉત્તર કૃપા કરી આપ હૂને કહેા કે, તેના For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુ પરિચ્છેદ. ૧૧૩ ભત્તો કોઇ વિધાધર થશે ? કિવા કેાઈ અન્ય થશે ? હે સુતનુ ? આ પ્રમાણે મ્હારા પ્રશ્ન સાંભળી શ્રીકેવળીભગવાને મ્હને કહ્યું કે; હે રાજન ! આ નુજ આમતમાં કિંચિત્ માત્ર પણ તુ ખેદ કરીશ નહીં, કારણ કે; તે કન્યાના ભર્તા કાઈન કાઈ મળી જવાના, ન મળે તેમ અનવું અશક્ય છે. વળી વિશેષે કરી આ ખામતમાં એટલું ત્યારે ધ્યાનમાં રાખવુ કે, આ વૈતાઢય પર્વતમાં સર્વગુણ સંપન્ન વિદ્યાધરાનું ચક્રવત્તિપણ જે પાલન કરશે, તે વિદ્યાધરેંદ્ર આ ત્હારી પુત્રીના ભર્તા થશે, અને પૂર્વભવના સ્નેહથી બંધાયેલી હારી પુત્રી તે વિદ્યાધરેંદ્રને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય થશે, તેમજ તેના સમસ્ત અતેરમાં તિલક સમાન તે મહાદેવી થશે. આ પ્રમાણે કેવળી ભગવાનનુ વચન સાંભળી હૅને ઘણા આનદ થયા, એટલામાં ગધવાહન રાજા મુનીંદ્રને વંદન કરી ઉભા થયા. પછી હું પણ તે રાજાની સાથે તે નગરમાં આવ્યા. ત્યારબાદ રાજાએ બહુ માનપૂર્વક મ્હને કહ્યું કે, હું રાજન્ નમાલા નામની તમ્હારી નમાલાની પુત્રી તન્હને બહુ જ વ્હાલી છે, છતાં માગણી. પણ તમ્હારે તે કાઇક પુરૂષને આપવી તા પડશે, કારણ કે એવા લૈાકિક વ્યવહાર છે, તેથી મ્હારે આપને કહેવાનુ એટલું જ છે કે, આપની તે કનમાલા પુત્રી આ મ્હારા નલેાવાહનને તમે આપે. જેથી તેને વિવાહ મહાત્સવ કરી તેને હું મ્હારા સ્થાનમાં સ્થાપન કરી પિતાના ચરણકમળની સેવામાં તત્પર થાઉં અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી હું મ્હારા જન્મ સફલ કરૂં. ત્યારખા ८ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ સુરસુંદરીચરિત્ર. મહે કહ્યું કે, હે મહારાજ ? આ સંબંધી આપને કંઈ પણ કહેવાની જરૂર નથી, આપને પુત્રી આપવી એમાં શી મહેાટી વાત છે? મહારા પ્રાણ પણ આપના સ્વાધીન છે. તે પુત્રીને પણ ધન્યવાદ છે કે, જે આપની નુષા-પુત્રવધૂ થશે. વળી આ પ્રમાણે સંબંધ થવાથી શ્રીકેવળીભગવાનની વાણી પણ સફલ થાશે, કારણ કે, તેમણે કહ્યું છે કે, વૈતાઢયગિરિમાં જે વિદ્યાધરને ચકવર્તી રાજા થશે તેજ કનકમાલાને ભર્તા જાણ. માટે આપના પુત્ર શિવાય હાલમાં બીજે કેણુ ચકવત્તી થઈ શકે તેમ છે ? આ પ્રમાણે હારું વચન સાંભળી પ્રફુલ્લ થયું છે મુખકમળ જેનું એવા તે ગંધવાહન રાજાએ તરત જ સમયશ નામે જેપીને આજ્ઞા કરી કે વિવાહનું લગ્ન ક્યારે આવે છે તે તમે નક્કી કરે. ત્યારબાદ જોષીએ સારી રીતે ગાયોગને તપાસ કરી કહ્યું કે, હે નરાધીશ! વૈશાખ સુદી લગ્નનિરૂપણ. પંચમીની રાત્રીએ બહુ ઉત્તમ પ્રકારનું લગ્ન આવે છે, માટે તે મુહૂર્ત આપણે નકકી રાખવાનું છે. આ પ્રમાણે લગ્ન નિર્ધાર્યા બાદ હે રાજાને કહ્યું કે, હવે હુને જવાની હૂમે આજ્ઞા આપે. જેથી હું હારા નગરમાં જઈ વિવાહ કાર્યની સમગ્ર સામગ્રી તયાર કરાવું. હે સુતનુ? પછી રાજાએ હુને આજ્ઞા આપી એટલે તરતજ ત્યાંથી નીકળી હું અહીં આવ્યું છું. અને કનકમાલાના વિવાહ માટે સેમિયશ અને આદિત્યયશ નામે ગંધવાહન રાજાના મંત્રીઓ પણ મ્હારી સાથે આવેલા છે, તેમજ આવતી કાલે પ્રભાતમાંજ કનકમાલાનો વિવાહ મહોત્સવ શરૂ કરવાનું છે. હવે અહીં આપણે શું કરવું? એમ છતાં આપણે For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧૫ આ કનકમાલા પુત્રી એકજ છે. એથી એની ઉપર અપાર આપણે પ્રેમ છે, વળી એને પ્રેમ ચિત્રવેગ ઉપર થયેલ છે. માટે જે આ એક પુત્રીને પણ મરથ સંપાદન કરવામાં હું શક્તિમાન ન થાઉં તો, હે સુંદરી? મ્હારા જીવવા વડે શું? તેમજ શ્રી ગંધવાહન રાજાએ મોટા ગરવ સાથે પિતાના પુત્ર માટે આ આપણી પુત્રીની માગણી કરી છે, વળી મહે પણ તેની માગણીનો સ્વીકાર કરી પુત્રીને અર્પણ કરી છે, માટે હે મૃગાક્ષી ? હાલમાં તે મહારૂં વચન અન્યથા કરવા માટે હું શક્તિમાન્ નથી. આ કારણથી મહેં ન્હને કહ્યું કે મહારે હાટું દુઃખ આવી પડ્યું ” હે ચિત્રવેગ? આ પ્રમાણે પોતાના પતિનું વચન સાંભળી મ્હારી સ્વામિની ચિત્રમાલા ચિત્રમાલાની ચિંતા. પણ નિસ્તેજ મુખવાળી થઈ ગઈ. અહ? અનેક પ્રકારના સુખ વૈભવે છતાં પણ દુઃખરૂપી દૂતને પ્રભાવ કે છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;व्यथन्ति मन्त्रेण महोरगेन्द्रा-विनाम्बुसंयोगमथेह मीनाः। सुसाधवोऽधर्मरताऽनुषङ्गाद्, दुःखातिभारेण महाजनाश्च ॥१॥ અર્થ “વીર્યને પ્રતિબંધ કરનાર એવા મંત્રના પ્રભાવથી મહેટા મોટા સર્પો ભયભીત થઈ દુ:ખને આધીન થાય છે, તેમજ જળના સંયેગશિવાય મોટા મોટા માછલા ત્રફટીને પ્રાણાંત દુઃખમાં આવી પડે છે. તેમજ વળી સપુરૂષે પણ અધમીઓના સહવાસથી બહુ દુઃખી થાય છે અને સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ એવા મહેટા લેકે પોતાના ઉપર For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અતિદુઃખ આવવાથી ભારે ભયમાં આવી પડે છે. તેમ છતાં પણ હૈયે રાખી ચિત્રમાલા બેલી. હે સ્વામિન્ ? મહારા હદયમાં એમ ભાસે છે કે, ચિત્રવેગને વિરહ થશે તે જરૂર ત કનકમાલા પિતાના પ્રાણોને છોડી દેશે, કારણ કે, પ્રથમ મહેં આપના આગમનની વાટ જોવા બદલ કેટલાંક વચન કહીને કનકમાલાને ધીરજ આપી છે. હવે જે તે ચિત્રબેંગની વાત નહીં બને તે જરૂર મહારા કહેવા પ્રમાણે થવાનું. ત્યારબાદ અસિતગતિ બાલ્યો. હે સુંદરી! હવે આ કષ્ટના સમયે મહારે શું કરવું ? કદાચિત જે આ કન્યાને હું ન આપે તે ગંધવાહન રાજા જરૂર હારી ઉપર રીસાયા વિના રહે નહીં. વળી કેવલીભગવાનના વચનથી તે રાજાને કનકમાલા ઉપર ઘણે આગ્રહ થયો છે. માટે હવે જે હા કહીને તેને ન આપીએ તે આમાંથી માટે અનર્થ જાગે અને જે તે રાજા કે પાયમાન થાય તો આપણે આ વૈતાઢય ગિરિમાં રહેવું પણ મુશ્કેલ પડે. એટલું જ નહીં પણ અન્ય અનિષ્ટને ઘણો સંભવ રહે છે. કારણ કે, મહેટાની સાથે વૈર કરવું એ વિનાશનું જ મૂળ છે. અને તેવા મહોટા શત્રુને ઉત્પન્ન કરવાથી દાવાનલમાં પડવા જેવું થાય છે. તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, विधाय वैरं सामर्षे, नरोऽरौ य उदासते। प्रक्षिप्योदर्षि कक्षे, शेरते तेऽभिमारुतम् ॥१॥ અર્થ– અજ્ઞ પુરૂષો શત્રુને જાગ્રત્ કરી તે તરફ લક્ષ્ય આપ્યા શિવાય, પિતાનું અભીષ્ટ સાધવા ઈચ્છતા હોય, તો તેઓને નિવૃત્તિ કોઈ દિવસ મળતી નથી. કારણ કે, તે શુષ્ક ઘાસની ગંજીમાં અગ્નિ સળગાવીને તેની નજી For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુર્થ પરિચ્છેદ. ૧૭ કમાં સન્મુખ પવનની લહેરમાં સુવા જેવુ છે. માટે હું સુંદરી ? આપણે આ આખતમાં અહુ વિચાર કરવા જેવું છે. વળી આપણે જો આ કન્યા ગયૈવાહન રાજાને આપીએ તેા તેને બલાત્કારે પણ લીધા વિના તે છેડવાનાં નથી તેા પછી આપણે પોતેજ આપવી એ વધારે સારી. કારણકે, એમ કરવાથી આપણા સ્નેહ પણ ઉત્તરાત્તર વૃદ્ધિ પામે. અને જો આ કન્યા તે રાજપુત્રને ન આપતાં ચિત્રવેગને આપીશું પછી આપણા અને ચિત્રવેગના પ્રાણ આબાદ રહેવા મુશ્કેલ છે. માટે હું મૃગાક્ષી ? અહીં હવે આપણે અહુ વિકલ્પ કરવાની કંઇ પણ જરૂર નથી. તેમજ તું નર્કમાલાને સમજાવકે, તે ચિત્રવેગના પ્રેમ છેડી દે. વળી આ નભાવાહન રાજકુમાર ઉત્તમ ફુલમાં જન્મેલે છે, પ્રિય વચન બેલવામાં બૃહ સ્પતિ સમાન, સમસ્ત લેાકેાના મનને આનંદ આપવામાં બહુદક્ષ, પરાક્રમમાં અદ્વિતીય, ધૈય માં સાગર સમાન અને દાન આપવામાં કર્યું સમાન, એવા તે પેાતાના પિતાની લક્ષ્મી વિભૂષિત છે. તેમજ નભેાહવાહન કુમાર સમય ચૈતાઢ્ય ગિરિમાં રૂપ, યૌવન, કલા, વિદ્યા અને નિલ ગુણા વડે વિખ્યાત છે. માટે આપણા કુલને લાયક, અને ક્રમપર પરાથી પ્રાપ્ત થયેલા તેજ વર કનકમાલાને માટે લાયક છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;— रूपयौवनगांभीर्य - सद्गुणैर्योविराजितः । तस्मै कन्या प्रदातव्या, यादृशे तादृशे न तु ॥ १ ॥ અર્થ—રૂપ, ચૈાવન, ગાંભીય અને ઉત્તમ ગુણી જેની અંદર રહેલા હાય; તેવા લાયક પુરૂષને પાતાની કન્યા આપવી, પરંતુ જેવા તેવા ને કન્યા આપવી નહી. તેમજ વળી અન્યત્ર પણ કહ્યુ છે કે; For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir कन्या वरयते रूपं, माता वित्तं पिता श्रुतम् । बान्धवा धनमिच्छन्ति, मिष्टान्नमितरे जनाः ॥ १ ॥ અ—કન્યાની ઈચ્છા વરના રૂપ તરફ હાય છે. માતાના વિચાર એવા હાય છે કે, મ્હારા જમાઇ મહુ વૈભવવાળા હાય તે સારૂ. તેમજ કન્યાના પિતા પેાતાના માઇની વિદ્વત્તાને પ્રસન્ન કરે છે. તેમજ વળી મધવ લોકેા ધનની ઇચ્છા કરે છે; અને અન્ય સંબંધી લેાકેા મિષ્ટાન્નના લેગી હૈાય છે. એમ દરેકના ભિન્ન ભિન્ન અભિપ્રાય હાય છે; પરંતુ તે સર્વ અભિપ્રાય આનભાવાહન કુમારમાં સિદ્ધ થાય તેમ છે. માટે હવે આપણે બહુ વિદ્મોથી ભરેલા ખીજા પુરૂષના વિચાર કરવાની કંઇપણ જરૂર નથી. આ પ્રમાણે અમિતગતિનું વચન સાંભળી ચિત્રમાલા સ્ડને કહ્યું કે; હું સમલતે ? હવે હાલમાં આપણે શી વ્યવસ્થા કરવી ત્યારે મ્હે કહ્યું કે, તમે પાતે કનકમાલાને વિચાર સારી રીતે જાણા છે; એમાં હું શું કહું ? પી ચિત્રમાલાએ ચ્હને કહ્યું કે, તું નમાલાની પાસે જા અને ગુણુ તથા દોષના વર્ણનથી તે માળા અન્ય પુરૂષની ઇચ્છા કરે છે; કે, કેમ ? તેમ કરવાથી તેનું તાત્પર્ય જરૂર ત્હારા સમજવામાં આવશે. વળી તેમાં પણ ત્યારે એવી યુતિ કરવી કે, બહુજ અતિશયેાતિ ભરેલા ગુણા વડે નભાવાહન રાજકુમારની પ્રશ'સા વધારે કરવી અને ચિત્રવેગની જેમ મને તેમ નિંદા કરવી. એમ કરીને પણ નભાવાહનની સાથે તે માળા લગ્ન કરે તેવું કાર્ય તું કર ? ત્યારબાદ મ્હે કહ્યું કે, હે સ્વામિની ? શું તું પેાતાની પુત્રીના મનેાગત વિચાર નથી જાણતી ? જેથી મ્હને આ પ્રમાણે તુ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુય પરિચ્છેદ. e આદેશ આપે છે. વળી તે અન્ય પુરૂષની સાથે પરણવાનુ કબુલ કરે તે વાત તેા દૂર રહી, પરંતુ તે આવીવાત સાંભળીનેપણ જરૂર પેાતાના પ્રાણ છેડી દેશે. આ પ્રમાણે મ્હારૂં વચન સાંભળી એકદમ તેણીના નેત્રામાંથી કજલ સહિત અશ્રુની ધારાએ વહેવા લાગી, જેથી તેનાં ગંડસ્થલ ભીંજાઇ ગયાં. તેમજ મહાન્ દુ:ખના આઘાતથી વિઠ્ઠલ મની ચિત્રસાલા બેલી કે, હું ભદ્રે ! તુ જે ખેલેછે તેજ પ્રમાણે મ્હારા હૃદયમાં પણ ને સત્ય ભાસે છે. પરંતુ હતાશ વિધિના વિપરીતપણાથી આપણા ઉપર આ અતિ દુષ્કર દુ:ખ આવી પડયું છે; દેવની આગળ કાઇનું સામ ચાલી શકતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે;— छिवा पाशमपास्य कूटरचनां भङ्कत्वा वलाद्वागुरां, पर्यन्ताग्निशिखाकलापजटिलान्निर्गत्य दूरं वनात् । व्याधानां शरगोचराण्यतिजवेनोल्लंध्य धावन् मृगः, कूपान्तः पतितः करोतु विधुरे किंवा विधौ पौरुषम् ॥ १ ॥ અ—નિરપરાધી એવા એક મૃગલા વનમાં શુષ્ક ઘાસ ચરતા હતા, તેવામાં ત્યાં કોઇએક પારધીની જાળમાં તે પકડાઈ ગયે; પારધી આમતેમ અન્ય મૃગેાની શેાધમાં ફાંફાં મારતા હતા, તેટલા અરસામાં તે મૃગલાએ દાંતથી પાશને કાપી નાખ્યા, અને ફૂટરચના વાળી તે જાળને પેાતે ભાગી નાખીને એકદમ જીવ લઈ ત્યાંથી તે નાઠે. આગળ ચાલતાં ચાતરફ ભયંકર અગ્નિની જવાળાએથી બ્યાસ એવું એક ભયંકર વન આવ્યું; તેમાંથી પણ પેાતાના બચાવ કરી તે મૃગલા મહા મુશીખતે ક્રૂર નીકળી ગયા, તેવામાં ત્યાં ધનુષબાણ ચઢાવી કેટલાક સીકારી લેાકેા તૈયાર For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 170 www.kobatirth.org સુરસુ દરીચરીત્ર. થઈ ઉભા હતા. તેઓના મારને પણ સ્મૃતિ શીઘ્રગતિથી અચાવ કરી તે આગળ ઉપર ધાડવા લાગ્યા; પરંતુ છેવટે હું:ખના માર્યા તે મૃગલા અણુધાર્યાં ગભરાટથી કૂવામાં પડ્યો અને તરતજ મરણ પામ્યા. જીએ ? પેાતાના દુઃખના ઉદ્ધાર માટે આ મૃગલાએ કેટલા ઉપાય કર્યો ! પરંતુ દૈવ જ્યાં વિપરીત હૈાય ત્યાં પુરૂષ પ્રયત્ન શુ કરી શકે ? તેમજ;– पत्रं नैव यदा करीरविटपे दोषो वसंतस्य किं, Acharya Shri Kailassagarsuri Gyanmandir नोकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं, यद्भाग्यं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः ॥ १ ॥ અ—આ દુનીયામાં સુખ તથા દુ:ખને આધાર તેા પ્રાયે દૈવના ઉપર જ રાખવામાં આવે છે; જો એમ ન હેાય તે વસંત તુમાં દરેક વૃક્ષેા લકુલ અને પત્રાદિકથી વિરાજીત થાય છે; પરંતુ કેરડાનું ઝાડ પત્ર વિનાનું તેવું ને તેવું જ રહ્યા કરે છે, એમાં વસંતના અપરાધ કેવી રીતે ગણી શકાય ? તેમજ સૂર્યના ઉદ્યોત દરેક પ્રાણીઓને પ્રકાશ આપે છે; પરંતુ ઉલૂક પક્ષીને દેખવાની શક્તિ મળતી નથી; એમાં સૂર્યના દોષ કેવી રીતે કહી શકાય ? મેઘના આગમનથી અખિલ ભૂમડલ શાંત થાય છે, છતાં નિર ંતર મેઘનું રટન કરનાર ચાતક પક્ષીના મુખમાં એક પણ તેની ધારા પડતી નથી; તેમાં મેઘના દોષ કેવી રીતે ઘટી શકે ? આ ઉપરથી માત્ર એટલું સમજવાનું કે, પૂર્વાતિ કના અનુસારે લલાટમાં જે સુખદુઃખના અંક નિર્માણ કરાયેલા હોય છે, તેને અન્યથા કરવાને કોઇ પણ સમર્થ થઈ શક્તે નથી. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થપરિચ્છેદ. ૧ એમ સમજી અત્યંત થાકથી રૂદન કરતી પેાતાની સ્ત્રીને નેઈ અભિતગતિ ખેચે. હે સુંદરી ? હવે ઇન કરવાથી કંઇ પણ કાર્ય સરે તેમ નથી; તેા પછી શા માટે નકામાં અશ્રુ પાડવાં ? શુ ારા કરતાં મ્હને થાડુ' દુઃખ છે ? પરંતુ આ અન્યથા કરવાની મ્હારી શક્તિ ચાલતી નથી; વળી મ્હેં આ કાર્ય સંબંધી દીર્ઘ કાલ સુધી ઘણા વિચાર કર્યા પરંતુ અન્ય કેઈ પણ ઉપાય મ્હને સુઝતા નથી, માટે હવે સ્રીબુદ્ધિ છેડી દઇને તું ભાવીને વિચાર કર? અને નભવાહનને કન્યા નહીં આપવાથી આપણને કેટલી હાનિ તથા કેટલા ગુણુ છે તેના તુ વિચાર કર. વળી આ નાકમાલા આપણને બહુ પ્રિય છે; તેમજ આપણે એને બહુ માનષ્ટિથી જોઈએ છીએ. માટે આપણે એને આ વિષયમાં ગુણદોષ સમજાવીષ્ણુ, એટલે તે આપણૢ વચન માન્ય કરશે; તેમજ ગુરૂ અને વૃદ્ધજનાની આજ્ઞાથી જ કન્યા પાતે ભર્તાને મેળવી શકે છે. કારણ કે, સ્વયં વરાકિ પણ કુલ વૃદ્ધોની આજ્ઞા શિવાય થતાં નથી. વળી નભાવાહન રાજકુમારને એણીએ જોચેા નથી, ત્યાંસુધી જ એણીના અનુરાગ અન્યપુરૂષ ઉપર ટકી રહ્યો છે. કામદેવના રૂપને જીતનાર તે કુમારને જોયા પછી એણીને સ્નેહ એની ઉપર જ થવાના છે. એમાં કાઇ પણ જાતનો સ ંદેહ નથી, માટે હું સુરિ ? હવે આપણે વિકલ્પ સ’કલ્પ કરવાની કંઇ પણ જરૂર નથી. હું સુતનુ? હવે કનકમાલાની પાસે જેમ બને તેમ જલદી તું જા ? અને યુક્તિપૂર્વ ક તેને તું સમજાવ, આપ્રસંગ બનવાથી આપણુને કાંઈ પણ દુઃખ નથી, આ પ્રમાણે અમિતગતિના કહેવાથી ચિત્રમાલા મ્હેને કહેવા લાગી કે, હું સેામલતે ? સ્વામીના કહેવા પ્રમાણે જલદી તુ ત્યાં જા, અને તેમનુ For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. વચન સિદ્ધ થાય એવા કોઈ પણ ઉપાયે કનકમાલાને તું સમજાવ, તે સાંભળી તરત જ હું ત્યાંથી ઉભી થઈ અને કનકમાલાના આવાસમાં ગઈ તે ત્યાં ચંદન નામે તેની એક દાસી હતી, તેને હેં પૂછયું કે, હાલમાં કનકમાલા કયાં છે? તેણુએ કહ્યું કે, એ તો આ આપણા પ્રાસાદના ઉપરના માળથી નીચે ઉતરીને નિસ્તેજ મુખે આપણું ગૃહઉદ્યાન તરફ ગઈ છે. તે સાંભળતાં જ મહારા મનમાં એવો વિકલ્પ થયો કે, જરૂર એણીએ અલક્ષ્ય રીતે ત્યાં ઉભી રહીને પોતાના પિતાનું વચન સાંભળ્યું હશે, તેથી જ વિછાય મુખ કરી આબાલા ઉદ્યાનમાં ગઈહશે, એમ હારા સમજવામાં આવે છે, માટે ત્યાં જઈ તે બાલા કંઈ પણ આત્મઘાતાદિક વિરૂપ ન કરે તેટલામાં, જલદી ત્યાં જઈ હું તેના નિવારણને કોઈ પણ ઉપાય કરું. એમ વિચારતી હું તેની પાછળ ચાલી. અને ચારે તરફ તેની શોધ કરતી તે ગૃહઉદ્યાનમાં હું ગઈ, પરંતુ ત્યાં ગાઢ તરૂવરેને લીધે દષ્ટિ પ્રસાર પણ સુખેથી ન થઈ શકે, તેવા પ્રકારના લતા મંડપ હોવાથી એકદમ તેને પત્તો હુને લાગ્યો નહીં, તેથી હું આમતેમ ફરવા લાગી. અનુકમે જોતાં જોતાં વિશાલપત્રથી સુશોભિત એવાં કદલી ગૃહોને લીધે બહુ રમણીય એવા એક પ્રદેશમાં બહુ પત્રેથી છવાઈ ગયેલા એક તમાલ વૃક્ષની નીચે બેઠેલી તે બાલા હારા જોવામાં આવી. તે પ્રસંગે તે બાલા પોતાના હૃદયમાં કંઈ પણ વિચાર કરતી હોય તેમ દેખાતી હતી, નેત્રમાંથી ખરતાં સ્કૂલ આંસુઓ વડે તેણીનાં ગંડસ્થલ ભીંજાઈ ગયાં હતાં, વળી પોતાનો ધારેલ વિચાર પાર નહીં પડવાથી બહુ દુઃખને માનતી અને બહુ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થપરિચ્છેદ. ૧ર૩ વ્યાકુળતામાં આવી પડેલી એવી તે કનકમાલા મહારા જોવામાં આવી. તેથી મહું વિચાર કર્યો કે, પોતાનું ઘર છોડીને આ એકલી અહીં ઉદ્યાનમાં આવી છે, માટે એ હને ન જોઈ શકે તેવી રીતે અષ્ટ રહી હું જોઉં કે, પિતાના પિતાનું વચન સાંભળી જ છે સમગ્ર વૃત્તાંતનો, સાર જેણએ એવી આ બાલા શું કરે છે? એમ વિચાર કરી મૌન મુખે ગુપચુપ એક કેળના થાંભલાની પાછળ રહી એક ક્ષણવાર હું તપાસ કરૂ છું; તેટલામાં ત્યાં જે કંઈ હકીકત બની તે તમે સાંભળે. બહુ લાંબે નિ:શ્વાસ મૂકી કનકમાલા બોલવા લાગી કે, હવે હાલમાં બહુ સંક૯પ વિકલ્પ કનકમાલાનો કરવાથી કંઈ' પણ વળવાનું નથી. તો પશ્ચાત્તાપ. શા માટે મહારેનકામે કાળક્ષેપ કરવો? બહુ વખત ઘણે વિચાર કર્યો છતાં પણ તે ઈષ્ટજનની સાથે હારે પુણ્યરહિત અને દુર્ભાગ ને સમાગમ ન થયું. તે સર્વહતાશ દુદેવનો જ વિલાસ છે. અરે ? સમાગમનું સુખ તે દૂર રહ્યું, પરંતુ તેના દર્શનની આશા પણ દુર્લભ થઈ ગઈ, તેના વિયોગ જન્યદુ:ખને લીધે કુટી જતું હૃદય હું હજી સુધી જારી રાખ્યું છે; માટે હે હૃદય? શું હજી લ્હને કોઈ પણ આશા છે કે, જેથી ક્ષણમાત્ર દેખેલા સ્વામીના વિયોગરૂપ વા વડે તું ભેદાયેલું છે છતાં પણ હજી તું જલદી ફુટી જતું નથી. વળી પતિનો વિરહ કરાવનાર એવું પિતાનું વચન સાંભળીને હે હૃદય? તું શત ખંડ નથી થતું; એ ઉપરથી હું એમ માનું છું કે, વજથી જ હારી ઘટના થયેલી છે. તેમજ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૪ સુરસુંદરીચરિત્ર. માતા અને પિતાને પણ હું બહુ પ્રિય છે એ પ્રકારને જે ગર્વ હારા હદયમાં હતો તે પણ હાલમાં ઉતરી ગયે. હે પુત્રી? “આ કાર્ય બહુ સુગમ છે, એ સંબંધી ત્યારે કંઈ પણ વિષાદ કર નહીં,” એવાં વચને વડે અત્યાર સુધી હને હારી માતાએ છેતરી, તેમજ “હે પુત્રી? જેની ઉપર હારી ઈચ્છા હશે તેની સાથે હારું લગ્ન કરાવીશ.” આ પ્રમાણે પિતાએ કહેલું હતું, છતાં પણ પોતાનું વચન તેમણે આજે અન્યથા કર્યું, હારૂં વૃત્તાંત જાણતા છતાં પણ પિતા જે અન્યથા કરવા ધારે છે, તે પછી હારી મનવાંછિત સંપત્તિનો સંભવ કયાંથી થાય? હે હૃદય? આ પ્રમાણે તું જાણે છે, છતાં પણ આશાને કેમ છોડતું નથી ? જેથી હજુ પણ ઈષ્ટજનના સમાગમાં ઉત્કંઠિત થયેલા જીવિતને તું ધારણ કરે છે? અથવા પિતાના સ્વામિના તાબામાં રહેલા તાતને પણ આ બાબતમાં કોઈ પ્રકારને દોષ નથી. કારણ કે, લોકમાં પણ પ્રસિદ્ધપણે આ વાત સંભળાય છે કે, સેવકભાવ એ ખરેખર દુઃખદાયક છે. અન્યત્ર પણ કહ્યું છે કે – सेवा श्ववृत्तिराख्याता, न तैः सम्यगुदाहतम् । श्वा करोति हि पुच्छेन, मूना चाहनि सेवकः ॥१॥ અર્થ કેટલાક પંડિતાએ સેવાવૃત્તિને કુતરાની વૃત્તિસમાન કહેલી છે, પરંતુ તેઓનું કહેવું તે યથાર્થ નથી. કારણ કે, કુતરે તે ૫છડા વડે પોતાના પાલકને પ્રીતિ ઉપજાવે છે અને સેવક તે મસ્તક વડે ચાટુપણું કરે છે. માટે ભૂત્યવૃત્તિ બહુ કઠિન છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સુખ નથી. તથા ચ; For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ ૧૨૫ मौनान्मूर्खः प्रवचनपटुतुलः स्वल्पको वा, क्षान्त्या भीर्यदि न सहते प्रायशो नाभिजातः । धृष्टं पार्थ भवति यदि वा दूरतोऽप्यप्रगल्भः, सेवाधर्मः परमगहनो योगिनामप्पगम्यः ॥१॥ અર્થ–સેવકને સ્વમમાં પણ સુખને પ્રસંગ મળતો. નથી, કારણ કે, જે તે માનમુખે કહે તો મૂર્ખ ઠરે છે, અને બેલવામાં કુશળ હોય તો તે વાચાલ ગણાય છે, ક્ષમા વડે થોડું બોલે તે તે બીકણ ગણાય છે, અને કોઈનું વચન સહન ન કરે તે તે ઘણુ કરીને ઉëઠ ગણાય છે. તેમજ તે સ્વામીની પાસે રહે તે ઉદ્ધત ગણાય છે, અને જે દર રહે તો સામાન્યતામાં લેખાય છે, માટે સેવાધામ એ ઘણે ગહન છે અને ત યોગીઓને પણ અગમ્ય છે. માટે હવે અહીંયાં મહારે પિતાને દોષ કાઢવાનું નથી. જે. કે, રૂપ વડે કામદેવના સ્વરૂપને જીતનાર હાય, યદ્યપિ સર્વ સંપત્તિઓથી સંપૂર્ણ હોય, અથવા ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલું હોય, કિંવા ઇંદ્રસમાન વિભૂતિવાળો હોય તો પણ મનવાંછિત એવા તે પુરૂષને છોડી હું અન્ય પુરૂષ તરફ દષ્ટિ કરૂ નહીં. હે હૃદય? એ જે ત્યારે નિશ્ચય હોય તે શા માટે તું વિલંબ કરે છે? અતિ કર્લભ એ આ પ્રસંગ હુને પ્રાપ્ત થયો છે, એમ જાણીને હે હદય? ચિંતિત અર્થમાં તું ઉદ્યક્ત થા; જેથી નિર્વિપણે હારી ઈષ્ટ સંપત્તિ લ્હને સિદ્ધ થશે. એમ કરવાથી ગધવાહન રાજા પણ મહારા પિતાને કોઈ પણ પ્રકારે દેષ કાઢશે નહીં, તેમજ દુ:સહ એવા મહારા વિયેગ દુ:ખને પણ વિનાશ થશે. હે ચિત્રવેગ ? આ પ્રમાણે For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ સુરસુંદરીચરિત્ર. બહુ વિકલ્પ કરીને તે બાળા મરણનો નિશ્ચય કરી તમાલવૃક્ષની ઉપર ચઢી. ઉપરોક્ત તે બાલાનું સાહસ જોઈને મ્હારૂં શરીર એકદમ કંપવા લાગ્યું હે બાલમરણ વાને ઘણેએ પ્રયત્ન કર્યો પણ હારી સાહસ. જીભ ચાલી શકી નહીં; હારા શરી રના સર્વ સંધીઓ સ્થિર થઈ ગયા. ત્યારબાદ કનમાલા તમાલ વૃક્ષની શાખાએ ચઢીને પોતાના ઓઢવાના વસ્ત્રને એક છેડા શાખાએ બાંધ્યો અને બીજે છેડે પોતાને ગળે બાંધ્યો. પછી તે ક્ષમાપૂર્વક બાલવા લાગી કે; હે જનની? બાલ અવસ્થાથી આરંભીને જે કંઈ મહા રાથી હારે અપરાધ કરાયો હોય તે સર્વની હારે હારા ઉપર ક્ષમા કરવી. હે તાત? સ્નેહને લીધે પ્રથમ જે કાંઈ આપને હેં કલેશ આપે હોય તે સર્વે હારા અપરાધની હાલમાં આપ ક્ષમા કરશે ? કારણ કે, હવે હું પરલોકમાં પ્રયાણ કરૂ છું. જનનીસમાન હાર્દિક સ્નેહને ધારણ કરતી એવી હેમલતે? ત્યારે પણ કંઈઅપરાધ મહારાથી કરવામાં આવ્યો હોય તેની ત્યારે પણ ક્ષમા કરવી ? ઉત્તમ સ્નેહને ધારણ કરતી એવી હે સખીએ ? જે કંઈ મહારાથી આપને અવિનય કરાયો હોય તેની તહારી પાસે હું ક્ષમા માગું છું. ક્ષણમાત્ર દષ્ટિગોચર થયેલા અને હદયની અંદર રહેલા એવા હે વલ્લભ ? આપ હારું વચન સાંભળે ? હે સ્વામિન ? પ્રાણ ત્યાગના સમયે મહારે કંઈક પ્રાર્થના કરવાની છે કે, તમ્હારા સમાગમથી રહિત એવી હે મંદ ભાગિનીએ આ જન્મ તે વ્યતીત કર્યો, પરંતુ હે સ્વામિન? For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧ર૭. અન્યભવમાં તમે જ મહારા પ્રાણેશ્વર થશે. વળી તે સ્વામિન ? અન્ય પણ મહારે આપને કહેવાનું છે. જો કે, આ મહારૂ વચન બહુજ નિષ્ઠુર છે, તે પણ આપની આપત્તિને દૂર કરવા માટે ખાસ મહારે કહ્યા વિના ચાલે તેમ નથી. મ્હારા પ્રાણથી પણ અધિક પ્રિય એવા હે સ્વામિન્ ? મહારા હૃદયમાંથી હવે તમે નીકળી જાઓ ? કારણ કે, હે ગળામાં પાશ નાખે છે, તેથી હવે કંઠના રધથી તમે પછી નીકળી શકશે નહીં, માટે જલદી તમે ચાલ્યા જાઓ? હું માનું છું કે, દુષ્ટ દૈવને હારા મરણ સંબંધી બીજુ કંઈ પણ કારણ મળી શક્યું નહીં તે માટે તય્યારી સાથે મહારા દર્શનને વેગ તેણે કર્યો. હે વન દેવતાઓ ! કૃપા કરી હારું એક વચન તમે સાંભળે ? આપના પ્રસાદથી જન્માંતરમાં પણ ક્ષણમાત્ર જેએલ અને ઈષ્ટ એ પુરૂષ મહેને પ્રાપ્ત થાઓ. પરંતુ અન્ય કોઈ ન થાય એવી હું પ્રતિજ્ઞા કરૂ છું. એમ સર્વની ક્ષમાપના માગી તેણુએ પોતાનો દેહ તે શાખા ઉપરથી એકદમ નીચે મુખે લબડત મૂ. તે સમયે આકાશવાણી થઈ કે, હે ભદ્રે ! બહુ ઉ સુક થઈ તું આવું સાહસકાર્યમાં કરશે આકાશ મા કર !!તે ચિત્રવેગજ લ્હારે ભર્તા વાણું. થશે એમાં કઈ પણ સંદેહ નથી. વળી હે સુંદરી ! તે લગ્નના દિવસે તેની સાથે હારૂં પાણિગ્રહણ થશે, માટે એ સંબંધી કિંચિત્ માત્ર પણ ત્યારે વિષાદ કરે નહીં; એમ આકાશવાણી થયા બાદ તરત જ તેણુને પાશ તુટી ગયો; એટલે હું પણ ભયમાંથી મુક્ત થઈ. અને મારું શરીર પણ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org વ સુરસુંદરીચરિત્ર. શુદ્ધિમાં આવ્યુ, જેથી હું તેની પાસે ગઇ. ત્યારબાદ તે સ્નમાલા હુને જોઇ લજ્જિત થઈ નીચે મુખે જોઇ રહી. પછી મ્હે કહ્યું કે, હે પુત્રી ? ત્હારાં માતાપિતા વિગેરેને અહુદુ:ખદાયક એવું આ સાહસ કરવું ત્હને યાગ્ય નથી. વળી આત્મઘાત કરવા એ મ્હાટુ પાપ ગણાય છે. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે; आत्मघातेन पच्यन्ते, नरके नियतं नराः । आत्महत्या कृतं पापं, वज्रलेपसमं भवेत् ॥ १ ॥ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ—જે માહબુદ્ધિથી મુઝાઇને આપઘાત કરે છે તે બહુ દુ:ખી થાય છે; એટલું જ નહીં પરંતુ તેને ચિરકાલ નરકની વેદના સહન કરવી પડે છે; તેમજ આત્મહત્યાથી થયેલા પાપની નિવૃત્તિ થવી બહુ અશક્ય છે; જેથી તે આત્મહત્યા વજા લેપસમાન ગણવામાં આવી છે. તે પછી આવી અસહ્ય વેદનાએની આગળ આ હારૂં દુ:ખ શા હિંસામમાં છે ? જેથી તું સ્વપ દુ:ખને માટે આ અકૃત્ય કરવા તૈયાર થઈ હતી. તેમજ વળી કહ્યુ છે કે;– धर्म न जानाति जिनेंद्र भाषित, - मखण्डशमैं कनिदानमुत्कटम् । यो मूढबुद्धिः स जनैर्विनिन्दितं, निजात्मघातं कुरुतेऽविचारतः॥ १ અશ્રીજીને ભગવાને વ્હેલા, મેાક્ષ સુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્માંના સ્વરૂપને વિષયમાં બ્યામૂઢ થયેલા જે પ્રાણી જાણતા નથી; તે મનુષ્ય લેાકમાં અતિ નિદિત એવા આત્મઘાત કરવામાં બીલકુલ વિચાર કરતા નથી. અર્થાત્ તે આત્મઘાત કરે છે. પરતુ હેસુભગે? તું કઈ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થાં પરિચ્છેદ, ૧૨૯ તેવી અજ્ઞાત નથી, જેથી આ અકૃત્ય ત્યારે કરવું પડે છે ? ધર્મની વાત તે। દૂર રહી, પરંતુલાકમાં પણ આમ કરવાથી કેટલી ખરાબી દેખાય ? વળી વ્હારાં માતાપિતાને આ વાત સાંભળીને કંઇ દુઃખના પાર રહે ખરા ? ત્યારબાદ તે એલી. હું અમે આવા અસહ્ય દુ:ખના સમયે અમારા સરખાંને મરણુ શિવાય અન્ય ઉપાય ા કરવા ? વલ્લભના વિરહ વેટવા કરતાં મરણુ કરવુ એ કંઇક સારૂ છે. કારણ કે; વિરહ દુ:ખ અન્તુને બહુ જ અસહ્ય લાગે છે. મરણનું દુ:ખ તે! એકજ વાર છે, કે, જેથી સર્વ દુઃખ તેની અંદર સમાપ્ત થાય છે. માટે એની શ્રેષ્ઠતા અમને માલુમ પડે છે. ત્યારબાદ મ્હે : તેણીને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. વળી ફરીથી પણ મહે કહ્યું કે, હે પુત્રી ? હાલમાં હારૂં પરિહાસ થાય તેવું કરવાથી શુ ? પછી તેણીએ લજા છેડી દઇને હુને કહ્યું કે; આ જન્મમાં તે અન્ય પુરૂષના હાથ મ્હારા હસ્તકમલમાં લાગે તે વાત બીલકુલ તમ્હારે સમજવી નહીં; તે સાંભળી કિંચિત્ હાસ્ય કરી હું એલી; દેવતાના વચનથી હારા ધારેલા મનારથ સિદ્ધ થશે; પરંતુ ત્હારા પિતા, ગધવાહનરાજા પાસેથી કેવી રીતે છુટા થશે ? એમ તેઓ બંનેના સંવાદ ચાલતા હતા તેવામાં; ફ્રીથી આકાશ વાણી થઈ કે, તમ્હારે હવે બહુ વિકલ્પ કરવા નહી, પ્રથમ એક મ્હારૂં વચન તમે સાંભળે ? સામલતા અહીંથી જઇ આ બાળાના પિતાને કહે કે, “મ્હે અહુ પ્રકારે સમજાવી ત્યારે કનકમાલા એ કહ્યું છે કે, પિતાજી જે પ્રમાણે આજ્ઞા કરે તે સર્વ વ્હારે સર્વથા માન્ય છે. વળી આ માખતમાં જો સારૂં થશે તો તે પિતાનીજ શાભા કહેવાશે; માટે નિ: ૯ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ સુરસુંદરીચરિત્ર. શંક થઇ આપ તેનાં લગ્નાદિક કાર્ય કરે અને એમ કરકરવાથી અનુક્રમે આપને કેઈપણ પ્રકારે હરકત આવશે નહીં.” આ પ્રમાણે દેવતાનું વચન સાંભળી તે ચિત્રવેગ? અમને બહુજ સતિષ થયે; પછી હું તેને કહ્યું કે, હે પુત્રી? હારા મનવાંછિત અર્થમાં હારે કેઈપણ સંદેહ કરવો નહીં; તેવા પ્રકારના કપટ વડે પણ પિતાના પિતાનું વચન હારે માનવું અને આ પ્રમાણે દેવતાનું વચન બીજા કેઈની આગળ હારે કહેવું નહીં. કારણકે આ વૃત્તાંત જે રાજાના જાણવામાં આવે તો તે વિરૂપ આચરણ કરે. એટલા માટે આ વાત છુપાવી રાખવી, કેમકે, આ વાત જે પ્રગટ થાય તે લેકપરંપરાએ રાજા પણ તે વાત જાણું જાય અને અવશ્ય તે રાજા હાર સ્વામીનું અશુભ કયો શિવાય રહે નહીં; ત્યાર બાદ કનકમાલા બેલી. હે અંબે ? તહારું વચન સત્ય છે, એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. માટે હવે તમે વેળાસર અહીંથી પધારે! અને આ બાબતને ઉદ્યમ કરો ! અત્રે બહુ કહેવાની કંઈપણ જરૂર નથી. તે સાંભળી હું તરતજ ત્યાંથી નીકળી ચિત્રમાલાની પાસે ગઈ અને તેને કહ્યું કે, હું કનકમાલાને બહુ પ્રકારે સમજાવી એટલે તેણીએ કહ્યું છે કે, મ્હારા પિતાની ધ્યાનમાં આવે અને જે પ્રમાણે હારી માતા મહેને આજ્ઞા કરશે તે પ્રમાણે વર્તવાને હું તૈયાર છું. મહારાં માતા પિતાને જે અનુકુલ હશે તે હને પણ અનુકુલજ છે; એમને જે રૂચે તે મને પણ રૂચેલું જ છે, એમાં હને પૂછવાની કંઈ પણ જરૂર નથી. વળી હારા પિતાને જેવી રીતે અલ્યુદય થાય અને તેમને કઈ પણ પ્રકારની આપત્તિ આવે નહીં તે પ્રમાણે હારે પણ કરવું છે. અન્યની For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૬૩૧ હારે શી જરૂર છે? આ પ્રમાણે સાંભળી ચિત્રમાલા પોતાના પતિ પાસે ગઈ અને તે સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું, તે સાંભળી અમિતગતિ બહુ ખુશી થઈ બોલ્યો. અહી? પિતૃભક્તિમાં સ્નેહવાળી હારી પુત્રીએ બહુ સારૂ કર્યું, આ ઉપરથી એના વચન તથા વિજ્ઞાન અને દાક્ષિણ્યતાની ઉત્કૃષ્ટતા કેટલી છે. તે સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રજા આવી વિનય વાળીજ હોવી જોઈએ. રાજા અને અમાત્યમંડલ વિગેરે સર્વ મળીને તેઓએ તે કનકમાલાના શુભ લગ્ન માટે પ્રભાત લગ્ન મહોત્સવ, કાલમાં આ મહેાટે ઉત્સવ પ્રારંભે છે, જેથી સર્વ લોકેમાં મહાન આનંદ થઈ રહ્યો છે. આ પ્રસંગ જોઈ હે ચિત્રવેગ? તહારૂ હૃદય શાંત કરવા માટે કનકમાલાના કહેવાથી હું અહીં આવી છું. હવે આપના મનમાં આપે કેઈપણ પ્રકારને સંશય કરવો નહીં. એમ કહેવા માટે ખાસ મ્હારે આપની પાસે આવવું પડયું છે. હે સુંદર ? આ અતિ ઉત્તમ લગ્નની વાત સાંભળીને તહારે બિલકુલ મન દુભાવવું નહીં. કારણ કે દેવતાનું વચન કેઈ દિવસ મિથ્યા થાય નહીં, માટે તે કનકમાલા તમને જ ખુદ બખુદ વરવાની છે. આ પ્રમાણે હે નાથ! ખાસ કનકમાલાએ હારા મુખથી આપને કહેવરાવ્યું છે. વળી વિશેષમાં તેણે કહ્યું છે કે, તમને મૂકીને અન્ય પુરૂષને હસ્ત મ્હારા હસ્તકમબને આ જન્મમાં તે અટકવાનું નથી, જે તે દેવનું વચન સત્ય થશે તે હું હારા પિતાના પ્રાણને ધારણ કરીશ, અન્યથા મરણ એજ હારૂં શરણ છે, આ મહાર સત્ય નિશ્ચય છે. કારણ કે ઉત્તમ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. જનો પોતાની પ્રતિજ્ઞાને ત્યાગ કરતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, अद्याऽपि नोज्झति हरः किल कालकूट, .. कूर्मों वित्ति धरणीं किल पृष्ठभागे अम्भोनिधिर्वहति दुवंहवाडवानि__मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति ॥१॥ અર્થ સમુદ્રમંથન કરતાં તેમાંથી કાલકૂટ વિષ નીકળ્યું તેને કોઈ પણ ગ્રાહક ન મળે ત્યારે શંકરે તેનો સ્વીકાર કર્યો. અને તે હેય છે છતાં પણ હજુ તેને તેમણે ત્યાગ કર્યો નથી, તેમજ પિતાના ખાસ પૃષ્ઠભાગ ઉપર કૂર્મ–કાચબાએ પૃથ્વીને ધારણ કરી છે. તે પણ તેના અસહ્ય ભારથી કંટાળી તેને ત્યાગ કરતો નથી અને સમુદ્ર પણ દુખે વહન કરી શકાય તેવા વડવાગ્નિને હમેશાં ધારણ કરે છે, પરંતુ તેને ત્યાગ કરતા નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે, સુજ્ઞજનો પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી. આ પ્રમાણે હે સુપ્રતિષ્ઠ? સેમલતાનું વચન સાંભળવાથી તે વખત હારું હૃદય કંઈક સ્વસ્થ થયું. ત્યારબાદ હે વિચાર કર્યો કે, કેવલીભગવાને આ પ્રમાણે કહ્યું છે કે, પૂર્વભવના સ્નેહથી બંધાયેલી ભાર્યા આ જન્મમાં મનુષ્યને પ્રાપ્ત થાય છે, માટે તે વચન બરાબર સંભવે છે, પરસ્પર એકબીજાના દશનથી અય્યારે ગાઢ અનુરાગ પ્રગટ થયા છે. તેમજ વળી લેકપ્રવાદ સંભળાય છે કે, જાતિનું સ્મરણ કરનારાં દરેક મનુષ્પનાં નેત્રો પ્રિયનું દર્શન થવાથી વિકસ્વર થાય છે અને દ્વેષીનું અવલોકન કરવાથી તરત મીંચાઈ જાય છે. માટે આ વાત સત્ય થવાની છે, પરંતુ આ પ્રસંગ બના For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુથ પરિચ્છેદ. હેને બહુ જ દુર્ઘટ લાગે છે. કારણ કે, રાજકુમારે પરણેલી સ્ત્રી હારે સ્વાધીન કેવી રીતે થાય? અથવા વગતિ બળવાન છે. અસંભવિતકાર્ય પણ સંભવિત દેખવામાં આવે છે. જેમકે – भवितव्यं भवत्येव, नालीकेरफलाम्बुवत् । गन्तव्यं गमयत्येव, गजमुक्तकपित्थवत् ॥१॥ અર્થ—જે વસ્તુનો અસંભવ માનવામાં આવે છે તે વસ્તુ પણ પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. અર્થાત્ જે થવાનું હોય છે તે લાખ ઉપાયે પણ થાય છે. જેમકે, નાળીયેરની અંદરથી મિષ્ટ જળ નીકળે છે તે સર્વ લોકેને વિદિત છે; પરંતુ તે પાણીને પ્રવેશ તેમાં કેવી રીતે થયે હશે તેને ખ્યાલ કરે પણ બહુ અશકય છે. તેમજ જે વસ્તુ જવાની થાય છે તે કોઈપણ પ્રકારે રહી શકતી નથી, જેમકે, હસ્તીએ ગળેલા કઠાની આકૃતિ અખંડિત રહે છે છતાં, તેના અંદરને ભાગ સર્વથા નષ્ટ થાય છે. અર્થાત્ તે કોઠાના ગર્ભને જવાનું કોઈપણ છિદ્ર હેતું નથી, છતાં પણ જવાની વસ્તુ જાય છે અને થવાનું હોય તે થયા કરે છે. એમ વિચાર કરી ઓં સેમલતાને પાનનું બીડું આપ્યું અને કહ્યું કે, હે અંબે ? હવે જે કંઈ આ બાબતમાં નવાજુની અને તેની ખબર તન્હારે પિતે આવીને હને આપવી. રેમલતાએ પણ કહ્યું કે, હે સુભગ? આ કાર્ય સંબંધી આપ કઈ પ્રકરની ચિંતા કરશે નહીં. આપના કાર્યમાં હું હાજર છું એમ કહી તે પ્રણામ કરી પોતાના સ્થાનમાં વિદાય થઈ. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. સ્વપ્નના અ. ત્યારબાદ ભાનુંવેગ ખેલ્યે!,પ્રથમ જોયેલા તે સ્વપના લેશમાત્ર કેઇ પણ અર્થના મ્હે' નિશ્ચય કર્યો છે તેનુ તુ શ્રવણુ કર ? પ્રથમ જે હું પુષ્પની માલા જોઇ તે આ કુનકમાલા સમજવી; તેણીને જે રાગ તે તેનુ ગ્રહણ જાણવું, વળી તેણીની જે અપ્રાપ્તિ તે તેનુ લગ્ન જાણવું. આટલેા અર્થ હું સ્પષ્ટ સમજી શકયેા છું. અને બાકીના અર્થ સ્પષ્ટ રીતે ારા સમજવામાં આવ્યેા નથી. વળી કંઇક સાધારણ અર્થ જાણુ છુ તેપણુ તુ સાંભળ. કાઇપણ પુરૂષ ઉપાય વડે તે પુષ્પમાલા તને પાછી આપી તેમ તે નકુસાલા પણ પુન: હને પ્રાપ્ત થશે. અને તે માલા ત્હારા હાથમાંથી પડી ગઇ તે ઉપરથી તે ક્નકમાલા બહુ દૂર એવી આપત્તિને પામશે. તેમજ તે આપત્તિથી કાઇપણ પુરૂષ તેનું સ ંરક્ષણ કરી પુન: ત્હારી પાસમાં લાવી મૂકશે. માટે તે સ્વના પરિણામ બહુ સારા છે. એમ મ્હે નિશ્ચય કર્યો છે. તે સાંભળી મ્હેં તેને કહ્યું કે, હું સુભગ ? આપે જે નિશ્ચય કર્યો છે તે ખાખર છે. કારણ કે, આવે! અર્થ ઘટે છે; પરંતુ આ લેણ સિદ્ધ થવા એ ઘણે! જ દુષ્ટ છે. તે સાંભળી ભાનુવેગ ખેલ્યા. હે મહાનુભાવ? જો ધ્રુવ અનુકુલ હાય તા આ લાકની અંદર એવી કાઇ પણ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે? એમ મ્હારૂં માનવુ છે. હે સુપ્રતિષ્ઠ ? આ પ્રમાણે પ્રતિદિન તેની કથાના વિનાદને લીધે તેની પ્રાપ્તિની આશા વડે કેટલાક દિવસે મ્હારા ચાલ્યા ગયા; અનુક્રમે લગ્નદિવસ નજીકમાં લદિવસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧૩૫ આબ્યા, ત્યારે વિદ્યાધરાના પરિવારથી સુÀાલિત, અને બંધુજનના સમુદાય જેની સાથમાં રહેલા છે એવા નભાવાહન રાજકુમાર હેાટા ઉત્સવસહિત નમાલાને પરણવા માટે ત્યાં આવ્યેા. એટલામાં પંચમી તિથિ પણ આવી પહોંચી. ત્યારે અપરાન્તુકાળના સમયે મ્હારા હૃદયમાં વિકલ્પ ઉત્પન્ન થયા. અરે ! તે દેવતાનું વચન શું અહીં વૃથા થશે ? અથવા કઇ પણ તેના કહેવા પ્રમાણે ચિહ દેખાતું નથી માટે સ્ટુને તે એમજ લાગે છે કે, તે અનવુ મુશ્કેલ છે, તેમજ સામલતાનુ કહેવુ પણ સર્વ વૃથા થયું. એમ વિચાર કરતાં મ્હારૂં હૃદય એકદમ ઉદ્વેગથી ઘેરાઈ ગયું; અને કોઇપણ પ્રકારે મ્હારૂ ધૈર્ય રહ્યુ નહીં. તેથી તે નગરમાંથી બાહાર નીકળ્યા અને અસ્વસ્થ ચિત્ત ઉદ્યાનમાં ગયે; ત્યારપછી પ્રથમ મ્હે જ્યાં આગળ તેણીને જોઇ હતી તેજ હીચકાવાળા વૃક્ષની નીચે જઈ હું ખેડા.. પછી હું વિચાર કરવા લાગ્યા, હવે મ્હારે શું કરવુ ચેાગ્યાયેાગ્ય કાર્યના વિચાર કર્યો શિવાય કોઇપણ સાહસ કાર્ય કરવું નહીં. શાસ્રકાર પણ કહે છે કે,~ सहसा विदधीत न क्रिया - मविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः ॥ १ ॥ અર્થવ્યવહારમાં નિપુણ એવા કાઇ પણ પુરૂષે લાલજીદ્ધિથી સાહસ કાર્ય કરવુ નહી. કારણ કે, અવિવેકી પુરૂષા અતિશય આપત્તિયાનું સ્થાન થઇ પડે છે; તેમજ વિચારવંત પુરૂષને દરેક સંપત્તિએ અન્યની પ્રેરણા શિવાય આપેાઆપ પેાતેજ પ્રાપ્ત થાય છે. કારણ કે તેઓ ગુણાનુરાગિણી હાય છે.” For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ સુરસુંદરીચરિત્ર. માટે હારે અહીં વિવેકી થવું જોઈએ એમ હું વિચાર તો કર્યો, પરંતુ ચિત્તની વ્યાકુળતાને લીધે હું અનુચિત વિકલ્પ કરવા લાગ્યા. અરે? મહારા દેખતાં મહારી સ્ત્રી પારકાના હસ્તમાં ગઈ, અને દેવવાણીની આશામાં પડી દુવિકલ્પ. રહીને મહું કોઈ જાતનો ઉપાય પણ કર્યો નહીં, વળી હાલમાં કોઈપણ અન્ય ઉપાય કરવાની મહારી શક્તિ નથી. તેમજ આ પ્રમાણે કાર્ય થયું તોપણ મહારે તેના પ્રત્યે ઘાઢ બંધાયેલ અનુરાગ કોઈપણ રીતે તુટતો નથી. ઉલટો પ્રતિસમયે વિરહને લીધે સંતાપ વધતું જાય છે. તેમજ જેને લાભ થવો અશક્ય હોય છે, તે મનુષ્ય ઉપર જે પુરૂષ અનુરાગ કરે છે તેનાની તળાવના પાણીની માફક પ્રતિદિવસ શેષાઈ જાય છે માટે દુપ્રખ્ય વસ્તુની વાંછા કરવી તે દુ:ખજનક છે. આજસુધી પ્રિયાને સમાગમ થશે એવી આશા હને છોડતી નહોતી, પરંતુ આજે તો તે સંબંધી સર્વ હારે વિચાર નિમૂલ થઈ ગયો. જેથી આ હારું હૃદય પ્રચંડ દુ:ખથી ઘેરાઈ ગયું,હવે હારે તેને કેવી રીતે સ્થિર રાખવું, તેનું પણ હવે બીલકુલ ભાન રહ્યું નહીં. તેથી હું ચિંતા કરવા લાગ્યો કે, હવે મહારે શું કુરવું ? અથવા અહીં બહુ વિકલ્પ સંકલ્પ કરવાની જરૂર નથી. કારણ કે, સ્ફોટા વિરહ દુ:ખને શાંત કરવામાં પ્રાણ ત્યાગ કરવો એજ યોગ્ય ઉપાય છે. જોકે, વિવેકી એવા ઉત્તમ પુરૂને આ આત્મઘાત કરે એ ઉચિત નથી. કારણ કે, “આતમઘાતી મહાપts: ” “આત્મઘાત કરનાર પ્રાણ મહા પાપી ગણાય છે.” તેપણ હારૂં જીવિત તેણીના તે નહી. તેથી હું વિઝન શાંત કરવા એવા For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થરિચ્છેદ. ૧૩૭ વિરહંથી રહી શકે તેમ નથી. માટે તેણીના આંદોલનથી પવિત્ર થયેલા આ તરૂવરનીજ શાખાએ પાશ વડે મ્હારા દેહને ખાંધીને હું મ્હારા પ્રાણના ત્યાગ કર્. અન્યથા દુ:ખની શાંતિ થવાની નથી. અહેા ! હું કાણુ ? અને કએ રસ્તે ચાલનાર ? છતાં આવા અધર્મ માનું મ્હારે મરણ કરવું સર્વથા અટિત છે. પરંતુ વિરહી પુરૂષ ધર્માધર્મને દેખી શક્તા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે;— दिवान्धाः प्राणिनः केचिद्रात्रामन्धास्तथा परे । विवेकनेत्रनिर्मुक्तः कामान्धोनैव पश्यति ॥ ९ ॥ અર્થ “કેટલાક લૂક ( ઘુવડ ) વિગેરે પ્રાણીએ નેત્ર છતાં પણ દિવસે દેખી શકતા નથી. અર્થાત દિવસે આંધળા હાય છે. તેમજ કેટલાક અન્ય પ્રાણીઓ રાત્રીએ દેખતા નથી. અને વિવેક રૂપી નેત્ર વિનાના કામી પુરૂષ તે તે અન્નેથી વિચિત્ર પદ્ધતિના હાય છે. કારણ કે, કામથી અંધ અનેલા પુરૂષ તેા રાત્રી અગર દિવસે ખીલકુલ દેખી શકતા નથી.” વળી કવ્ય અને અકર્ત્તવ્યમાં મૂઢ અનેલા પુરૂષ પોતાનું હિત સાધી શકતા નથી. તેમજ પાપ કર્મમાં ઉદ્યુક્ત થચેલાને ધર્મ પ્રાપ્તિ દુ ભ થઇ પડે છે. જેમકે,~ पापासक्त चेतसि, धर्मकथाः स्थानमेव न लभन्ते । નીજીવતે વાતિ, કુમરાનો ટુપેયઃ ॥ ૨ ॥ અર્થ. જેનું હૃદય પાષ ક્રિયામાં આસકત હાય તેમ્નના ચિત્તમાં ધાર્મિક કથાઓ ીલકુલ સ્થાન પામતી નથી. જેમકે, ગળીમાં રંગેલા વજ્ર ઉપર કુંકુમના રંગ ચઢાવવા કાઇ ધારે તે પણ તે ચઢી શકતા નથી.” અહીં For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરીત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ આશ્ચર્ય એ છે કે, આવા બુદ્ધિમાન્ પુરૂષા પણ આવાં અધમ જનને લાયક કાર્ય કરતાં ખીલકુલ અચકાતા નથી. આનું મૂલ કારણુ તે માત્ર વિષયવાસનાજ છે, જેથી આવા ઉત્તમ મનુષ્ય દેહ મળવા છતાં પણ તુષ્ટ વસ્તુના માહથી કેવી પાપ પ્રવૃત્તિમાં પવુ પડે છે ! અન્યત્રપણ કહ્યુ છે કે;—— यत्नेन पापानि समाचरन्ति, धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यन्य विषं पिंवन्ति ॥ ९ ॥ અ. કુમાર્ગ માં પડેલા પ્રાણીએ પાપ કાર્યોમાં પુરતા પ્રયાસ કરે છે, તેમજ કેાઈ સજજનના પ્રસંગ પ્રાપ્ત થાય છતાં પણ તેઓ ધર્મનું આચરણ કરતા નથી. એ મ્હાટુ એક આશ્ચર્ય આ મનુષ્ય લેાકમાં જામી ગયુ છે, સ્વાભાવિક પ્રાપ્ત થયેલા દુધના ત્યાગ કરી કેટલાક જને વિષપાનમાં રૂચિ ધરાવે છે. તેમજ મૂઢ પુરૂષની બુદ્ધિ પાપતુજ આચરણ કરે છે.” તથા;— पापं समाचरति वीतघृणो जघन्यः प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न हि साधुजनः स्वत्तं, बेलां समुद्र इव लङ्घयितुं समर्थः ॥ ९ ॥ અર્થ-હે ભવ્યાત્માઓ ? જેના હૃદયમાં બીલકુલ દયા ન હાય તેવા જઘન્ય પુરૂષ પાપ કરતાં છેવટ સુધી અટકતા નથી, અને જેના હૃદયમાં દયા હેાય છે તેવા મધ્યમ બુદ્ધિના મનુષ્ય જ્યારે આપત્તિમાં આવી પડે છે ત્યારે પાપાચરણ છેડી દે છે. તેમજ પેાતાના પ્રાણા છુટી જાય તે પણ સ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થપરિચ્છેદ. ૧૩ જજન પુરૂષ સમુદ્ર જેમ વેલા (કાંઠા) નો ત્યાગ કરી આ ગળ ચાલી શકતું નથી તેમ પોતાના સદાચારનો ત્યાગ કરવા. સમર્થ થતો નથી. અર્થાત્ પિતાની કુલ મર્યાદા છોડતા નથી.” તેમજ પાપી પુરૂષ પાપમાંને પાપમાં રખડ્યા કરે છે. જેમકે -- जठराग्निः पचत्यन्न, फलं कालेन पच्यते । कुमन्त्रैः पच्यते राजा, पापी पापेन पच्यते ॥ १ ॥ અર્થ–“ઉદરમાં રહેલા અન્નને પચાવનાર જઠરાગ્નિ હોય છે, વૃક્ષેનાં ફલ પણ પોતાના સમય પ્રમાણે પાકી જાય છે, તેમજ રાજા પણ કુમંત્રો વડે વિપાકદશાને અનુભવ છે. અને પાપી પુરૂષ પોતાના પાપ વડે બહુ દુઃખી થાય છે. તેમજ આ સંસારની અંદર કઈ પણ જીવ કોઈ પણ કારણને લીધે હમેશાંપ્રાયે દુઃખી જ હોય છે. એમાં કંઈ નવાઈ જેવું નથી.” જેમકે, निव्या धनचिन्तया धनपतिस्तद्रक्षणे चाकुलो निःस्त्रीकस्तदुपायसंगतमतिः स्त्रीमानपत्येच्छया । प्राप्ताऽपत्यपरिग्रहोऽपि सततं रोगै रभिद्रूयते, जीवःकोऽपिकथञ्चनाऽपिनियतंप्रायःसदादुःखितः॥१॥ અર્થ–“જે નિધન હોય છે હેને હમેશાં ધનની ચિંતા રહ્યા કરે છે, જેની પાસે પુષ્કલ દ્રવ્ય હોય છે તે તેનું રક્ષણ કરવામાં અત્યંત વ્યાકુલ રહે છે, જે સ્ત્રી વિનાનું હોય છે તે ચારે તરફ સ્ત્રીના માટે ફાંફાં માર્યા કરે છે. કે, હવે હું કા ઉપાય કરું તે હને સ્ત્રી પરણવા મળે એમ તેની બુદ્ધિ વિચાર કર્યા કરે છે, જેને સ્ત્રી મળી હોય છે તે વિચારે છે કે હારે હવે પ્રજા કયારે થશે! અને તે પણ અ-- For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४० સુરસુંદરીચરિત્ર. ભિગ્રહ પૂર્ણ થયા બાદ પણ હંમેશાં અનેક રોગોથી તે પીડાયા કરે છે. પરંતુ કોઈ પણ માનવ કોઈ પણ સમયે સુખી જોવામાં આવતું નથી.” માટે હું પણ આ અસહ્ય એવા વિરહ દુઃખથી અત્યંત પીડાઉ છું. તે હવે હારે પૂર્વોકત વિચારજ કાયમ રાખ ઠીક છે. એમ નિશ્ચય કરી તે વૃક્ષ ઉપર હું ચઢી ગયા અને ગળે પાશ નાખી કહેવા લાગ્યો કે, રે દેવ ? છેવટની હું હને આટલી પ્રાર્થના કરૂ છું કે, દુર્લભ એવા મનુષ્ય ઉપર હારે નેહ કઈ જન્માંતરમાં પણ ત્યારે કરાવવું નહીં. કારણ કે – रागेण बद्धयते जन्तु-स्ततो यात्यधमां गतिम् । रागमूलानि दुःखानि, दुःखितोऽत्र विनश्यति ॥९॥ અર્થ–પ્રાણીમાત્ર રાગથી બંધાય છે, અને તે બંધનમાં પડયાબાદ બહુ અધર્મગતિને પ્રાપ્ત થાય છે, તેમજ દરેક દુઃખ રાગથી ઉત્પન્ન થાય છે, વળી તે દુઃખને સ્વાધીન થયેલ પ્રાણું કોઈપણ ઠેકાણે સ્થિર બુદ્ધિથી શાન્ત થતો નથી. પરંતુ નિરંતર દુ:ખમાં જ પોતાની સ્થિતિ ગુજારે છે.” હવે આ સંબંધી હારે કંઈપણ વિચારવાનું રહ્યું નથી. કારણકે, તે કેવલીભગવાનનું વચન, આકાશમાં થયેલી તે દેવવાણું અને તે સ્વપ્ન આ સર્વની ઉપર આધાર રાખી આજસુધી પ્રિયાની આશામાં હું હારા દિવસે વ્યતીત કર્યા. પરંતુ હે દેવ! હાલમાં તે વચનાદિક સર્વે હું વૃથા કર્યા. એમ કહી તરતજ મહે મહારા દેહને અધૂમુખે ત્યાં લટકતકર્યો. પછી શરીરના ભારથી ગળાની અંદર રહેલો પાશ સજજડ બેસી ગયે, જેથી મ્હારો કંઠ રૂંધાઈ ગયે, નાડીઓ ખેંચાવા For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ ચતુર્થપરિચ્છેદ. લાગી, અને અંગોમાં સર્વત્ર વેદનાઓ પ્રસરવા લાગી, તેમજ નેત્રોનું તેજ મંદ પડી ગયું. પવનનો સંચાર બંધ પડવા લાગ્યો, હસ્તચરણાદિક અવયવ અસ્તવ્યસ્ત થઈ ગયા, ઉદર પણ વાયુથી ભરાઈગયું, ઇંદ્રિયનો વિષય બંધ. પડીગ, અનુક્રમે ચિતન્યશક્તિ બહુ ક્ષીણ થઈ ગઈ, એમ સર્વથા દુઃખોથી હું ઘેરાઈ ગયે. ત્યારબાદ હે સુપ્રતિષ્ઠ? ઈદ્રિયને વ્યાપાર બંધ પડવાથી બેભાન હાલતમાં હું પડયો હતે, તેટલામાં કંઈક ચેતનામાં હેવાથી એક શબ્દ હાર સાંભળવામાં આવ્યું કે, હે ભદ્ર? કાયર પુરૂષોએ આચરવા લાયક આવું સાહસ કાર્ય કરવાને તું લાયક નથી. માટે સર્વથા આ કાર્ય હારે નહીં કરવું જોઈએ, દેવતાઓને દુર્લભ એવા આ મનુષ્યદેહને આવા અકાર્યનું આચરણ કરી શામાટેતું નષ્ટ કરે છે? અરે? આ માનવભવ મહાપુણ્યથી પ્રાપ્ત થાય છે. જેમકે – अनेकपूर्वा जितपुण्यसंचयात्, सुदुर्लभा मानवता हि लभ्यते । तत्सार्थकत्वं यदि नैव लोके, समाप्यते फरगु तदीयजीवितम् ॥१ ' અર્થ—અનેક પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યના ઉદયથી અત્યંત દુર્લભ એ આ મનુષ્યાવતાર પ્રાપ્ત થાય; છતાં આવા તુચ્છ કાર્યને લીધે તેનું કઈપણ સાર્થકપણું કરવામાં ન આવે તે, તે પુરૂષનું જીવન અસાર છે. અર્થાત્ આ મનુષ્યભવ પામી તેણે કંઈપણ કર્યું ગણાય નહીં.” જ્યારે તે દીવ્યશબ્દ નહીંજે મહારા સાંભળવામાં આ તેટલામાં કોઈક પુરૂષ ત્યાં પાશને આબે અને વૃક્ષની શાખાઓ મહને લબડતો જોઇએકદમ તેણે હારા ગળાને પાશ કાપી નાખ્ય; તેમજ મહને સા છે. For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ર સુરસુંદરીચરિત્ર. ચવીને નીચે સુવારી ઠંડો પવન નાખવા લાગ્યો. ત્યારબાદ તે પુરૂષ હિમસમાન શીતલ એવા પ્રવાહનું પાણિલાવી મહારા શરીર સિંચન કરવા લાગ્યું, તેથી હારું હૃદય ફરકવાલાગ્યું અને કંઈક શુદ્ધિનાં ચિન્હ દેખાયાં, પછી તેણે ધીમે ધીમે હારા સર્વ અંગનું મર્દન કર્યું. તે વખતે મ્હારાં નેત્ર મૂર્છાચી મીંચાઈ ગયેલાં હતાં, તેમજ સ્વપ્નસમાન બાહ્ય સ્થિતિને હું અનુભવતા હતા. પછી મહેનતેણે ઉપાડીને સુકોમલ પલ્લવોથી રચેલી શઉપર સાચવીને સુવાડી દીધો. અહે? સજજનપુરૂષ નિરપેક્ષ બુદ્ધિએ કેવા ઉપકાર કરે છે? આ દુનીયામાં આવા પુરૂષ બહુ વિરલા હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – शूराः सन्ति सहस्रशः प्रतिपदं विधाविदोऽनेकशः, सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि भितौ भूरिशः। किन्त्वाकर्ण्य निरीक्ष्य वाऽन्यमनुजं दुःखार्दित यन्मनस्ताद्रप्यं प्रतिपद्यते जगति ते सत्पौरुषाः पञ्चषाः ॥१॥ અર્થ_“આ દુનીયામાં સંગ્રામની અંદર જ્ય મેળવનાર શૂરવીરપુરૂષે હજારો વિદ્યમાન છે, તેમજ દરેક સ્થલે વિવિધ વિદ્યાઓના જાણકાર સેંકડો પુરૂષે દષ્ટિગોચર થાય છે, વળી ઋદ્ધિમાં કુબેરસમાન કિંવા તેથી અધિકપણ લક્ષ્મીવાન પુરૂષ આ સૃષ્ટિમાં ઘણા જોવામાં આવે છે, પરંતુ દુઃખથી પીડાચેલા અન્ય માનવને સાંભળીને કિંવા જોઈને જેમનું મન તદાકાર થઈ જાય તેવા સત્પરૂ આ જગતમાં પાંચ કે છ જોવામાં આવે છે. અર્થાત્ બહુ થોડા હોય છે. વળી ફરીથી તે સત્પરૂપે પવનાદિક અનેક પ્રકારના બહુ શીતલ ઉપચાર For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પરિચ્છેદ. ૧૪૩ કર્યા, તેથી હારી વેદના કેટલીક ક્ષીણ થઈ. ત્યારબાદ ક્ષણ માત્રમાં હું સાવધાન થઈ ગયે, અને મહારાં નેત્ર ઉઘડી ગયાં, તે સમયે ત્યાં બેઠેલે, ઉત્તમ સંસ્થાનવાળો, અને ભર યુવાવસ્થાને ભાવતે, સાક્ષાત્ કામદેવસમાન, એક ભવ્ય પુરૂષ મ્હારા જોવામાં આવ્યું. વળી તે પુરૂષે મહેને કહ્યું કે, હે ભદ્ર? હવે આપને કયાં પીડા થાય છે? મહું હારે કંઠ બતાવ્યું, ત્યારે તેણે મર્દનાદિક ઉપચારવડે મ્હારા કંઠની પીડાપણુ દૂર કરી. પછી હારી સર્વ પીડાઓ દૂર થવાથી હું સાવધાન થયે, પરંતુ વિરહાનળની પીડાથી હાર અંગે બળતાં હતાં, મુખમાંથી હેટા શ્વાસ ચાલતા હતા અને વિરહસંબંધી ખેદને લીધે હારું હૃદય બહુ વ્યાકુલ હતું, તેમજ મનોવાંછિત પ્રિયાની અપ્રાપ્તિને લીધે ઉદ્વિગ્ન ચિત્તવાળે હું સ્નિગ્ધપલ્લવોથી રચેલા શયનમાં બેઠે. શ્રી ધનેશ્વરમુનિએ રચેલી સુધ એવી ગાથાઓ વડે બહુ સુંદર અને રાગરૂપી અગ્નિ તથા દેષરૂપી વિષધરને શાંત કરવામાં જલ અને મંત્રસમાન સુરસુંદરી નામે આ કથાપ્રબંધમાં પાશવિમોચન નામે આ ચોથોપરિચ્છેદ સમાપ્ત થયા. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपथमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे विरहे पाशविमोचननाम चतुर्थः । परिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪૪ www.kobatirth.org સુરસુ દરીચરિત્ર. अथपञ्चमपरिच्छेदः प्रारभ्यते । વિરહ દુ:ખને લીધે મુખની કાંતિ બહુજ ઝાંખી થયેલી અને નેત્રોમાંથી અશ્રુ ધારા ચાલુહતી, તેમજ હસ્તતલમાં લમણાને ભાગ સ્થાપન કરી શૂન્યની માફક બેઠેલા મ્હને જોઇ તે યાલુપુરૂષ ખેલ્યા. હે સુંદર ? ત્હારાસરખા ઉત્તમ પુરૂષાને કુગતિના દ્વારભૂત અને અધમ પુરૂષાએ આચરેલા એવા આત્મવધ કરવા ઉચિત નથી. કારણ કે, ઉત્તમપુરૂષા આપત્કાલમાં વ્યાકુલ થતા નથી. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે;— • विपदि धैर्यमथाऽभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १ ॥ અર્થ-વિપત્કાળમાં ધૈર્ય રાખવું, તેમજ અભ્યુદના સમયે ક્ષમા રાખવી, સભાની અંદર ખેાલવામાં દક્ષતા રાખવી, રણસંગ્રામમાં પરાક્રમની બુદ્ધિ રાખવી, તેમજ ઇચ્છા રાખવીહાય તા માત્ર યશ મેળવવાની રાખવી, અને ધર્મશાસ્ત્રોના શ્રવણનું જ વ્યસન રાખવું, આ સઘળી પ્રવૃત્તિએ મહાત્માએને સ્વભાવસિદ્ધ હાય છે.” વળી હે મહાશય ? તુ કાણુ છે ત્હારા પિતાનું નામ શું? તુ કયાંથી આવ્યેા છે? ગળે પાશ નાખવાનું ત્યારે શું કારણ? વળી હે સુંદર? તુ ગાઢ શે!કમાં શાથી આવી પડયા છે ? તેમજ નિરંતર ભારે અશ્રપાત શામાટે કરે છે? આ પ્રમાણે તેનાં વાકય સાંભળીને પ્રથમતા મ્હે મ્હાટા નિ:શ્વાસ મૂકયા, પછી મ્હે કહ્યુ કે, હે સુતનુ? વૃશ્રા આ વાર્તા કહેવાથી શુ ફૂલ ? જેના કહે પુરૂષના ઉપદેશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ પંચમપરિચ્છેદ વાથી કંઈ પણ ગુણ થાય તે તે કહેવું યોગ્ય ગણાય. અન્ય થા તુષ (ફેતરાં) ખાંડવાની માફક કહેવાથી કંઈપણ કુલ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે – बधिराग्रे वृथाऽऽलापो-वृथा वारिविलोडनम् । तुषखण्डनवव्यय, वृथाऽभीष्टनिवेदनम् ॥१॥ અર્થ–બધિરની આગળ વાર્તાલાપ કરવો તે વૃથા છે, પાણી વહાવવું તેપણું અર્થ વગરનું છે, તેમજ અશક્ય એવી કોઈ પણ વાર્તા પિતાને ઈષ્ટ હોય; પરંતુ તે અન્યની આગળ નિરર્થક કરવી તે ફેતરાઓને ખાંડવા સમાન નિફલ થાય છે. તેમજ હે મહાશય? પોતાનું કાર્ય પ્રાયે વિનષ્ટ થયા પછી તે કહેવાથી પણ તેને નિવારક કોણ થઈ શકે ! વળી પાછું ગયા પછી પાળ બાંધવી એથી શે ગુણ થાય? અર્થાત્ શ્રમ શિવાય અન્ય કંઈપણ ફલ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – मृतेऽम्बुपानं किमु मानवानां, किमन्धकानां वसनादिशोभया। किं दृष्टिपातेऽपि समुद्रमध्ये, गते हि नीरे किमु सेतुबन्धनम् ॥१॥ અર્થ_“મરણ થયા બાદ મનુષ્યને સુધામય અંબુપાન કરાવવું શા કામનું? જન્માંધ પ્રાણિઓની આગળ વસ્ત્રાદિક અલંકારની શોભા દેખાડવાથી એમને શે આનંદ ઉપજવાનું છે? સમુદ્રની અંદર વૃષ્ટિપાત થાય તે પણ તેથી જીવાત્માઓને શું ફલ થઈ શકે? તેમજ પાણી ગયા. પછી તેને રોકવા માટે જેઓ પાલી બાંધવાને શ્રમ ઉઠાવે, તેનું પણ કંઇ ફલ નથી;”માટે મહારેપણ હવે આપની આગળ વાર્તા કરવાથી માત્ર કંઠશેષણજ છે, તેથી આપને કહેવાનું ૧૦ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સુરસુંદરીચરિત્ર. મહારે એટલું જ છે કે, આપ કૃપાકરી હારા આ કાર્યમાં વિદ્ધભૂત થશે નહીં. હવે મહારે પ્રાણ ત્યાગ કર્યા સિવાય છુટકે નથી. કારણ કે, તે શિવાય હારૂ દુઃખ જાય તેમ નથી. આવા દુસહ દુ:ખને આધીન થઈ હું હવે જીવવાની આશા બિલકુલ રાખતા નથી. માટે મહારા દુ:ખનો ઉદ્ધાર જે આપે કરવા ધાર્યો હોય તો હું જે કરૂ તેમાં તમ્હારે હવે વચ્ચે પડવું નહીં. ત્યારબાદ તે પુરૂષ બેભે. હે ભદ્ર? આ પ્રમાણે આ કુકૃત્યને આગ્રહ તું છોડી દે. પ્રથમ આનું મૂલ કારણ શું છે? તે તું મહને જણાવ? કારણ કે, વૃત્તાંત જાણ્યા પછી કોઈ ઉપાય પણ મળી આવે છે. ત્યારબાદ હે હેને સર્વ પૂર્વોક્ત હારી વાર્તા સવિસ્તર ઠેઠ પાશબંધન સુધીની કહી સંભળાવી. પછી હે સુપ્રતિષ્ઠ? તે વાત સાંભળી તેણે હને કહ્યું કે, હે ભદ્ર? માત્ર યુવતિને માટે ઉત્તમ પુરૂએ આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત નથી, તેમાં પણ નીતિશાસ્ત્રમાં કુશલ એવા ત્યારે તે વિશેષે કરીને આવું કાર્ય સર્વથા ન કરવું જોઈએ. કારણ કે, જીવતા પુરૂષો સેંકડે શુભ કાર્યોના ભોક્તા થાય છે. જેમ કે, “નવ મતિરિ પુરત” જીવતે માણસ સેંકડો ભદ્ર જોઈ શકે છે.” વળી હે સુભગ? તું ધન્યવાદને લાયક છે. કારણ કેતમે બન્ને જણ તો પરસ્પેર એકબીજાની વાર્તા અન્યદ્વારા સાંભળી શકે છે. તેમજ દેવવાણ થયેલી છે, જેથી તેણુના સમાગમની આશાપણ બંધાચેલી છે. વળી અન્ય અન્ય ભાવને સૂચવનાર એવા એક નગરમાં તમ્હારા બનેનો નિવાસ છે. તે પછી શા માટે તું આટલે બધે શેક કરે છે? ધન્યવાનું અને પુણ્યવાનું પણ તું છે. વળી પુણ્ય હીન તે ખરેખર હુંજ છું કે, તેણીનું દર્શન તે For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ ૧૪૭ દૂર રહ્યું પરંતુ દર્શનની આશા પણ દુર્લભ થઈ પડી છે. તે પણ હું પ્રાણ ધારણ કરું છું. મ્હારી માફક કંટાળતો નથી. વળી હે ભદ્ર? તહારે વાર્તાલાપને સંબંધ કમપરંપરાએ વિદ્યમાન છે, તો પછી હારું દુઃખ શા હીસાબમાં છે? અને હું તો હારી મને ભીષ્ટ સ્ત્રીના સ્થાનાદિકની પ્રવૃત્તિને પણ જાણતો નથી. તે મહને કેટલું બધું દુઃખ થતું હશે? ત્યારબાદ મહું તેને કહ્યું કે હે મહાશય ? પ્રથમ તમે તહારું વૃત્તાંત હુને કહે તમે પોતાની સ્ત્રીનું સ્થાન પણ કેમ જાણતા નથી? તમે કયા નગરમાં રહો છો ? અને શા માટે અહીં આવ્યા છે? ત્યારબાદ તે બેલ્યો. હે ભદ્ર? એકાગ્ર મન કરી હારું વૃત્તાંત તે સાંભળ. અનેક વિદ્યાધરોના નગરથી વિરાજીત એવા આ વૈતાઢય પર્વતમાં ઉત્તરશ્રેણી છે, પુરૂષવૃત્તાંત, તેની અંદર સુરનંદનનામે ઉત્તમ નગર છે. જેની અંદરત્રિક-ત્રણ, ચતુષ્કચાર રસ્તાઓના સંગ અનેક સ્થલે શોભે છે, તેમજ અનેક પુષ્પ વાટિકાઓ જેની આસપાસ સુગંધી આપી રહી છે, જેના કિલ્લાની વિશાલતા અભુત પ્રકારની દીપી રહી છે અને ભામાં તે ઇંદ્રપુરી સમાન આનંદ આપે છે. સુરનંદન નગરમાં, સ્વાધીન છે સમગ્ર વિદ્યાઓ જેને તેમજ સર્વે વિદ્યાના સમુદાય જેના હરિશ્ચંદ્ર ચરણ કમળમાં પ્રકૃતિ કરે છે. કમલની વિદ્યાધરેંદ્ર પાંખડી સમાન ભવ્ય છે નેત્રો જેનાં, સમસ્ત જનનાં નેત્ર અને હૃદયને આનંદ આપનાર, અદ્દભુત પરાક્રમ વડે શત્રુઓને પરાજય For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ સુરસુંદરીચરિત્ર. કરનાર, સૂર્યની માફક તેજસ્વી પુરૂષના સમગ્ર તેજને પરાજ્ય. કરનાર, અખંડિત પ્રતાપને ધારણ કરતો, મદોન્મત વૈરી રૂપી હરતીઓને ભેદવામાં સિંહના બાલ સમાન, દિગતમાં પ્રસરી ગઈ છે વિમલ કીર્તિ જેની અને વિદ્યાધરોમાં સુપ્રસિદ્ધ એવો હરિશ્ચંદ્ર નામે વિદ્યાધરેંદ્ર રહે છે. કમલ સમાન મુખવાળી, નીલકમલના પત્ર સમાન મનહર નેત્ર વાળી, કમલના મધ્ય ભાગ સમાન સ્નિગ્ધ છે શરીરની કાંતિ જેની એવી રત્નાવતી નામે તેની સ્ત્રી છે. વળી તે સ્ત્રી સમગ્ર અંતેઉરમાં પ્રધાન પણ રહેલી છે. પિતાના પ્રાણથી પણ પ્રિય એવી તે દેવીની સાથે ત્રિ વર્ગ-ધર્મ, અર્થ અને કામમાં સારભૂત એવા વિષય સુખને અનુભવતાં તે વિદ્યાધરેંદ્રના કેટલાક દિવસ વ્યતીત થયા. ત્યારબાદ રત્નાવતીને દેવ કુમાર સમાન તેજસ્વી કુ માર ઉત્પન્ન થયે. ઉચિત સમયે માતા પ્રભંજન અને પિતાએ પ્રભંજન એવું તેનું નામ બંધુસુંદરી. પાડયું. તેમજ અદ્વિતીય છે રૂપ અને લાવણ્ય જેનું એવી બંધુસુંદરી નામે તેને એક પુત્રી થઈ. અનુક્રમે તેઓ બન્નેનવીનવન અવસ્થાન પામ્યાં. કેઈએક દિવસે તેઓ બન્ને જણ પરસ્પર પ્રેમને ધારણ કરતાં એક સ્થાનમાં એકાંત જગાએ એકઠાં થઈ બેઠાં હતાં. તેવામાં એક બીજાની સાથે વાર્તાલાપ ચાલે તેમાં અવસર જાણું પ્રભંજન . હે બહેન? આપણું આવી અપૂર્વ પ્રીતિ બંધાઈ છે, તે જોઈ હુને બહુ આનંદ થાય છે. પરંતુ ભવિષ્યમાં પણ તે પ્રીતિ તેવીને તેવી વૃદ્ધિ પામતી હે તેમ મહારી ઈચ્છા છે. માટે ત્યારે પ્રથમ જે પુત્ર કિવા For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૪૯ પુત્રી થાય તે મ્હારા પુત્ર અથવા પુત્રીને આપવાં અને મ્હારે જે પ્રથમ થશે તે હારા પુત્રને અગર પુત્રીને આપીશ. આ પ્રમાણે પરસ્પર સબંધ કરવાથી આપણા સ્નેહ ઘણા કાલ સુધી સારી રીતે જાગ્રત રહેશે. તે સાંભળી અતિશય સહેદરના સ્નેહમાં ગરક થયેલી બધુસુંદરીએ તે પ્રમાણે પેતાના ભાઇનું વચન માન્ય કર્યું. ચિત્રલેખા. વૈતાઢય પર્વતમાં ઉત્તર શ્રેણીછે,તેમાં સર્વઋતુ સંબંધી અનેક ફૂલ પુષ્પાથી વિરાજીત, નાના પ્રકારનાં વૃક્ષેાના સમુદાય વડે સુશે!ભિત, ચમચચા નામે નગરી છે. તે નગરીમાં ભાનુતિ નામે ખચરેંદ્ર રહે છે, જેના પરાક્રમના શ્રવણુ માત્રથી વૈરીએ ગુહાએના આશ્રય લઈ સૂના પ્રકાશમાં ઘુવડની જેમ ગુપ્ત વૃત્તિને પાલન કરે છે; રૂપ અને સાભાગ્યમાં કામદેવ સમાન તેમજ તે પ્રમદા જનના હૃદયને અતી આનદ આપવામાં અગ્રણી એવા તે ભાનુતિ વિદ્યાધરેદ્રને હરિશ્ચંદ્ર વિદ્યાધરે પેાતાની અધુસુંદરી નામે કન્યાને બહુ પ્રીતિપૂર્વક ઘણા મ્હોટા ઉત્સવ સાથે પરણાવી, તેમજ ભાનુતિએ પણ ઉત્તમ રૂપ, ગુણુ અને શીલથી વિભૂષિત જાણી તેણીના સ્વીકાર કર્યો. ત્યારબાદ તેણીની સાથે બહુ પ્રેમપૂર્વક પાંચ પ્રકારના વિષય સુખને અનુભવતા, તેમજ પેાતાના રાજ્યનું પાલન કરતા, તે ખરેદ્રના દિવસે આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા. એમ અનુક્રમે કેટલાક સમય વ્યતીત થતાં તેણીને એક પુત્રો ઉત્પન્ન થઇ, જેણીના શરીરની કાંતિને લીધે આજુબાજુના દિર્ગવભાગા પ્રકાશિત થઈ ગયા, અને ઉચિત સમયે ચિત્રલેખા એવું For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ સુરસુંદરીચરિત્ર. તેનું નામ પાડ્યું. ત્યારબાદ તે દેવીએ અતિ સુંદર સ્વથી સૂચિત એવા એક ઉત્તમ અને તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાપિતાએ મહોત્સવ પૂર્વક ઉત્તમ તિથિ, વાર, નક્ષત્ર અને યોગ્ય સમયમાં ચિત્રગતિ એવું તેનું નામ પાડ્યું. હરિશ્ચંદ્ર રાજા પણ સુમુખ નામે ચારણ મુનિના ચરણકમલમાં સિદ્ધ સુખના દ્વારભૂત, સુમુખચારણ સંસારસમુદ્રમાં યાનપાત્ર સમાન, પરશ્રમણ. મશાંતિનું મૂલકારણ એવા અતિ પ વિત્ર શ્રી જૈનધર્મને સાંભળીને, સંસાર વાસથી ભયભીત થઈ ગયે. અને વિષયભેગને વિષસમાન ગણવા લાગ્યું, અરે ? આ હાવાસ એજ કારાગૃહ છે. એમ જાણીને તે રાજા રાજ્ય વ્યાપારથી ઉદ્વિગ્ન થયો, અને પોતાના પુત્ર પ્રભંજનને રાજ્યમાં સ્થાપન કરીને પોતે પૂર્વોક્ત ગુરૂ મહારાજના ચરણમાં સર્વનિવૃત્તિના કારણભૂત એવું ચારિત્રવ્રત અંગીકાર કર્યું. અનુકમે તે હરિશ્ચંદ્રમુનિ સુમુખ ચારણમુનિની પાસે નિરવદ્ય ચારિત્ર પાલવા લાગ્યા, તેમજ દ્વાદશાંગી વિગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યા બાદ ગીતાર્થ થયા. પછી ઉત્તમ ચારિત્રના પ્રભાવથી કમજાળને ખપાવી અંતકૃત્વ કેવલી થયા. અહે? ચારિત્રને પ્રભાવ કે છે? નિમલ જ્ઞાનાદિક ગુણો જેના આધીન થાય છે, એટલું જ નહીં પણ શાશ્વતસુખ પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. “શાસ્ત્રમાં પણ કહ્યું છે કેनो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૫૧ ज्ञानाप्तिलोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥१॥ અર્થ “જે ચારિત્રને સભાવપૂર્વક પાલન કરવાથી અસત્ કમેને પ્રયાસ કરવો પડતો નથી, મલીન સ્વભાવવાળી યુવતિ, પુત્ર અને સ્વામીનાં કટુ વાના દુઃખને સહન કરવાના પ્રસંગ આવતો નથી, ચારિત્રની મહત્તાને લઈને નૃપાદિકને પ્રણામ કરવો પડતો નથી, ભજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાન વિગેરેની કોઈપણ ચિંતા બિલકુલ રહેતી નથી, વળી ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લેકો બહુ પૂજ્યભાવથી ચારિત્રીઓની ભક્તિ કરે છે, શાંતિસુખમાં બહુ પ્રીતિ રહે છે, વિગેરે આલોકમાં ઉત્તમ સુખસાધન મેળવીને દેહાંતમાં મોક્ષાદિકની પ્રાપ્તિ થાય છે.” માટે હે ભવ્ય પ્રાણુઓ? ચારિત્રમાં આ સર્વગુણ રહેલા છે એમ સમજી સબુદ્ધિને ઉપયોગ કરે? અને ઉત્તમ ચારિત્ર પાળવામાં હમેશાં યત્ન કરે? જેથી ઉભય લેકનું કાર્ય સિદ્ધ થાય. જુઓ ! હરિશ્ચંદ્ર મુનિરાજ ચારિત્રના પ્રભાવથી અંતકૃત કેવળી થયા. બહુ પ્રતાપી પ્રભંજન પણ વિદ્યાધરેને અધિપતિ થયે, હમેશાં પ્રમાદરહિત પિતે પ્રભંજન નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. નિ:શંક રાજા, થઈ પિતાએ આપેલા રાજ્યના અભ્ય દયમાંજ નિરંતર પ્રેમ ધરાવે છે. મિત્ર અને શત્રુ તરફ નીતિનો ભંગ કરતો નથી. કેઈપણ વ્યસનીને પોતાના રાજ્યમાં સ્થાન આપતો નથી. તેમજ પક્ષપાતરહિત સ્વારને સમષ્ટિથી વિલેકે છે. ઉત્તમ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. ૧૫૨ વંશમાં જન્મેલી અને સાભાગ્યાદિકગુણેાના આવાસભૂત લહંસી તથા મંજીષા નામે તેને એ સ્ત્રીચેા છે. તે અનૅનુ સમસ્ત અંતેઉરમાં પ્રધાનપણું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે અનેની સાથે ભાગવિલાસ કરતાં પ્રભજન રાજાને કેટલાક સમય વ્યતીત થયા, પછી જ્વલનપ્રભઅને લહસિકાને એક પુત્ર થયા. તેનુ જ્વલનપ્રભ એવુંનામ પાડયું, તેમજ મનુષાને પણ એક પુત્ર થયા, તે લઘુ પુત્રનું કનકપ્રભ એવું નામ સ્થાપન કર્યું. કેનપ્રભ. હવે પેાતાના ખંધુનું તે વચન અસુંદરી દેવીના સ્મરણમાં રહ્યા કરે છે, પેાતાની પુત્રી ચિત્રલેખા પણુ યાવન અવસ્થામાં આવી પહેાચી. તેને પરણાવવા લાયક જોઇ મધુસુદરીએ પણ પોતાના પતિ ભાનુતિને તે પેાતાના ભાઇનું વચન સવિસ્તર કહી સંભળાવ્યું. ત્યારખાદ ભાનુતિરાજાએ પાતાની પુત્રી તે ચિત્રલેખાને, રૂપમાં બહુ તેજસ્વી એવા પ્રભજનના જ્યેષ્ઠ પુત્ર જ્વલનપ્રભની સાથે પરણાવી, તેણે પણ પાતાને યાગ્ય જાણી પ્રીતિપૂર્વક તેણીના સ્વીકાર કર્યા. સ્ત્રી અને પુરૂષનુ જોડલુંજો સમાન હોય તે તેએના ગૃહાવાસ બહુ સારી રીતે સુધરે છે. જેમકે;– गुणेन रूपेण समानभावौ, समानशीलौ च समानमेधौ । समानवंशौ च कलासु तुल्यौ, यौ दम्पती सौख्यमलं तयोर्वै ॥ १ ॥ અ—ગુણ અને રૂપ વડેજેઓ સમાન ભાવવાળાં હાય, તેમજ ધારણાવિષયમાં સમાનપ્રકૃતિ જેમની હોય, સમાનકુલમાં જેઓ ઉત્પન્ન થયેલાં હાય અને સર્વ કલામાં For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૫૩ સમાન કુશળપણું જેમણે મેળવેલું હોય તેવાં સ્ત્રીપુરૂષનાં જોડલાં સુખેથી વિલાસ કરે છે.” ત્યારબાદ તે જ્વલનપ્રભરાજા સુરનંદન નગરની અંદર તેણીને લઈ ગયે, પછી પ્રેમાસુ સ્વભાવવાળી તે ચિત્રલેખાની સાથે ઉત્તમ પ્રકારે વિષયભેગને અનુભવ કરતો જવલનપ્રભ રાજા દેવલોકમાં દેવની માફક આનંદપૂર્વક વિલાસ કરવા લાગ્યો. એક દિવસ વિદ્યાધરને અધિપતિ પ્રભંજન રાજા આકાશમાં, ચંદ્રસમાન ઉજવલ અને પ્રજન દેવના મંદિર સમાન ગરકાંતિને ધારણ રાજા, કરતા એક પ્રાસાદને જોઈ વિચાર કરવા લાગ્યા, અહો ? આ કેવો સુંદર પ્રાસાદ દીપી રહ્યો છે? એની આકૃતિ પ્રમાણે બહુ મજાને એક જીનપ્રાસાદ હું બંધાવું. પોતાના મનમાં એમ નિશ્ચય કરી ઉભે થઈને મણિમય ભૂમિમાં તે પ્રાસાદની આકૃતિ ચિતરવા માટે જેટલામાં તે પ્રવૃત્ત થાય છે, તેટલામાં એકદમ પવનના આઘાતથી હણાયેલામેનું તે વાદળું સર્વથા વિખરાઈ ગયું. અને ક્ષણમાત્રમાં શ્યામ આકાશમંડલને દેખાવ જોઈ પોતે હૃદયની અંદર વિચાર કરવા લાગ્યું કે, આ વાદળની માફક પુરૂષોની સંપદાઓ અસ્થિર છે. જેમ આ વાદળને ખંડ ક્ષણમાત્ર જોવામાં આવ્યા, તેમજ ક્ષણમાત્રમાં નષ્ટ પણ થઈ ગયે. તેમ સર્વે પદાર્થો પ્રાણીઓને ક્ષણમાત્ર આનંદ આપનાર થાય છે. વળી રૂ૫, જીવિત, વન અને સર્વ પ્રકારના બંધુઓના સંબંધો પણ એ પ્રમાણે અનિત્ય છે. તે આ સંસારવાસને ધિક્કાર છે. બાલ્યાવસ્થામાં જે રૂપ હોય છે તે વનમાં અને જે વૈવનમાં હોય છે તે વૃદ્ધાવસ્થામાં For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ સુરસુંદરીચરિત્ર. હેતું નથી. અથૉત્ ઉત્તરોત્તર નવીનતાને પામે છે એમાં સંદેહ નથી. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે – भोगे रोगभयं, कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, शास्त्रे वादभयं गुणे खलभयं रूपे जराया भयम् । मौने दैन्यभयं बले रिपुभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तुभयान्वितं भुवि नृणां वैराग्यमेवाऽभयम् ॥१॥ અર્થ–“કોઈપણ વસ્તુ એવી નથી કે, સદૈવ નિર્ભયપણે એક રૂપે રહી શકે ! જેમકે, ભેગની અંદર રેગોને ભય રહ્યા છે. પોતાના કુળની સ્થિતિ બહુ ઉત્તમ પ્રકારની હોય છે, પરંતુ તેમાં પણ અવનતિનો ભય રહે છે. અનેક પ્રયત્નથી ભાગ્યવાનું પુરૂ દ્રવ્ય મેળવી શકે છે, પરંતુ તેનો સદુપયેગ કરો તે ભાગ્યે જ બની શકે છે. કારણ કે, તેની ઉપર રાજા વિગેરેને સખ્ત ભય રહે છે. શાસ્ત્રને અભ્યાસ કિવા શ્રવણ કરવાથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન મળે છે. પરંતુ તેમાં પણ વિતંડાવાદનો ભય હોય છે. તેમ રૂપ અને સાંદર્ય દૈવયોગે કેટલાક જનેને પ્રાપ્ત થાય છે, પણ અવસ્થાતરના ભેદે કરીને તે રહી શકતું નથી. અર્થાત્ તેમાં જરા દેવીને ભય રહે છે. કેટલાક સ્વધર્મની અપેક્ષાએ માન રાખી પોતાની પ્રવૃત્તિ કર્યા કરે છે, પરંતુ તેમાં દીનતાનો ભય જાગ્રત્ રહે છે. અર્થાત્ તે દીનપણને લીધે છોડવું પડે છે. કેઈપણ સુભટ એમ જાણે કે, હારા સરખો કોઈ પરાક્રમી નથી, પરંતુ તે નિર્ભય નથી, તેની ઉપર શત્રુને ભય કાયમ હોય છે, તેમજ સર્વાગ સુંદર એવી આ શરીરની આકૃતિ જોઈને કેટલાક મુગ્ધજને જાણે છે કે, આ દેહનગરી For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧પષ અચલ રહેશે, પરંતુ તેની ઉપર નિરંતર મૃત્યુ સુભટ તલપ મારી રહ્યો છે, માટે તે નિર્ભય કેમ કહેવાય ? આ પ્રમાણે દરેક પદાર્થો આ દુનીયામાં ભયાવિત છે, અર્થાત અસ્થિર છે. માત્ર પુરૂષને હિતકારક એવે વૈરાગ્યભાવ જ નિર્ભય છે.” માટે ભવ્ય પ્રાણીઓએ વિષય તરફ લક્ષ્ય નહીં આપતાં અભયપદની જ ઈચ્છા રાખવી. વળી કેટલાક વિષયવાસનામાં આસક્ત થયેલા પ્રાણીઓ પ્રત્યક્ષપણે અનિત્ય પદાર્થોને જાણીને પણ તેઓને સત્ય અને સ્થિર તરીકે માને છે. તે તેઓના અવિવેકનું જ સામર્થ્ય છે. વળી કામમાં આસક્ત થયેલા પુરૂષો શ્રીજૈન સિદ્ધાંતને જાણતા છતા પણ આરંભ અને પરિગ્રહાદિક સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. એ હાટું આશ્ચર્ય છે કે, જેનતવના જાણકારોને પણ મેહ મહિમાની કેટલી બધી પ્રબળતા છે માટે આ રાજ્યસંપત્તિ કેવલ સંસારવાસનું જ કારણ છે; તે હવે મહારે એનું કંઈપણ. પ્રયજન નથી. કારણ કે, જેના મેહથી આત્માની અધોગતિ થાય, તેને પ્રસંગ મહારે સ્વપ્રમાં પણ જોઈએ નહીં. જે સેનું પહેરવાથી કાન તુટે તેથી સર્યું. અરે? હું શ્રીજીનેંદ્રભગવાનનું વચન સમજુ છું છતાં પણ મહા દુઃખના હેતુભૂત પદાર્થોમાં હું શા માટે અભિલાષા રાખું છું ? હવે સર્વ સાવદ્ય કાર્યને ત્યાગ કરીને સર્વ સુખમય પરમેશ્વરી દીક્ષાગ્રહણને ઉદ્યમ કરૂં. દુર્ગતિના હેતુભૂત આ અસાર રાજ્ય વડે શું ફલ છે? વળી મહારા વંશમાં ઘણું રાજાએ પોતાના પુત્રોને રાજ્ય આપીને દીક્ષિત થઈ મોક્ષસ્થાનમાં ગયેલા છે. માટે તેમના વંશમાં જન્મ ધરીને મ્હારે પણ ચારિત્ર ગ્રહણ કરવું ઉચિત છે. એ પ્રમાણે પિતાના હૃદયમાં વિચાર કરી For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૬ સુરસુ દરીચરિત્ર. રાજા પોતાની પાસમાં રહેલા વિદ્યાધરને કહેવા લાગ્યા કે; આ સંસારવાસ સ્હને કારાગૃહ સમાન ભાસે છે. રાજ્ય સપત્તિએ વિપત્તિએ સમાન પ્રીતિકર થતી નથી. વિષયવાસના વિષસમાન થઇ પડી છે, તેમજ હવે આ અલંકારા પણ સની તુલનાને વહન કરે છે. સુઘાષચારણ મુનિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પ્રમાણે પેાતાના વૈરાગ્યની વાર્તા પ્રભંજન રાજા કરતા હતા, તેટલામાં ચાર જ્ઞાનના જાણકાર સુધાષ નામે ચારણ મુનિ વિહાર કરતા કરતા ભવ્યજનનેઉપદેશ આપવા માટે ત્યાં પધાર્યા, ત્યારખાદ પ્રભ'જન રાજા પોતાના પુત્ર જ્વલનપ્રભને રાજ્ય સ્થાન આપીને તેમજ કનકપ્રભને પ્રવર એવી પ્રગતિ વિદ્યા આપીને પેાતે વિદ્યાધરાના અધિપતિ છતાં પણ સમગ્ર રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને સુધાષ મુનીંદ્રના ચરણ કમલમાં દીક્ષા ગ્રહણ કરી. માદ જવલનપ્રભ પણ વિદ્યાધરાના સમૂહ વડે વિરાજીત છતા સમગ્ર અ ંતેઉરમાં પ્રધાનપદે સ્થાપન કરેલી ચિત્રલેખાની સાથે રાજ્ય લક્ષ્મીના આનન્દથી ઉપભાગ કરેછે. તેમજ નપ્રભ પણ પ્રતિ વિદ્યાને વિધિપૂર્વક સિદ્ધ કરીને તે વિદ્યાના પ્રભાવથી બહુ શક્તિમાન થયા, સર્વત્ર લેાકમાં વિઘાને લીધે તે પ્રસિદ્ધ થઇ ગયા. જેનું સામર્થ્ય દિગન્ત વ્યાપી થઈ ગયું. અહા ? વિશુદ્ધ વિદ્યાના મહિમા ગુપ્ત રહેતા નથી. તે સંબંધી અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે;— वार्त्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभेः । For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ ૧પ૭ तैलस्य बिन्दुरिव वारिणि वार्यमाण मेतत् त्रयं प्रसरतीति किमत्र चित्रम् ॥ १॥ અર્થ–જેના શ્રવણમાત્રથી આશ્ચર્યને પ્રગટ કરનારી વાર્તા, પ્રગટ ચમત્કારજનકવિશુદ્ધ એવી વિદ્યા, તેમજ અપૂર્વ એ કસ્તૂરીને સુગંધ એ ત્રણે વસ્તુઓ, જલની અંદર નાખેલા તેલના બિંદુની માફક રોકવાથી પણ સર્વત્ર પ્રસરી જાય છે. એમાં શું આશ્ચર્ય છે? વસ્તુતઃ કંઈપણ નથી.” વિદ્યાના પ્રભાવથી કનકપ્રભ બહુ મદોન્મત્ત થઈ ગયે. જેથી પોતાના વંશજેની મર્યાદા છોડીને કનકપ્રભુને પ્રવૃત્તિ કરવા લાગ્ય, લોકોમાં તેને અવિનય. અપકીર્તિરૂપપટ વાગવા લાગે, છતાં તે તરફ તે બિલકુલ લક્ષ આપતો નથી. તેમજ તે વિવેક હીન થઈ અનાચારને મુખ્ય સ્થાને માનવા લાગ્યો. અન્યાય કરવાથી દુર્ગતિમાં પતન થાય છે. તેને વિચાર પણ તે સર્વથા ભૂલિ ગયે. પોતાનાથી મોટા અને પૂજ્ય સ્થાને મનાતા એવા ગુરૂઓના સત્કારને પણ વિસરી ગયે. તેમજ દાક્ષિણ્યપણાને સર્વથા તેણે ત્યાગ કર્યો, વિદ્યાના પ્રભાવથી રાજ્ય લક્ષમીને પોતાને સ્વાધીન કરવામાં તે બહુ લુબ્ધ થયા અને વિદ્યાના ગર્વથી બહુમદાંધ થઈ ગયે. એમ ઉત્તરોત્તર વેગમાં આવેલા તે કનકપ્રભે પિતાના મહેતા ભાઈ જવલનપ્રભની પાસેથી પોતાના પિતાએ આપેલું રાજ્ય ખુંચાઈ લીધું. ત્યારબાદ તેણે પોતાના પ્રચંડ પરાક્રમ વડે તે સમગ્ર રાજ્ય પિતાને સ્વાધીન કર્યું, તેમજ સામ, દામ, ભેદ અને દંડ વડે સમગ્ર વિદ્યાધરને પિતાને વશ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ સુરસુંદરીચરિત્ર. કર્યા. ત્યારમાદ ઉન્મત્તા થયેલા તે કનકપ્રલે જ્વલનપ્રભ ને પેાતાના રાજ્યમાંથી પણ કાઢી મૂકયેા. ચમચા. એટલે તે જ્વલનપ્રભ રાજા ચમરચ‘ચા નામે નગરીમાં પેાતાના સાસરાને ત્યાં ગયા. તેમની ખબર મળવાથી ભાનુતિ રાજાએ અહુમાનપૂર્વક જ્વલનપ્રભને પેાતાના નગરમાં પ્રવેશ કરાવ્યેા. બાદ હેચિત્રવેગ ? ચિત્રલેખાની સાથે પેાતાના સાસરાને ત્યાં બહુ આનંદથી નિવાસ કરતા એવા તે જ્વલનપ્રભના કેટલાક દિવસે વ્યતીત થયા. તેવામાં કોઇ એક દિવસે જ્વલનપ્રભરાજા ચિત્રગતિ નામે પેાતાના સાળાની સાથે તે નગરમાંથી બહાર ફરવા માટે નીકળ્યે. સુંદર વૃક્ષેાથી શાભતાં એવાં અનેક પ્રકારનાં ઉપ વને જોતા જોતા તે બંને જણ આગળ ઉપર ચાલવા લાગ્યા. કાઈક સ્થલે તેઓ ભારડ તથા ચક્રવાક પક્ષિઓથી સુÀાભિત અને નિર્મલ જળથી ભરેલી એવી દી િકાના વૃદ્ઘને તે જોવા લાગ્યા. તેમજ અનેકવિદ્યાધરાનાં જોડલાં જેમની અંદર વિલાસ કરે છે એવાં સુંદર કદલી ગૃહાથી વિરાજીત, તેમજ ચારે તરફ્ ઉજ્વલ કાંતિ જેમની પ્રસરી રહી છે તેવાં અનેક પ્રકારનાં ગિરીદ્રનાં શિખરોને જોઈ તે આનંદ માનવા લાગ્યા. એમ અનેક પ્રકારની શેાભાઆના અવલેાકનમાં આસક્ત થયેલા તેએ અને જળુ કૈટતુતિ થઈને, અતિ મધુર નાદવાળી કાયલાના મનેાહર કાલાહલ વડે બહુ રમણીય, સર્વત્ર પરિભ્રમણુ કરતા ભ્રમરાઆના વિશાલ ગુ ંજારવને લીધે બહુજ પ્રેમને ઉત્પન્ન કરવામાં For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧પ અદ્વિતીય, અને બહુ ફના ભારથી નમી ગયેલા વિવિધ વૃક્ષોના સમૂહથી હમેશાં વ્યાસ,એવા એક વન નિકુંજમાં ગયા. ત્યાં આગળ મંદમંદ સંચાર કરતા સુકેમળ પવન વડે કંપતા સુંદર પદ્ધોના સમૂહને લીધે બહુ શોભાયમાન, તેમજ અનેક ભ્રમરીઓનાં ટેળાં વડે વાચાલિત થયેલાં અને રક્તપુપે વડે દેખાવમાં લાલ કાંતિમય એ એક અશોક વૃક્ષ તેમના જેવામાં આવ્યું. તે અશોકની નીચે સુવર્ણ પદ્મની ઉપર બેઠેલા એક મુ નિવરનાં તેમને દર્શન થયાં, તે મુનીપ્રભજનમુનિ. દ્રની આગળ તેમના ચરણ કમલને ઉદેશીને અનેક વિદ્યાધર, નર, કિનર, અને દેવતાઓના સમુદાય બહુ પ્રેમથી નમન કરતા હતા, તેમજ સુરેંદ્રો જેમની સ્તુતિ કરતા હતા, અને ઉત્પન્ન થયું છે શ્રીકેવલજ્ઞાન જેમને એવા તે મુનીંદ્રની પાસે તેઓ બન્ને ગયા; એટલે જવલન પ્રત્યે તેમને ઓળખ્યા. અને તરતજ તે બોલ્યો કે, આતો તે હારા પિતા પ્રભંજન મુનીશ્વર છે. આ પ્રમાણે ચિત્રગતિને કહીને તેઓ બંને જણ આનંદમાં મગ્ન થયા છતા ત્રણ પ્રદક્ષિણું દઈ હર્ષ વડે રોમાંચિત થઈને શ્રીકેવલીભગવાનના ચરણ કમલમાં વિનયપૂર્વક કાનામ કરી ભૂમિઉપર બેઠા. મનુષ્યોને વિનયગુણ મુખ્ય ગણાય છે. કારણકેવિનયવાન પુરૂષ સર્વત્રસુખી થાય છે. અન્યત્રપણુકહ્યું છે કેविनयेन भवति गुणवान् , गुणवति लोकोऽनुरज्यते सकलः। अनुरक्तस्य सहायाः, ससहायो युज्यते लक्ष्म्या ॥१॥ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અર્થ–“કેઈની પણ લાગણું દુખાય નહીં તેમજ શત્રુતાને સંબંધ પણ કઈ સમયે જોવામાં આવે નહીં; વિગેરે અનેક ફાયદાઓ જેમાં રહેલા છે તેવા વિનય વડે દરેક માનવ ગુણવાનું થાય છે. જ્યારે ગુણવાનું થાય છે ત્યારે તેને જોઈ લોકો બહુજ ખુશી થાય છે, તેમજ સેંકડો લોકેની પ્રસંનતા મેળવેલા તે પુરૂષને અનેક પ્રકારની સહાય મળવી બહુ સુલભ થાય છે, અને તે સહાયવાન પુરૂષને અનેક પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. જેથી ઉભય લેકમાં વિનયવાન પુરૂષને કોઈ પણ અનર્થનો ભય રહેતો નથી.” ત્યારબાદશ્રી કેવલીભગવાને સજલ મેઘની ગનાને પરાજય કરતી અને ગંભીર એવી મધુર પ્રભંજન વાણુ વડે તે સભાની અંદર ધર્મદેશમુનિદેશના. નાને પ્રારંભ કર્યો. બાલહસ્તીના કર્ણ સમાન લક્ષ્મી બહુ ચંચલ છે. મનુષ્યના આયુષ્યની અનિત્યતા હમેશાં સર્વને અનુભવાય છે. તેમજ પ્રાણુનું યોવન પણ જરરૂપી રાક્ષસીથી એકદમ નષ્ટ કરાય છે, વળી કેટલાએક પ્રાણીઓનું યવન રોગ અને શેક વડે જ વિલય પામે છે. તેમજ ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટની પ્રાપ્તિ સંબંધી અનેક દુ:ખ વડે ઘણા ખરા લોકોનું યૌવન ચાલ્યું જાય છે. વળી જેની સીમા બહું જ થોડી છે છતાં ચંચલ અને રેગ, શેક, જરા તેમજ વ્યાધિ જેમાં વિષ્ય ભૂત રહેલા છે એવા વૈવનમાં જીવોને પ્રતિબંધ કેટલો દંડ થયે છે! હેભવ્ય પ્રાણુઓ? તુચ્છ એવા વિષયો ને ઉપભોગ કરવાથી ફુગતિનાં અનેક દુઃખ પ્રાપ્ત થાય For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૬૧ છે. તેમજ તે વિષય પરિણામમાં અતિ દારૂણ દુખ આપનાર નીવડે છે. માટે તેવા અસાર વિષયમાં તમ્હારે બીલકુલ રાગ કરે નહિ. તેમજ તય્યારે પોતે જ તેઓનો ત્યાગ કરે. જેથી અનંત સુખ પ્રાપ્ત થાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે; अवश्यं यातार-श्चिरतरमुषित्वाऽपि विषयावियोगे को भेद-स्त्यजति न जनो यत्स्वयममून् । वजन्तः स्वातन्त्र्या-किमपि परितापाय मनसा, स्वयं त्यक्ता ह्येते, शमसुखमनन्तं विदधति ॥ १ ॥ અર્થ–બહુ લાંબા વખત સુધી વિષયો રહી શકે છે, તો પણ તેમને નાશ તો અવશ્ય થવાનો જ છે, તો પછી તેમના વિયોગમાં શે ભેદ રો? જે તેઓ સ્થિર હોય તે વિયેગ એ દુ:ખરૂપ ગણાય, પરંતુ એ બાબત તો છે જ નહી. એમ સમજી મનુષ્ય પોતે જ તેમને શામાટે ત્યાગ કરતા નથી અને તેઓ પોતાના સ્વતંત્રપણથી મનુ ને ત્યાગ કરી જે ચાલ્યા જાય છે તે કંઈ પણ મનને દુઃખદાયક થાય છે. અને કદાચિત્ જે તે વિષયને પોતે જ ત્યાગ કરે તો તેઓ અનંત શાંતિ સુખને આપે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ? આ સંસારસમુદ્રમાં વિપરીત પણુથી જે કંઈ સારભૂત તમને દેખાય છે, તે પણ સેંકડે દુઃખને હેતુ થાય છે. એમ જાણું શ્રીજીનેંદ્રભગવાને કહેલા ધર્મને વિષે તમે ઉક્ત થાઓ. વળી આ અનાદિ અનંત ભવરૂપી સમુદ્રમાં અનેક વાર પરિભ્રમણ કરતાં બહુ પુણ્યગને લીધે અપૂર્વ એવી આ દુર્લભ ધર્મ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેને તમે નિષ્કલ ન કરે. કારણ કે, ચોરાશી લાખ છવા એનિથી વ્યાસએવા ૧૧ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ર સુરસુંદરીચરિત્ર. આ સંસારમાં ફરીથી આ મનુષ્યભવ આદિક સામગ્રી મળવી બહુ દુર્લભ છે. વળી આ દુરંત ભવ સાગરમાં પરિભ્રમણ કરતા લોકેનું શ્રીજૈનધર્મ શિવાય અન્ય કોઈ રક્ષણ નથી. માટે હે ભવ્યાત્માઓ? શ્રીજીનેંદ્રભગવાને કહેલા દીક્ષા વ્રતને તમે ગ્રહણ કરે? તેમજ સર્વ સુખમય એવા સંયમનું આરાધન કરે? વળી આ સંસારનો ત્યાગ કરી ઉત્તમ એવા સિદ્ધિ સુખને પ્રાપ્ત કરે? એમ શ્રીકેવલીભગવાને પ્રરૂપેલી દેશના રૂપી અમૃતનું પાન કરીને, કેટલાક ભવ્ય જીએ દીક્ષા ગ્રહણું કરી, તેમજ સર્વ વિરતિ પાળવામાં અશકત એવા કેટલાક જનેએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. વળી અન્ય પુરૂષોએ સમ્યક્ત્વવ્રતને સ્વીકાર કર્યો. તે સમયે વલપ્રત્યે પોતાના પૂજ્ય પિતારૂપ શ્રી કેવલી ભગવાનને પ્રણામ કરી પૂછયું કે, હે ભગવન? હવે ફરીથી મ્હારું રાજ્ય મહને પ્રભપ્રશ્ન. મળશે કે કેમ? તે સાંભળી શ્રી કેવલી ભગવાન બોલ્યા કે, હે વિનીત ? તું રાજ્ય જોક્તા થઈશ, એમાં સંદેહ નથી. ત્યારબાદ જવલનપ્રભ છે. હે ભગવન્ ? તે રાજ્યની પ્રાપ્તિ મહને ક્યારે થશે? તે સાંભળી કેવલજ્ઞાનવડે જાણ્યા છે સર્વભાવ જેમણે એવા શ્રી કેવલીભગવાન બેલ્યા. હે ભદ્ર? ભાનુગતિએ આપેલી રોહિણી વિદ્યાને જ્યારે તું સિદ્ધ કરીશ; ત્યારે તું ફરીથી પણ વિદ્યારેને અધિપતિ થઈશ. એમાં કોઈપણ સંદેહ નથી. આ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી, અપૂર્વ હર્ષને ધારણ કરતા ક્વલપ્રભ હસતે મુખે શ્રી કેવળીભગ જવલન For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ વાનને વંદન કરવા લાગ્યો. પછી સર્વે પરિષદ્ધા લોકો જેમ આવ્યા હતા તેમ પિતા પોતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ - લાપ્રભ પણ ચિત્રગતિ સહિત પોતાના નગરમાં જલદી આવ્યો. પછી ચિત્રગતિએ શ્રીકેવલીભગવાને કહેલું સર્વવૃત્તાંત પોતાના પિતાને કહી સંભળાવ્યું. તત્પશ્ચાત ભાનુગતિ શ્રેષ્ઠનક્ષત્ર જોઈ તે દિવસે પિતાના જમાઈ અને પુત્ર એ બનેને એક સાથે રહિણીવિઘા. રોહિણી વિદ્યા આપી અને વિશેષમાં તેણે કહ્યું કે, છ માસ સુધી વસ્તિમાં તહારે બંને જણે સાથે રહીને કરજાપના વિધાનથી સમ્યફ પ્રકારે આ વિદ્યાની પૂર્વ સેવા કરવી. ત્યારબાદ અટવીમાં રહીને એકેક જણાએ બહુ કઠિન એવી તેની ઉત્તર સેવા કરવી, અને તે ઉત્તર સેવાના સમયે એકબીજાને પરસ્પર ઉત્તર સાધક થવું. વળી સાધનાના સમયે મહા ભયંકર ઉપસર્ગો આવી પડે તેપણ તમ્હારે મનને નિર્ભય રાખવું, એમ કરતાં જ્યારે સાતમે માસપૂર્ણ થશે ત્યારે તે વિદ્યાદેવી તમને દર્શન આપશે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે બંને જણ રાજાને પ્રણામ કરી પિતાના સ્થાનમાં ગયા, અને છ માસ જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધીને નિશ્ચય કરી વિદ્યા સાધવાને તેઓ બંને જણે પ્રારંભ કર્યો. અનુક્રમે છમાસ પૂર્ણ થયા. ત્યારબાદ ઉત્તર સેવાને સમય આવ્યે, એટલે સાતમા માસના પ્રારંભમાં તે બંને જણ અરણ્યમાં ગયા, અને તે સર્વ વિધિને જવલનપણે પ્રથમ પ્રારંભ કર્યો, વિધિ પ્રમાણે આસન લગાવી જાપાદિકનું અનુષ્ઠાન ચલાવ્યું. બાદ હસ્તમાં વસુનંદક નામે ખગ્નને. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ સુરસુંદરીચરિત્ર. ધારણ કરી ચિત્રગતિ તેની રક્ષામાં તત્પર થયેા. જ્વલન પ્રસ પણ પેાતાના કાર્યમાં અનન્ય મનવડે ઉઘુક્ત થયા. ભયભીત ચિત્રલેખા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ અન્યદા અતિ ભયને લીધે બહુ વેગવડે ચાલતી અને ધ્રુજતુ છે શરીર જેવુ એવી ચિત્રલેખાને ભયભ્રાંત થઇ તે સ્થાનમાં આવતી જોઇ ચિત્રગતિએ વિચાર કર્યો કે; શુન્ય અરણ્યમાં મ્હારી વ્હેન ક્યાંથી આવે છે ? એમ ચિત થઇ ચિત્રગતિ બેન્ચે. હે ભદ્રે ? મહાભયંકર એવી આ અટવીમાં તુ એકલી કયાંથી આવી? વળી હું ગિની ? કેાના ભયથી તું અતિશય કંપે છે? ત્યારબાદ તે મેલી. દાસ અને દાસીએ સહિત હું નગરમાંથી બહાર નીકળી, ઉદ્યાનમાં ગઈ અને ત્યાં કામદેવનું વિધિસહિત પૂજન કરી પોતાના ઘર તરફ હું આવતી હતી. એટલામાં કોઈક કામ ણિક પુરૂષ એકદમ મ્હને માહિત કરી નાખી, જેથી તે પુરૂષ શિવાય અન્ય કંઈપણ મ્હારી દ્રષ્ટિએ દેખાવા લાગ્યું નહીં. પછી હું તેની પાછળ ધાડવાલાગી; અને ચાલતાં ચાલતાં અનુક્રમે આ અટવીમાં હું આવી; તેટલામાં એકદમ કનકપ્રભ મ્હારીનજરે પડયો. તેમજ તે પાપીની ટિટ્ટે મ્હારી ઉપર પડી કે તરતજ તેણે કહ્યું કે; હે સુતનુ? હવે તું મ્હારી સાથે સુખવિલાસ કર? એવું તેનું કરવાકય સાંભળતાંજ હુને અત્યંત ક્રેષ વ્યાપી ગયા; અને મ્હેં હૅને બહુ ધિક્કારઆપી કહ્યુ કે, ૨ અધમ ? આવું અસભ્ય વચન ખેલતાં ત્હને બિલકુલ લજ્જા કેમ આવતી નથી ? આ પ્રમાણે બહુ નિષ્ઠુર એવાં For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. મહારાં વચન સાંભળી, તે પાપીએ અતિ ભયંકર ખડ્ઝ ઉગામીને કહ્યું કે, તે મહને ઈચછે છે કે કેમ? જે તે મહને ન ઈચ્છતી હોય તો આ ખગ્ગવડે હું હારા મસ્તકના બે વિભાગ કરીશ, એમ હેનું વચન સાંભળી બહુ ભયથી કંપતી ત્યાંથી નાઠી અને ધ્રુજતી ધ્રુજતી હું અહીં હારી પાસે આવી છું. માટે હવે આ પાપીથી તે હારું રક્ષણ કરી રક્ષણુકર ?? અહે? પ્રાણીઓને જીવન ઉપર કેટલી આસક્તિ હોય છે? અન્યત્ર પણ કહ્યું છે કે;माता पिता सुहृत्स्वामी, पुत्रदारास्त्वतिप्रियाः। तेभ्योऽप्यस्मिन् जने स्वस्थ, जीवनाशा गरीयसी ॥१॥ અથ–“આ દુનીયામાં હાલામાં હાલું કેણ છે; એમ તપાસ કરીએ તો માતા, પિતા, ભર્તા, પુત્ર અને સ્ત્રી એ બધાઓનો પ્રેમ પરસ્પર અધિક જેવામાં આવે છે. પરંતુ આ દુનીયામાં પ્રેમની બાબતો કેટલીક ઉપચારથી કહેવામાં આવે છે. ખરો પ્રેમ પોતપોતાની જીવનદેરીમાંજ રહ્યો છે. પિતાના રક્ષણમાં દરેક રક્ષણ સમાયેલાં પ્રાયે જોવામાં આવે છે અને તે માતાપિત્રાદિકથી પણ પોતાના જીવનની આશાબલવત્તર હોય છે. તેમજ વળી કહ્યું છે કે, धनं रक्षेत्स्वपुत्रार्थ, दारान् रक्षेद्धनैरपि ।। आत्मानं सततं रक्षेत्, दारैरपि धनैरपि ॥१॥ અર્થ–“દરેક પ્રાણીઓને પોતાનું જીવન બહુજ પ્રિય હોય છે. તે સંબંધ એવો છે કે;–પિતાના પુત્રોને માટે ધનનું રક્ષણ કરવું અર્થાત્ ધનનો વ્યય કરીને પોતાના બાળકનું પોષણ કરવું. તેમજ તે ધનસંપત્તિના ઉપભેગાવડે પિતાની સ્ત્રીનું For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ક સુરસુંદરીચરિત્ર. સંરક્ષણ કરવું. અર્થાત્ સ્ત્રી થકી ધનને અધિક ગણવામાં આવ્યું નથી. વળી તે ધન અને સ્ત્રીએવડે સદા - તાના આત્માનું રક્ષણ કરવું. આ શ્લાકનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે; આત્મરક્ષણુ એ મુખ્ય ગણેલુ છે. માટે દરેકને પોતાના જીવિત ઉપર વિશેષ પ્રીતિ હાય છે. "" Acharya Shri Kailassagarsuri Gyanmandir હરણ. બાદ આક્રંદ કરતી એવી તેચિત્રલેખાની પાસે આવીને એકદમ પેાતાના હાથે તેને પકડી લઇ ચિત્રલેખાનું કનકપ્રભ રાજા તમાલપત્રના સરખુ કાંતિમાં શ્યામ એવા આકાશમાર્ગે ઉપડી ગયા. હા ? ભાઇ ? મ્હારૂં રક્ષણકર ? રક્ષણ કર ? ? હા ? પ્રિયતમ ? આ અસહ્ય દુ:ખથી તમે મ્હારૂં રક્ષણ કરે? એમ વિલાપ કરતી અને તે દુષ્ટના પાશમાં પડેલી પાતાની વ્હેનને જોઈ ચિત્રગતિ બેન્ચેા. ? પાતાના કુલમાં કલંક કરનાર ! હવે મ્હારી દષ્ટિગોચર થયેલેા તું કયાં જઈશ ! હવે જો હારામાં સત્ત્વહાય તા તું હારૂં પુરૂષત્વ પ્રગટ કર? જે આ હું ત્હારા મસ્તકના છેદ કરૂછું. એ પ્રમાણે રાષથી ખેલતે ચિત્રગતિ પ્રચંડ તરવાર હસ્તમાં લઇ પેાતાની મ્હેનને આપત્તિમાંથી મુક્ત કરવા માટે તે દુષ્ટની પાછળ આકાશમાર્ગે ચાલ્યેા. વિમેહીની વિદ્યા. સ્નપ્રભ વિદ્યાધર મધુર વચનડે ચિત્રલેખાને વિમાહિત કરતા છતા પેાતાના નગર તરફ ચાલવા લાગ્યા. આકાશગામી ચિત્રગતિ વિદ્યાધર પણ તેના માર્ગને અનુસરતા તેની પાસે જઇ પહેાગ્યે. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૬૭ ત્યારબાદ વિમોહની વિદ્યાવડે ચિત્રગતિને વિમૂઢ બનાવી કનકપ્રભ રાજા સુરનંદન નામે પિતાના નગરમાં પેશી ગયે. હવે તે વિમૂઢ બુદ્ધિવાળે ચિત્રગતિ ત્યાં બહારના ઉદ્યાનમાં કૌતુકને સ્વાધીન થઈ નીચે ચિત્રગતિની ઉતર્યો, અને પિતાની બહેનનું હરણ મૂઢતા. તે મૂઢતાને લીધે તે ભૂલીગ હતે. હવે તે ઉદ્યાનમાં શ્રીષભદેવ ભગવાનનું બહુ સુંદર એક મંદિર હતું, જેની અંદર યાત્રાના સમયને લીધે અનેક દીવ્યવસ્ત્રાભરણાની પુરતી શોભાને ધારણ કરતા ઘણું લેકે એકઠા થયા હતા. તે ઈચિત્રગતિએ પણ શ્રીજીનેંદ્ર ભગવાનના મંદીરમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રીરૂષભદેવભગવાનની મૂર્તિનાં દર્શન કરી તે પિતાના હૃદયમાં બહુ આનંદ માનવા લાગ્યો. તેમની ભક્તિભાવને લીધે રોમાંચિત થઈ શ્રી આદિનાથ ભગવાનને વંદન કરીને પછી તે ચિત્રગતિ વિદ્યાધરના મધ્યભાગમાં નીચે બેસી ગયે. કેટલીકવાર પછી વલનપ્રભે મોકલેલો દમઘોષ નામે એક પુરૂષ ચિત્રગતિની શોધ માટે દમષ. પુછતે પુછતા ત્યાં શ્રીજીનમંદિરમાં આવ્યા, અને તે વિદ્યાધરની અંદર બેઠેલા ચિત્રગતિને જોઈ પ્રણામ કરી હેને એકાંતમાં લઈ ગયો. બાદ તેણે કહ્યું કે, હે મહાશય? તમે તમ્હારી પોતાની હેનને તે મહાદુષ્ટની પાસેથી મુક્ત કરવા માટે ત્યાંથી નીકળીને આકાશમાર્ગે ચાલતા થયા, ત્યારબાદ આપની જે બાબત બની હેય તે ખરી. હવે મહારી હકીકત આ૫ સાંભળે. For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. ચિત્રલેખાનું હરણ તેમજ તેની પાછળ તહારૂં નિર્ગ મન વિગેરે સર્વ હકીકત જાણવા છતાં હિણુવિદ્યા. પણ તે જવલનપ્રભનું હૃદય બલકુલ ક્ષોભાયમાન થયું નહીં. તેમજ પિતાના કાર્યમાંથી કિંચિત્ માત્રપણ તે ચલાયમાન થયે નહીં. મંત્રજાપમાં અત્યંત ઉદ્યોગી એવા તે જ્વલનપ્રભના ચિત્તની સ્થિરતા જોઈને એકદમ પ્રત્યક્ષ થઈ રહિણું વિદ્યાબેલી, હે પત્ર? અસાધારણ એવા હારા ધેર્યને જોઈ હું હને સિદ્ધ થઈ છું. માટે ત્યારે જે કંઈ કરવાનું હોય તે તું બેલે ? જવલનપ્રભ બેલ્ય. હે વિદ્યાદેવી? જે તે સિદ્ધ થઈ હોય તે કનકપ્રભ વિદ્યાધર જે હારી સ્ત્રીને લઈગયે છે, હેને તું જલદી અહીં હારી પાસે લાવ? તે સાંભળી વિદ્યાદેવી બેલી. હે પુત્ર? પ્રથમ હારે અહીં એક વૃત્તાંત સાંભળવાની જરૂર છે. એમ કહી વિદ્યાદેવીએ શ્રીકેવલીભગવાનના મુખમાંથી જે પ્રમાણે વૃત્તાંત નીકળે છે તે સર્વ હેને કહ્યો. માટે તે કનકપ્રભ હને સુભિત કરવા સારૂં હારી પાસે આવ્યો હતો. અને તેણે પોતાની માયાવડે આ સર્વદેખાવ કરેલો છે. વળી ત્યારી સ્ત્રી ઉપદ્રવરહિત પિતાના ઘેર સુખવૃત્તિમાં રહેલી છે. તેમજ કનકપ્રભે પિતાની મહીની વિદ્યાવડે વિહિત કરેલ ચિત્રગતિ સુરનંદનનગરની બહાર શ્રી આદિનાથ ભગવાનના દીવ્યમંદિરમાં બેઠેલે છે. માટે હે પુત્ર? તે સંબંધી કેઈપણ પ્રકારનો લ્હારે ઉગ કરવો નહીં. આ પ્રમાણે કહી તરતજ વિધાદેવી અદશ્ય થઈ ગઈ. ત્યારબાદ જવલન પ્રત્યે મને આપની પાસે મોકલ્યા. આ પ્રમાણે દમશેષના કહેવાથી ચિત્રગતિ શુદ્ધિમાં આવી ગયો અને દમષની સાથે For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ પંચમપરિચ્છેદ, પિતાના સ્થાન પ્રત્યે ચાલવા લાગ્યું. તે સમયે શ્રીજીનેંદ્રભગવાનને સ્નાત્ર મહોત્સવપણુ પ્રાયે પૂર્ણ થયે; એટલે નાના પ્રકારનાં વાહનમાં બેસી સર્વલોક પણ પોતપોતાના નગરમાં જવા માટે તૈયાર થયા. કેટલાક પુરૂષ પાલખીમાં બેઠા, કેટલાક અનેક પ્રકારના ઉત્તમ રથમાં આરૂઢ થયા, કેટલાક હાથી, ઘોડા અને ખચ ઉપર બેઠા, કેટલાક વિવિધ પ્રકારની ડાળીઓમાં બેસી ચાલતા થયા. નગરના સર્વે લોકો પોતપોતાના વાહનમાં વિરાજમાન થઈ આનંદપૂર્વક નગરમાં પ્રવેશ મમત્ત કરતા હતા, તેટલામાં મહા ઉન્નત હસ્તી. શરીરવાળા અને મમત્ત, કનકપ્રભ વિદ્યાધરને હાથી, પોતાના સ્થાનમાંથી છુટીને બહાર નીકળે કે તરતજ લકે બુમાબુમ પાડવા લાગ્યા. બંધનમાંથી મુક્ત થયેલો તે હસ્તી સ્વેચ્છા પ્રમાણે કૂદવા લાગ્યા. માર્ગમાં આવતાં દરેક ગૃહકારને નષ્ટ પ્રાય કરતે, કેટલીક ભીંતને ભાગવા લાગે, તેમજ કેટલાક માણસને મારવા લાગ્યો, પોતાની દૃષ્ટિગોચર થતા અનેક રથને ઉછાળીને ફેંકી દેવા લાગ્યું. આ પ્રમાણે અનેક ઉપદ્રવ કરતો સાક્ષાત યમસમાન અને ઉંચી સુંઠ કરીને ભયંકર મુખાકૃતિને ધારણ કરતે, તે હસ્તી બહુ ત્રાસદાયક થઈ પડે, તે જે સર્વ લેક એકદમ ભયભીત થઈ ગયા. અને દરેક દિશાઓમાં વિખરાઈ જવા લાગ્યા. તે હસ્તી પણ પોતાના દાંતના પ્રહાર વડે રથાદિક વાહનોને સંહાર કરી સૂઢથી ઉછાળતે પિતાની ઈચ્છા પ્રમાણે ચારે તરફ ગળ પર ૧ રથાદિક લાગ્યા. તે હસ્ત For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૦ સુરસુંદરીચરિત્ર. ફરવા લાગ્યા. સાક્ષાત્ જાણે મૃત્યુનું મુખ હાયને શું ? એમ ષ્ટિને પણ દુ:ખદાયક એવા મદ્યાન્મત્ત તે હસ્તીને જોઇ, આકાશમાર્ગે પ્રયાણ કરતા તે ચિત્રગતિને એકદમ આશ્ચર્ય થયું, અને મનમાં ચકિત થઇ વિચાર કરવા લાગ્યા કે; હવે આ હસ્તી શું કરે છે તે મ્હારે જોવું તે ખરૂ ? એમ ધારી આકાશમાં ઉભે રહીને તે જોયા કરે છે. એક યુતિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા મહા ભયંકર પ્રસંગ ચાલી રહ્યો છે તેવામાં, એક મનેાહરથમાં બેઠેલી, નવીન ચાવનવયમાં રહેલી, અનેક પ્રકારનાં દીવ્ય વસ્ત્રાભરણાથી વિરાજીત અને રૂપમાં તિસમાન કાઇ પ્રમદા તે હસ્તીના પ્રસંગમાં આવી પડી. અને તે હસ્તીને જોઈ તેણીના રથના ઉત્તમ જાતિના ઘેાડાએ ભડકીને ઉન્માર્ગે ચાલવા લાગ્યા. અનુક્રમે ઘેાડાઓના ઉન્માદને લીધે, રથ પણ ભાગી ગયા, જેથી તેમાં બેઠેલી તે યુતિ પણ અચેતનની માફક ભૂમિ ઉપર પડી ગઇ. નવીન શ્યામ મલસમાન વિશાળ અને ચંચળ છે નેત્ર જેનાં એવી તે બીચારીના કણ નાં કુંડલા લમણાના આધાતથી ભાગી ગયાં. ઉત્તમ પ્રકારનાં સુગંધિત પુષ્પાથી નિયમિત કરેલા કેશપાશ વિખરાઈ ગયા. સુવર્ણની ઘુઘરીયેાથી સુગેાભિત એવી મનેાહર કટિમેખલા પણ વિચ્છિન્ન થઇ ગઇ. આઢવાનું વસ્ત્ર ખસી જવાથી કંઠમાં પહેરેલા મુક્તાલના હારને લીધે કંઇક સ્તનમંડળની મર્યાદા સચવાઈ રહી છે. કેશપાશમાંથી કુસુમ વિખરાઇને સ્થાનભ્રષ્ટ થઇ ગયાં, અન્ને હસ્તના ખાજું મધ તુટી પડ્યા, કંકણા પૃથ્વી For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ ૧૭. ઉપર પડી ગયાં, કંઠનાં આભરણ અસ્ત વ્યસ્ત થઈ ગયાં, હારનું સૂત્ર તુટી જવાથી વેરાઈ ગયેલાં મેતીય વડે શરીરની શેભા દીપવા લાગી, બને પગનાં ઝાંઝર બહુ અથડાવાથી જીર્ણપ્રાય થઈ ગયાં, રત્નની માળાઓ પણ છિન્નભિન્ન થઈ ગઈ. તેમજ ભૂમિ ઉપર પડેલી તેણીના દેહની બહેજ શિથિલતા. થઈ ગઈ, એવી તે યુવતિને જોઈ તે હસ્તી એકદમ તેને મારવા માટે સુંઢને વળતેતેતરફડવાલા,તેજોઈ તે યુવતિને પરિવાર ભયભીત થઈ ગયું અને એકદમ હાહારવ કેરવાલા. સુઘટિત છે અંગે પાંગ જેનાં, પૂર્ણિમાના ચંદ્રસમાન છે મુખ જેનું, કર વડે ગ્રહણ કરવા લાયક ચિત્રગતિનું છે મધ્યભાગ જેને, વિશાળ છે નિતંબ સાહસ. સ્થલ જેનો, તેમજ પોતાની નજીકમાં આવેલા હસ્તીને જોઈને પણ ચાલવાને અશક્ત, મરણના ભયથી અત્યંત શરીરને કંપાવતી, હૃદયમાં મહાક્ષેભને ધારણ કરતી, કેઈપણ પિતાના રક્ષકને નહીં જોતી, અને ચંચલદષ્ટિએ દરેક દિશાઓમાં નિરીક્ષણ કરતી એવી તે યુવતિને જોઈ આકાશમાં રહેલ ચિત્રગતિ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યું કે, હા? હા? મહા ખેદની વાત છે કે, કામદેવનું એક નિવાસસ્થાન એવી આ સ્ત્રીરત્ન અકાલ મરણ પામશે ? આ બહુ જ અગ્ય થાય છે, એમ વિચાર કરી તરતજ તે વિદ્યાધર આકાશમાંથી નીચે ઉતર્યો. અને તેની પાસે આવીને તે યુવતિને પોતાના ખેાળામાં લઈ લીધી. બાદ તેને ઉચકીને ત્યાંથી નિર્વિધ સ્થાનમાં તે પોતે For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ સુરસુંદરીચરિત્ર. અન્ય જલદી લઈ ગયા, અને એક તરૂવરની ઠંડી છાયામાં સુંદર આંધેલી ભૂમિ ઉપર તેને સુવાડી દીધી. પછી તેણે પેાતાના એઢવાના વસ્ત્ર વડે મદમદ પવનના સંચારથી તેણીને શાંત કરી. પરંતુ તે યુવતિના કપારી જાગ્રત હતા. કારણકે;આદુનીયામાંમરણસમાનઅન્યભયનથી અન્યત્રપણકહ્યુ છેકે, पथा समा नास्ति जरा, दारिद्र्यसमः पराभवो नास्ति । मरणसमं नास्ति भयं, क्षुधासमा वेदना नास्ति ॥ १ ॥ અર્થ- આ સંસારમાં પ્રયાણ કરવા સમાન કેાઈ જરા નથી, વ્યવહાર દૃષ્ટિએ નિ નતાથી ખીજો કાઈ પરાભવ નથી. અર્થાત્ છિદ્રતા એ જ પરાભવ છે. તેમજ સર્વ પ્રાણીઓને મરણુસમાન અન્ય કોઇ ભય નથી, અને ક્ષુધાસમાન દુ:ખદાયક ખીજી કાઇ વેદના નથી. ” માટે તે હસ્તિના ભયથી પેાતાના બચાવ થયેા છે તાપણ તે યુવત ચિકત થઇ જોવા લાગી. પેાતાની પાસમાં ઉભેલા પુરૂષને જોઈ લજ્જા તેમજ ભયને લીધે તેણીનાં નેત્ર મીચાઇ ગયાં. ત્યારબાદ લાંબા સમયના પરિચિત હાયને શું? તેમ તે યુવાનને જોઇ તે યુવતના હૃદયમાં અત્યંત સ્નેહ ભરાઈ ગયા. કપાલ સ્થલ પ્રફુલ થઇ અહુ દીપવા લાગ્યાં. અને સર્વ અંગોપાંગ અમૃતથી સિંચાયેલાં હાયને શું? તેમ વિકસ્વર થઈ ગયાં. ચિત્રગતિ પણ તે યુવતિનું અપૂર્વી રૂપ જોઈ, તેણીના મુખકમલને અનિમેષ ષ્ટિએ જોવા લાગ્યા. તેટલામાં તે યુતિની ધાવમાતા કેટલીએક યુવતિઓને સાથે લઈ ત્યાં આવી અને મધુરવાણી વડે ચિત્રગતિને કહેવા લાગી કે; હે મહાશય ? મદોન્મત્ત ગજેન્દ્રના ભયથી For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૭૩ આ કન્યાને આપે બચાવી, સજજન પુરૂષ પાપકામાં જ રસિક હોય છે, એ વાકયની સત્યતા આજે આપે કરી બતાવી. અહે? સત્પુરૂષો પોતાના પ્રાણવડે પણ પરોપકારથી વિમુખ થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् ।। वपुः परोपकाराय, धारयन्ति मनीषिणः ॥१॥ અર્થ–પરોપકારમાં રસિક એવા બુદ્ધિમાન પુરૂષ શાસ્ત્રને બાધ માટે ધારણ કરે છે, પણ વિવાદ માટે નહીં. તેમજ ધનસંપત્તિને સત્પાત્રને દાન આપવા માટેજ, પિતાના જીવિતને ધમરાધન માટે અને આ નશ્વર શરીરને પોપકાર સાધવા માટે ધારણ કરે છે. તેમજ બન્ને પ્રકારના પુરૂષરસ્તે આ પૃથ્વીના આધારભૂત ગણાય છે. જેમકે – द्वौ पुरुषो धरति धराऽथवा द्वाभ्यामपि धारिता धरणी। उपकारे यस्यमति-रुपकृतं यो न विस्मरति ॥ १॥ અર્થ–“ આ રસ્ત્રવતી પૃથ્વી બે પુરૂષોને જ ધારણું કરે છે. અથવા બે પુરૂષોએ જ આ પૃથ્વીને ધારણ કરી છે. તે બે પુરૂષ કયા? જેની ઉપકાર કરવામાં જ હમેશાં બુદ્ધિ હોય, તેમજ જે કરેલા ઉપકારને વિસ્મરી જાય નહીં, તેઓ બન્ને પ્રકારના પુરૂષે આ દુનીયામાં પ્રશંસનીય ગણાય છે. માટે હે નિષ્કારણ વત્સલ ? આપના પ્રભાવથી આ કન્યાને જીવિતદાન મળ્યું છે; એમ કેટલાંક વચન બેલી તેના ગુણની પ્રશંસા કર્યા બાદ ફરીથી તે બોલી. હે સુભગ ? હવે અમે અમ્હારા ઘેર જઈએ છીએ. કારણ કે, અહારે For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - ૧૦૪ સુરસુંદરીચરિત્ર. જવાનું અહુ મોડું થાય છે. તે સાંભળી ચિત્રગતિએ કહ્યું કે; હા તમે એકલાં છે માટે સુખેથી જા ? અસુરૂ કરવું ઠીક નહીં. ત્યારબાદ તે યુવતિની ધાવમાતા વિગેરે ત્યાંથી પેાતાના નગર પ્રત્યે ચાલ્યાં. તે સમયે તે યુવતિએ ચિત્રગતિના કરમાંથી તેની ઉત્તમ મુદ્રિકા બહુ ઝડપથી લઇ લીધી, અને પેાતાની અંગુળીએ રહેલી મુદ્રિકા ચિત્રગતિને કેાઈ ન જાણે તેવી રીતે આપી દીધી. પછી તે ખાલા ભયથી કંપતી તેએની પાછળ ચાલવા લાગી. પરંતુ તેણીનું હૃદય તે ચિત્રગતિમાં જ નિમગ્નથયુંહતું, આગળ ચાલતી તે યુવત ગ્રીવાને વાળીને અત્યંત પ્રેમને ધારણ કરતી એવી સ્નિગ્ધ સૃષ્ટિવર્ડ તે પ્રમાણે તેને લક્ષ્યમાં લીધા કે; એકદમ તે કામને વશ થઇ ગયે... ત્યારબાદ તે કન્યાએ પેાતાની સખીએ સહિત અનુક્રમે પેાતાના નગરમાં પ્રવેશ કર્યો. પછી તેણીના રૂપ અને અદ્ભુત યાવન વડે હણાયું છે હૃદય જેવુ એવે ચિત્રગતિ પણ ક્ષણમાત્રમાં ચિત્રામણની માફક બીજા બધાં કાર્યોમાં શૂન્ય વ્યવહારવાળે! થઇ ગયેા. તેમજ કાર્યોકાર્યના વવેક પણ તેને સર્વથા નષ્ટ થઇ ગયા. આ પ્રમાણે તેનુ અસ્થિર ચિત્ત જોઇ મઘાષ વિનયપૂર્વક એલ્યે.. હું કુમાર ? હવે સૂર્ય દેવ દિગ ંતરમાં પ્રયાણ કરી અસ્તાચલના શિખર ઉપર આરૂઢ થયા છે. તેથી એના તેજના પ્રભાવ પણ ક્ષીણ થયા છે. માટે આપણે પેાતાના સ્થાનમાં જવું ઉચિત છે. વલમ કરવાની બિલકુલ જરૂર નથી. આ પ્રમાણે દુધાતુ વાન સાંભબી માહ્ય આકારને ગેાપવીને તે બાલ્યા. ભાઈ ? હવે અહીં રહેવાની આપણે કઇ જરૂર નથી. પરંતુ અહીં રહેવાનુ કારણ તે માત્ર એટલું જ છે કે; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૭૫ મ્હારી આંગળીએથી હારી મુદ્રિકા અહીં કોઈપણ સ્થળે પડી ગઈ છે, તેની શોધ કરી સવારમાંજ હું આવીશ. અને તું જલદી જા. વળી આ સર્વ વૃત્તાંત જ્વલનપ્રભને તું કહેજે. તે સાંnળી કંઇક હાસ્ય કરી દમશેષ બે હે કુમાર ? આપની સર્વ બીના પ્રત્યક્ષપણે હું જાણું છું. છતાં આવું જૂઠું બોલવાનું તખ્તારે શું કારણ છે ? તમ્હારા હસ્તમાંથી મુદ્રિકાને ગ્રહણ કરતી તે કન્યાને શું મહે નથી જોઈ? માટે કપટની વાત પડી મૂકે અને સાચી વાત કહે કે, તે કન્યાને મૂળ તપાસ કરીને હું આવીશ. આ પ્રમાણે દમઘોષના કહેવાથી ચિત્રગતિ હાસ્ય કરી બેલ્યો. હે દમાષ? મ્હારા હૃદયની વાત તું બરાબર જાણે છે. ત્યારબાદ દમોષ ચિત્રગતિને પ્રણામ કરી આકાશમાર્ગે ચાલતો થયે, અને પિતાના સ્થાનમાં ગયે. બાદ ચિત્રગતિ પણ અતિ રમણીય એવા શ્રી આદી શ્વરભગવાનના મંદિરમાં ગયો. ત્યાં ચિતગતિની શ્રીજીનેન્દ્રભગવાનની મૂર્તિ એનાં દર્શન ચિંતા કરી ચૈત્યવંદન કર્યા બાદ જનાવગ્રહની બાહાર એકાંતમાં જઈ તેણે આસન કર્યું; તેટલામાં રાત્રી પણ આવી પહોંચી. ત્યારબાદ તે વિચાર કવા લાગ્યું કે, હારે અહીં શું માનવું ? મહારા હસ્તમાંથી મુદ્રારત્ન લઈને તેણુએ પિતાનું મુદ્રારત્ન હુને આપ્યું; એને સ્પષ્ટ કંઈ પણ મ્હારા સમજવામાં આવ્યો નહીં; વળી એણુના કુળની સ્થિતિ હારે કેવી રીતે જાણવી? અથવા તે યુવતિને કેવી રીતે હારે પ્રાપ્ત કરવી? જો તે કન્યાને પરણું તે જ આ હારું જીવિત સફલ થાય; વળી તેવા *S For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ સુરસુંદરીચરીત્ર. અદ્ભુત પ્રકારના રૂપવાળી સ્ત્રીની સાથે આ દુનીયામાં વિષયસુખ ભોગવવું તે ઉચિત છે. અન્યથા વિષયસુખની આશા હને વિડંબના લાગે છે. કેળના ગર્ભ સમાન સુકોમળ છે હસ્તલતા જેની, અને હંસસમાન ગમન કરતી એવી તે બાળા જેના પુરૂષના હસ્તતલનો સ્પર્શ કરશે તે પુરૂષના જન્મને હું કૃતાર્થ માનું છું. વળી તે સુતનુને મહેં હારા ખોળામાં લીધી એટલા માત્રથી હારા આત્માને હું ધન્ય માનું છું. અને ખેાળામાં લીધા પછી તેણીનું જે ગાઢ આલિંગન હે ન કીધું એ હેટી હારી ભૂલ થઈ છે. પરંતુ હવે જે ફરીથી આવી યાત્રા આવે અને હસ્તીના ભયથી તે કન્યા ભૂમિ ઉપર પડી જાય તે તેને એકદમ પકડી લઈને હું ખુબ આલિંગન કરું. એમ બહુ પ્રકારના સંકલ્પ વિકલ્પ વડે તે કન્યાનું સ્મરણ કરતા એવા તે ચિત્રગતિની રાત્રી નિદ્રાની સાથે જ નાશ પામી ગઈ અને સૂર્યનો ઉદ્યત થયા. ત્યારબાદ કન્યાનું જ સ્મરણ કરતો ચિત્રગતિ પ્રભા તમાં વિધિપૂર્વક શ્રી પ્રથમ ચિત્રગતિનું ભગવાનને વંદન કરી મંદિરની બહાર પ્રયાણ. નીકળે. તે કન્યાનું કુળ તથા ઘર શોધી કાઢવું જોઈએ. એમ વિચાર કરી તે નગર તરફ ચાલ્ય, અને નગરની અંદર તેણે પ્રવેશ કર્યો, ચારે તરફ તેની દૃષ્ટિ પડવા લાગી. દરેક ઠેકાણે વિશાલ, સુંદર અને અતિ ઉન્નત હવેલીઓ દેખવામાં આવી. પરંતુ મનુષ્યને સર્વથા અભાવ જોવામાં આવ્યું. આ પ્રમાણે નગરની રમ્યતા અને શૂન્યતાને જોઈ તે વિચાર કરવા લાગ્યું કે, નગરની લક્ષ્મીએ ત્યાગ કરેલું આ નગર અરણ્ય For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પંચમરિચ્છેદ. ૧૭૭ સમાન ઉજ્જડ શાથી થયું હશે ? એમ વિચાર કરતા તે ફ્રીથી જોવાલાગ્યા; જેમ જેમ વિશેષ અવલોકન કરે છે તેમ તેમ તેના હૃદયમાં કૌતુકમાલા વધતી જાય છે. અરે! અકસ્માત્ આવા અલૈાકિક નગરની આવી સ્થિતિ શાથી થઈ હશે? અથવા શું આ ઇંદ્રજાલ હશે ? કિવા ખરેખર ઉજ્જડ થયું હશે ? અથવા કાપાયમાન થયેલા કાઇક દેવ આ સ્થાનમાંથી સમગ્ર વસ્તિને શું અન્યત્ર હરી ગયા હશે ? અથવા કાઇનાપણુ ભયને લીધે આ નગરમાંથી સર્વ લેાકેા નાશી ગયા હશે ? એમ વિચાર કરતા તે ચિત્રગતિ નગરની અંદર આગળ પ્રવેશ કરે છે તેટલામાં સ્હામે આવતા એક પુરૂષ તેના જોવામાં આભ્યા; અને તેણે બહુ સત્કારપૂર્વક મધુર વાણીવડે આગંતુક પુરૂષને પૂછ્યું કે, હે ભદ્રમુખ ? આ ભવ્યનગર અકસ્માત્ શાથી ઉજ્જડ થયું છે? તે સાંભળી, પુરૂષ ખેલ્યા. હે મહાશય ? આપના પ્રશ્નને જવાખ હું કહું છું તે આપ સાંભળે. તે કનકપ્રભ વિદ્યાધરે દ્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજ્ઞક્ષિવિદ્યાના પ્રભાવથી ગર્વિષ્ટ થયેલે, મહાપરા ક્રુમી અને વિદ્યારાના અધિપતિ કનકપ્રભનામે રાજા આ નગરનું પાલન કરે છે, આ વાત સુપ્રસિદ્ધ છે, તેમજ તે વિદ્યાધરે પેાતાના જ્યેષ્ઠભાઈ જ્વલનપ્રભુની પાસમાંથી પિતાએ આપેલા રાજ્યને ખુચી લઇ પેતાની સત્તા ચલાવી એટલુંજ નહી પરંતુ તેને રાજ્યમાંથી પણ કાઢી મૂક્યા; જેથી તે જ્વલનપ્રભ પેાતાના સાસરાના નગરમાં ગયા. આ કનકપ્રભરાજા રાજ્યના અનુભવ કરતા ૧૨ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ સુરસુંદરીચરિત્ર, છતો આ નગરમાં રહે છે. હવે જ્વલનપ્રભને ભાનગતિ નામે તેના સાસરાએ રોહીણુંનામે વિદ્યા આપી. જ્વલનપ્રભ તે વિદ્યાને સાધવામાટે પ્રવૃત્ત થયા. તે વૃત્તાંત કનકપ્રભને પોતાની વિદ્યાએ કહ્યું, એટલે તેના વિઠ્ઠને માટે એક દમ કનભ રાજા ત્યાં ગયે અને બહુ ઉપદ્રવ કરવા લાગ્યા. પરંતુ પિતાની દઢતાને લીધે તે કિંચિત્ માત્રપણુ શુભિત થયે નહીં, તેથી તે વિદ્યાધરેંદ્ર ભયભીત થઈ ગયો, અને વિલક્ષ્ય થઈ પિતાના નગર તરફ તે વ્યાકુલચિત્તે આવતો હતો, તેવામાં તે પ્રમાદને લીધે શ્રીજીનેંદ્રભગવાનનું મંદિર ઉલ્લંઘને ચાલ્યો ગયો. એ માટી એની ભૂલ થઈ. કારણ કે, સર્વ ખેચરેને માટે પ્રથમથી જ ધરણે કે એવો નિયમ બાંધ્યો છે કે, શ્રીજીનેંદ્રભગવાનનું મંદિર તેમજ સાધુમહારાજની પ્રતિમાનું જે ઉલ્લંઘન કરશે તેવા અધમ વિદ્યાધરની વિદ્યાનો તત્કાલ લેપ થશે. આ પ્રમાણે આ વૈતાઢ્ય પર્વતમાં પ્રવૃત્તિ ચાલે છે. તે બાબત દરેક વિદ્યારે જાણે છે. માટે હે ભદ્ર? શ્રીજીનેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરવાથી એની ઉપર ધરણે દ્ર કપાયમાન થયો છે. જેથી એણે તત્કાલ તે અધમ વિદ્યાધરની વિદ્યાને વિચછેદ કર્યો. જવલનપ્રભને વિદ્યાસિદ્ધ થઈ છે એમ જાણું કનકપ્રભ વિવારહિત થવાથી અહીં રહે. વાની અશક્તિ હોવાને લીધે અહીંથી નાઠે છે, અને તે ભયભીત થઈને દક્ષિણશ્રેણમાં ગંગાવત્ત નગરમાં ગયો છે. ત્યાં પોતાના જ્ઞાતિવર્ગ સહિત તે અધમ વિદ્યાધર શ્રીગંધવાહન રાજાનું શરણ લઈ રહ્યો છે. આ વાત સર્વ નગરના લોકેના જાણવામાં આવી, એટલે લેકે પણ બહુ ચિંતામાં ચડી ગયા; રાજા વિના નગરમાં કેવી રીતે રહી શકાય? ખાવા For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પમપરિચ્છેદ. ૧૯ પીવાની શુદ્ધિ પણ ભૂલીગયા, લેાકેાનાં હ્રદય ભયને લીધે અહુજ અધીરાં થઇ ગયાં. વળી તેએ! પરસ્પર કહેવા લાગ્યા કે; આપણા રાજાતા નાશી ગયા. હવે આ નગરને વસાવવા માટે કઇ શક્તિમાન રહ્યા નથી; અને રાજા શિવાય હાલમાં આપણે અહીં રહેવું ઉચિત નથી. આપણેા રક્ષક કાઇ છે નહીં છતાં આપણે અહીંયાં રહીએ અને કદાચિત્ આપત્તિ આવી પડે તે આપણી શી ગતિ થાય? માટે જલદી આ નગરને આપણે ત્યાગ કરવે! જોઇએ. કારણ કે; નિર્મળ એવી પ્રજાનું સંરક્ષણ નરેંદ્ર શિવાય અન્ય કેાઈથી થઈ શકતુ નથી. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે;~~ बलं मूर्खस्य मौनत्वं तस्करस्याऽनृतं वलम् । दुर्बलस्य बलं राजा, बालस्य रुदितं बलम् ॥ १ ॥ અર્થ “ બુદ્ધિહીન પુરૂષાને માન રહેવું તે તેમનુ અલ ગણાય છે. તેમજ ચાર લેાકેાને અમૃતા, ખેલવુ તે તેમનુ જીવન છે. અર્થાત્ તે શિવાય અન્યગલ હતું નથી. તેમજ દુલ પ્રજાનું મળ માત્ર રાજા ગણાય છે અને બાળકનુ અલ રૂદનમાં જ રહેલુ છે. ” માટે આ નગરમાં હવે ક્ષણમાત્ર પણ રહેવુ અનર્થભરેલું છે એમ નિશ્ચય કરી વિચારમાં મહુ કુશલ એવા નગરના મુખ્ય પુરૂષાની સ ંમતિથી સર્વે નાગરિક લેાકેા અહીંથી નાશીગયા. જેથી આ નગર એકદમ ઉજ્જડ થઈ રહ્યુ છે. આ પ્રમાણે તે પુરૂષના કહેવાથી નગરની શૂન્યતાનું કાચિત્રગતિના જાણવામાં આવી ગયું અને તરતજ તેણે For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ સુરસુંદરીચરિત્ર. પૂછ્યું કે, હે ભદ્ર ? આ સર્વેલેાકેા અહીંથી નાશીને ક્યાં ગયા છે? પુરૂષ એલ્યે.. હું સુભગ? કેટલાક ગગનવલ્લભ નામે નગરમાં ગયા, કેટલાક વિજયપુર નગરમાં, કેટલાક વૈજયંતનગરમાં, કૈંક શત્રુંજયનગરમાં, કોઇક અરિ જય નગરમાં, કેઇક નદન નગરમાં, વળી કેટલાક વિમલ નગરમાં ચાલ્યા ગયા. કેટલાક રથનુપુર નગરમાં, કેટલાક આનદપુરમાં, કેટલાક શકટાસુખ નગરમાં, કેટલાક વૈજયંતીપુરીમાં, કેટલાક રત્નપુરમાં, કેટલાક રત્નસ‘ચયનામે શ્રીનગરમાં, કેટલાક જલાવત નગરમાં, કેટલાક શ`ખનાલ નગરમાં એમ શત્રુના ભયને લીધે સર્વ નગરવાસીલે કે ભિન્ન ભિન્ન નગરામાં વાયુના વેગથી હણાયેલા સચ્છુના ઢગલાની માફક વિખરાઈ ગયા છે. એમ કહી તે પુરૂષ ચિત્રતિને પ્રણામ કરી પેાતાના માર્ગે ચાલતેા થયા. ત્યારબાદ ચિત્રગાત પણ તેનાં વચન સાંભળી એકદમ મુદગરવડે હણાયા હ્રાયને શું? વળી ક્ષુધાતુર રાક્ષસવડે ગ્રસાયેલે! હાય ને શું ? તેમજ વાવડે તાડન કરાયેલેા હાય ને શું? તેમ અતિ દુઃસહ દુઃખસાગરમાં તે ડુમી ગયા. ખાદ વિચાર કરવા લાગ્યા. અરે ? હવે મ્હારે ક્યાં જવું? તે ખાલાનું દર્શન મ્હને કયાં થશે? એના દર્શનથી મ્હારા હૃદયને અહુજ આનંદ થયા હતા, છતાં આ સર્વ વ્યવસ્થા હતવિધિએ ઉચ્છિન્ન કરી નાખી. વળી સેકડા કાટી જાતિ કુલીથી વ્યાપ્ત અનેવિશાળ વસ્તિથી ભરપૂર એવા આ નગરમાં ફરવાથી મ્હને તેમાળાનુ દર્શન થવું પણ અતિ દુલ ભ છે. કારણ કે, તેણીનું નામ કે ઘરનું ઠેકાણુ પણ બીલકુલ હું જાણતા નથી. તેમજ હાલમાં આ નગરના સર્વ લેાકા પાત For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૮૧ પોતાની મરજી મા અનેક નગરામાં ચાલ્યા ગયા છે. તા તે યુતિ કયાં ચાલી ગઇ હશે ? તેની પ્રવૃત્તિ માત્રપણ મળી શકે તેવા સભવ નથી. તેા હવે મ્હારે અહી શું કરવુ? દુષ્ટ જૈવે મ્હારા સઘળા મનારથ નષ્ટ કર્યાં. હવે તેની પ્રવૃત્તિ કયાંથી મળે? અને તેનું દનપણ કયાંથી થાય ? હવે મ્હારે કાને પૂછવું? તેણીનું કુળ તથા ઘર ખતાવે તેવા પુરૂષ મ્હને કયાંથી સળે ? જ્યાં આગળ તે મ્હારી પ્રાણપ્રિયા ગઇ હોય તે સ્થલ હુને કેણુ બતાવે? કાઇપણ દૈવયેાગને લીધે તેણીનું દર્શન મ્હને થયું હતું. હવે ધ્રુવના ચેાગમાં હું આવી પડયે છું. માટે ફરીથી તેણીનુ દન કેાણાણે થશે કે નહીં? વિરહરૂપી પિશાચને શાંત કરવામાં મંત્રસમાન, તેણીના નામાક્ષરા મ્હારા કણુ ગાચર નથયા, અરે ? હવે મ્હારે કયાં જવું? હા ? મહુ ખેદની વાત છે કે; હે હ્રદય ? તુ શામાટે શેકથી જીયો કરેછે ? હવેમનાભીષ્ટ એવી તે દિયતા ઉપરથી મમત્વભાવ દૂર કરી તું શાંત થા? અપ્રાપ્ય વસ્તુઉપર પ્રેમ કરવા તે નિષ્કુલ છે, માત્ર તેશરીરને દુઃખદાયક થાય છે. અન્યત્ર પણ કહ્યુ છે કે;दुर्लभे वस्तुनि प्रेम, कोऽर्थस्तेन भवेदिह । मृगतृष्णोपमं सौख्यं परत्रह च देहिनाम् ॥ १ ॥ અ -“ જે પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોય તેની ઉપર પ્રેમ રાખવાથી શુ ફૂલ થઈ શકે? એથીકઈ પેાતાના વિચાર સિદ્ધ થતા નથી. માત્ર તેવા અસત્ આગ્રહમાં પડેલા મૂઢ પુરૂષાને આલેક અથવા પરલેાકમાં ઝાંઝવાંના જળની માફક સુખાભાસ દુઃખદાયક થઇ પડે છે.” વળી હું હૃદય? તેણીનું સ્થાન માત્રપણુ ત્હારા હથ્ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ સુરસુંદરીચરિત્ર. વામાં નથી. છતાં હજુ પણ તેણની આશા તું શામાટે રાખે છે? માટે હેહદય? હવે ત્યારે જો બળવું હોય તો ભલેબળે કરી? ત્યારે જેમ કૂટવું હોય તેમસુખેથી કૂટે કર? હું હુને ના પાડવાને નથી. કારણ કે, હાલમાં સ્ત્રીની પ્રવૃત્તિ માત્રપણ દુર્લભ થઈ છે. અથવા નકામી બહુ શાકને વધારનારી આવી ચિંતા કરવાથી શું? હવે તો વૈર્ય રાખી કંઈપણ ઉપાય કરું. કારણ કે; ઉપાય કરવામાં પ્રવૃત્ત થયેલા પુરૂષે ઈચ્છિત અર્થને પ્રાપ્ત કરે છે. તેમજ લેકમાં પણ પ્રસિદ્ધ છે કે-“સુતેલા પુરૂષો સ્વપ્ન દેખે છે” હવે મહારે ઉપાય કરવાનું એ છે કે, દરેક વિદ્યાધરના નગરમાં હમેશાં હારે ફરવું, જેથી કોઈ ન કહે તેપણ કેઈ ઠેકાણે કઈપણ તેની ખબર કહેનાર મળી આવશે. અથવા પરિભ્રમણ કરતાં કેઇપણ નગરમાં ચંદ્રમાન મુખવાળી તે બાલાને સાક્ષાત્ સમાગમ પણ થઈ જાય તો બહુજ સુંદર થાય. એમ નિશ્ચય કર્યાબાદ હે ચિત્રવેગ ? હું ત્યાંથી નીકળ્યો. હારું હૃદય તે હારી પ્રિયાના વિયેગથી ઉત્પન્ન થયેલા મહાન દુ:ખરૂપી વજથી ભેદાઈ ગયું હતું. સર્વ પરિજનને ત્યાગ કરી એકાકી હું વિચિત્ર પ્રકારની ગતિ કરતો બહુ રાગને વશ થઈને પરિભ્રમણ કરવા લાગ્યા. અનુક્રમે વૈતાઢયની ઉત્તરશ્રેણીમાં દરેક નગરમાં હું ફરી વન્ય. પરંતુ કેઈપણ સ્થાને મ્હારી પ્રાણપ્રિયાની ખબર પણ મહને મળી નહીં. પછી ત્યાંથી નીકળી હું દક્ષિણ શ્રેણીમાં આવ્યો. ત્યાં પણ સર્વે નગરોમાં ફરી ફરીને થા. પરંતુ કોઈપણ ઠેકાણે હારો મારથ સિદ્ધ થયે નહીં. વળી આજે ભમતો ભમતે અહીં આપના કુંજરાવર્તનગરમાં હું આ છે અને આ ઉદ્યાનમાં પ્રવેશ કરતાં મહને શકુન બહુ સારા For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ ૧૮૩ થયા. તેમજ હારે દક્ષિણ બાહુ અને નેત્ર ફરકવા લાગ્યાં કે તરતજ હારા મનમાં સંકલ્પ થયો કે, આજે જરૂર તે સ્ત્રીનું મહને દર્શન થશે. અથવા બીજું કઈપણ ઉત્તમ કાર્ય સિદ્ધ થશે. કારણ કે – दक्षिणाङ्गानि सर्वाणि, पुरुषाणां शुभानि वै। । - वामानि वनितानाच, स्पन्दमानानि सर्वदा ॥१॥ અથ–“પુરૂષોનાં સર્વ જમણું અંગ જે ફરકે તે તે શુભફલ આપનારા જાણવાં. તેમજ સ્ત્રીઓનાં દરેક ડાબાં અંગ ફરકે તો તે શ્રેષ્ઠફલ આપનાર કહ્યાં છે. એમાં કઈ પ્રકારને સંશય નથી.” એમ વિચાર કરતો હું આ કદલી ગૃહમાં આવ્યો, પછી પાદશાચ કરી સ્વચ્છ બાંધેલી ભૂમિ ઉપર હું બેઠો. તેવામાં ત્યાં હે સુતન? ક્ષણ માત્રમાં સ્વચ્છ હવાને લીધે હું નિંદ્રાવશ થઈ ગયે. ત્યારબાદ લ્હારા પ્રલાપને શબ્દ સાંભળી હું નિંદ્રામાંથી એકદમ જાગી ઉઠ્યો. અરે? અહીંયાં કઈ માનવજાતિ દેખાતી નથી, તે આ શબ્દ કેણે કર્યો હશે? એમ વિચાર કરી હું દિશાઓનું અવલોકન કરતો હતો, તેટલામાં વૃક્ષની શાખાએ લબડતો તું હારી દષ્ટિગોચર થયે કે તરતજ હું હાહાકાર કરવા લાગ્યું. અરે ? કામદેવ સમાન તેજસ્વી એ આ યુવાન પુરૂષ ગળે પાશનાખી શામાટે આત્મઘાત કરવા લાગે છે? એમ વિચાર કરી હાહાકાર કરતે હું હારી પાસે આવ્યો અને એકદમ હારા ગળાને પાશ મહેં કાપી નાખ્યું. હચિત્રગ? હવે અહીંથી બાકીનું સર્વ વૃત્તાંત તું પોતેજ પ્રત્યક્ષપણે જાણે છે. વળી હે ભદ્ર? પિતાની સ્ત્રીનું સ્થાન પણ તું કેમ નથી For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર જાણ? એમ જે હે મહને પૂછ્યું હતું તેને સર્વ ઉત્તર મહેં હને કહ્યો. માટે હે ચિત્રવેગ ? રૂપ અને વન વડે અદભુત એવા આ મનુષ્યભવને પામીને તું બુદ્ધિને ઉપગ કર. ફક્ત સ્ત્રીના કારણને લીધે અમંગલિક એ આત્મઘાત કર ન્હને યોગ્ય નથી. હે ચિત્રગ? જે કે ઉત્તમ એવા કુલીન પુરૂષોને સ્ત્રીના વિરહમાં અત્યંત દુ:સહ એવું દુખ ઉત્પન્ન થાય છે, તે પણ આ અઘટિત મરણ કરવું તેઓને ઉચિત નથી. હુંપણું જાણુછું કે; નરકસ્થાનમાં નારકીની માફક પ્રાણપ્રિય એવા મનુષ્યના વિયાગથી દારૂણ દુ:ખ પ્રગટ થાય છે. તથાપિ સમજુ પુરૂએ સર્વથા આત્મવધ કરો નહી. પરંતુ કોઈપણ ઉપાય કરે જોઈએ કે જેથી પિતાની મનવાંછિત પ્રિયાનો સમાગમ થાય. હે સુપ્રતિષ્ઠ? આ પ્રમાણે ચિત્રવેગનું વચન સાંભળી માટે વિશ્વાસ મૂકી હે કહ્યું કે, હવે તે વાત ગઈ, હાલમાં કોઈપણ ઉપાય કરવાનો સમય રહ્યો નથી. કારણ કે, આજની રાત્રીએજ તેને વિવાહ થવાનો છે. ચિત્રગતિ બાલ્યો. હે સુતી જ હને અનુકુલ હાય અને તે ઠીક લાગે છે. હજુ તે બાળાને મેળવવાનો એક ઉપાય મહારા હૃદયમાં કુરી રહ્યો છે, પછી હેં કહ્યું કે, ભાઈ? તે કર્યો ઉપાય છે? ત્યારે તે બોલ્યો. હે ભદ્ર? હારી ઈચ્છા હોય તે તે સંભાળ. દક્ષણaણુમાં વિદ્યાધાને એ કુલાચાર છે કે; લગ્નના સમયે એકલી કન્યા કામદેવની પૂજા માટે જાય છે, અને પૂજન કર્યા બાદ તે કન્યા પોતાના કુલના ક્રમ પ્રમાણે ઉચિત વરની સાથે લગ્ન કરે છે. માટે પોતાના કુલની મર્યાદાને અનુસરતી તે કન્યા આજે કામદેવના પૂજન માટે આવશે. વળી આપણે બન્ને For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. જણું પણ પ્રથમથી જ કામદેવના મંદિરમાં જઈ છુપાઈ રહીએ, પછી તે કન્યા જ્યારે પૂજન માટે આવશે ત્યારે તેનાં વસ્ત્ર લઈ હું સ્ત્રીને વેશ કરી વરની પાસે જઈશ. અને તું કનકમાલાને લઇને તે જ વખતે પલાયન થઈ જજે. ત્યાબાદ હું પણ ત્યાંથી કેઈ ઉપાયથી લાગ શોધીને નાશી જઇશ. હે ભદ્ર? આ પ્રમાણે કરવાથી તે કન્યાની જરૂર પ્રાપ્તિ થશે. અન્યથા તમે કન્યાની આશા રાખશે નહીં. વળી આ પ્રમાણે કરવાથી દેવતાનું વચન પણ સત્ય થશે. પિતાને ઈષ્ટ અર્થ સાધવા માટે પુરૂષાએ પ્રથમ પુરૂષાતન કરવું જેઇએ. કાર્યસિદ્ધિ દેવ રેગથી થાય છે. હે સુપ્રતિષ્ઠ? આ પ્રમાણે યોગ્ય ઉપાય તેણે બતાવ્યું. હારું હૃદય તે તે યુવતિના રાગમાં વિમૂઢ થઈ ગયુ હતું, જેથી કંઈપણ હેં વિચાર કર્યો નહીં કે ભવિષ્યમાં અસહ્ય દુઃખ આવી પડશે. શ્રીધનેશ્વર મુનિવરે રચેલી સુધ એવી ગાથાઓના સમૂહ વડે મનેહર, રાગ અને દ્વેષ રૂપી અગ્નિ અને વિષધરને હરણ કરવામાં જલ અને મંત્ર સમાન, આ સુરસુંદરી કથામાં કનકમાલાની પ્રાપ્તિના ઉપદેશને સૂચન કરનાર આ પાંચમો પરિચછેદ સમ્યક્ પ્રકારે પૂર્ણ થયા. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे कनकमालाप्रापणोपदेश सूचकोनाम-पंचम परिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૬ સુરસુંદરીરિત્ર. ॥ ગયપ્રતિ જૈતઃ ॥ પેાતાના સંચાર વડે દિગ ંતરાને પવિત્ર કરી સૂર્ય દેવ સમસ્ત આકાશ મંડલની મુલાકાત મદનગૃહમાંકનકે- લઇ, માના શ્રમથી ખિન્ન થયેલે માલાનુ આગમન. હાય ને શું ? એમ મજ્જન માટે પ્ શ્ચિમસમુદ્રને પ્રાપ્ત થયેા. અર્થાત્ અસ્ત થયેા. રાત્રીના દેખાવ થવા લાગ્યા એટલે ચિત્રગતિ એહ્યા; હે ભદ્ર ? હવે આપણે આપણા પ્રસ્તુત કાર્યની સિદ્ધિ માટે તૈયારી કરવી જોઇએ, ચાલે આપણે બન્ને જણ કાઈ ન જાણે તેવી રીતે આ સદનગૃહમાં હાલ પ્રવેશ કરીએ. ત્યારબાદ મ્હે કહ્યુ કે, ત્હારૂં કહેવું સત્ય છે, એમ કહી અમે મન્ને જણુ તે ઉદ્યાનમાંથી કેટલાંક પુષ્પા વીણીને મદનગૃહમાં ગયા. કામદેવની પૂજા કર્યા બાદ સ્તુતિ પ્રસ ંગે અમાએ કહ્યું કે; હે ભગવન્ ? આપના પ્રસાદથી અમારા ઈષ્ટ મનારથ સિદ્ધ થાઓ ! એમ પ્રાર્થના કરી અમે બન્ને જણ કામદેવના પૃષ્ઠ ભાગમાં સંતાઇ ગયા. એક પ્રહરથી કંઇક અધિક રાત્રીના સમય વ્યતીત થયેા એટલે, બહુ પરિજનથી પરિવારિત, ઉત્તમ પ્રકારનાં સેંકડા મંગલગીતાથી ગવાતી હતી, નાના પ્રકારનાં વાજી દ્રાવિવિધ સ્વરથી વાગતાં હતાં, પેાતાની સખીએ ચારે પાસ વીંટાઈ વળી હતી, તેમજ પેાતે ઉત્તમ શિમિકામાં બેઠી હતી, દરેક માંગલિક ઉપચારા કરવામાં આવ્યા હતા, શરીરે શ્વેત અને સ્વચ્છ આભૂષણા ધારણ કર્યા હતાં, તેમજ વસ્ત્રાપણુ શ્વેત પહેરેલાં હતાં અને સુગ ંધિત પુષ્પા વડે જેણીના કેશપાશ ગુથેલા હતા, એવી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચછેદ. ૧૮૭ તે કનકમાલા, મદનગૃહના દ્વારમાં આવી પહોંચી બાદ, શિબિકામાંથી પિતે નીચે ઉતરી, પૂજન માટે પુષ્પાદિક સામગ્રીને પિતે ગ્રહણ કરી, સમસ્ત પોતાના પરિજનને દ્વારા દેશમાંજ ઉભે રાખે. પછી કામદેવના પૂજન માટે પોતે એલીએ અંદર પ્રવેશ કર્યો. ત્યારબાદ તે બાલાએ અંદર જઈને દ્વારનાં કમાડ બંધ કરી અર્ગલા (ભૂગોળ) ભીડાવી દીધી. પછી તે બાલા કામદેવનું પૂજન કરીને તેના ચરણુકમલમાં પ્રણામ કરવા લાગી. પ્રણામ કર્યા બાદ તે બહુ નિ:શ્વાસ નાખવા લાગી. તેમજ તેના નેત્રોમાંથી સ્કૂલ અશ્રપાત થવા લાગ્યા. મંદમંદ શબ્દથી ગગ૬ કઠે આક્ષેપ સહિત તે બાલા કહેવા લાગી કે, હે ભગવન ? દેવ અને મનુષ્યોને જીતનાર હોવા છતાં પણ આપ શામાટે આ સ્ત્રી-. જાતિને દુઃખી કરે છે ? હે ભગવન ? તે પ્રાણપ્રિયને વિષે મહારે અતિશય અનુરાગ થયે છે છતાં, હેને છોડીને અન્ય. પુરૂષની સાથે હુને તમે શા માટે જવા તૈયાર થયા. છે? વળી આલોકમાં સંભળાય છે કે, હે ભગવદ્ ? તમ્હારાં પાંચજ બાણ છે, પરંતુ હવે તે હજાર બાણ સમાન તમે થઈ પડયા છો. એવી મ્હને ખાત્રી થઈ છે. હે ભગવન ? જે તમ્હારે હુને પ્રહાર કર હોય તે સુખેથી પ્રહાર કરે તમને કેણ નિવારણ કરે છે ? પરંતુ જે હારી ઉપર પ્રહાર કરવો હોય તો તેવા કરે જેથી મૃત્યુના મુખમાં જલદી હું ચાલી જાઉં. વળી હે કામદેવ? તમેએ હુને એ માર માર્યો કે નહીં તે મૃત્યુ થયું, તેમ જીવતી પણ હું નથી. માટે આપને હું શું કહું ? હાલમાં હું આપને શરણે આવી છું. અગ્નિથી દગ્ધ થયેલા માણસને જેમ અગ્નિજ ઔષધ થાય. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯ સુરસુંદરીચરત્ર. છે તેમ તમાએ મ્હારા શરીરે બહુજ પીડા કરી છે. માટે તમારા શરણે હું આવી છું, જો તમે મ્હારી ઉપર પ્રસન હેાવતા મ્હારા પ્રાર્થિત એવા તે વરને તમે આપે. અને આવી વિડ અના અન્ય જન્મમાં પણ હુને મા થાએ. પ્રથમ આ મ્હારા જન્મને પ્રાણપ્રિયની આશાવકૅ મ્હે નિષ્કુલ વ્યતીત કર્યો. હું ભગવન્ ? જન્માંતરમાંપણ તેજ મ્હારા પ્રિયપતિના સંચાગ તમારે કરાવવા. આ પ્રમાણે કહ્યા બાદ હૈ સુપ્રતિષ્ઠ ? નેત્રમાંથી ખરતાં સ્કુલ આંસુઓના પ્રવાહવડે ભીંજાઇ ગયું છે સ્તન મંડલ જેનું એવી તે નમાલાએ નાના પ્રકારનાં રત્નોથી અનાવેલા, ચારે તરફ પ્રસરતા છે શુદ્ધ કિરણા જેના અને ગભરાના દ્વારમાં બાંધેલા સુંદર તારણને વિષે પેાતાના આઢવાના વજ્રથી પાશ ખાંધ્યું. ત્યારબાદ ફરીથી તે મેલી. હે કામદેવ ? હાલમાં હું ત્હારી આગળ પ્રાણત્યાગ કરૂં છું. મ્હને કાઇપણ ઠકા ન આપે કે; નકમાલાએ આ મહુ ખાટુ કર્યું". એટલા માટે આશાવડે આટલે સમય મ્હે નિગ મન કયો. વળી હાલમાં હું મ્હારી પ્રતિજ્ઞાના ભંગ કરવા માટે સમથ નથી થઈ શકતી કે, મ્હારા ઇષ્ટ એવા તે ત્રાણુપ્રિયને છોડીને અન્યપુરૂષ મ્હારા હસ્તના સ્પર્શ કરે. માટે હું મ્હારી પ્રતિજ્ઞાને ભંગ કરવાને શક્તિમાન નથી. અન્યત્ર પણ કહ્યું છે કે; सीमां समुद्रा न परित्यजन्ति, न शीलतां शीलगुणा यथैव । न नीतिमन्तश्च नये नरेशान सज्जनाः स्वस्य तथा प्रतिज्ञाम् ॥ १ ॥ અર્થ - અગાધ જળથી ભરેલા સમુદ્રો જેમ પેાતાની માદાને છેડતા નથી, તેમજ શીલગુક્ષુને પાલનારા મનુષ્યા For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ષષ્મપરિચ્છેદ. ૧૮૯: જેમ પોતાના શીલવ્રતને પ્રાણાંતે પણ છેડતા નથી. જેમ રાજનીતિમાં કુશલ એવા રાજાએ નીતિનું ઉલ્લંધન કરતા નથી, તેમ સજજન પુરૂષા પ્રાણાંતમાંપણ પેાતાની પ્રતિજ્ઞાના ભગ કરતા નથી.” તેમજ વળી કહ્યું છે કે;— वज्रपातं वरं मन्ये, वरं वन्हिप्रवेशनम् । Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir वरं भुक्तं विषं मन्ये, न प्रतिज्ञा विहंसनम् ॥ १ ॥ અર્થ− આ સુકેામલ શરીર ઉપર વજ્રપાત થાય તા તેને હુ શ્રેષ્ઠ માનુ છુ, તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા એપણ ઉત્તમ ગણાય છે, વળી વિષનેાજનને પણ ઉચ્ચકેાટીમાં હું માનુછું, પરંતુ પેાતાની પ્રતિજ્ઞાના ત્યાગ કરવા તેને હું બહુ જ અધમ માળ્યું.” અર્થાત્ ઉપરીક્ત વિષય કરતાં આ પ્રતિજ્ઞાના ભંગ કરવા એ અધિક દુ:ખદાયક ગણાય છે.” વળી દેવતાએ કેઈપણ સમયે જૂઠું ખેલતા નથી, છતાં પાપિણી એવી મ્હારાં દુષ્કૃતા વડે તેપણ અન્યથા થયું. અથવા કોઈ પણ કપટવડે પિશાચનું રૂપ ધરી, નરવાહન રાજાના કાઇક ભકતે, કિવા અન્યકેાઇ વિદ્યાધરે તે વખતે મ્હને છેતરી હાય તેમ પણ હાય ખરૂં. માટે હાલમાંપણુ મ્હારા મનાવાંચ્છિત અના વિદ્યાત મા થાઓ. હે ભગવન્ આપના પ્રસાદથી હવે મ્હારૂ નિવિદ્મપણે મરણ સિદ્ધ થાએ. હે ભગવન? પ્રિયના વિરહરૂપ પ્રચંડ મુગરવડે છઠ્ઠું હૃદયવાળી અને પાપપુંજથી ઘાયલ થયેલી હું આ સમયે મરણ શિવાય અન્ય કંઈપણ હિત ધારતી નથી. છતાંપણ હાલમાં મ્હારૂં મરણુ થશે કે નહીથાય તે સંબધી હજુપણ મ્હારા હૃદયમાં શંકા રહે છે. પ્રિય વિરહના દુઃખને શાંત કરનાર મરણુપણુ સ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૦ સુરસુંદરીચરિત્ર. પૂર્ણ પુણ્યના ઉદયથી પમાય છે. માટે જો તે મરણુપણુ હાલમાં થાય તે હું ધૃતા થાઉં, એમ કહી તેણીએ પોતાને દેહ નીચેમુખે પાશના આધારે એકદમ લટકતા મૂલ્યેા. તે જોઈ એકદમ હું ત્યાં ગયા, અને તેણીને પાશ મ્હેં ઝડપથી છેદી નાખ્યા. પછી તેને મ્હારા ખેાળામાં લઇને મ્હે ધીમે સ્વરે કહ્યું કે; હૈ સુતનુ ? સુરાસુરેદ્રના પરાજય કરનાર કામદેવ ત્હારી ઉપર પ્રસન થયા છે. હવે ત્હારે કાઇ પ્રકારની ચિંતા કરવી નહીં. કારણ કે;-હારી ઉપર કામદેવની અસાધારણ કૃપા થઇ છે, જેથી તેણે ત્હારા હૃદયવલ્લભ તેજ પુરૂષ આ જન્મમાંજ હુંને મેળવી આપ્યું છે. માટે હવે તું નિ:શંક થઈ ગાઢ પ્રેમથી મ્હારા કંઠનું આલિંગન કર; ? હારી ઉપર આ પ્રિયજન બહુ ઉત્કંઠિત થયા છે. આ પ્રમાણે મ્હારૂં વચન સાંભળીને તે માલા લજ્જાવડે નીચું મુખકરી ઉભી રહી; ત્યારબાદ ચિત્રગતિ પણ ત્યાંઆગળ આવ્યે. બાદ હું તે માલાને કહ્યુ કે, હું સુરિ ? આ મ્હારા અનન્ય મિત્ર છે. હે સુતનુ ? ત્હાર! વિયેાગને લીધે જ્યારે હું અસહ્ય દુ:ખમાં આવી પડયો હતા; ત્યારે હું આત્મવધ કરવાને તૈયાર થયે! હતા; તેવારે નિષ્કારણ પાપકારી અને ધૈર્યવાન એવા આ મહાત્માએ મ્હને આત્મઘાતથી બચાવ્યે હતા. ત્હારા સમાગમના આ ઉપાય કરાવનાર પણ આ પુરૂષજ છે. એના કહેવાથી અમે અહીં આવ્યા છીએ; અને એની સહાયથી આ મ્હારૂં ઈચ્છિત કાર્ય સિદ્ધ થશે. માટે હે સુતનુ ? હવે તુ કન્યાના સ્વભાવને સુલભ એવા ભયનેા ત્યાગ કરીને ત્હારાં પેાતાનાં સર્વ વસ્ત્ર એને જલદી તું આપી દે. હું મૃગાક્ષી? જે વસ્ત્ર અને અલંકારાવડે ત્હારા રૂપને ધા For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચછેદ ૧૯૧ રણ કરી આ મહારો મિત્ર બહાર નીકળશે. એટલે તે ત્યારે પરિજનવર્ગ પણ વિમોહિત થઈ જશે અને તેઓ કિંચિત માત્ર પણ આપણા આ કપટને જાણી શકશે નહી. વળી આ મહારે મિત્ર પરકાર્ય કરવામાં બહુજ રસિક અને ધીર છે. આ પ્રમાણે હારા કહેવાથી તેને અત્યંત હર્ષ થયે અને રોમાંચિત થઈ તરતજ તેણીએ પિતાનો સર્વ વેષ ઉતારીને હેને આપી દીધો. પછી હું તે બાળાને સાથે લઈ કામદેવની મૂર્તિ પાછળ પ્રથમની માફક સંતાઈગ. ચિત્રગતિ પણ તેણીનાં સર્વ વસ્ત્રઆભરણ પહેરી તૈ યાર થઈ દ્વાર ઉઘાડીને બહાર નીકચિત્રગતિનુંપટ, જે, એટલે કનકમાલાનો પરિજન તેની વાટ જોઈને તૈયાર ઉભે હતો. ચિત્રગતિને જે કોઈને પણ ભ્રાંતિ થઈ નહીં અને તેઓ, કનકમાલા આવી એમ જાણું શિબિકાને પાસમાં લાવ્યા, એટલે ચિત્રગતિ એકદમ તેની અંદર બેસી ગયો. ત્યારબાદ તે લોકે ત્યાંથી નીકળીને ચાલ્યા ગયા એટલે તેઓને કે લાહલ બંધ પડયો. બાદ આ સ્થાનમાં હવે કઈ નથી એમ જાણું હે કહ્યું કે, હે સુંદરી ? હવે આપણે અહીં શું કરવું? તે સાંભળી લજજાને લીધે તેનું મુખારવિંદ નમ્ર થઈ ગયું અને ભયને લીધે તેનાં સર્વ અંગ કંપવા લાગ્યાં. છતાં પણ મહાન વિરહ દુઃખથી પીડાયેલી તે બાલા ગદ્ગદ્દ કંઠે મહા કષ્ટવડે બેલી કે, હે પ્રિયતમ ? દેવગને લીધે મહને આપને આજે સમાગમ થયો છે. હવે હું આપને શરણે આવી, આપને જેમ એગ્યલાગે તેમ આપ પોતેજ કરે. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. આ પ્રમાણે તેણીના કહેવાથી હું તે બાલાની સાથે ગંધર્વ વિધિવડે લગ્ન કર્યું. તે લગ્નની અંદરકામદેવને સાક્ષીભૂત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અનેક પ્રકારનાં વચનવડે તે બાલાને ભય અનુક્રમે હે દૂર કર્યો. પછી તેણીનું હૃદય. સ્વસ્થ થયું, એટલે તેની સાથે ક્ષણમાત્ર ક્રીડા કરીને તેની સાથે ગાઢ આલિંગન દઈ ત્યાં હું સુઈ ગયો. પાછળની રાત્રીએ હું જાગી ઉઠો અને તે બાલાને હેં કહ્યું કે, હે મૃગાક્ષી ? હવે અહીંથી આપણે ચાલી નીકળવું જોઈએ. કારણ કે, આવું વિચાર્યું કર્મ કરીને આ સ્થાનમાં રહેવું એ ઠીકનહીં કારણકે; આ વાત લેકના જાણવામાં આવે તો આપણા બં નેની પૂરી ફજેતી થાય. આ પ્રમાણે હારો અભિપ્રાય જાણી માટે નિઃશ્વાસ મૂકી હારી પ્રાણપ્રિયા બોલી કે, હે આર્ય પુત્ર? ક્રમાનુસાર હારું જે મરણ થયું હતતો બહુ સારૂ. કારણ કે, હે સ્વામિની વ્હારા માટે હાલમાં આપને ઘણું આપત્તિ વેઠવાની આવી પડી. વળી નવાહન રાજા વિઘાના બળથી બહુ ગર્વિષ્ઠ થયેલ છે અને પરાક્રમમાં બહુ પ્રચંડ છે. હે નાથ? આપણે અહિંથી નાશી જઈશું તોપણ આપણું કેઈપણ શરણ થવાનું નથી. માટે હે પ્રાણપ્રિય ? ખરેખર હું તહારી વૈરિણું થઈછું. હે સ્વામિન્ ? હાલમાં આપના માંથે આવી પડેલી આપત્તિને જઈ મહને જે દુઃખ થયું છે, તેટલું દુખ પ્રથમ આપના વિરહતાપનું પણ હુનેન હોતું થયું. હે નાથ ? આપ હને પ્રાપ્ત થયા છે છતાં પણ હારા દુકૃતને લીધે હાલમાં આપ અહીં રહેવાના નથી. અથવા પુણ્યહીન પ્રાણીઓને પ્રાપ્ત થયેલી વસ્તુ સહેજમાં નષ્ટ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે; For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચ્છેદ. पूर्वाजितेन पुण्येन, लभ्यन्ते सर्वसम्पदः। हीनपुण्याः सदापत्ति, भजन्ते कर्मयंत्रिताः ॥१॥ અર્થ–પ્રથમકાલમાં ઉપાર્જન કરેલા પુણ્યવડે દરેક પ્રાણીઓ કર્માનુસાર સર્વ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમજ પુણ્યહીન લેકે કર્મ રૂપી યંત્રમાં જકડાયા છતા હમેશાં આપત્તિના ભક્તા બને છે.” માટે હે સ્વામિનું ? સ્વપ્રમાં પણ મહને સુખ મળે તેમ હું ધારતી નથી. હે સુપ્રતીષ્ઠ? આ પ્રમાણે પિતાને અભિપ્રાય જણાવી તે બાલા હારા કંઠને અવલંબીને બહુ દુઃખને લીધે અત્યંત રૂદન કરવા લાગી. ત્યારે હું કહ્યું કે, હે સુંદરી? આ અસાધારણ શેક તું શા માટે કરે છે ? જે થયું તે ખરૂં અને હાલમાં જે થવાનું હશે તે થશે. વળી હારે સમાગ થયાશિવાય જે હારૂં મરણ થયું હોત તો તે હુને બહુ દુઃખદાયક થાત, પરંતુ હે સુંદરી ? હાલમાં હારૂં મરણ થશે તેપણ મહને તે સંબંધી કંઈપણ દુ:ખ નથી. જેમ હૃારી સાથે અચિંતિત એવો આ મહારો સમાગમ થયો છે તેમ કદાચિત્ અન્ય પણ શુભકાર્ય પ્રાપ્ત થાય. પ્રથમ ઈષ્ટ સિદ્ધિને માટે ઉપાય કરે જોઈએ પછી જે થવાનું હોય તે થાય એમાં જકનો શો દોષ? માંચામાં પડેલા પ્રાણીઓને મરણ તે સ્વાભાવિક રીતે આ ધારભૂત હોય છે. છતાં પણ માંદગીમાં ઉપચાર કરવા જરૂરના છે. વળી તે સુંદરી? તે નાવાહન વિદ્યાધરને જોઈને જ મહે આ કાર્ય કરેલું છે. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, ને જે કંઇ ઉચિત લાગ્યું તે પ્રમાણે હે કર્યું છે. તે વિદ્યાધરથી મરણ તો અવશ્ય મહે સ્વીકારેલું છે, તે પણ તેનાથી નાસવું તો ખરૂં. જલને ચાવવામાં ઉદ્યત થયેલા પ્રાણીઓને ૧૩ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. કોઈપણ સમયે કાંકરે ગળવાને પ્રસંગ આવતો નથી. માટે હે સુતનું? તું હવે શકનો ત્યાગ કર. ચાલ આપણે રત્નસંચયનગરમાં જાઈએ, પછી સમયોચિત જેમ જેમ મેગ્ય લાગશે તેમ આપણે કરીશું. એમ કહી તેણની સાથે હું રતિપતિ-કામદેવને પ્રણામ કરી ત્યાંથી નીકળ્યો. ત્યારબાદ તેણીના કંઠમાં આલિંગન દઈ હું આકાશમાર્ગે પ્રયાણ કરવા લાગ્યો. રાગરૂપી અંધકારથી મેહિત થયેલા મનુષ્યના મેહગ્રસ્ત ચરિત્રને જોવા માટે જેમ દૂરથી અંધકારનો સંહાર કરતે સૂર્યદેવ એકદમ પ્રગટ થયે. ત્યારબાદ તે યુવતિ બેલી. હિં સ્વામિન? હુને બહુ તૃષા લાગી છે. હારૂં ગળુ હવે સુકાઈ જાય છે. હજુ પણ આપણે તે નગર કેટલું દૂર છે ? હે સુંદરી? આપણું નગરતે હજી બહુ દૂર છે. પરંતુ આ અરણ્યની ઝાડીમાં આપણે ઉતરીયે કારણ કે, અહીં જરૂર પાણ હશે. એમ કહી અમે બંને જણ ત્યાં ઉતર્યા, પછી લતાગૃહોથી સુશોભિત એવા તે મનેહરવનમાં ઠંડા જળથી ભરેલે એક નિર્મલ ઝરે અમ્હારા જોવામાં આવ્યો. ત્યાર બાદ તે યુવતિ જલપાન કરી ગાઢ પત્રવાળા વૃક્ષની શીતલ છાયામાં બેઠી તેટલામાં હું પણ શારીરિક ચિંતા કરીને ત્યાં આવ્યું. હે સુપ્રતિષ્ઠ? આ પ્રમાણે પ્રભાતિક કાર્ય કરી ક્ષણમાત્ર ત્યાં હું વિશ્રાંતિ લેતે હતો તેટલામાં નજીક રહેલા કદલીગૃહમાંથી એક શબ્દ મહારા સાંભળવામાં આવ્યો કે, હે સુંદરી ? હારું શરીર હવે સ્વસ્થ થયું છે. ચાલો હવે આપણે પિતાના સ્થાનમાં જાઈએ. આ પ્રમાણે શબ્દ સાંભળીને હારા હૃદયમાં વિકલ્પ થયે કે, જરૂર આ શબ્દ ચિત્રગતિને છે. બીજા કેઈને આ શબ્દ હોય તેમ લાગતું For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષપરિચ્છેદ. ૧૯૫ નથી. અથવા આ વનની અંદર વૃક્ષની ઘટામાં તેને સંભવ કયાંથી હોય? એમ હું વિચાર કરતો હતો તેટલામાં ગાહ વૃક્ષાથી આછાદિત એવા તે કદલીગૃહમાંથી એક તરૂણ સી સહિત ચિત્રગતિ એકદમ બહાર નીકળે. ત્યારબાદ હું તેની પાસે ગયા અને બહુ હર્ષનેલીધે હારૂં શરીર એકદમ રોમાંચિત થઈ ગયું. બાદ નેહવડે હે હેને આલિંગન દીધું. તેપણ પ્રેમપૂર્વક મહને ભેટયે, પરસ્પર અમારા આ નંદને પાર રહ્યો નહીં, પછી અમે બન્ને જણ ત્યાં આગળ બેઠા. ત્યારબાદ હેં કહ્યું કે, હેમિત્ર? મદનગૃહમાંથી નીકન્યા બાદ હે શું કર્યું? અને બહાર ઉભેલા તે કનકમાલાના પરિજનને હું કેવી રીતે વિહિત કર્યો? ત્યાં ગયા બાદ તું ત્યાંથી કેવી રીતે છુટ્યો? આ મનહર આકૃતિવાળી સ્ત્રી કોણ છે ? અને આ સ્ત્રીની પ્રાપ્તિ ૯ને કેવી રીતે થઈ ? આ સર્વ હકીક્ત કેહને તું સવિસ્તર સંભળાવ. ત્યારબાદ સાહસ કાર્યમાં રસિકએ ચિત્રગતિ બેલ્યો. હે ચિત્રવેગ ! એકાગ્ર મન કરી મહારું ચિત્રગતિનું વૃત્તાંત તું સાંભળ. પ્રથમ હું કનકેવૃત્તાંત, માલાનું રૂપ કરી ત્યાંથી બહાર ની કન્યો. પછી શિબિકામાં બેસી ગયે. અનુક્રમે હું વરની પાસમાં પહોચી ગયે. અને હારી સાથે વિદ્યાધરીએ વિવિધ પ્રકારનાં મંગલ ગીત ગાતી હતી. અનેક પ્રકારનાં વાપણુ વાગતાં હતાં, લગ્નને સમય પણ આવી પહે. માંગલિક ઉપચારે થવા લાગ્યા. આશીર્વાદના અનેક મંત્રો સંભળાવા લાગ્યા. વરકન્યાનાં માબાપ પણ આનંદપુર્વક પિતપોતાનાં કાર્ય કરવા લાગ્યાં, નવાહન રાજાએ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર હર્ષપૂર્વક હારા હસ્ત સાથે પિતાને હસ્ત મેલાપ કર્યો. ત્યારબાદ અનુક્રમે વિવાહમંગલ વર્તાવા લાગ્યાં. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ નવાહનરાજાની આગળ વારાંગનાઓએ વિવિધ હસ્તાદિકના અભિનય સાથે બહુ સુંદર નાટયને પ્રારંભ કર્યો. તેમજ મધુરસ્વરવડે કેટલીક વારાંગનાઓ ગાયન કરવા લાગી. તેટલામાં ભય વડે પૂર્ણ છે હૃદય જેનું એવી એક યુવતિ ત્યાં આવી અને તેણુએ પોતાના હસ્તમાં રહેલી એક ઉત્તમ મુદ્રિકા હુને બતાવી. તે જે મહું વિચાર કર્યો કે, આ મુદ્રિકા મહુડરીજ છે. અહા ! એની પાસે આ મુદ્રિકા અહીં કયાંથી આવી હશે ? એમ હું ઉહાપોહ કરતા હતા, તેવામાં હુને મૃતિ આવી કે; હસ્તીના ભયથી પ્રથમ જે કન્યાને હું બચાવી હતી તે જ આ કન્યા છે. અને તેણીએ તે વખતે હારી પાસેથી આ મુદ્રિકા લઈ લીધી હતી. ફરીથી બહુ કિંમતી એવી તે મુદ્રિકાને નિશ્ચય કર્યા બાદ તેણીના સન્મુખ મહેં જોયું તો એકદમ તે હારા ઓળખવામાં આવી. અને મહેને નિશ્ચય થયો કે, હાથીના ભયથી મુક્ત કરી હતી તેજ આ હારી સ્ત્રી છે. દૈવયોગથી જે પીડા થવાની હોય તે કેણ મિથ્યા કરે ? વળી જુઓ કે આ પ્રાણપ્રિયાનું દર્શન બહુજ દુર્ઘટ હતું છતાં પણ તે સદ્ભાગ્યને લીધે હિને અક સ્માત્ થઈ ગયું. અથવા દૈવ અનુકૂલ હોય તો કોઈપણ એવી વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય. આ દુનીયામાં કર્મ રેખા બલવાન છે. તે સિવાય અન્ય ધર્યાદિક ગુણ સુખદુઃખ આપવા સમર્થ થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે – अकारणं सत्त्वमकारणं तपो, जगतत्रयव्यापि यशोऽप्यकारणम् । अकारणं रूपमकारणं गुणाः, पुराणमेकं नृषु कर्मकारणम् ॥१॥ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછપરિચ્છેદ. અર્થ–પ્રાણુઓને સુખદુઃખ આપવામાં પિતાનું પરાક્રમ કારણ ગણાતું નથી. કેટલાક વળી કહે છે કે, તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ અને દુ:ખની હાનિ થાય છે એ પણ તેમનું માનવું ઉચિત નથી. તેમજ ત્રણેલમાં વ્યાપ્ત થયેલ ચશપણ સુખદુઃખનું કારણ થતું નથી. રૂપ, દયા અને દાક્ષિપ્યાદિક ગુણે પણ સુખદુઃખ આપવામાં કારણ થતા નથી. માત્ર પૂર્વભવમાં ઉપાર્જન કરેલું શુભાશુભ કર્મ જ કારણભૂત ગણાય છે. આ પ્રમાણે વિચાર કરીને તેણીએ પ્રથમ હુને આપેલી તે મુદ્રિકાથી સુશોભિત એવો મહારે હસ્ત હે હેને બતાવ્યું. એટલે તરતજ તે હારી આંગળીમાં રહેલી મુદ્રિકાને જોઈ પોતાના હૃદયમાં સમજી ગઈ કે આ હારે પ્રાસુપ્રિય છે. પછી પોતાની પાસમાં ઉભેલી સખીના કાનમાં તેણીએ કહ્યું કે, ઉજાગરાને લીધે કનકાલાનું માથું દુખે છે. માટે તે શેડીકવાર અશોક વાટિકામાં વિશ્રાંતિ માટે જાય છે. કેમકે, ક્ષણમાત્ર ત્યાં સુઈ રહેવાથી કંઈક શાંતિ મળે. વળી તમે સર્વે અહીં સુખેથી રહે અને આ નાટારંગ પૂર્ણ થાય એટલે જલદી અમને સમાચાર આપજે. આ પ્રમાણે કહીને હે ચિત્રવેગ? તેણીએ મહને ત્યાંથી ઉઠાડે. ત્યારબાદ ઉત્તમથી સુશોભિત એવા ગહઉદ્યાનમાં તિલક સમાન, વિકસ્વર અને સુગંધિત એવી અશેક મંજરીઓના મકરંદને લીધે અતિશય વાટિકા, સુગંધને આપતી, તેમજ અપૂર્વ શે ભાવડે દરેકના મનને સુખદાયક એવી એક અશોક વાટિકામાં બહુ આનંદથી અમે ગયાં. ત્યાં તેણીએ બહુઉલ્લાસપૂર્વક હુને આસન આપ્યું તેની ઉપર હું બેઠો. For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. તે પણ હારી આગળ બેઠી, પરંતુ તેણીનું હૃદય ભયથી વ્યાકુલ હતું. જ્યારે તે કંઈપણ ન બેલી અને ગભરાટને લીધે મૌન મુખે બેસી રહી ત્યારે મહું હારી પોતાની સર્વ પ્રવૃત્તિ હે ચિત્રવેગ ? લ્હને જે પ્રમાણે પૂર્વ કહી તેવી જ રીતે વિસ્તારપૂર્વક હેને કહી સંભળાવી અને છેવટે આ સ્ત્રીને વેષ પહેરી હું અહીંયાં આવ્યું ત્યાં સુધીની સર્વવાર્તા કહી. હે સુંદરિ ? હારા વિયોગને લીધે હારું હૃદય બહુ દુઃખમાં આવી પડ્યું. ત્યારા માટે સર્વવિદ્યાધરના નગરમાં ભ્રમણ કરીને હું થાકી ગયા. ને દુ:ખ પડવામાં કંઈ બાકી રહ્યું નથી. માટે હે મૃગાક્ષિ! હવેલજજાનો ત્યાગ કરી મધુરવાણીથી હારા હૃદયને તું આનંદ આપ. બેલ હારૂં નામ શું ? કયા કુલમાં ત્યારે જન્મ થયેલો છે? હારા પિતાનું નામ શું ? કયા નગરમાંથી તું અહીં આવી છે ? અને આ લોકોની અંદર તું કેવી રીતે આવી હતી ? વળી હે સુતનુ! સ્ત્રીનો વેષ અહેરીને આવેલા એવા હને હું કેવી રીતે - ળ ? એ પ્રમાણે મહારૂં વચન સાંભળી તેણીના હૃદયમાં કંઇક શ્રેય આવ્યું. ત્યારબાદ તે બાલા ગદગદ કંઠે પોતાનું વૃત્તાંત મહને કહેવા લાગી. હે પ્રિયતમ ? આપે જે પ્રશ્ન કર્યા તેંસંબંધી હું સર્વ હકીકત કહુ છું તે આપ કૃપા કરી. પ્રભજન શ્રવણ કરે.બહુ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલું બેચર સુરનંદન નામે નગર છે. તે આપના જાણવા બહાર નથી. વળી તે નગરમાં સુપ્રસિદ્ધ યભંજન નામે વિદ્યાધરેંદ્રરાજ્ય કરે છે. તેમજ નીતિશાસ્ત્રોમાં અતિ કુશલ અને પિતાના સ્વામીઉપબહુ ભક્તિમાન For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછપરિચ્છેદ. તેમજવળીચારપ્રકારની બુદ્ધિવડે સંપન્ન અને રાજાને ખાસ વિશ્વાસપાત્રએ મેઘનાદનામે તેને પ્રવરમંત્રી છે. તેની પ્રાણપ્રિયા ઈદુમતી નામે ભાર્યા છે. વળી તે ઉત્તમકુલમાં જ મેલી એટલું જ નહીં પરંતુ ઉત્તમ સાંદર્યાદિ ગુણેનું સ્થાન ભૂત તેમજ પતિભક્તિમાંજ કેવલ પ્રીતિવાળી હોવાછતાં હમેશાં ધર્મ કાર્યમાં તત્પર રહે છે. તેણીની સાથે વિષયસુઅને અનુભવ કરતા તે મેઘનાદને રૂપમાં કામદેવ સમાન, અશનિવેગનામે એક પુત્ર થયે. તે માતાપિતાને અત્યંત આનંદ આપવા લાગ્યા. અનુક્રમે સમસ્ત કલાઓને પારગામી થયો. તેમજ વિદ્યાધરને ઉચિત એવી વિવિધ પ્રકારની વિદ્યાઓ સિદ્ધકરી કમાનુક્રમે સમગ્ર ગુણેનો આધારભૂત એવો તે અશનિવેગકુમાર યાવનવયને શોભાવવા લાગ્યા. હવે વૈતાગિરિની આ દક્ષિણમાં કુંજરાવ નામેનગર છે. જેની અંદર ચંદ્રગતિ નામે ચંદ્રગતિ વિદ્યાધરેંદ્ર રહે છે, તેમજ હૃદયને અતિ વિદ્યાધર. ઈષ્ટ એવી મદનરેના નામે તેની ભાર્યા છે. સાંસારિક સુખનો વિલાસ કરતાં તેઓને કેટલાક સમયવ્યતીત થતાં અમિતગતિનામે એક પુત્ર થયે. ત્યારબાદ ચંપકના પુષ્પસમાન ગારવણું ચંપકમાલા નામે તેઓને એક પુત્રી થઈ. અનુક્રમે તે બાલા વિદ્યાધરના કુમારવર્ગના હૃદયને હરણ કરનાર નવીન વૈવનને પ્રાપ્ત થઈ. પછી તે ચંપકમાલા સુરનંદન નગરના રહીશ એવા તે મંત્રીના પુત્ર અશનિવેગને વરી. તેણે પણું પ્રીતિપૂર્વક તેનવાવનાને સ્વીકાર કર્યો. ત્યારબાદ તે પોતાના નગરમાં તેને લઈ ગયે. મુખવડે ચંદ્રમાન, કાંતિમાં રતિ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦૦ સુરસુંદરીચરિત્ર. સમાન અને નેત્રવડે હરિણીસમાન તે ચંપકમાલાની સાથે આનંદપૂર્વક માનવના ભેગોને વિલાસ કરતા તે અશનિ વેગ પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો. મેઘનાદ મંત્રી પિતાના અધિકાર પ્રમાણે રાજ્યકાર ભાર ચલાવતા હતા. પરંતુ નીતિમાદીક્ષા ને કોઈ પ્રકારે વિરાધક થતા નગ્રહણ હોતે તેમજ રાજાને તથા પ્રજાને પણ તે અપ્રિય નહોતે. રાજા અને પ્રજા એ બંનેને શાંતિકારક એવો કાર્યવાહક વિચિતજ મળી આવે છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે – नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके, जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन्द्रैः। इति महति विरोधे वर्तमाने समाने, नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता ॥१॥ અર્થ– અધિકારના આવેશમાં રહીને જે, મંત્રી રાજ્યપક્ષનું જ કેવલ હિત સાધવામાં સાવધાન રહે તે સમગ્ર પ્રજાને દ્વેષી બને છે. અને જે પ્રજાનું હિત કરવામાં ઉઘુક્ત થાય તે, રાજા તરતજ તેને વિદાય કરે છે. માટે રાજા અને પ્રજા એ બંનેને રંજન કરી ઉભયનું હિત કરનાર એ અધિકારી બહુ દુર્લભ હેાય છે” એમ છતાં પણ આ મંત્રી સર્વને પ્રીતિપાત્ર થઈ પડયો. એનું કારણ માત્ર એજ હતું કે, તે લેશ માત્રપણ નીતિમાર્ગનું ઉલ્લંઘન કરતે નહોતે. તેમજ તે ધર્મશાસ્ત્રમાં પણ બહુ કુશલ હતો. શ્રીજીનેભગવાનની પૂજા ભક્તિમાં તે અગ્રણે હતે. સાધર્મિકવા For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચ્છેદ.. kot સત્ય તથા યુનિસેવા તા તેનું જીવનજ હતુ અનુક્રમે પાતાના ભાવની વિશુદ્ધિને લીધે તેને સ ંસારની અનિયતા ભાસવા લાગી. બાદ માનવભવની સફલતા કરવી એજ બુદ્ધિની સફલતા ગણાય છે; એમ ચિતવતાં તેને વૈરાગ્ય દશા પ્રગટ થઇ. આ સંસારવાસ કારાગૃહસમાન દુઃખદાયક છે. સુખશાંતિ તા માત્ર મુનિપદમાંજ રહેલીછે, અન્યત્ર પણ કહ્યું છે કે;– नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षायवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ १ ॥ અર્થ “ મુનિ દીક્ષા ગ્રહણ કર્યાબાદ, દુષ્કમ કરવાને પ્રયાસ ખીલકુલ સેવવા પડતા નથી. અસદ્ આચારમાં પ્રવૃત્તિ કરનાર સ્ત્રી, પુત્ર કે; સ્વામીના દુર્વાકયાનુ દુઃખ સવ થા છુટી જાય છે, રાજાદિકને પ્રણામ કરવાની આપત્તિ સેવવી પડતી નથી, ભાજન, વસ્ત્ર, દ્રવ્ય કે; સ્થાનની ચિંતા રહેતી નથી, અવિવેકને નિર્મૂલ કરવામાં મુખ્ય હેતુભૂત, એવા સદ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લાકમાં પૂન્યતા પ્રવર્તે છે, શાંતરસમાં પ્રીતિ પ્રગટે છે, તદુપરાંત મરણ થયાણાદ મેાક્ષાદિક સુખની પ્રાપ્તિ પણ થાયછે, એવા અનેક ગુણેા મુનિપણામાં રહેલા છે, માટે હે ભવ્યાત્માએ ? આ સંસારમાં માનવભવ પામી ને તમે સત્બુદ્ધિના સદા સદુપયોગ કરી? તેમજ મુનિમાર્ગને વિષે યત્ન કરી.” આ પ્રમાણે વૈરાગ્યદશામાં રક્ત થએલે તે મેઘનાદ મંત્રી પોતાના પુત્ર અશ્યનવેગને મંત્રીપદ આપીને પેાતે નિવૃત્ત થયેા. ત્યારબાદ વૈરાગ્યમાં દૃઢ અને For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨, સુરસુંદરીચરિત્ર. ધિર્યશીલ એવા તે મંત્રીએ પ્રભજન રાજાની સાથે સુગુરૂના ચરણ કમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ તેઓ બંને જણ ગુરૂભક્તિમાં લીન થઈ નિરવદ્યચારિત્ર પાલવા લાગ્યા. તે મંત્રીપદ ધારણ કર્યા બાદ અશનિવેગવિદ્યાધર પિતા ની પ્રાણવલ્લભાચંપકમાલાની સાથે અશનિવેગ. ગૃહસ્થાશ્રમના ફલરૂપ વિષયસુખને. અનુભવ કરવા લાગ્યા. કેટલાક સમય વ્યતીત થતાં તે ચંપકમાલાને પાંચ પુત્ર ઉત્પન્ન થયા. હે પ્રિયતમ? તેમના નામ અનુક્રમે આપ શ્રવણ કરે. પ્રથમ વગતિ, બીજે વાયુગતિ, ત્રીજે ચંદ્ર, ચોથે ચંદન અને પાંચમે સુશિખ, વળી તે પાંચ પુત્રની ઉપર હું એક પુત્રી થઈ. જેથી હારા પિતાને ઘણોજ આનંદ થયો. ત્યારબાદ, બહુ પ્રીતિને લીધે હારા પિતાએ હર્ષપૂર્વક પુત્રના મહેત્સવથી પણ બહુ ભારે મહોત્સવ મ્હારા જન્મસમયે કરાબે. જન્મકાલથી બારદિવસ થયા ત્યારે પ્રિયંગુમંજરી એવું હારું નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક શરી રના અવયની સાથે હું વૃદ્ધિ પામવા લાગી. મહારાં માતા પિતા મ્હને જોઈ બહુજ આનંદ માનવા લાગ્યાં. હમેશાં હારા લાલનપાલનમાં પાંચ ધાવમાતાઓ રેકાયેલી હતી. એમ કરતાં હું કુમારી ભાવને પ્રાપ્ત થઈ એટલે સર્વ પરિજન વગેને હું બહુજ પ્રીતિપાત્ર થઈ પડી. અનુક્રમે યુવતિજનને લાયક એવી નૃત્યાદિક સર્વ કલાઓ સારી રીતે હેં ગ્રહણ કરી. બાદ હું નવીનવનને શોભાવવા લાગી. ગાઢ સ્નેહવાળી સખીઓની સાથે વિવિધ કીડાઓ તેમજ ઉત્તમ ચિત્ર, પત્ર, છે, નર્તન, ગાંધર્વ વિદ્યા અને વીણાવાદનવડે હું કીડા કરવા For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઇપરિચ્છેદ. લાગી. તેમજ વળી હે પ્રિયતમ? સ્વભાવથી જ હું પુરૂને દ્વેષ કરનારી થઈ પડી. હને વરવા માટે બહુ વિદ્યાધરે. આવવા લાગ્યા. પરંતુ મ્હારા સ્વભાવને લીધે કેઈપણ રૂચિકર થયે નહીં; હારા પિતા પણ જે જે વિદ્યારે ત્યાં આવતા હતા તે સર્વેના ઉત્તમરૂપ, ગુણ અને વૈભવને પ રિચય હુને કરાવતા હતા. પરંતુ તે વાત હુને બીલકુલ ગમતી નહી, અને જે જે વર આવતા હતા તેઓને હારા પિતા મહારી અપ્રીતિને લીધે વિદાય કરતા હતા. એ પ્રમાણે જ્યારે કઈ પણ વર મહને પ્રસંન પડયે નહી ત્યારે મહારા. પિતા અશનિવેગ બહુ શોકાતુર થઈ ગયા. પિતાના સ્વામીને શેકાતુર જોઈને તે ચંપકમાલા કહેવા લાગી. હે સ્વામિન? આપ બહુ ચંપકમાલા. શેકમાં આવી પડ્યા હો તેમ હુને લાગે છે. વળી આપને આટલી અધિક ચિંતા કરવાનું શું કારણ આવી પડયું છે? આપની આકૃતિ ઉપરથી આબાબત સાબીત થાય છે તેમજ અન્યત્રપણકહ્યું છે કે – आकृतिगुणसमृद्धिशंसिनी, नम्रता कुलविशुद्धिसूचिका । वाक्क्रमः कथितशास्त्रसंक्रमः, संयमश्च भवतो वयोऽधिकः॥२॥ અર્થ–“દરેક મનુષ્યની આકૃતિ ઉપરથીજ ગુણાદિકને પ્રકાશ થઈ આવે છે. તેમજ નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધતા સ્પષ્ટ થાય છે. વાણુના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્રજ્ઞાન કેટલું છે તેની પરીક્ષા બુદ્ધિમાનપુરૂ કરી શકે છે. અને તમારે સંયમ-ધાર્મિક નિયમ વયની અપેક્ષા એ બહુ અધિક છે.” માટે હું આપની મુખાકૃતિ ઉપરથી સમ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. જુછું કે આપ કંઈપણ વિપત્તિમાં આવી પડયા છે. આ પ્રમાણે પોતાની સ્ત્રીનું વચન સાંભળી અશનિવેગ છે; હે મૃગાક્ષિ? હારી કન્યા કામદેવની રાજધાની સમાન નવિનયવન દશાને પ્રાપ્ત થયેલી છે. છતાં હે સુંદરિ? કોઈપણ વરને તે ઇચ્છતિ નથી. તે પછી આથી મહેસું બીજું કયું દુઃખ છે? માત્ર હારી ચિંતાનું મુખ્ય કારણ તે તેજ છે. વન વયને પ્રાપ્ત થયેલી કન્યા જે પરણાવવામાં ન આવે અને વર વિના રહેતે કંઈક વિપરીત કરી બેસે એ સંભવ રહે છે અન્યત્ર પણ કહ્યું છે કે:सुखी न जानाति परस्य दुःखं, न यौवनस्था गणयन्ति शीलम्। आपद्गता निष्करुणा भवन्ति, आर्ता नरा धर्मपरा भवन्ति ॥१॥ અર્થ –“સુખી માણસ પારકાના દુ:ખને જાણતા નથી, તેમજ યુવાવસ્થામાં રહેલા લેકે શીલવતને ગણતા નથી, આપત્તિમાં આવી પડેલા મનુષ્ય નિર્દય હોય છે, અને દુ:ખી પુરૂષ ધર્મપરાયણ થાય છે.”કદાચિત્ એવો પ્રસંગ બનેતો કુલને કલંક લાગ્યા શિવાય રહે નહી અને કુલને ડાઘ લાગ્યા પછી આપણે આ દુનીયામાં કેવી રીતે જીવવું ? વળી ઉમ્મરલાયક પુત્રીને ઘેર રાખવી તે પણ બહુ અનિષ્ટ ફળદાયક છે. હવે આ પુત્રીને મનવાંછિત ભર્તા કોણ થશે? તે સંબંધી ચિંતા હને બહુજ રહ્યા કરે છે. હે સુંદરિ ? વધારે શું કહેવું ? એને લીધે શત્રીએ સુતાં મહને નિદ્રાપણ આવતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – अर्थातुराणां न सुहृन्न बन्धुः, क्षुधातुराणां न वपुर्न तेजः। कामातुराणां न भयं न लज्जा, चिन्तातुराणां न सुखं न निद्रा॥ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ષષ્ઠપરિચ્છેદ. ૨૦૫ અર્થ:“ દ્રવ્યમાં આસક્ત થયેલા પુરૂષોને મિત્ર કે અંધુની પરવા હાતી નથી, તેમજ ક્ષુધાથી વ્યાકુલ થયેલા પુરૂષોને શરીર તથા તેજની વ્યવસ્થા હેાતી નથી, કામીજને ને ભય કિવા લજ્જા હેાતી નથી અને ચિંતામાં આવી પડેલા પુરૂષાને સુખ તથા નિદ્રા દુર્લભ થઇ પડે છે.” માટે હું મૃ ગાક્ષિ ! મ્હારા દુઃખનું કારણ મ્હે' તને નિવેદન કર્યું. આ પ્રમાણે પેાતાના પતિનું વચન સાંભળી મ્હારી માતા ચ ંપકમાલા પણ હું સુંદર ! મ્હારા માટે અહુ શાકાતુર થઈ. એક દિવસ પ્રભાતના સમયે સૂર્યપ્રભની પુત્રી ધ્રારિણીનામે મ્હારી પ્રિય સખી મ્હારી પાસે આવી અને માનસુખે બેઠેલી મ્હને જોઇ તે મેલી. હે પ્રિયસખી! આજે તું હરણ કરાયેલીની માફક, અથવા વિકૃતિમાં ફસાયેલીની માફક, કિવા ઉદાસીની પેઠે કેમ દેખાય છે ? ખરેખર આજે પરાધીન ચિત્તની માફક ત્હારા મુખની આકૃતિ અદલાઈ ગયેલી દેખાય છે. જરૂર આજે તું શેાકમાં ગુચાયેલી દેખાય છે. વળી હે પ્રિયસખી! ઘણા દીવસે હું આવી છતાં પણ તું મ્હારી સંભાવના કેમ કરતી નથી ? માટે તારા શાકનું જે કંઇ કારણ હોય તે તું હૅને જલદી નિવેદન કર. એ પ્રમાણે મ્હારી સખીએ જ્યારે હુને પૂછ્યું ત્યારે મ્હે તેણીને કહ્યું કે: હેપ્રિયસખીધારિણી ! હું બરાબર મ્હારા ચિત્તનો પરીક્ષા કરી; હવે હું મ્હારા દુ:ખનુ વૃત્તાંત ત્સુને કહુશ્રુતે તું સાંભળ. હેપ્રિયસખી ! ત્હારી સાથે નાના પ્રકારની ક્રીડાએ રમીને સાયંકાલના સમયે હું મ્હારા ઘેર આવી. ત્યારખાદ પ્રાસાદની ઉપપરભૂમિએ ચઢી હું પાતાની . Shri Mahavir Jain Aradhana Kendra ધારિણી સખી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ સુરસુંદરીચરિત્ર બેઠકમાં પ્રસાર થઈ. ત્યાં ક્ષણમાત્ર બેઠા બાદ નાના પ્રકારના મણીરત્ન તથા સુવર્ણથી સુશોભિત અને અમૂલ્ય એવી હંસતૂલિકા-તળાઈ જેની અંદર બિછાવેલી છે એવા મનહર ૫લંગ ઉપર હું સુઈ ગઈ. તતપશ્ચાત્ અદ્ધરાત્રીના સમયે દુંદુભિને નાદ સાંભળી હું જાગ્રત થઈ ચારે તરફ જેવા લાગી કે, દૂદભિ આદીવ્યધ્વનિ કયાં થતું હશે ? બાદ આ નાદ. કાશ તરફ દષ્ટિ કરતાં અનેક દિવ્ય વિ માને આકાશ માર્ગે ચાલતાં હારી દષ્ટિગોચર થયાં. જેઓના તેજથી આકાશમંડળ ઝગઝગી રહ્યું છે અને દેવાંગનાઓના સમુદાય સહિત અનેક દેવતાઓના સમૂહને તે વિમાનમાં જઈ હારા હૃદયમાં વિચાર થયો કે, કોઈપણું ઠેકાણે આ દિવ્યવિમાને હે પ્રથમ જેએલાં છે. તેમજ આવા દેવ તથા દેવીઓને પણ કોઈ ઠેકાણે મહેં જોયેલી છે. એમ વિચાર કરતાં એકદમ હુને મૂછ આવી ગઈ. ક્ષણવાર પછી હું મૂછથી મુક્ત થઈ એટલે હુને જાતિસ્મમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બાદ મનુષ્ય અને દેવ સંબંધી મહારા બને પૂર્વભવનું હુને જ્ઞાન થયું. હે ધારિણિ? તે સર્વ વૃત્તાંત યથાસ્થિત હું કહું છું તેનું તું શ્રવણ કર. જબુદ્વીપ નામે દ્વીપમાં મેગિરિના ઉત્તર ભાગમાં ઐરવત નામે ઉત્તમ ક્ષેત્ર છે. તે ક્ષેત્ર હરિદત્ત શ્રેષગુણોએ કરીને ત્રણે લોકમાં પ્રશ્રેષ્ઠી. સિદ્ધ છે. તે ઐરાવત ક્ષેત્રના આર્ય ક્ષેત્ર નામે મધ્યખંડમાં, સુંદર શોભા For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ષષ્ટપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૨૦૦ માં અમરાવતી સમાન, પ્રતિપક્ષરાજાઓને દુર્ગ મ્ય, ત્રણ ભુવનની લક્ષ્મીનુ કુલગૃહ, હારા ધનાઢય શેઠીઆઆવડે સુશેોભિત, ત્રિક, ચતુષ્ક અને દુકાનેાની સરખી શ્રેણીઓવડે બહુ વિશાલતાને વહન કરતુ, તેમજ પ્રાચીનકાલથી પ્રતિષ્ઠિત થચેલું સુપ્રતિષ્ઠ નામે ઉત્તમ નગર છે. તેમાં પેાતાના વૈભવવડે કુબેરનું ઉપહાસ કરતા, સમગ્ર લેાકેાના ઉપકાર કરવામાં અહર્નિશ પ્રીતિવાળે, દેવ અને ગુરૂજનની સેવા પૂજામાં તત્પર, અંજનાના વાત્સલ્યમાં સદૈવ ઉદ્યુક્ત, દાક્ષિણ્ય અને દયાવ વ્યાપ્ત છે હૃદય જેનુ તેમજ સમસ્તવણિક, લેાકેામાં અગ્રપદને પામેલેા હરિદત્ત નામે શ્રેષ્ઠી છે. વળી રતિના સાભાગ્યને તિરસ્કાર કરનારી, દરેક કલાઓમાં કુશલ બુદ્ધિવાળી, વાગવિલાસમાં મધુર કંઠવાળી; તેમજ પ્રિયવાદિની; શીલવ્રતમાં દ્રઢ ધે વાળી, અને વિનયગુણુમાં મહુ કુશલ એવી વિનયવતી નામે તે શ્રેષ્ઠીની પ્રાણપ્રિયા ભા છે. તેણીની સાથે પાંચપ્રકારના વિષયસુખને ભાગવતાં તેને વસુદત્ત નામે એક મુખ્ય પુત્ર થયા. તે પેાતાની કીર્તિ વડે સત્ર પ્રસિદ્ધ થયા. ત્યારબાદ તે વિનયવતીને અનુક્રમે ત્રણ પુત્રીઓ થઇ. જેઆના રૂપના અતિશયવડે ઇંદ્રાણીએ પણ લજ્જા પામે છે. તેમાં મુખ્ય સુલેાચના મીજીઅન ગવતી અને ત્રીજીનુ નામ વસુમતી, હવે પેાતાના સાંદ ગુણવડે ત્રણેલાકને ચકિત કરતી તે ત્રણે હેના અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. બાદ કુમારભાવના ત્યાગ કરી યુવાન પુરૂષાને ઉન્માદ કારક અને દેખાવમાં બહુ જ મનેાહર એવા નવીન ચાવનપણાને તે પ્રાપ્ત થઈ. Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ સુરસુંદરીચરિત્ર. અભૂતસમૃદ્ધિઓના નિવાસ સ્થાનભૂત મેખલાવતી નામે એક નગરી છે. તેમાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી વસે સુલોચના છે. સુબંધુ નામે તેને પુત્ર છે. તે વણિ કલામાં બહુ જ હોંશિયાર છે. તેની સાથે સુલોચના કન્યા પરણું. તેમજ વિજયવતી નગરીમાં ધનભૂતિ સાર્થવાહનો પુત્ર ધનવાહન છે. તેની સાથે અનંગવતીનું લગ્ન થયું. વમુમતી કન્યા પણ મેખલાવતી નગરીમાં સમુદ્રદત્તનો પુત્ર ધનપતિ છે તેની સાથે વરી. સર્વક્તાઓનો પારગામી અને રૂપમાં કામદેવ સમાન એવે તે ધનપતિ વણિક પિતાની ભાય વસુમતી વસુમતિની સાથે મનુષ્યના સુખવિલાસને કન્યા ભગવે છે. એ પ્રમાણે પ્રતિ દિવસે વૃદ્ધિગત છે અને જેમનો, પરસ્પર રક્તચિત્ત જેમનાં તેમજ નવીન યોવનને લાયક એવા વિવિધ પ્રકારના વિષયસુખને સેવતાં, વળી ગુરૂઆદિક પૂજ્યના વિનયમાં હમેશાં બહુ પ્રેમી, પરસ્પર વિરહદુખથી રહિત અને બંધુવર્ગને નિરંતર આનંદ આપતાં એવાં તે બન્ને સ્ત્રી પુરૂષના દિવસો બહુ આનંદથી વ્યતીત થાય છે. એક દિવસ તે ધનપતિ વણિક પોતાના પ્રાસાદના ઉપરના ભાગમાં સુખશામાં પિતાની વસુમતીસ્ત્રીની સાથે સુતો હતો. બાદનિર્મલચંદ્રના કિરણોને લીધે અતિ ઉજવલ એવી રાત્રી ના છેલ્લા પ્રરે નિદ્રા દૂર થવાથી, બીચારી મુગ્ધા તે વસુમતી જાગ્રત્ થઈ બાદ પોતાના પલંગમાં સુતેલે પરપુરૂષ For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ટપરિચ્છેદ. ૨૦૯ તેણીના જોવામાં આવ્યે કે; તરતજ તે ભયથી ચમકીઉઠી અને એકદમ પવનથી હણાયેલી સુકેામલ તરૂલતાની માક તે બહુ કંપવા લાગી; ત્યારબાદ ભયભીત હૃદયવડે તેવિચાર કરવા લાગી કે; તે મ્હારા પેાતાના પતિ કયાં ગયા હશે? તેમજ દુ:ખે કરીને પણુ જેમાં પ્રવેશ અશકય છે એવા આ ઘરની અંદર આ અન્ય પુરૂષ કેવી રીતે આબ્યા હશે ? અથવા આ પાપીએ શું મ્હારા પ્રાણપ્રિયને મારી નાખ્યા હશે? કિવા આ મ્હારા તે પ્રાણપતિજ હશે પરંતુ મ્હને વિપરીત ભાસ થવાથી અન્ય પુરૂષના સરખા તે લાગે છે. અથવા જરૂર આ મ્હારી સ્વામી નથી એ મ્હારા નિશ્ચય સત્યછે. આ કોઇપણ દિવ્ય અનુકરણ કરનારા અપૂર્વ વિદ્યાધર દેખાય છે. તેમજ પારકાગૃહમાં પ્રવેશ કરીને આ પુરૂષ અત્યંત વિશ્વાસુ ખની સુઈ ગયા છે. માટે જરૂર આંમાં કાંઇપણ કારણ હાવું જોઇએ, કદાચિત્ કાઇ અન્યપુરૂષ હશે અથવા મ્હારી સ્વામી હશે તાપણુ હારે આ વખતે યથાસ્થિત આ બાબત મ્હારી સાસુને જણાવવી જોઇએ; વળી જો આ હકીકત કાઈપણ કારશુને લીધે હું પોતાની સાસુને ન જણાવું તેા જન્મપર્યંત મ્હારે માથે દુઃસહુ એવુ મ્હાટુ કલંક આવીપડે, એમ વિચાર કરી તે ખાલા એકદમ ઉપરના માળામાંથી નીચે ઉતરી અને પેાતાની સાસુ સુદના જ્યાં સુતી હતી ત્યાં આવી; ખાદ ધીમે સ્વરે તેને જાગ્રત કરી. એટલે સુદર્શના બેઠી થઇને એલી; હૈ વધુ? એકદમ ત્હારે અચિંત્ય અહીં આવવાનું શું કારણુપડયું ? પછી વસુમતીએપોતાની યથાર્થ ખીના જણાવી. ખદ સુદર્શના ખેાલી. અહીંયાં અન્ય પુરૂષ આવી શકે તેવા સંભવ નથી. નિદ્રાને લીધે તને આ ભ્રમ થયેાહાય તેમ હને ૧૪ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સુરસુંદરીચરિત્ર. લાગે છે. વસુમતીએ કહ્યું કે, હે જનની? આપને જે એવો હેમ હોય તો તમે પોતે જ તેને તપાસ કરે. આ પ્રમાણે વસુમતિનું વચન સાંભળી સુદર્શના એકદમ હેડાઉપર ગઈ અને તેની પાસે જઈને જોયું તો નિર્ભય થઈ ભર નિદ્રામાં તે પુરૂષ સુ હતો; સુદર્શનાએ જોયું કે, આ મહારે પુત્ર નથી. પરંતુ કોઈ ઉäઠ આવીને ઘરમાં ઘુસી ગયેલ છે. અહી? પાપી કેવો દુષ્ટ છે. પરદારોના સંગમાં લુબ્ધ બનેલ આ કઈ બદમાસ હોવો જોઈએ; એને આજે એના પિતાના અવિનયનું ફલ બરોબર મળવું જોઈએ. એમ વિચાર કરી સુદર્શનાએ એકદમ હેટા નાદથી પોકાર કર્યો કે; અરે? નગરવાસીલેકે? ધડજો? ધડજો?! અભ્યારા ઘરમાં ચેરની માર્ક કઈક જારપુરૂષ પેઠે છે. એ પ્રમાણે સુદર્શનાનો પોકાર સાંભળી આસપાસના સર્વે લેકે એકદમ ચકિત થઈ, અરે ! એ લુચ્ચાને પકડો પકડો; , છેડે; તે દુષ્ટ કયાં ગયો? ક્યાં સંતાઈ પેઠે છે? એમ બોલતા સર્વે પરિજન લોકો પણ ત્યાં આગળ એકઠા થઈ ગયા. જેમ જેમ આ વાત ફેલાતી ગઈ તેમ તેમ લેકે બહુજ એકઠા થયા. અરે! આ શું છે ? શા માટે આ કોલાહલ થઈ રહ્યા છે? વિગેરે શબ્દોથી જાગ્રત થઈ સમુદ્રદત્ત શ્રેષ્ઠી પણ કહેવા લાગ્યું કે, હે પ્રિયે! આ દુરંત આપત્તિમાં તું શાથી આવી પડી છે? એ બદમાશ કોણ છે? જેથી તે આવી હેરાનગતિ કરી રહ્યો છે? એમ તે સમુદ્રદત્ત બોલતા હતા તેટલામાં એકદમ તે શયનમાં સુતેલે પુરૂષ પણ બે થયે, અને સમગ્ર લોકોને મહાન કલાહલ સાંભળીને તે કહેવા લાગ્યો કે, હે માતા! For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠ પરિચ્છેદ. ૨૧૧ હારો પરાજય કોણે કર્યો છે? જેથી આ પ્રમાણે તું બેલે છે? કોઈપણ દુષ્ટીમતિ એ અહીં દેખાતું નથી, જેથી તું ઉદ્વિગ્ન થઈ આવા આલાપ કરે છે ? એ પ્રમાણે તેનું વચન સાંભળી સુદશના બેલી. તું કોણ છે ? તું કોનો પુત્ર છે? પાપી ? તું કોના ઘરની અંદર પેઠે છે?હે ધૃષ્ટી મહને અંબા એ પ્રમાણે કહીને તું શા માટે બેલાવે છે? હારી જેમા હાય હેને તું મા કહી બેલાવ. મુખ સંભાળીને જશ બેલ? જેમતેમ બોલતાં હુને લજા આવી નથી? હનિજ? અહીંયાં હારા પુત્રની શય્યામાં તું શા માટે આવીને સુતે છે ? હેહતાશ? હારે પુત્ર તો ધનપતિ છે. હેને તું કયાં મૂકી આવ્યું છે? અને તે હાલમાં કેવી સ્થિતિમાં છે? જલદી તું સત્ય વાત પ્રગટ કર? એપ્રમાણે સુદનાનાં નિષ્ફર વચન સાંભળી પોતાના હૃદયમાં અતિ વિમિત થયેલો તે પુરૂષ દિવ્યપુરૂષ. પિતાના શરીરને વારંવાર જોવાલા; અને બહુ સમય સુધી અવલોકન કરી તે પુરૂષ ત્યાંથી આકાશમાગે ગમન કરવા માટે પોતાના હેદયની અંદર જેટલામાં વિચાર કરે છે, તેટલામાં ઉત્તમ વિદ્યાને બુડબુડ એ પ્રમાણે મુખની અંદર અવ્યક્ત શબ્દવડે જાપ કરતે હેયને શું? તેમ આકાશમાં ઉડયો કે તરત જ તે ફરીથી દેડકાની માફક પૃથ્વી ઉપર નીચે પડયે. અને નષ્ટ થઈ છે ઉત્તમ વિદ્યા જેની એ તે વિદ્યાધરને કુમાર ક્ષણમાત્રમાં બહુ પામર અવસ્થામાં આવી પડયો. ત્યારબાદ તે પુરૂષની તેવી સ્થિતિ જોઈ સુદર્શના બેલી, હે પાપિs? કેમ તું બેલ નથી ? મહારા પુત્રની હૈ શી વ્યવસ્થા કરી છે? For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુરસુંદરીરિત્ર. ખરેખર જે સત્યવાત હેાય તે તું જલદી પ્રગટ કર? એમ સુદર્શનાએ બહુ તિરસ્કારપૂર્વક હૈને કહ્યું તાપણુ; તે વિદ્યા ધરકુમાર નીચું મુખ કરી કઇપણ બેલ્યા નહીં; ત્યારે ત્યાં આવેલા સર્વ લેાકેા અનેક પ્રકારના વિતર્ક કરી કહેવા લાગ્યા કે; આ પુરૂષ દ્રવ્યના લાભથી આ શેઠના ઘરમાં ચારી કરવા પેઠેલા છે. વળી કેટલાક લેાકેા હેછે કે; જો ચાર હાય તે તે આવસુમતિના શયનપર આવીને શામાટે સુઇ રહે ? તેથી એમ સમજાય છે કે; પરસ્ત્રીમાં લંપટ એવા આ પુરૂષ અહીં આવ્યેા છે. તેમજ અન્ય લેાકેા કહે છે કે; જો આ જારપુરૂષ હાયતા; હેજનની ? એ પ્રમાણે કહી સુદનાને તે શામાટે એલાવે ? અને તે પ્રમાણે બેલવાથી જરૂર એમ જણાયછે કે; કાતુકના કાર્ય માં પ્રીતિવાળા એવા કોઈક દેવ અથવા તા દાનવે આ ધનપતિને રૂપાંતરમાં લાવી મૂક્યેા છે. વળી કેટલાક કહે છે કે; એમનહી પરંતુ આ દુષ્ટાત્મા પિશાચની માફક આવા પ્રકારનું રૂપાંતર ધારણ કરી આપણને છેતરવા માટે અહીં આવ્યા છે. વળી અન્યલેાકેા કહેવા લાગ્યા કે; નહીં નહીં આ અધી તારી કલ્પનાએ અસત્ય છે; પરંતુ ખરીયાત એ છે કે; વસુમતિના શીલની પરીક્ષા કરવા માટે આ કોઇ સાક્ષાત દેવ આવેલા છે. આ પ્રમાણે હેપ્રિયસખીધારિણી ? અનેક પ્રકારના ભિન્ન ભિત્ર વિકલ્પકરી સર્વ લેાકેા પાતપેાતાની છુદ્ધિપ્રમાણે પરસ્પર ખેલતા હતા, તેટલામાં ત્યાં જે હકીકત અની તે તું સાંભળ. બાજુબંધ, હાર તથા કડાં વિગેરેથી વિરાજીત મનેાહેર છે શરીર જેવુ, તેમજ પેાતાની સુંદર For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછપરિચ્છેદ. ર૧૩ સુમંગલનું કાંતિવડે દિશાઓને ઉજવલ કરતોએ વૃત્તાંત, - એક દેવ ત્યાં એકદમ પ્રગટ થયે. અને તે બે કે, હે ભદ્રિકજને ? આ અતિ દુષ્ટજનનું વૃત્તાંત તમે સાંભળો. એની ખરી હકીકત જાશ્યાવિના તમે અસત્ય કલપનાએ શામાટે કરે છે? અને તેમ નકામે કાલક્ષેપ કરવાથી શું ફલ છે ? બહુ પાપકારી એ આ સુમંગલનામે વિદ્યાધર છે. એણે બહુ ઉત્તમ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી હતી, તેમજ દરેક વિદ્યાધરોના નગરેમાં એની બહુજ પ્રસિદ્ધિ છે. હવે એક દિવસ વનમદના આવેશથી આ વિદ્યાધર નભેગામિની વિદ્યાવડે પોતાનાં અભીષ્ટ નગરમાં ફરતો ફરતે અહીયાં આ નગરમાં આવ્યું; કેવળ ચાવનથી જ આ વિદ્યાધર ઉન્મત્ત નહોતો પરંતુ વિદ્યાબળ તથા સ્વામીત્વ વિગેરેના પ્રભાવથી પણ બહુ ગર્વિષ્ઠ થયેલ હતો, તે પછી એનાઅવિનયનું શું કહેવું શાસ્ત્રમાં કહ્યું છે કે यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥१॥ અર્થ–“અહે? વનરૂપી ચત્વરમાં ભ્રમણ કરતો પુરૂષ ક્યા અનર્થને સ્વાધીન નથી થતો? તેમજ ધનસંપત્તિને ગર્વ પણ તેજ અનર્થકારક કહેલો છે. વળી પિતાના પરાક્રમવડે જેમને સ્વામીત્વને અધિકાર માન્ય હોય છે તેવું અને વિવેકરહિતપણું પણ કેવલ અનર્થદાયકજ કહેલું છે. આ ઉપરથી અહીં એટલું સમજવાનું છે કે, વન, દ્રવ્યવૈભવ, સ્વામીત્વ અને અવિવેકપણું એ ચારેમાંથી એકેક હોય તેપણ બહુ અનર્થદાયક થાય તો; જેની અંદર આ ચારે રહેલાં ન હોય તેની વાત જ શી કરવી ? ” આ વિદ્યાધરતે દરેક For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧૪. ચાલી આ કરતા વાતાએ તેને સુરસુંદરીચરિત્ર. બાબતમાં સંપૂર્ણ છે. તો પછી એની ઉદ્ધતાઈનું શું કહેવું? હવે એક દિવસ આ દુરાત્મા નગરના ઉપરિભાગમાં રહી નગર ચર્ચા જોતા હતા; તેવામાં આ વસુમતી સ્નાનકરી તરતજ સ્વચ્છ વસ્ત્રાદિક પહેરી હવેલીની અગાશીમાં બેઠી હતી. તે આકાશમાં રહેલા એવા આ દુષ્ટવિદ્યાધરની નજરે પડી. બાદ પિતાના મનમાં દીર્ઘકાલ સુધી આ વિચાર કરવા લાગ્યું કે અહો? આ સુંદરીનું અદ્ભુત રૂપ લાવણ્ય વિધિએ નિર્માણ કર્યું છે. એમ ધ્યાન કરતાં એનું હૃદય ક્ષણ માત્રમાં મુભિત થઈ ગયું, તેથી એ વિદ્યાધર પોતાની વિદ્યાવડે ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ ઘરની ઉપર ઉતર્યો. પછી વસુમતી પણ આ દૈવ૫ટને કંઈ સમઝી નહીં. જેથી એને પિતાનો પ્રાણપતિ જાણુને એની સાથે તેણુએ ભેગવિલાસ કર્યા બાદ વિષયભેગમાં આનંદિત છે હૃદય જેનું એ આ દુરાત્મા વિચાર કરવા લાગ્યું કે; ધનપતિના સ્વરૂપમાં રહીને હું અહીં રહીશ. તેમજ એમ કરવાથી આ સર્વલોક હુને ઓળખી શકશે નહીં અને વળી આ મૃગાક્ષીની સાથે હમેશાં હું બહુ આનંદથી વિષયસુખ ભોગવીશ. પરમ સિભાગ્યના ખજાનારૂપ આ યુવતિને સમાગમ થયો છે તે હવે હારે વિદ્યાધરીઓ કિંવા અન્ય યુવતિઓનું શું કામ છે? બસ આ સુંદરીને સંગ હવે બહુ સુખદાયક છે. એમ વિચાર કરી આ દુરાત્માએ ધનપતિને અહીંથી અપહાર કર્યો અને ભરતક્ષેત્રમાં રહેલી અયોધ્યાનગરીમાં હેને મૂકી દીધા પછી તે અહીં આવી વસુમતીની સાથે વિષયસુખમાં આસક્ત થઈને પોતાની વિદ્યાવડે ધનપતિનું સ્વરૂપ ધારણ કરી પતાનું સ્વરૂપ પલટાવીને હમેશાં અહીં રહે છે. For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચ્છેદ. ર૧પ હવે તે ધનપતિ વણિક્ષણ અયોધ્યાનગરીમાં ગયા બાદ પામર અવસ્થામાં રહીને તે અપૂર્વ ધનપતિ નગરીનો દેખાવ જોઈ વિચિમત થઈ વણિક વિચાર કરવા લાગ્યું કે; આ ઉત્તમ વિભાવવાળી નગરી કઈ છે? અને તે મેખલાવતી નગરી ક્યાં ગઈ? આશું કઈ દુરાત્માએ હારે અપહાર કર્યો? કિવા શું હુને આ સ્વપ્ન આવ્યું? એમ વિચાર કરતો તે નગરીના બહારના પ્રદેશમાં ફરતો હતો, તેટલામાં ત્યાં આગળ ઉત્તમ પ્રકારના સુગંધિત પુષ્પ અને ગાઢ છાયાવાળા વૃક્ષોથી સુશોભિત એવા એક મનહર ઉદ્યાનમાં શ્રીકેવલીભગવાન પધાર્યા હતા; તે હેના જોવામાં આવ્યા; વળી શ્રીકેવલીભગવાનને જન્મ શ્રીગષભદેવ ભગવાનના પવિત્ર વંશમાં થયેલું હતું. જેમની ઉજવલ કીર્તાિનો પ્રભાવ ત્રણે લેકમાં પ્રસાર થયેલો છે. એવા શ્રી દંડવિરત નામે તે રાજર્ષિને જઈ ધનપતિ વણિક બહુ સંતુષ્ટથયે અને ત્રણ પ્રદક્ષિણાઈ તેમના ચરણકમલમાં પ્રણામ કરી ઉચિત સ્થાનમાં તે બેઠે. અહો ? જ્ઞાનિમહાત્માઓનું દર્શન અપૂર્વઆનંદઆપે છે, તેમજ અન્યત્ર પણ કહ્યું છે કેआस्तां तावद्दिगन्तप्रथितयशसां संगतिः सज्जनानां, तैः सार्द्ध वैरयोगोऽप्यतिशयमहतीमुन्नति संतनोति ॥ लोके कस्यागमिष्यत् श्रतिप्रथमवपुर्वक्रशेषोऽपिराहुखैलोक्यख्यातधाम्नोयदि रविशशिनोर्वैरतां नाकरिष्यत्॥१॥ અર્થ–“જેમની ઉજવલ કીર્તિ દિગંતોમાં પ્રસરી રહી છે એવા સજજન પુરૂષની સંગતિ તો દૂરરહી, પરંતુ તેમની For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૬ સુરસુંદરીચરિત્ર. સાથે ઘેરયેાગ થયા હાય તાપણ તે વૈરભાવ અતિશય મ્હોટી ઉન્નતિને વિસ્તારે છે. જેમકે, જેના શરીરના સદા અભાવ · છે અને મસ્તક માત્રથી એળખાતા એવા રાહુએ ત્રણેલાકમાં વિખ્યાત તેજવાળા ચંદ્ર અને સૂર્યની સાથે કદાચિત્ વૈરપણું ન કર્યું હોત તે તે કેને શ્રવણુગેાચર થઈ શકત ? અર્થાત મહાત્માઓની સાથે વૈરતાથી થએલા સમાગમ પણ શ્રેષ્ઠ ગણેલા છે; તેા ભાવપૂર્વક તેમના દર્શન કરવાની તેા વાતજ શી કરવી?” માટે ધનપતિ વણિક્ શ્રીકેવલી ભગવાનના દર્શોનથી પ્રમુદ્રિત થઈ તેમના મુખારવિંદનું ધ્યાન કરી એક દૃષ્ટિએ એઠે. દ'વિરત કેવલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir બાદ શ્રીધ્રુવિત કેવલીભગવાને વૈરાગજનક ધર્મ દેશનાના પ્રાર ભકો: હે ભવ્યલેાકેા ? આ સંસારસાગરમા અતિ દુર્લ ભ એવા મનુષ્ય ભવપામીને તમે શ્રીજીને ભગવાને કહેલા સમ્યકત્વધર્મમાં ઉદ્યક્ત થાએ. જેથી આ ભવાટવીમાં વારંવાર તમ્હારે પરિભ્રમણ કરવું પડે નહીં. હમ્મેશાં દરેક મનુષ્યાએ ધર્મારાધનકરવું, ધવિનાના માનવભવ વૃથાછે. શાસ્ત્રમાં પણ કહ્યુ છેકે;— निर्दन्तः करटी हयोगतजवश्चन्द्रं विनाशर्वरी, निर्गन्धं कुसुमं सरोगतजलं छायाविहीनस्तरुः । रूपं निर्लवर्ण सुतोगतगुणश्चारित्रहीनोयति निर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः ॥ १ ॥ અ. દાંત વિનાના હાથી, શીઘ્રગતિ વિનાના ઘેાડા, અંદ્ગવિનાની રાત્રી, સુગંધ વિનાનાં પુષ્પા, જલવિનાનું સ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછપરિચછેદ. ર૧૭ શિવર, છાયા વિનાનાં વૃક્ષે, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ વિનાને પુત્ર, ચારિત્રથી ભ્રષ્ટ થયેલે યતિ અને દેવ વિનાનું મંદિર જેમ શોભતું નથી, તેમ ધર્મ વિનાને આ માનવભવ શોભતો નથી. માટે હે સજજને? તમે કુપથનો ત્યાગ કરે અને સમાર્ગમાં પ્રવૃત થાઓ.” આ પ્રમાણે ધર્મદેશના પ્રસંગ ચાલતો હતો તેવામાં યોગ્ય સમય જાણુને ધનપતિએ પ્રભુને પ્રણામ કરી કહ્યું કે, હે ભગવન ? અહીંયાં હુને કેસુલાવ્યા? અને આ ક્ષેત્રનું નામ શું ? તેમજ આ નગરીનું નામ શું ? તે આપ કૃપા કરીને મહિને કહે. એ પ્રમાણે તેના પુછવાથી શ્રી કેવલીભગવાને પ્રથમ જે વૃત્તાંત કહ્યું, તે સર્વે તે સમયે વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. બાદ ધનપતિ વણિકું પોતાનું અસમંજસ વૃત્તાંત જાણ બહુ શેકાતુર થઈ ગયે અને ચિંતા કરવા લાગ્યું કે, મહારાં માતા, પિતા, ભાર્યા અને બંધુઓથી હું નિયુક્ત થયે, કુટુંબ પરિવારને હું ઉપયેગી રહ્યો નહીં. હવે અહીં હારે શું કરવું ? એમ ચિંતાતુર થઈ ઉદાસીની માફક બેઠેલે તેને જોઈ શ્રીકેવલીભગવાન બાલ્યા. હે ભદ્ર ? આ સંસારની સ્થિતિ આવા પ્રકારની જ હોય છે; એમ સમજી ત્યારે કંઈપણ શેક કરે નહીં; વળી હે સુભગ ? આ સંસારની સ્થિતિ એવી છે કે, જેની અંદર ઈષ્ટને વિગ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરે છે. હે ભદ્ર? આ અસાર સંસારમાં નિવાસ કરતા ઘણું મૂઢ પ્રાણિઓ વિષયસુખમાં લુબ્ધ થાય છે. જેથી તેઓના સંયોગ અને વિગ અનંતવાર થયા કરે છે. વસ્તુત: વિચાર કરીએ તો જે કંઈ દુઃખ થાય છે તે પિતાના દુષ્કર્મને લીધે જ થાય છે. વળી બાહા અર્થમાં બાકીનું સર્વ નિમિત્ત માત્રજ ગણાય છે. માટે તે વિદ્યારે હારું કંઈપણ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ સુરસુંદરીચરિત્ર. બગાડ્યું નથી અને આ દુ:ખ પણ તેણે કહ્યું નથી એમ હારે સત્યપણે સમજવું; પરંતુ જે કંઈ થયું તે હારા પિતાના કર્મથીજ થયું છે એ પ્રમાણે પોતાના હૃદયમાં તું સમજ. વળી કેક મનુષ્ય કુતરાને પથરે મારે છે, તે તે અજ્ઞાની કુતરે તે પાષાણને બચકુ ભરવા દેટમારે છે; અને સિંહને કઈ બાણુમારેતો તે બાણની તરફ લક્ષ્ય નહીં કરતા બાણ ફેંકનાર પુરૂષ તરફ દષ્ટિ કરે છે. માટે આપણે સુખ કે દુઃખ તરફ દષ્ટિ કરી સુખદુ:ખ માનવાનું નથી, કિંતુ તેના કારણભૂત કમ તરફ લક્ષ્ય આપની જરૂર છે. જેથી અન્ય ઉપર રાગદ્વેષ થાય નહીં અને પિતાના આત્માનું અકલ્યાણ પણ થાય નહીં. માટે હે ભદ્ર ? શ્રીજીનેંદ્રભગવાનની આજ્ઞા માની તું પિતાના કર્મને ઉછેદ કરવામાં તત્પર થા. અને તેમ કરવાથી લ્હારા કર્મને વિલય થશે એટલે આવા દુઃખને તું ભેગી થઈશ નહીં. એ પ્રમાણે શ્રી કેવલી ભગવાનનું વચન સાંભળી તે ધનપતિ વણિક સમજી ગયે કે; આ સંસારવાસ પ્રાણિઓને દુઃખદાયક થાય છે. મનુષ્ય ભવ પામીને આત્મ સાધનમાં ઉઘુક્ત થવું એજ માનવજાતિનું મુખ્ય કર્તવ્ય છે. એમ પ્રતિબંધ પામી પોતે વિનયપૂર્વક કહેવા લાગ્યું કે હે ભગવદ્ ? આપની આજ્ઞા માગું છું કે; સંસારના ભયને ઉછેદ કરનારી એવી મુનિ દીક્ષા આપ મહને આપો. ત્યારબાદ મુનિએ પણ તેને ભાવ જાણું તેજ વખતે હેને સર્વપાપરૂપ મળને દૂર કરવામાં પ્રબળ એવી મુનિ દીક્ષા આપી. શ્રમણદીક્ષા લીધા બાદ તે ધનપતિમુનિ સર્વ સાધુ ગુણેમાં સારી રીતે પ્રવીણ થયા. અને નિરવદ્ય ચા For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧૮ ષષ્ઠપરિચ્છેદ. ચંદ્રાન રિત્ર પાલવા લાગ્યા. તેમજ ત્રિશલાખપૂર્વ દેવ. વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કર્યાબાદ ત્રણ માસનું અનશનવ્રત ગ્રહણ કરીને તેમણે સ્વદેહનો ત્યાગ કર્યો. પછી તે ઈશાનદેવલોકમાં અનેક અપ્સરાઓનેગણ જેમાં વિલાસ કરે છે એવા ચંદ્રાન નામે વિમાનમાં ચંદ્રાના નામે દેવપણે ઉત્પન્ન થયે. ત્યારબાદ અવધિ જ્ઞાનવડે તે જ હું પોતે સમગ્ર પોતાનું વૃત્તાંત જાણીને હે ભદ્રિક લેકો ? આ નગરીમાં આવ્યો છું. પિતાનું સ્વરૂપ પલટાવીને ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ દુરાત્મા વિદ્યાધર અહીં આવી વસુમતીના કંઠનું આલિંગન કરી તેની શચ્યામાં નિર્ભયપણે સુતો છે તે હારા જોવામાં આવ્ય; તેથી મહને બહુ ક્રોધ ભરાઈ આવ્યું, જેથી હું વિચાર કર્યો, મહારી સ્ત્રી સાથે સુતેલા આ દુષ્ટને હું મારી નાખ્યું. અથવા હાર માતાપિતાને તેમજ સમગ્ર નગરીના લેકિને આ દુરાત્માનું દુષ્ટ ચરિત્ર જણાવીને પછી હું હેને યથાયોગ્ય શિક્ષા કરીશ. એમ વિચાર કરી આ દુષ્ટની સર્વવિદ્યાઓના પ્રથમ હે અપહાર કર્યો. તેથી તે પાપી પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહ્યો છે. અર્થાત્ તેની વિદ્યાનો ચમત્કાર સર્વ નષ્ટ થાય છે. પછી વસુમતી ભરનિદ્રામાં સુતી હતી તેને નિદ્રામાંથી હે જાગ્રત્ કરી. તેથી તણીએ જોયું કે; અરે ? આ હારી સાથે કેણુ સુત છે? આ હારો પ્રાણપતિ નથી. આ તે કઈ અન્ય પુરૂષ છે. એમ નિશ્ચય કરી તે પિતાની સાસુ પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેણીની આગળ તેણીએ નિવેદન કરી. ત્યારબાદ સુદર્શનાએ આ દુષ્ટને જોઈ બહુ કોલાહલ કર્યો એટલે આદુરાત્મા પણ જાગી ઉઠયે, અને તેણે સુદર્શનાએ “જનની” For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. એ પ્રમાણે કહીને બોલાવી. પછી તે સુદશાનું નિષ્ફર વચન સાંભળીને તે દુરાત્માએ પોતાના સ્વરૂપ સ્વામું જોયું તે, પૂર્વસ્વરૂપને પ્રાપ્ત થયેલા પોતાના દેહને જોઈ આ વિદ્યાધર પોતાના હૃદયમાં બહુ આશ્ચર્ય પામ્યું કે, આજે હારી વિદ્યાને પ્રભાવ કોણે હરણ કર્યો. જેથી આ પ્રકારની દુર્દશામાં હું આવી પડે ? એમ વિચાર કરી અહીંથી ઉપડી જવાની એણે તૈયારી કરી અને તરત જ ઉત્તમ એવી નભેગામિની નામે પિતાની વિદ્યાનું એણે સ્મરણ કર્યું. પરંતુ એની સર્વ વિદ્યાઓનો પ્રથમથી જ મહું અપહાર કર્યો હતો તેથી આ અહીંથી ઉડી શક્યા નહીં ત્યારે એણે જાણ્યું કે, હારી ઉપર કોઈક કુપિત થયે છે, અને જરૂર મહારી વિદ્યાઓને તેણે જ અપહાર કર્યો છે. તેથી જ હું મૂળસ્વરૂપમાં આવી ગયે છું. આકાશમાર્ગે ચાલવાને હવે હારી શક્તિ બંધ પડી છે. એમ વિચાર કરતો આ વિદ્યાધર રંક અવસ્થાને પ્રાપ્ત થયો છે અને મૌનમુખે બેસી રહ્યો છે. એ પ્રમાણે હેપ્રિયસખી ધારિણ? તે દેવતાનું વચન સાંભળી સમુદ્રદત્ત શ્રેણી અને તેની સમુદ્રદત્તશ્રેણી. સ્ત્રી સુદર્શના એ બન્નેનાં હદય પુત્રના વિગ દુઃખથી ભરાઈ આવ્યાં, અને તે બન્ને જણ તે દેવને આલિંગન કરી લાંબા સ્વરે રૂદન, કરવા લાગ્યાં. તેમજ પુત્રના દુઃખથી બહેજ દીન મુખે વિલાપ કરવા લાગ્યાં. તેવા દયાજનક અને સ્નેહ ભરેલા તેમના વિલાપ સાંભલીને ત્યાં આગળ આવેલા અન્ય સર્વે નાગરિક લેકે પણ બહુ રૂદન કરવા લાગ્યા; તેવી રીતે તેઓએ પુત્ર વિયેગના લીધે કલ્પાંત કરી મૂક્યો કે, પક્ષી સરખાંઓ પણ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચ્છેદ. ૨૨૧ મૌનમુદ્રાએ સ્થિર થઈ ગયાં. તેમજ ત્યાં રહેલા સર્વ લેના રૂદનને શબ્દ સાંભળી નગરના અન્ય સર્વ લેકે પણ બાલ અને વૃદ્ધ સહિત સમુદ્રદત્ત શ્રેષ્ઠીને ઘેર આવ્યા અને પરસ્પર તેઓ વાર્તાલાપ કરવા લાગ્યા કે; આ દુરાત્માએ બહુ સાહસ કર્યું. એ પ્રમાણે તે દુષ્ટનું સર્વવૃત્તાંત સાંભળીને નગરની નારીએ સુમંગલને બહુજ તિરસ્કારપૂર્વક કહેવા. લાગી કે; આ પાપીના મસ્તકપર અકસમાત્ વિદ્યુતપાત થવો. જોઈએ, કિંવા આ પાપીઝ સુતેને સુતે મરી જ જોઈએ, કારણકે; જે આ પાપીઓ નિર્દોષ છતાં પણ ધનપતિને. અપહાર કરી બહુજ અકૃત્ય કરેલું છે. હા? દુષ્ટ? સુંદર રૂપવાળી વિદ્યાધરીઓ શું હુને ન મળી? જેથી ધર્મશીલા એવી આ વસુમતીના શીલવ્રતનું હું ખંડન કર્યું ? માટે હે પાપિ? અનાર્ય કાર્યમાં રક્ત થયેલા એવા હે નિર્લજજા? તું હવે પોતાના દુષ્કૃત્યને લાયક ઉભયેલકમાં બહુ દુઃખદાયક એવા કડવા ફલને ભેગવ ? વળી આ દુષ્ટનું નામ સુમંગલ. રાખેલું છે, પરંતુ એનું ચરિત્ર તો બહુજ દુષ્ટ છે, માટે એનું નામ અમંગલ ઉચિત છે. કારણકે, અમંગલ શિવાય. આવું અકૃત્ય કઈ કરી શકે નહીં. એ પ્રમાણે કર્ણકટુ એવાં અસભ્ય વચન વડે તે લેકેએ હેનો બહુ પ્રકારે તિરસ્કાર ર્યો. બાદ તે બીચારે મુડદાલ બની મૌન મુખે નીચું જોઈ બેસી રહ્યો. ત્યારબાદ તે દેવતાએ ત્યાં રૂદન કરતાં એવાં પિતાનાં માતાપિતાને બહુ ઉપદેશ આપીને શાંત કર્યા, પછી તેઓ રૂદન કરતાં બંધ રહ્યાં અને કંઈક શાંત થયાં. ત્યારબાદ સ્થલ અશ્રુધારાને વહન કરતી વસુમતી અનન્ય શાકને સ્વાધીન થઈ પડી લોકોએ બહુ For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુરસુંદરીચરિત્ર. સુધર્મસૂરીશ્વર. સમઝાવી છતાં કોઇપણ રીતે તે શાંત થઇ નહીં. ત્યારે તે દેવતાએ કહ્યું કે; હુંભદ્રે ? વસુમતિ ? હવે બહુશેાક કરવાથી આત્મકલ્યાણ થાય તેમ ત્હારે માનવું નહીં. કારણકે; આર્ત્ત ધ્યાન કરવાથી ઉલટુ આત્માનું અહિત થાયછે. એમ સમજી હવે તુંવિલાપ કરવા છેડી દે ? અને હવે ત્હારા હૃદયની શી ઉત્કંઠા છે ? તે તુ જલદી જણાવ? તે સાંભળી લજ્જાને લીધે નીચું છે મુખ જેનું એવી તે વસુમતી એલી; હે સ્વામિન ? આપ જે પ્રમાણે આજ્ઞા કરો તેપ્રમાણે વર્તાવાને હું તૈયાર છું. હે પ્રાણનાથ ? આપનીઆજ્ઞા એજ મ્હારી ઇચ્છા છે. શાસ્ત્રમાં પણકહ્યુંછે કે; पतिरेव परं हि दैवतं तदनुज्ञैव सदा विधीयते । पतिसेवनतत्परा सती, शिवसैाख्यैकपरायणा भवेत् ॥ १ ॥ અર્થ—“ આ દુનીયામાં ધર્મચારિણી સ્ત્રીઓને પેતાના પતિ એજ ઉત્તમેાત્તમ દેવ છે, તેમજ તેની આજ્ઞામાં રહીને સતાસ્ત્રીએ હુમ્મેશાં ધમ પ્રવૃત્તિઓને પ્રેમથીસ્વીકારે છે. વળી તેઓ નિરતર પેાતાના પતિની સેવામાં જ તત્પર રહે છે; એ પ્રમાણે નિર ંતર વર્ત્તવાથી સતીયાનું શીલવ્રત અખડિત રહે છે અને છેવટે શિવસુખ પણ તેને પ્રાપ્ત થાય છે.”માટે હેસ્વામિન ?જેથી મ્હારૂં કલ્યાણથાયતેવેાહિતમાગ આપ સ્હેને મતાવેા. ત્યારબાદ તે દેવે કહ્યું કે; હું સુંદર ? જો હારી એવી ઇચ્છા હાય તા તુ સમગ્રપાપને શુદ્ધ કરનારી એવી મુનિ દીક્ષાને ગ્રહણ કર ? અને કર્મરૂપી મ્હાટા કદને ઉચ્છેદ કરવામાં કાઢાળા સમાન, શ્રીજીનેદ્રભગવાને કહેલા શુદ્ધધર્મનું પાલન For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વષ્ઠ પરિચ્છેદ ૨૨૩ કર વળી હે સુંદરિ ? જે કે, અજાણતાં આ શીલખંડનનું પાપ આચરેલું છે, તેમ છતાં પણ આ હારા પાપરૂપી રેગને નિમેલ કરવામાં દીક્ષા એ પરમ ઔષધરૂપ થાઓ? તે પ્રમાણે સાંભળીને વસુમતીએ પણ દેવવચનને બહુ માન્ય કર્યું. પછી પોતાના બંધુવની તેણીએ આજ્ઞા માગી એટલે તેઓએ પણ સંમતિ આપી અને તેજ નગરીમાં સુધર્મ નામે સૂરીશ્વરની ચંદ્રયશા નામે મહત્તરિકા એટલે મુખ્ય શિખ્યા હતી, જેને ચરણકમલની સેવામાં અનેક સાધ્વીઓના સમુદાય રહેતા હતા, તે ગુરૂની પાસમાં તે દેવ પિતેજ મહાટી વિભૂતિ સાથે વસુમતીને લઈ ગયા. બાદ તે ચંદ્રયશા સાધ્વીએ આગમોક્ત વિધિ પ્રમાણે તેણીને દીક્ષા આપી. હવે તે દેવ સુમંગલ વિદ્યાધરની ઉપર બહુ કપાયમાન થયે હતો, પરંતુ તેના મુખની દીનતા જોઈને તેના હૃદયમાં દયા આવી, તેથી તે બિચારાને તેણે માર્યો નહીં, પરંતુ માનુષોત્તર પર્વતથી પણ આગળ ઉપર ઘણે દૂર લઈ જઈને તેને ત્યાં છોડી મૂકો. ત્યારબાદ તે ચંદ્રાન દેવ પણ ઝડપથી પોતાના વિમાનમાં ચાલ્યા ગયે. દીક્ષા ગ્રહણ કર્યાબાદ વસુમતી સાથ્વી પણ સમિતી અને ગુપ્તિ પાલવામાં નિરંતર સમ્યફ પ્રકારે વસુમતીસાવી. ઉપગ રાખવા લાગી. સ્વાધ્યાય ધ્યાનમાં હમેશાં તત્પર અને વિનય કરવામાં બહુજ ઉઘુક્ત થઈ. અનુક્રમે બહુ પૂર્વ લાખ વર્ષ સુધી શ્રમણે દીક્ષા પાળીને અંતે વિધિપૂર્વક સંલે બનાવડે પોતાના દેહને તેણેક્ષણ કર્યો, પરંતુ અનુરાગના વશથી પોતાના For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ સુરસુંદરીચરિત્ર. હદયમાં તે દેવનું ધ્યાન કરતી એવી તે વસુમતી સાધ્વીએ અનશનવ્રત ગ્રહણ કરીને પોતાના શરીરને ત્યાગ કર્યો, અને તેવા પ્રકારના ધ્યાનબળથી તે બીજા ઇશાનકક્ષમાં ચંદ્રાન નામે દીવ્ય વિમાનમાં ચંદ્રાન દેવની ચંદ્રપ્રભા નામે મુખ્યદેવીપણે ઉત્પન્ન થઈ. શ્રીમદુ ધનેશ્વર મુનિવરે રચેલી, ઉત્તમ બોધદાયક એવી ગાથાઓના સમૂહવડે સુંદર, તેમજ રાગરૂપી અગ્નિ અને દ્વેષરૂપી વિષધરને હરવામાં જલ અને મંત્ર સમાન સુરસુંદરી નામે કથાને વિષે વસુમતીને સુરલોકની પ્રાપ્તિ નામે આછઠ્ઠો પરિચ્છેદ સમાસથયો. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे वसुमतीसुरलोकप्राप्तिनाम षष्ठपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ ॥ अथसप्तमपरिच्छेदः ॥ ચંદ્રપ્રભા દેવી પૂર્વ જન્મના સ્નેહથી પ્રાપ્ત થયેલા ચંદ્રાજીનદેવની સાથે ગાઢ અનુરાચંદ્રપ્રભા, ગિણી થઈને અનેક પ્રકારનાં દેવલોકનાં સુખ ભેગવવા લાગી. એમ અધિકાધિક તે દેવની સાથે દિવ્ય સુખવિલાસ કરતાં ચંદ્રપ્રભાદેવીને બહુ સમય વ્યતીત થયું. ત્યારબાદ કોઈ એક દિવસ ચંદ્રપ્રભા દેવી પિતાના સ્વામીનું શરીર કાંતિહીન જોઈને બહુ ભયભીત થઈ ગઈ, અને તે દેવને કહેવા લાગી કે, હસ્વામિન્ ? મહાન દુઃખથી પીડાયેલાની માફક તમે આટલા બધા શંકિતમનવાળા કેમ દેખાઓ છે? તેમજ હે પ્રિયતમ? હાલમાં તહારૂં શરીર રૂધિર રહિત કંગાલની માફક દુર્દશાને શાથી પામ્યું છે? વળી તમારા મસ્તકમાં ગુંથેલાં સુગંધિત પુપે અકસ્માત કેમ સુકાવા લાગ્યાં છે? હે નાથ? આપના શરીર ધારણ કરેલાં નિર્મળ વસ્ત્રો હાલમાં શ્યામ વર્ણવાળાં કેમ દેખાય છે? આપની દૃષ્ટિ સ્થિર રહેતી નથી તેનું શું કારણ? વળી હાલમાં ભેગવિલાસ પર આપની અરૂચી કેમ દેખાય છે? તેમજ તમે વારંવાર પોતાના અંગને આટલું બધું શામાટે મરડે છે ? હે સ્વામિન? આપનું સત્ય સ્વરૂપ હને કહે. પિતાની સ્ત્રીના પૂછેલા પ્રશ્રનો ધ્યાનમાં લઈ ચાર્જુનદેવ બ . હે સુંદરી ? જે તું પુછે છે તે ચંદ્રાન શું તું નથી જાણતી? જેથી આ પ્રમાણે તું મહુને પુછે છે ? હે સુતનું દેવ તાઓ જ્યારે પોતાના વિમાનમાંથી ૧૫ દેવ For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચદ્રપ્રભાના વિલાપ. સુરસુંદરીચરિત્ર. ચવે છે ત્યારે આગળથી આવાં ચિન્હા પ્રગટ થાય છે. માટે મ્હારે પણ ચ્યવન (મરણ) ને સમય હવે નજીકમાં આવ્યે છે, એ પ્રમાણે અહુ પ્રિય એવા પોતાના સ્વામીનુ વચન સાંભળીને ચંદ્રપ્રભા દેવી અસહ્ય એવા મહાશેાકમાં આવી પડી અને તે નરક સમાન દુ:ખને અનુભવવા લાગી, ત્યારઆદ અન્ય કોઇપણ દિવસે ચદ્રાર્જુન દેવ પેાતાનું આયુષ પૂર્ણ કરી તે દેવીના જોતજોતામાં પ્રચંડ પવનથી હણાયેલા દીવાની માફક અષ્ટ થઈ ગયા. પછી ચંદ્રપ્રભા દેવી પાતાના સ્વામીનું ચ્યવન જોઇને અત્યંત દુ:ખના આધાતથી મૂતિ થઇ ગઇ. કેટલેાક સમય વ્યતીત થતાં મૂર્છા ઉતરી ગઇ એટલે તે દેવી કરૂણુ સ્વરવડે વલાપ કરવા લાગી. હા! નાથ ? હા? પ્રાણવલ્લભ ? મ્હને એકલી મૂકીને આપ કયાં ગયા ? હે દેવ ! હૈ પ્રિયપતિ? તુમ્હારા વિના હવે હું કેાના શરણે જાઉં ? હે નાથ ? મ્હારાવિના આપ ક્ષણમાત્ર કિંવા લેશમાત્ર પણ રહી શકતા નહોતા, છતાં નેત્રને આનંદ આપનાર એવા હૅસ્વામિન્? મ્હને અહીં મૂકીને આપ કયાં ચાલ્યા ગયા ? હું દેવ ? તમેજ મ્હારૂં શરણુ છે. તમેજ સ્વામી અને તમેજ મ્હારૂં વિત છે. હું સ્વામિન ? તમને છેડીને “આપ કહા” હાલમાં હું કયાં જાઉં ? હા પ્રિયવલ્લભ મ્હને અનાથને એકલી અહીં રખડતી મૂકીને તમે ક્યાં ગયા ? હે સ્વામિન ? આપે જ્યારે ને ત્યજી દીધી તેા પછી હાલમાં અન્ય હારૂં કાણુ શરણુ ? હે નાથ ! હજારી દેવાથી સુÀભિત અને મનેાહર એવા આ દેવલાક તેને તેજ છે; પરંતુ તમ્તારા વિના આ સર્વ મ્હને Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ. ૨૨૭ હાલમાં નરક સમાન ભાસે છે. વળી હે નાથ ! સુવર્ણ અને મણિરત્નાથી વ્યાસ એવું આ સુંદર વિમાનપણુ તેનુ તેજ છે, પરંતુ આપના અભાવને લીધે ઘડીયાળના ઘરની મા શૂન્ય લાગે છે. હે નાથ ! પ્રિય વચન બેલીને આન ંદ આપતા અને વિનય કરવામાં ખડુંજ દક્ષ એવા આ ભૃત્યવર્ગપણ આપના વિરહને લીધે હુને પરમાધામી દેવ સમાન અપ્રિપ્રાય લાગે છે. હું પ્રાણવલ્લભ ? પુનાગ, નાગકેસર, ચંપક, નમેરૂ અને મંદારવિગેરેદિવ્ય વ્રુક્ષેથી વિભૂષિત અને રમણીય એવા આ ઉદ્યાનપણુ આપના સમાગમ વિના ખડ્ડ ધારાઓના વનની માફક અસહ્ય લાગે છે. સ્વચ્છ જલથી ભરેલી મનેાહર અને ઉત્તમ એવી સ્નાન કરવાની આ વાગ્યે પણ આપના વિરહવડે વૈતરણી નદી સમાન ભાસે છે. વળી જે સ્ત્રીઆ મરેલા લોની પાછળ પેાતાના દેહના ત્યાગ કરે છે તે ભૂલેાકવાસી નારીઓને ધન્યવાદ ઘટે છે. આ દેવ ભવને વિષે તે પણ મ્હારાથી થઈ શકે તેમ નથી. હવે હું શું કરૂં ? એ પ્રમાણે અહુ વિલાપ કરતી તે દેવી પેાતાના હાથવડે છાતી કુટવા લાગી. અને કરૂણૢ શબ્દોવડે રૂદન કરતી આક્રંદ કરવા લાગી. ક્ષણમાત્રમાં અસહ્ય દુ:ખને આધીન થઇ પડી. અને તરતજ મૂતિ થઇ નિરાધાર પૃથ્વીપર પડી ગઇ. ક્રીથી મૂર્છાવળી એટલે શુદ્ધિમાં આવી અને વિલાપ કરવા લાગી કે; હે નાથ ? વિલાપ કરતી આ દીન વિનતાને આપ કેમ સૃષ્ટિ ગેાચર કરતા નથી ? મ્હને પ્રત્યુત્તર તમે કેમ આપતા નથી ? હૈ સ્વામિન ? શું !તમે ારાથી રીસાયા છે? શું ? હે તમ્હારા કંઈ અપરાધ કર્યો છે ? હે સ્વામિન ? સÀાગના સમયે હું જ્યારે કલહ કરતી હતી ત્યારે આપ હને For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. હજારો પ્રિય વચન બોલીને મનાવતા હતા. એમ છતાં હાલમાં વિલાપ કરતી અનાથ એવી આ પ્રિયાને હમેં અકસ્માત્ કેમ ત્યજી દીધી છે ? વળી કોઈપણુ મહારો અવિનય થયેલ હોય પણ આપને આ અબળા ઉપર ક્રોધ કરે લાયક નથી; અથવા ક્રોધ કરે એ ઉત્તમ પુરૂષનું લક્ષણ નથી. કારણ કે, ક્રોધ એ હોટે શત્રુ કહે છે. क्रोध एव महाशत्रुः, स्मरणात् क्लेशदायकः । अनुभावात्तु तस्यैव, सीदन्त्येव नरोऽनिशम् ॥ १॥ અર્થ– કોધ રૂપી વૈરીનું એટલું બધું બળ છે, જેના સ્મરણમાત્રથી બુદ્ધિમાન પુરૂષેપણ તેને આધીન થઈ અતિશય કલેશના પાત્ર થઈ પડે છે. તેમજ તેને મહિમા એટલે પ્રબળ છે કે, જેના પ્રભાવથી ક્ષમાધારી પુરૂષ તે તેવા કોધીનું મુખ પણ જોતા નથી. એટલું જ નહીં પરંતુ તેવા કોધી પુરૂષોની નિંદાના અંકુરાઓ દરેક ઠેકાણે પ્રસરી જાય છે. અને તે ક્રોધી પુરૂષ આલોકમાં અપાર દુ:ખ ભોગવીને પરલોકમાં પણ બહુ દુઃખી થાય છે. માટે સ્વામિન્ ? આપને આવા અનાર્ય ક્રોધને વશ થવું ઘટતું નથી. આપની મધુરવાણી સંભળાવીને હુને કૃતાર્થ કરે. વળી હે નાથ? શું આપ નથી જાણતા કે આપના પ્રેમમાં મુગ્ધ બનેલી એવી આ સ્ત્રીની મહારા વિના શી ગતિ થશે ! જેથી એકદમ ને મૂકીને આપ અદ્રશ્ય થઈ ગયા? એ પ્રમાણે પોતાના પતિના વિરહવડે અનેક પ્રકારના વિલાપ કરતી તે ચંદ્રપ્રભાદેવી મૂળમાંથી ઉખાડેલી કમલની વેલીની માફક કર્માયેલા મુખવાળી થઈ ગઈ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્વયં પ્રભા સખી. સસમપરિચ્છેદ. હ અહુ શોકમાં ગરક થયેલી અને અતિશય દુ:ખથી હણાચેલી તે દેવીને જોઈ તેણીની પ્રિયસખી સ્વયં પ્રભા પેાતાના અનન્ય સ્નેહની ખાતર કહેવા લાગી કે, હું પ્રિયસખી ! શ્રીજીને દ્રભગવાનના સિદ્ધાન્તપણુ તમે જાણેા છે. તેમજ આ સ ંસારનું સ્વરૂપપણ તમે સાંભળેલુ છે. છતાંપણ તમે સાધારણ સ્ત્રીની માફ્ક આવા અઘટિત વિલાપ કરે છે. તે શું ઉચિત ગણાય ખરૂં ? વળી હે પ્રિયસખી ? આપણે હું વિલાપ કરીએ તેથી પણ આપણું કઇ વળે તેમ નથી. માટે બકરીની ડાકમાં લખડતા સ્તનની માફૅક, વૃથા રૂદન કરવાથી શું વળવાનું છે. ? હું પ્રિયસખી ? જો કે; તું સેંકડા હજારવાર વિલાપ કરે, શરીરને કુટે ભાગે અને બહુ ભારે શોક કરે તેાપણુ કાલરૂપી યમરાજાએ ગ્રહણ કરેલા જે ડારા સ્વામી તે હવે અહીં આવવાના નથી. માટે આ પ્રમાણે નિશ્ચય જાણીને તું હવે પતિ સ ંબધી સ્નેહપાશને શિથિલ કર. તેમજ બહુ શાકને છોડી દે. આવા પ્રકારના અનેક દુ:ખને શમાવનાર એવા શ્રીજૈનધર્મને વિષે તું નિરંતર ઉદ્યમ કર. વળી તપ અને સંયમરૂપ તે શ્રીજીને દ્રને ધર્મ તું દેવભવમાં રહેલી છે માટે હાલ હારાથી ચૈ શકે તેમ નથી. માટે હે સુંદરી ? સમ્યક્ત્વ ધર્મની શુદ્ધિ માટે હાલમાં તુ ઉદ્યમ કર. હે દેવી ! તુ હવે વિદેહ ક્ષેત્રમાં જા; અને ત્યાં ત્રણલાકના એક બંધુ સમાન એવા શ્રીજીનેદ્રભગવાનની વંદનાર્દિક ભક્તિ કર, તેમજ શ્રીકેવલીભગવાનને તથા સચમ પાલવામાં ઉકત અને ધીર એવા મુનિઓને પ્રણામ કર. શાશ્વતજીનાલયેામાં રહેલી શ્રીજીને દ્રભગવાનની પ્રતિ . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૦ સુરસુંદરીચરિત્ર માઓને તેમજ સુમેરૂ, દ્વીપ અને અન્ય પર્વતેમાં રહેલી શ્રીજીનપ્રતિમાને પરમભક્તિપૂર્વક તું તે તે સ્થાને જઈને પ્રણામ કર. આ પ્રમાણે ભક્તિ કરવાથી તું શુદ્ધ સમ્યકત્વ ધર્મને પામીશ અને તે સભ્યત્વના પ્રભાવથી તું મનુષ્યભવ પામીને શ્રીજીનેંદ્રભગવાનની દીક્ષા ગ્રહણ કર્યા બાદ કર્મનો સર્વથા ક્ષય કરી મોક્ષ સુખને પામીશ. હે પ્રિયસખી? દેવિભવમાં શાશ્વત સુખ મેળવી શકાતું નથી, કારણ કે, તેવા પ્રકારની ધમસામગ્રી દેવતાઓને પ્રાપ્ત થતી નથી, માટે મોક્ષ સુખની પ્રાપ્તિ તે મનુષ્ય ભવમાંજ થઈ શકે છે. કારણકે તેવી ધમસામગ્રી મનુષ્યભવમાંજ હોઈ શકે છે. તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;देवाविसयपसत्ता,-नेरइआ विविह दुक्खसंतत्ता । तिरिआ विवेगविमला, मणुआगंधम्म सामग्गी ॥१॥ અર્થ_• દેવતાઓની સમૃદ્ધિએ બહુ અભુત હોય છે, તેમજ તેઓ દીવ્ય વિમાનમાં બેસી સ્વેચ્છા પ્રમાણે દ્વીપાંતમાં પર્યટન કરે છે. પરંતુ તેઓ વિષય સેવનમાં બહુજ આસક્ત હોય છે, તેમજ નારકીના જીવો અનેક પ્રકારનાં દુઃખ થી પીડાયેલા હોય છે, જેથી તેઓને ધર્મશ્રવણ સ્વમમાં પણ દુર્લભ હોય છે અને તિચાપણું વિવેક શન્ય હોય છે. માત્ર માનવ ભવમાંજ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે. માટે હે દેવી? હાલમાં તમે પૂર્વોક્ત પ્રમાણે ધર્મને ઉદ્યોગ કરે. પશ્ચાત મનુષ્યભવ પામીને અનુક્રમે સિદ્ધ સ્થાનમાં ગયા બાદ આવાં દુ:ખોને અનુભવ તમને બીલકુલ થશે નહીં અને સદાકાલ જન્મ, જરા, મરણ અને શકવર્ડ રહિત તું થઈશ. For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપરિચછેદ. ર૩૧ એ પ્રમાણે સ્વયંપ્રભાનું વચન સાંભળી ચંદ્રપ્રભા દેવીએ તે જ વખતે પોતાના પતિના શાક ચંદ્રપ્રભા દૂર કર્યો અને પોતાની સખી સ્વયંદેવી. પ્રભાને સાથે લઈ તે દેવી આ ભૂલે કમાં આવી બહુ ભાવપૂર્વક શ્રીજીન બિંબને વાંદીને પછી નંદીશ્વર દ્વીપમાં તે ગઈ. ત્યાંથી આભરત ક્ષેત્રમાં તે આવી, ત્યાં રાજગૃહ નગરીની બહાર ઉદ્યાનમાં સેંકડે મુનિવર જેમના ચરણકમલની સેવા કરે છે, તેમજ સુર, અસુર અને મનુષ્યો જેમની સેવામાં હાજર રહ્યા છે; અને શુદ્ધધર્મની પ્રરૂપણા કરતા એવા શ્રી શુભંકર નામે કેવલી ભગવાન તેણુના જોવામાં આવ્યા. બાદ તે દેવી પોતાની સખી સહિત આકાશપ્રયાણને બંધ કરી નીચે ઉતરી, ત્યારબાદ તે દેવી; ભવ્ય: પ્રાણીઓને સુખકારીઉપદેશ આપતા એવા તે શ્રી શુભંકર કેવલી ભગવાનને વંદન કરીને બાકીના સમગ્રમુનિસંઘને પણ વાંકીને સ્વયંપ્રભા સહિત તે ચંદ્રપ્રભા ઉચિત સ્થાનમાં વિનયપૂર્વક બેઠી. હવે તે શ્રીકેવલીભગવાને દેવ, અસુર અને મનુષ્યાદિક પ્રાણીઓથી ભરેલી તે સભામાં મધુર શુભંકર અને ગંભીર વાણુ વડે ધર્મદેશનાને કેવલી. પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ? આ સંસારમાં મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે. તેમાં પણ સકુલની પ્રાપ્તિ અતિ દુર્લભ કહેલી છે. કદાચિત્ ઉત્તમ કુલ પણ મળી શકે છે પરંતુ શ્રીજીનેંદ્રકથિત ધર્મ મળે ઘણેજ દુર્લભ છે. માટે હે ભવ્યપ્રા For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર ણીઓ અત્યંત દુર્લભ એવો શ્રીજેનધર્મ પ્રાપ્ત થયે છતે હએશાં અન્ય વાસનાઓને ત્યાગ કરી તે શુદ્ધ ધર્મમાં જ હમેં ઉક્ત થાઓ, પ્રમાદને સર્વથા ત્યાગ કરે, પ્રમાદને વશ થએલા પ્રાણીઓ બહુ અનર્થનાપાત્રથાયછે.ઉભયલેકમાં દુઃખદાયક પ્રમાદને જ કહે છે. અન્યત્ર પણ કહ્યું છે કે यत्संपत्त्या न युक्ता जगति तनुभृतोयच्च नापद्विमुक्ता यन्नाधिव्याधिहीनाः सकलगुणगणाऽलङकृताङ्गाश्च यनो। यन्न स्वर्ग लभन्ते निखिलसुखखनिं मोक्षसौख्यं च यन्नो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः॥१॥ અર્થ–“આ જગની અંદર દરેક પ્રાણીઓ વૈભવની ઇચ્છાવાળા હોય છે, છતાં તેઓ જે સંપત્તિઓથી વિમુખ રહે છે તેનું કારણ માત્ર પ્રમાદ છે. તેમજ તે દુષ્ટ પ્રમાદને લીધેજ પ્રાણીઓ આપત્તિઓથી મુક્ત થતા નથી. અર્થાત આધિ (માનસિક) અને વ્યાધિ (શારીરિક) પીડાઓને ભગવ્યા કરે છે. તેમજ ઉત્તમ પ્રકારના સમગ્ર ગુણેના ભક્તા પણ તેઓ થઈ શકતા નથી. વળી તેજ કારણને લીધે સ્વર્ગ સુખપણ તેઓ મેળવી શકતા નથી અને સમસ્ત સુખના આવાસભૂત એવું મેક્ષસુખ પણ તેઓને બહુ દુર્લભ થાય છે. વળી આ પ્રમાદની પટુતા સર્વ શુભકાર્યોના વિનાશમાં જ રહેલી છે. માટે હે ભવ્યાત્માઓ? આ પ્રમાદ શત્રુને કોઈ પણ સમયે તમે આશ્રય આપશે નહીં. વળી હે ભવ્ય ને? હસ્તમાં રહેલા જળની માફક આ આયુષ દરેક ક્ષણે ક્ષીણ થાય છે. માટે શ્રી ભગવાને કહેલા ધર્મનું આરાધન For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપરિચ્છેદ. ૩ “ કરી. કોઈપણ સમયે તમે પ્રમાદ કરશેા નહી. દર્ભ અને સાયના અગ્રભાગમાં રહેલા જલબિં’દ્રુની માફ્ક પ્રાણીઓનું જીવિતવ્ય હાવાથી ભાવપૂર્વક સારભૂત એવા શુદ્ધધર્મ માં ઉદ્યક્ત થવું. કારણકે, તે કગતિ અહુજ વિષમ કહેલી છે. ચતઃ-મેનોનદનાતિ:।” “ કર્મીની ગતિ બહુ ગહન છે,” માટે તે કને નિમૂ લ કરવામાં આળસ રાખવી નહીં. હે ભવ્યાત્માએ ? આ સ'સારમાં સર્વ દુ:ખેા પ્રમાથી ઉત્પન્ન થાય છે. માટે ચારે ગતિને વિષે દરેક પ્રાણીઓએ અવશ્ય પ્રમાદના ત્યાગ કરવા જોઇએ; વળી આ સંસારમાં જન્મ, જરા, રાગ, મરણુ અને સે’કડા દુઃખેાના હેતુ આ પ્રમાદ છે અને તેના વશ થયેલા પ્રાણીએ ધાર એવા ભવસાગ રમાં ભસ્યા કરે છે. માટે હું મુમુક્ષુપુરૂષા ? ચેતા ! ચેતે !! આ પ્રમાદરૂપી પિશાચના ત્યાગ કરો. અને સંસાર સમુદ્રમાં નાવસમાન શ્રીજૈનધર્મને વિષે સ્થિર મન કરીને ઉત્તમ પ્રકારે તમે ઉદ્યુક્ત થાઓ. હું મહાનુભાવા? ખરેખર આ સંસારમાં સમાન સમ્યક્ત્વ ધર્મ ગણાય છે. અન્ય મએતા સ્વાર્થ ના સબંધ ધરાવે છે, માત્ર ધર્મ એકજ પ્રાણીઓને સદાનેમાટે સુખદાયક કહ્યોછે. અન્યત્રપણ કહ્યું છે કે, धनानि भूमौ पशवश्च गोष्ठे, भार्या गृहद्वारि जनाः स्मशाने । देहश्चितायां परलोकमार्गे, धर्माऽनुगो गच्छति जीव एकः ॥ १॥ અર્થ જ્યાંસુધી મનુષ્યેા કાર્ય દક્ષ હાય છે; ત્યાંસુધી દ્રવ્યાદિક સર્વ પદાર્થો પેાતાને ઉપભાગ થઇ પડે છે, જ્યારે આજીવ દેહનગરના ત્યાગકરી લેાકાંતરમાં પ્રયાણ કરે છે; ત્યારે દ્રવ્યસ પત્તિઓ પૃથ્વીમાં દાટેલી હાય તા તેઓ ત્યાં : For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર ને ત્યાંજ રહે છે. હાથી, ઘેાડા અને બળદ વિગેરે પશુઓ પેાતપાતાના સ્થાનમાં મધ્યા રહે છે. પેાતાની પ્રાણપ્રિયાભાર્યો અહુ શાકાકુલ થઈ હાયપીટ કરતી ઘરના દ્વારસુધી અનુગમન કરે છે. અન્ય સંબંધીએ અશ્રુપાત કરતા સ્મશાનભૂમિસુધી જઈને અટકી પડે છે અને પેાતાના દેહુપણુ છેવટે ચિતામાં આરૂઢ થઈ ભસ્મીભૂત થઈને છુટા પડે છે. પરંતુ એક ધ બધુ લેકાંતરમાં સહાયને માટે જીવની પાછળ ચાલ્યે જાય છે.” માટે જગમાં સારભૂત એવા આ ધનીજ આરાધના કરવી. જેથી હું ભવ્યાત્માઓ ? સર્વ પાપને દૂરકરી તમે મેાક્ષસુખને પ્રાપ્ત કરે. એ પ્રમાણે શ્રીકેવલી ભગવાન ઉપદેશ આપતા હતા તેવામાં પેાતાને પૂછવાના અવસર જાણી ચંદ્રપ્રભાદેવી મેલી. Shri Mahavir Jain Aradhana Kendra હે ભગવન? મ્હારા પ્રિયપતિ ચંદ્રા નદેવ અહીંથી ચ્ચવીને ક્યાં ઉત્પન્ન થયા છે? મ્હારૂં આયુષ હવે કેટલું બાકી રહ્યું છે ? અહીંથી અવ્યાબાદ મ્હારા જન્મ કાં થશે ? અને તે મ્હારા પતિનું મ્હને દર્શન થશે કે નહીં થાય? આ પ્રમાણે બહુ માનપૂર્વક તે દેવીના પૂછવાથી ભગવાન શુભકર કેવલી કહેવા લાગ્યા; હે ભદ્રે? તે ત્હારા પતિ ચંદ્રા ન અહીં જ ભરતક્ષેત્રમાં રહેલા મનેાહર એવા વૈતાઢચપર્વતની ઉત્તરશ્રેણીમાં ચમચંચા નામે એક નગરી છે. તેમાં ભાનુતિ નામે વિદ્યાધર રહે છે, તેની પ્રાણપ્રિયા ભાર્યોની કુક્ષિએ તે પુત્રપણે ઉત્પન્ન થયાછે. વળી હુ ભદ્રે જન્મથી આર ંભીને ત્હારૂં સર્વ આ ચંદ્રપ્રભાના પ્રશ્ન: Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપરિચ્છેદ યુષ આઠપલ્યોપનું છે. તેમાંથી શેષ આયુષ હાલમાં એકલાખવર્ષનું બાકી રહ્યું છે. તે લાખ વર્ષ પૂર્ણ થયાબાદ તે પણ અહીંથી ચ્યવીને તેજ ઉત્તરશ્રેણુમાં સુરનંદન નામ નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈશ. વળી હે ભદ્ર? રૂપસંદર્યમાં બહુ ઉત્કૃષ્ટ એવી પ્રિચંગુમંજરી નામે તું પ્રસિદ્ધ થઈશ. અને ત્યાંજ હારા, પૂર્વપતિનું ન્હને દર્શન થશે. તે સાંભળી દેવી બેલી, હેભગવદ્ ? તે હારા પતિને હારે કેવી રીતે ઓળખો ? અથવા તેની સાથે કેવી રીતે હારૂં લગ્ન થશે? પછી શ્રી કેવલીભગવાન બાલ્યા, હે ભદ્રે? આસંબંધી જે હકીકત હું કહું તે તું સાંભળ. શ્રીજીનેંદ્રભગવાનની યાત્રાના સમયે પોતાના સ્થાનમાંથી છૂટીને ઉન્મત્ત થયેલ હસ્તી ત્યાં આવશે. અને તેના ભયમાંથી જે લ્હને બચાવશે તેજ આ હારે પૂર્વભવને સ્વામી છે એમ હારે નક્કી જાણવું. તેમજ ફરીથી. પણ તેની સાથે વિશેષ પ્રકારે લ્હારું દર્શન થશે કે હારા. મામાની દીકરી કનકમાલાના પાણિગ્રહણના સમયે પિતાના મિત્રને માટે તે કનકમાલાનું સ્વરૂપ ધારણ કરીને આવશે. - હે ભદ્રે ! ચંદ્રપ્રભ ? જે કનકમાલાનું રૂપ ધારણ કરી. ત્યાં આગળ આવે તે ત્યારે ત્યારે પૂર્વ પતિ જાણો. એમાં કોઈ પ્રકારનો ત્યારે સંદેહ રાખ નહિં. ત્યાસ્પછી હારું લગ્ન પણ તેની સાથે થશે. અને તે સમયે તું જાતિ સ્મરણ જ્ઞાનવડે આ મ્હારું વચન પણ સંભાળીશ. એ પ્રમાણે હે પ્રિયસખી ધારિણું ? શ્રીકેવલીભગવાનનું વચન સાંભળી તે દેવી પોતાના હૃદયમાં બહુજ ખુશી થઈ અને શ્રીવલીભગવાનના ચરણકમલમાં પ્રણામ કરી ત્યાંથી આકાશ માર્ગે For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર ચાલતી થઇ. ખાદ શાશ્વતજીનાલયેામાં જઇને સ જીન ખિ એને અભિવદન કરી તે દેવી મહાવિદેહક્ષેત્રમાં સર્વ તીથ કરેાની યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના સ્થાનમાં ગઈ. પરંતુ પેાતાના હૃદયની અંદર તે દેવી ચંદ્રાનુન દેવનું જ ધ્યાન કરવા લાગી. એમ કરતાં અનુક્રમે પાતાનુ આયુષ્ય પૂર્ણ થવાથી ચંદ્રપ્રભાદેવી પણ ત્યાંથી ચ્યવી. હું સુતનુ ? પ્રથમ જે વસુમતી આર્યો હતી તે મરીને સુરલેાકમાં ચંદ્રપ્રભા દેવી થઇ. ત્યારખાદ ત્યાંથી ચ્યવીને તેજ હું પ્રિય ગુપ્ત જરી નામે અહીં ઉત્પન્ન થઈ છું. શાકનું કારણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે આ દેવતાએના સમુદાયને જોઇ હુને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જેથી દેવલેકમાં જે મ્હારા પ્રાણપ્રિય દેવ હતા તે આજે સાંભળી આવ્યા છે. હપ્રિયસખી ઘણા કાળના પરિચયને લીધે હાલમાં હું બહુજ ઉત્કંઠિત થઇ છું અને તે પ્રાણપ્રિયના સમાગમની ઈચ્છા વડે હાલમાં મ્હારૂં હૃદય અતિશય આતુર બનેલુ છે. સ્નિગ્ધ દ્રષ્ટિવડે બહુ પ્રેમપૂર્વક પૂર્વના સ્નેહથી બંધાયેલા તે મ્હારા પ્રાણપ્રિયને જ્યારે હું જોઇશ તેવા દિવસ ક્યારે આવશે? વળી હું સખી ! તે પ્રાણપ્રિય મ્હારી ષ્ટિગોચર કેવી રીતે થશે ? અને જલદી તેમની સાથે મ્હારે! સમાગમ કેવી રીતે થશે ? એ પ્રકારની ચિંતાવડે હું આ શાકને સ્વાધીન થઈ પડી છું. આ ચિંતાને લીધે મ્હારૂં ચિત્ત બહુ વ્યાકુલ થયું છે. તેવામાં તમ્હારૂ પણ આગમન થયું તેથી હું સખી ? હારી કંઇ સત્કાર મ્હારાથી થઇ શકયેા નહિ. વળી તેજ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સપ્તમપરિચ્છેદ. કારણને લીધે હને મ્હે મેલાવી પણ નહિ. હૈ પ્રિયસખીધારિણી ! મ્હારા શેાકનુ કારણ તમાએ જે મ્હને પૂછ્યું તે સર્વ મ્હેં તમને કહ્યું. હવે કંઈ ખાકી રહ્યું નથી. ધારિણી સખી. Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ભદ્રે ? હવે ત્યારે કંઈપણ શાક કરવાનું કારણ રહ્યુ નથી. કેમકે, શ્રીકેવલીભગવાનનુ વચન કાઇ દિવસ અન્યથા થાય નહીં - જ્ઞાની પુરૂષા જે જે કહે છે, તે સત્ય જ થાય છે. માટે ત્યારે હવે આનંદમાં રહેવું, એમના વચન પ્રમાણે ત્હારા મનેારથ સિદ્ધ થશે. આ પ્રમાણે ધારિણીનું વચન સાંભળી હૅને કિંચિત્ હાસ્ય આવ્યું. પછી મ્હે ઠ્ઠું કે, હું સુતનુ ! ત્હારા કહેવા પ્રમાણે તે વાત ખરી છે. પરંતુ અતિ ઉત્કંઠાને લીધે મ્હારૂં હૃદય અહુજ ઉતાવળુ થાય છે. એ પ્રમાણે હું ધારિણીની સાથે વાત કરતી હતી. તેટલામાં હે પ્રિયતમ ! ચ'સાલા નામે મ્હારી માતા પાસે આવી સ્પુને કહેવા લાગી કે; હૈ પુત્રી ? તું જલદી સ્નાન કરીને ભેાજન કરી લે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભરણુ પહેરી જલદી તું તૈયાર થા. તે સાંભળીને મ્હે કહ્યું કે; હું જનની ? આજે હજુપ્રભાત કાળતા યાયે નથી છતાં આટલી બધી ઉતાવળ શી છે ? અને આજે રસાઇ આટલી વ્હેલી કેમ બનાવી છે ? તે સાંભળી મ્હારી માતા મેલી. હે પુત્રી ? આજે ઉદ્યાનની અંદર શ્રીજીનેદ્રભગવાનના મંદિરમાં શ્રીઆદિનાથભગવાનના શાંતિસ્નાત્ર મહાત્સવ અહુ વિસ્તારથી થવાના છે. તે સાયંકાલે સમાપ્ત થવાના છે. ત્યાં આગળ સર્વ નગરના લેાકા શાંતિસ્નાત્ર જોવા માટે For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. જવાના છે. અને આપણે પણ સર્વ પરિવાર સહિત ત્યાં જવાનાં છીએ, એટલા માટે આજે વહેલી રસોઈ કરાવેલી છે. માટે જલદી તૈયાર થાઓ. જેથી આપણે શ્રીજીનેશ્વરભગવાનના મંદિરમાં જઈએ. એ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળી એકદમ હું ત્યાંથી ઉઠી અને સ્નાન ભેજનાદિક સર્વ કાર્યથી પરવારી ઉત્તમ રસ્થમાં હું બેશી ગઈ. મ્હારે સર્વ પરિવાર પણું હારી સાથે તૈયાર થઈ ચાલવા લાગ્યું. તે ઉદ્યાનને આભૂષણ સમાન એવા શ્રી આદિનાથભગવાનના મંદિરમાં અમે ગયાં અને ત્યાં સારી રીતે ભગવાનનું પૂજન કરીને ચૈત્યવંદન કર્યું. ત્યારબાદ બહુ ભક્તિપૂર્વક વિદ્યારે ત્યાં સ્નાત્ર ભણાવતા હતા તે જોવા માટે અમે બેઠાં. શાંતિસ્નાત્ર પ્રાયે પૂર્ણ થયું એટલે હું મ્હારા પરિવાર સહિત ભવ્ય રથની અંદર બેઠી એટલે નગર તરફ હારે રથ ચાલતે થયે. મહારે રથ નગર તરફ જતું હતું, તેટલામાં એક ઉ ન્મત્ત થયેલે હાથી નગરમાંથી બહાર ઉમર નીકળીને લેકેને બહુ ત્રાસ આપતો હસ્તી. તે હારા રથની સન્મુખ આવતો હારી નજરે પડયો કે તરતજ હું ભયભીત થઈ ગઈ અને મહારા રથને હું એકદમ ઉન્મા ચલાવ્યું. જેથી હારે રથ ભાગી ગયે. હું પણ પૃથ્વી ઉપર પડી ગઈ, હાથીના ભયને લીધે પતન થવાથી હું તરતજ મૂછ વશ થઈ ગઈ. અહે? હસ્તીપણ એક પ્રાણી છે છતાં હેને ભય કેટલે પ્રબળ છે! શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, હાથીની પાસમાં જવું નહીં; તેથી બહુ દૂર રહેવું. જેમકે - For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપરિચ્છેદ. शकटं पश्चहस्तेन, दशहस्तेन वाजिनम् । गजं हस्तसहस्त्रेण, देशत्यागे न दुर्जनम् ॥१॥ અર્થ આત્મહિતઈચ્છનારમનુષ્યએ ચાલતા ગાડાથી પાંચ હાથ દૂર રહેવું. તેમજ અશ્વથી દશ હાથ દૂર રહેવું. હાથીથી હજાર હાથ દૂર રહેવું અને દેશને ત્યાગ કરીને પણ દુર્જનથી તે સર્વદા દૂર રહેવું.” આ પ્રમાણે સામાન્ય હાથીને વજે કહે છે તો ઉન્મત્તની તો વાતજ શી? તેથી મહે પોતાના બચાવ માટે ઉપાય તો ઘણાયે કર્યો, પરંતુ ભવિતવ્યતાને લીધે આવા કષ્ટમાં આવી પડી. હે પ્રિયતમ ? મૂછિત થયા બાદ પછી શું થયું તે હું જાણતી નથી. પરંતુ પોતાના ઓઢવાના વસ્ત્રવડે હુને પવન નાખતા ના ખતા આપને હેં જોયા. આપને જોયા બાદ હારા હૃદયમાં ઘણેજ આનંદ થયે. ત્યારપછી હે પ્રિયતમ ? હારા હૃદયમાં એવો સંકલ્પ થયો કે, શ્રી કેવલીભગવાને તે સમયે જે પૂર્વપતિની વચન કહ્યું હતું તે આજે સત્ય થયું. પ્રાપ્તિ. પૂર્વભવમાં જે હારે પતિ હતો તેજ આ મહારે સ્વામી છે. કારણકે, એને જેવાથી હારી દૃષ્ટિ બહુ પ્રફુલ્લ થઈ છે અને હારું હૃદયપણ અપૂર્વ આનંદને વહન કરે છે. વળી એના દર્શન માત્રથી મહારું શરીર પણ અમૃતથી સિંચાયેલું હોય ને શું? તેમ પ્રકુલ્લ થયું છે. તેમજ વિકસ્વર છે નેત્ર જેનાં એ આ પુરૂષ પણ હારી ઉપર બહુરાગી હોય તેમ દેખાય છે. માટે જરૂર તે આ મહારો પ્રાણપ્રિય છે. એમ હું વિચાર કરતી હતી For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. તેટલામાં પિતાના પરિવાર સહિત મહારી ધાવમાતા ત્યાં આવી અને તેણીએ કહ્યું કે, સત્પરૂષ? આ હારી પુત્રીને આપે જીવિતદાન આપ્યું. માટે આપના ઉપકારથી સદૈવ અમે ત્રાણી છીએ. અહે? સત્પરૂના ઉપકારની સીમા હોતી નથી. અન્યત્ર પણ કહ્યું છે કે;– मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा. त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं, .. निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥१॥ અર્થ—“મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી ભરેલા, ત્રણેકને અનેક ઉપકારોની શ્રેણીઓ વડે પ્રસંન કરતા અને હમેશાં પારકાના પરમાણુ સમાન ગુણેને પર્વતસમાન માનીને પોતાના હૃદયને વિષે અહર્નિશ ઉલ્લાસ પામતા એવા કેટલાક સત્પરૂ આ દુનીયામાં વિદ્યામન છે.” આપના અનન્ય ગુણેનું વર્ણન કરવા હું સમર્થ નથી એમ કેટલીક તેણીએ પ્રશંસા કરીને, હે પ્રિયતમ ? પછી આપને કહ્યું કે, હવે અમે અમારા નગરમાં જઈએ છીએ. કારણ કે, અભ્યારે જવાનું બહુ અસૂરું થાય છે. એમ કહી તે ચાલી પછી મહે મહારા મનમાં વિચાર કર્યો કે, બહુ પુણ્યવડે આજે પ્રિયનું દર્શન થયું છે. તેને મૂકીને અહીંથી ચાલવા માટે હારૂં હદય માનતું નથી. આ પ્રિયના મુખકમલના નિરીક્ષણને ત્યાગ કરી અહીંથી જવા માટે આ હારી દષ્ટિ કાદવમાં ખુચી ગયેલી દુર્બલગાયની માફક અશક્ત થઈ પડી છે. વળી આવા પ્રકારના મુહૂર્તમાં મળેલું કઈ પણ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ મનુષ્યનું નેત્ર કાદવમાં ખુચી ગયેલા હસ્તીની માફક બહુ જ દુઃખ વડે પાર ઉતરી શકે છે, અર્થાત્ છુટાં પડતાં નથી. એમ છતાં આ હારી ધાવમાતા પણ આ હારા પ્રિયતમને મૂકીને ચાલવા લાગી. તે સમયે લજજાને લીધે હું કંઈ પણ હેને કહી શકી તે નહીં, પરંતુ કંઈપણ એનું આભૂષણ હારે લઈ લેવું તે ઠીક છે. જેથી તે આભરણનું અવલોકન કરી હારૂં હદય શાંત થાય. વળી આ મનોવલભને અહીં મૂકીને હું પોતાને ઘેરગયા બાદ તેનું જ-તે ભરણનું હારા હૃદયમાં ધ્યાન ધરીશ. તેમજ કનકમાલાના, લગ્ન સમયે આહારે પ્રાણપ્રિય સ્ત્રીનું સ્વરૂપ ધારણકરી જરૂર ત્યાં આવશે. એટલે ફરીથી પણ એ મહાપુરૂષનું હુને દર્શન થશે. એ પ્રમાણે તે શ્રીકેવલીભગવાને હુને તે સમયે કહેલું છે.વળી એની પાસેથી ગ્રહણ કરેલું તે આભરણ તે સમયે ઓળખાવનાર થશે. હે સ્વામિન્ ! એપ્રમાણે વિચાર્યા બાદ તેજ વખતે તમ્હારા હસ્તમાંથી મુદ્રારત્ન હેં લઈ લીધું અને હારી મુદ્રિકા હું તમને ગ્રહણ, આપી; પછી આપના હસ્ત સ્પર્શથી આપા પવિત્ર થયેલી તે મુદ્રિકાને બહુજ આનંદ વડે મહું હારી આંગળીએ પહેરી લીધી. ત્યારબાદ પરિવાર સહિત હું પણ ત્યાંથી નગર તરફ ચાલી; પરંતુ મારી દષ્ટિ તો પાછળ જોતી હતી. રસ્તામાં ચાલતાં ધારિણ નામે હારી સખીએ કાનમાં આવી હુને કહ્યું કે, હે પ્રિય સખી? શ્રીકેવલીભગવાનનું આએકવચનતો પ્રથમ સિદ્ધ. થયું. પૂર્વભવમાં જે ત્યારે પતિ તેજ આ દેવને જીવ છે. એ પ્રમાણે તેના કહેવાથી રોષ સહિત મહેં તેને કહ્યું મુદ્રા ૧૬ For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અશનવેગ વિદ્યાધર. ૧૪૨ સુરસુંદરીચરિત્ર. કે; હેધારિણિ ? જા ? જા ? ત્હને જોઇ લીધી, મ્હારા ષ્ટિ માથી દૂર ચાલી જા. કારણકે; મ્હારી આગળ આવું અવિચારિત આલતાં હૅને શ આવતી નથી. પ્રથમ મ્હારે જે વલ્લભહતા અને હાલમાં શું તે મ્હને પ્રિય નથી ! તે સાંભળી કિંચિત્ હાસ્યકરી હાથ જોડીને ધારિણી ખેલી; હે પ્રિયસખી ? ત્હારી આગળ કઈ મ્હે કહ્યુ તે સર્વ મ્હારી ભૂલથઇ. આ મ્હારા અપરાધની હું ત્હારી આગળ ક્ષમા માગુછું, જેમ પ્રથમ ભવમાં ત્હારા સ્વામી હતા તેમ હાલમાં પણ આ હારા પ્રિયતમ હાય તા અને છેડીને કેમ તું ચાલી જાય છે? માટે હે પ્રિયસખી ? મ્હારી ઉપર ખીલકુલ તુ રાશ કરીશ નહીં. હારૂં કહેવુ ખરાખર સત્ય છે. કંઇપણ અઘ ટતુ નથી. એમ કેટલાક વિકલ્પક કરતી તે ધારિણીની સાથે હાસ્યવિનાદ કરતી હું પેાતાના ઘેર જઇપહેાંચી. તેટલામાં અનુક્રમે સૂર્ય પણ આથમી ગયા. ત્યારખાદ મ્હારી સખી ધારિણીએ જાતિસ્મરણાદિક સર્વ મ્હારૂં વૃત્તાંત મ્હારી માતાની આગળ કહ્યું. તે સાંભળી મ્હારીમાતા બહુજખુશીથઇ. મ્હારી માતા પણ તરતજ મ્હારાષિતા અનેિવેગ ની પાસેજઈ અને આ સર્વમ્હારી હકીકત તેમની આગળ તેણીએ નિવેદન કરી. તે સાંભળતાંજ તેમનુ હૃદય બહુ પ્રફુલ્લ થઈ ગયું અને તેમણે કહ્યુ કે; હે સુંદરી? આ કન્યાનો મ્હને ઘણી ચિંતા રહેતી હતી. કારણ કે; તે પુરૂષ દ્વેષણી સ્વભાવથીજ થયેલી હતી. કાઇપણુ વરની તે ઇચ્છા કરતી નહેાતી. હવે એને હું શું કરીશ ? એમ અનેક પ્રકારની હૅને ચિંતા હતી. એને જે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપરિચ્છેદ ર૪૩ જાતિમરણ થયું તે બહુજ સારૂ થયું. તેથી આપણે પણ મહા ઉદય સમજો. કારણ કે, અંકુરના સમયેવૃષ્ટિપાત થયે. ' વળી કેટલાક પુરૂએ હુને કહ્યુ છે કે, આ કન્યાને જેણે હસ્તીના ભયમાંથી બચાવી છે તે ભાનુગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ નામે કુમારેંદ્ર છે. તેને જ આ હારી કન્યા હું આપીશ. પરંતુ જે તેની ઉપર તે કન્યાની ઈચ્છા હશે તો આ પેગ બહુ સારે છે. તે સાંભળી ચંપકમાલા બહુ ખુશીથઈને બેલી. ઉત્તમ પ્રકારના સૌંદર્યથી સુશોભિત એવી આ મહારી કન્યાને લાયક તે કુમારજ છે. વળી તેની ઉપર આ કન્યાને ઘણેજ પ્રેમ થયેલો છે. પરંતુ તે સ્વામિ ? એક બાબત આપને સંભાળવાની છે કેકનકપ્રભ રાજાને અને આપનુગતિરાજાને પરસ્પર બહુજ ભારે વિર થયું છે. તેનું મુખ્ય કારણ તે જવલનpભરાજા છે. આ બાબત હમે પણ સારી રીતે જાણે છે, તે કારણથી ચિત્રગતિ કુમાર પરણવા માટે અહીં કેવી રીતે આવશે ? અને જે તે નગરમાં સ્વયંવરા એવી આપણી કન્યાને મોકલીએ તો તે પણ ઠીક નહીં. કારણ કે, એમ કરવાથી મહારા હૃદયને આનંદ થાય નહીં. વળી હે પ્રિય? આ એકજ આપણને પુત્રી મળી છે, તેનાથી આ દુનીયામાં કંઈપણુ આપણને અધિક પ્રિય નથી. છતાંપણ જે એને. વિવાહ મ્હારી દષ્ટિગોચર ન થાય તે મહારૂં જીવવું પણ વૃથા છે. એ પ્રમાણે મહારી માતા ચંપકમાલા ત્યાં કહેતી હતી; તેવામાં ચદૃન નામે ન્હા ભાઈ ત્યાં આવી કહેવા લાગ્યા કેઃ હતા? વિશ્વાસુથઈ નિશ્ચિતની માફક હૃમે કેમ બેસી રહ્યા છે? આ સવેનગર હાલક હુલક For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ સુરસુંદરીચરિત્ર. નગરની થઈરહ્યું છે.તે સાંભળી પિતાએ કહ્યું કે, શુન્યતા. હે પુત્ર?એમ વ્યાકુલ થવાનું શું કારણ? તું કંઈ જાણે છે? પછી ચંદન . હેતાત? આપણું નગરમાં તે એવી વાત ચાલી છે કે, કનકમભરાજા પોતાની વિદ્યાના બળથી શ્રીજીનેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરી ચાલ્યા ગયે.તેથી ધરણે છે તેની ઉપર બહુ કપાયમાન થઈ તેની વિદ્યાઓને અપહાર કર્યો છે. તેમજ વલનપ્રભરાજાને રોહિણનામે વિદ્યા આજે સિદ્ધ થઈ છે, તે જાણું તેના ભયથી તે કનકપ્રભરાજા અહીંથી નાઠે છે અને શ્રી ધવાહનવિદ્યાધરેંદ્રના શરણે તે ગયો છે. તેના વિરહને લીધે આ સર્વે નગરના લોકો પણ વ્યાકુલ થયા છે; તેમજ - લનખંભ રાજાના ભયથી ડરીને સર્વ નાગરિકે પણ પલાયમાન થાય છે; વળી આ નગર તથા ધનમાલને છોડી તેઓ અન્ય અન્ય નગરમાં ચાલ્યા જાય છે, માટે હે તાત? આપણે પણ વિશેષ કરીને અહીંથી નાસવું જોઈએ. કારણ કે, કનકપ્રભ રાજાને આપ મુખ્ય મંત્રી ગણાઓ છે. એ પ્રમાણે પિતાના પુત્રનું વચન સાંભળી અશનિ વેગરાજાએ પિતાના પુરૂષોને આજ્ઞા. ગંગાવત્ત કરી કે, આપણે જલદી પ્રયાણની તૈનગર યારી કરો. ત્યારબાદ હારા પિતા શ્રીએ વિદ્યાવડે એકદિવ્યવિમાનને પ્રગટ કર્યું, એટલે તેની અંદર પુરૂષોએ ઘરની સર્વસાર વસ્તુઓ સ્થાપના કરી. હે પ્રિયતમ? એ પ્રમાણે ધારિણે નામે હારી સખીએ મહેને સર્વ હકીક્ત કહીં. એટલે હું પણ મહારા પરિજનસહિત તે વિમાનમાં બેસી ગઈ. ત્યારબાદ તે વિમાન ખર્ક For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સપ્તપરિચ્છેદ. ૨૪૫ સમાન શ્યામ એવા ગગનમંડળમાં ઉડવા લાગ્યું. મહુ વેગને લીધે અનુક્રમે તે ગંગાવર્ત્ત નગરમાં જઇપહેાચ્યું. જ્યાં કનકૅપ્રભરાજાને આવાસહતા ત્યાં તે વિમાનઉતર્યું. ત્યાં ગંધવાહનરાજાએ તેના યેાગ્ય સત્કારકર્યા.પછીતે ગંગાવર્ત્તનગરમાં મ્હારા કેટલાક દિવસેાચાલ્યાગયા. પર ંતુ હું પ્રિયતમ ? મ્હારા હૃદયમાં ચિંતવનથતુંહતુંકે, તમ્હારૂં દન હવે મ્હને કયારે થશે? અને તેના માટે મ્હારે કયે! ઉપાય કરવા જોઇએ ? ઉપાયકર્યાશિવાય કાઇપણકાર્ય સિદ્ધથતુ નથી. ઉપાયનીઆગળ પરાક્રમપણવૃથાછે. અન્યત્ર પણ કહ્યું છેકે;– Acharya Shri Kailassagarsuri Gyanmandir उपायेन हि यच्छक्यं, न तच्छक्यं पराक्रमैः । काक्या कनकसूत्रेण, कृष्णसर्पो निपातितः ॥ १ ॥ અભિતર્ગત વિદ્યાધર. અર્થ- આ જગતની અદર ઉપાયથી જે કાર્ય અને છે તે પરાક્રમેાથી પણ સિદ્ધથતુ નથી. દ્રષ્ટાંત તરીકે, કાગડીએ સુવર્ણના હારવડે કાળાનાગના પ્રાણલીધા હતા.” માટે મ્હારે પણ આ સંબંધી ઉપાય કરવા જોઇએ. વળી હું મ્હારા પ્રિયને કયારે દેખીશ ? કિવા તેના સમાગમ મ્હને કયારે થશે ? અને તે નાકમાલાના લગ્નદિવસ કયારે આવશે ? એમ અનેક પ્રકારના વિકલ્પ કરવામાં અહર્નિશ ચિતાતુર બની હું દિવસેા વ્યતીત કરવા લાગી. હે નાથ? તમ્હારા વિરહને લીધે રાત્રીએ પણ મ્હને નિદ્રાએ ત્યજી દીધી. એક દિવસે ચ'પકમાલાનામે મ્હારી માતાના ભાઇ અમિતગતિનાનેવિદ્યાધર કોઈ એક રાજ કાર્યને માટે તે નગરમાં આવ્યા હતા. ત્યાં અશનિવેગને જોઇ તે મહુ ખુશી થયા અને વિશેષમાં તેણે કહ્યું . For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ સુરસુંદરીચરિત્ર. કે, શ્રીગધવાહનરાજાએ બહુ માનપૂર્વક નાવાહન રાજાને માટે આજે કનકમાલાની માગણી કરી છે. હે ભદ્ર? મહેંપણ બહુ આનંદપૂર્વક હેને આ કન્યા આપવી એમ કબુલ કર્યું છે. તેમજ આવતી પાંચમે તેણીનું લગ્ન રાખ્યું છે. માટે પોતાના બંધુજન સહિત મહારે તે લગ્નપ્રસંગે જરૂર આવવું. તે સાંભળી અશનિવેગબેલ્ય. રાજન્ ?મ્હારે પોતેજ તહારે ત્યાં વિના આમંત્રણે પણ આવવું જોઇએ. પરંતુ હાલમાં આપના કહેવાથી તો વિશેષે કરીને આવવું જોઈએ. તથાપિ હાલમાં અસ્ફારાથી આવી શકાય તેમ નથી. એવું એક કારણ બન્યું છે કે, અહારા કનકપ્રભરાજાની બહુ દુર્દશા થઈ પડી છે. એકતે તેની દરેક વિદ્યાઓને લેપ થયેલ છે, બીજુ રાજ્યને નાશથયો છે તેમજ પિતાની રાજધાનીને પણ ત્યાગ થયેલ છે. તેથી તે અભ્યારે સ્વામી મહાકષ્ટમાં આવપડયો છે. તે અસ્ફારાથી ત્યાં કેવી રીતે આવી શકાય? વળી કદાચિત આવા વિવાહપ્રસંગે હું ત્યાં આવું તે મહારા અવિનયમાં કંઈ પણ બાકી રહે નહીં; અને અવિનીત ભૂત્યને જોઈ રાજાઓને બહુ ત્રાસ થાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે;अविनीतो भृत्यजनो-नृपतिरदाता शठानि मित्राणि । अविनयवती च भार्या, मस्तकशूलानि चत्वारि ॥१॥ અર્થ–“આ જગતમાં વિનયરહિત અપકારકરવામાં તપર એવા ભૂત્યલોક, તેમજ મિષ્ટવાણુ વડે કાઈપણ સમયે દાન આપવામાં અદક્ષ એવા રાજા, શઠબુદ્ધિવાળા મિત્રો, અને વિનયરહિત સ્ત્રી; એ ચારેજણ મસ્તકને ફૂલસમાન દુ:ખ દાયકથઇપડે છે.” માટે હેરાજન? આવી સ્થિતિમાં મહારે ત્યાં For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ ર૪૭ આવવું તે કેવળ અવિનય ગણાય. વળી પોતાના સ્વામીનું દુઃખ જોઈ જેઓ દુઃખીયા થતાનથી અને આપત્તિને પ્રાપ્ત થયે છતે જેઓ બહીતા નથી તેવા સેવકને ખરેખર ધૂર્ત જાણવા માટે આ કાર્યમાં હવે તહારે ઘણે આગ્રહ કરવાની જરૂર નથી. તેમ છતાં તમ્હારી હેનને જે ત્યાં આવવાની ઈચ્છા હશે તે હેને લગ્નના દિવસે અહીંથી મેકલી દઈશું. ત્યારબાદ અમિતગતિએ કહ્યું કે, હાલમાં પ્રિયંગુમંજરીને હારા સાથે તમે મેકલે. કારણકે, કનકમાલા એની ઉપર બહુ ઉત્કંઠિત થયેલી છે. તે સાંભળી મહારા પિતાએ મહારા મામાની સાથે હુને મોકલી. અનુક્રમે હું પણ અહીં આવી અને કેનકમાલાને મળી. હે પ્રિયતમ? હારા મામાના ઘેર આવ્યા બાદ ચિંતવન કરવા લાગી કે, મહારા પુલગ્નદિવસ. વડે તે લગ્નદિવસ હવે ક્યારે આ વશે? કારણ કે જે તે લગ્નદિવસ વહેલે આવે તો સ્વારા પ્રાણથી પણ અધિકપ્રિય એવા તે હારા સ્વામીનું હુને દર્શન થાય. એમ ચિંતવન કરતાં તે પંચમી તિથિપણ આવી પહોચી. અનુક્રમે પાણિગ્રહણનો વિધિ પૂર્ણ થયે. ત્યારબાદ નવાહનરાજાની આગળ હાટા આડંબરસાથે નાટારંગને પ્રારંભ થયે. તે સમયે મહને વિચાર થયે કે; સર્વ સખીઓની મધ્યમાં બેઠેલી આ કનકમાલા દેખાય છે. પરંતુ જ્હારે તે પ્રાણવલ્લભ કઈ પણ અહીં દેખાતો નથી. તેનું શું કારણ! સ્વારા અપુણ્યને લીધે શ્રીકેવલીભગવાનનું તે વચન શું વૃથા થશે? ના ના! એવું તો કોઈ દિવસ બનેજ નહીં. સૂર્ય પણ કદાચિત્ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂપર્વત For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ સુરસુંદરીચત્રિ. જો કે ચલાયમાન થાય અને સર્વે સમુદ્ર પ્રલયને પામે, અમે થત સુકાઈ જાય. પરંતુ શ્રી કેવલીભગવાને કહેલા ભાવાર્થ અન્યથા થાય નહીં. માટે શું આ કનકમાલા છે? કિંવા તે હારે પ્રાણપ્રિય છે ? એ નિશ્ચય કરવા માટે હારી મુદ્રિકા બતાવીને એને હું નિ:શંક કરું. એમ વિચાર કરી હું તહારી પાસે આવી અને મુદ્રિકાથી સુશોભિત એવે મહારે હાથ હેં તમને બતાવ્યું. હે પ્રિયતમ પછી તમે એ પણ મુદ્રારત્ન સહિત પોતાના હસ્ત મહને બતાળે. એટલે હને એકદમ વિશ્વાસ બેઠે કે; આ તે હારે સ્વામી છે. જુઓ તે ખરા ? આવી કપટવૃત્તિ કરીને પણ આ સુભગ કે નિ:શંકપણે રહે છે? નાવાહનરાજકુમારથી કિં ચિત્ માત્રપણ આ કેમ હીતે નથી? પરંતુ એને અહીંથી મુક્ત કરવાને કઈપણ ઉપાય હું કરૂં. એમ વિચાર કરી ત્યાં રહેલા સર્વ સખીજનને છેતરીને કપટવૃત્તિવડે હું આ અશેકવાટિકામાં આપને લાવી. હે સ્વામિન્ ? આપે જે હુને પૂછયું તે સર્વ હે મ્હારૂં વૃત્તાંત આપને કહી સંભળાવ્યું. હે પ્રિયતમ ? જો કે, કન્યા, ભય અને લજજાથી ભરપુર હોય છે. જેથી તે પોતાના પતિની આગળ એકપણ વચન બેલવાને માટે કોઈપણ પ્રકારે શક્તિમાન થતી નથી; છતાં પણ મહું જે આપની આગળ વિસ્તારપૂર્વક પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું, તેનું કારણ એ છે કે, જાતિસ્મરણુના ગુણને લીધે તમને હું પરિચિતની માફક સમજુ છું. હે ચિત્રવેગ ? એ પ્રમાણે તેણીનું વચન સાંભળી એ કદમ મહારી મૂછો શાંત થઈ ગઈ, ચિત્રગતિને અને મહને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પજાતિસ્મરણ ન થયું. જેથી પૂર્વભવમાં આચરેલું એને એકવાટિકામીજનને વશ કરૂ એ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ. ૨૪૯ સર્વ પેાતાનું ચરિત્ર હુને સ્મરણુગાચર થયું. ત્યારબાદ તેણીએ મ્હને કહ્યું કે; હેસ્વામિન ? હવે આપણે અહીં શું કરવું ? ત્યારબદ મ્હે તેને કહ્યું કે; હે સુતનુ ? મ્હેં હારા પિતાનું ઘર જાણ્યુ છે. માટે તું ત્હારા પિતાને ઘેર જા, અને હું પણ અહીંથી પલાયન થાળું. વળી આ વાવની અંદર કનકસાલાએ બહુ સાહસ કરી ખલાત્કારે ઝુંપાપાત કર્યાં એમ પેાકાર પાડીને સમગ્ર લેાકેાને ત્યારે કહેવું. એમ કરવાથી ચિત્રવેગની ઉપર કાઇને પણ શંકા થશે નહીં કે; તે કનકમાલાને લઇ ગયેાછે.વળી એમ જાણવાથી નભાવાહન રાજાથી પણ તે મ્હારા મિત્ર મુક્ત થશે. અર્થાત્ કાઇ પ્રકારે હૅને હરકત આવશે નહીં. વળી હૈ સુંદરી ? મ્હારા સાંભળવામાં આવ્યું છે કે; સુરનંદન નગરમાં આવીને જ્વલનપ્રભરાજાએ ક્રીથી પણ પોતાનું રાજ્ય પેાતાના સ્વાધીન કર્યું છે. અહા ? આ દુનીયામાં ઉદ્યમવડે કયા પદાર્થ સિદ્ધ થતા નથી ? અન્યત્રપણ હ્યું છે કે;— उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः । ૩૫થન્ત ત્રિલીયન્ત, નિર્ધનસ્ય મનોરથાઃ। ? ॥ અર્થ – ઉદ્યમ કરવાથી દરેક કાર્યસિદ્ધ થાય છે, પરંતુ કેવલ મનારથવડે સિદ્ધથતાંનથી, કારણકે; નિરૂદ્યાગી પુરૂષની માનસિકકલ્પનાએ વાર વાર ઉત્પન્ન થાય છે અને તરતજ તે લયપામેછે.” તેમજ વળી કહ્યું છે કે;—— उद्यमे नास्ति दारिद्र्यं जपतो नास्ति पातकम् । मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयम् ॥ २ ॥ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ સુરસુંદરીચરિત્ર. અર્થ–“ઉદ્યોગ કરવાથી કોઈપણ દિવસ દરિદ્રપણું આવતું નથી, તેમજ તત્ત્વવિદ્યાનું અધ્યયન કરવાથી પાપ થતું નથી, માનવ્રત ધારણ કરવાથી કેઈપણ સમયે કલેશને સંભવ રહેતો નથી, અને હમેશાં જાગ્રત રહેવાથી કઈ પ્રકારને ભય રહેતો નથી. આ ઉપરથી અહીં સાર લેવાને એટલો જ છે કે, જવલનપ્રભરાજા હમેશાં પિતાના ધર્મમાં જાગ્રત, ઉદ્યમી અને સદ્વિદ્યાને ઉપાસક હોવાથી દરિદ્રતાને દૂર કરીને પુન: રાજ્યભક્તાથ. અને તેણે પિતાનું તે નગર પણ પિતાને સ્વાધીનકર્યું છે. તેમજ તે નગરવાસી લેકેનું તે રાજાએ બહુ સન્માનર્યું છે. માટે હે સુંદરી ? હું ત્યાં જઈને હારા પિતાને ત્યાં બેલાવરાવીશ. જવલપ્રભારાજાપણ બહુ આદરપૂર્વક સન્માન કરશે. અને ત્યાં આગળ માતાપિતાની આજ્ઞાવડે હું હારી સાથે લગ્ન કરીશ. એમ કરવાથી હે મૃગાક્ષી ? આપણું સર્વકાર્ય લોકમાં બહુ વખાણવા લાયક થશે. કદાચિત્ આપણે એથી વિપરીત આચરણ કરીએ તો આપણાં અને કુલ મલીન થાય. ત્યારબાદ તેણીએ કહ્યું કે; જેમ આપ આજ્ઞા કરશે. તેવી રીતે વર્તવાને હું તૈયાર છું. પરંતુ પ્રિયંગુમ હે પ્રિયતમ? આપ એક હારી વિનતિ સાંભળે. હે નાથ ! આપના વિરહને લીધે મ્હારા જીવિતનેપણ સંદેહ હતું, છતાં મહામુશીબતે આજે આપનું દર્શન થયુ છે. જેથી હાલમાં આપને મૂકીને કેઈપણ પ્રકારે એકલી જવા માટે હું સમર્થ નથી. જ્યાં સુધી આપ હારી દષ્ટિગોચર રહ્યા છે, ત્યાંસુધી જ આ હારું જીવિત રહ્યું છે. ક્ષણમાત્રપણ આપના દર્શનથી For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસમપરિચ્છેદ. ૫ દૂર થાઉંતા મ્હારા પ્રાણા હુને તરતજ ત્યજી દેશે. જો કે; મ્હારાં નેત્રા મીચાય છે તેટલી વખતપણ મ્હને મહુ દુ:ખ દાયક થઇપડે છે. તે વળી હેનાથ ! મહૂદિવસના વિરહમાં હું કેવીરીતેરહીશ ? માટે હેસ્વામિન ? જ્યાં આપ પધારશે ત્યાંજ હું પણ આપની પાછળ પાછળ આવીશ. હે નાથ ! આ પ્રમાણે મ્હે જે મ્હારી સત્ય હકીકત હતી તે આપને નિવેદન કરી. હુંવે આપને જે વિચાર હેાય તે કહેા. વળી હેપ્રિય ? આપે જે કહ્યું કે; પેાતાના સ્થાનમાં ગયા પછી મ્હારૂં પ્રાણિગ્રહણ થશે. એવી આશાથી જો હું મ્હારા ઘેર જાઉં, અને જ્વલનપ્રભરાજાના કહેવાથી પણ મ્હારા પિતા નપ્રભરાજાને મૂકીને કાઇપણ રીતે પોતાના નગરમાં ન આવેતે, મ્હારી શીગતિથાય ? મ્હારા મનને આનંદ આપનાર એવું પાણિગ્રહણ તા દૂરરહ્યું, પરંતુ આપનું ઃનપણુ ન થાય. માટે હેવલ્લભ ? હવે બહુ કહેવાથી શું? હવે હું આપના હાથ છેાડીશ નહીં. તે શિવાય અન્ય જે કઇ કરવાનુ હાય તે સ ંબંધી આપ સ્ફુને આજ્ઞા કરે. હે ચિત્રવેગ ? એ પ્રમાણે તેણીએ કહ્યું એટલે હું પણ કહ્યું કે; હંસુ દરી ? જો અવાજ હારા નિશ્ચય હાયતા જલદી તુ તૈયાર થા; જ્યાંસુધી રાત્રી ન ચાલી જાય અને નભાવાહન વિગેરે સલાકે અહીં નાટચ જોવામાં આસક્ત થયેલા છે તેટલામાં; હે સુતનુ આપણે અહીંથી ચાલ્યા જઇએ. તેણીએ કહ્યુ કે; હે નાથ ? મ્હારે કઇ પરવારવાનું નથી. હુતા આપની આગળ આ તૈયાર છું. ત્યારબાદ તેણીની સાથે હું એકદમ આકાશ માર્ગે ચાલતે થયા. તે વલ્રભાની સાથે હું કેટલાક ભાગ ચાહ્યા એટલે તેણીએ મ્હને કહ્યુ કે, મ્હારા ઉદરમાં બહુ પીડા થાય. For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. છે. હારું શરીર હવે થાકી ગયું છે. મહારા હૃદયમાં ફૂલની વેદના બહુ ભારે થાય છે. માટે તે સ્વામિન્ ? હારી કંઈ સારવાર હેમે કરે તે ઠીક. હવે મહારાથી કોઈ પ્રકારે ચલાય તેમ નથી. ત્યારબાદ હે કહ્યું કે, હે સુંદરી ? લ્હારું શરીર બહુ સુકેલ છે. રાત્રીને ત્વને ઉજાગર થયો છે. વળી બહુ ઠંડા પવન વાય છે. તેથી હારા ઉદરમાં પીડા થયેલી છે. માટે ત્યારે કોઇપણ પ્રકારનો ખેદ કરવો નહીં. હું આ વનનિકુંજમાં નીચે ઉતરીને જલદી હુને સ્વસ્થ કરૂ છું. કંઈ -હરકત નથી. એમ કહી હું તરજ આ વનનિકુંજમાં ઉતરી પડ્યો. અહીંયાં પવનને પણ પ્રવેશ ન થઈ શકે તેવા આ કદલીગૃહમાં હું હારી દયિતાનો પ્રવેશ કરાવ્યો. પછી અરણીનાં કાષ્ઠઘસીને મહેં અગ્નિ સળગાવ્યું અને તેણીના શરીરની બહુ સેવા કરી. પછી હે કહ્યું કે, હે સુંદરી ? હવે હારું શરીરસ્વસ્થથયું છે માટે ચાલે આપણે આપણા સ્થાનમાં જઈએ. ત્યારબાદ તેણીએ કહ્યું કે, હે પ્રિયતમ? ભલે ચાલે હવે હુને કંઈ હરકત નથી. એમ કહી અમે બન્ને જણ કદલીગૃહમાંથી બહાર નીકળ્યાં, તેટલામાં હે ચિત્રવેગ ? એકદમ તમારું અહીં દર્શન થયું. વળી હે મિત્ર ? આકનિકમાલાની બહેન છે અને હેનું નામ પ્રિયંગુમંજરી છે. એની જે મહને પ્રાપ્તિ થઈ છે તે હારાઉપકારનું જફલછે. હે પ્રતિષ્ઠ? હું જે મને પૂછયું તેની સર્વ હકી કત મહું હુને કહી. આ પ્રમાણે ચિત્રગતિના કહ્યા બાદ મહેં કહ્યું કે, હે મિત્ર ? હારા સરખો નિર્દયદયવાળે બીજે કઈ નથી. કારણકે, પોતાના કાર્યમાં લુબ્ધથઈને હું ન્હને મહાકષ્ટમાં મોકલ્યા. ઉદારભાવથી પરકાર્ય કરવામાં For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ. પ રસિક એવા ત્હારા પેાતાના પુણ્યપ્રભાવથી ત્હારા મનેારથ સિદ્ધયેાછે. માટે હું મિત્ર ? ત્હારા સરખા આ જગમાં નિષ્કારણ પાપકારી બીજો કાઇ નથી. અતિ દુર્લ`ભ એવાપણ તે સ્ત્રીને સમાગમ મ્હને હૅ કરી આપ્યું. તેમજ આ કાર્ય કરવાથી મ્હને જીવિત દાનપણ ન્હેં આપ્યું. માટે હે મિત્ર ! ત્હારા શિવાય આ દુનીયામાં અન્ય કોઇ ઉપકારી હું જોતા નથી. કારણકે; વિતદાનસમાન અન્ય કાઈ - પકાર કહ્યો નથી. ત્યારબાદ ચિત્રગતિએ કહ્યુ કે; હે મિત્ર ? મ્હે હારે શા ઉપકાર કર્યોછે? ખરા ઉપકારતા આ જગતમાં તેજ કહેવાય કે;જેનું પરિણામ સુંદર દેખવામાં આવે.પ્રારભમાં સુંદર અને પરિણામમાં દારૂણ એવા ઉપકારને ક્ષુધાતુરને વિષમિશ્રિત લેાજનના દાનની માફક સજજન પુરૂષ! કાઈ પણ રીતે વખાણતા નથી. હૈ સુંદર? આ કાર્ય ના પણ પરિણામ મ્હને સારા લાગતા નથી. કારણકે; વિદ્યાના બળથી ગવિન્ન થયેલા નભાવાહનરાજા બહુ પ્રચંડ છે. વળી આલેાકમાં સ્ત્રીહરણ સમાન ખીજુ કાઇ વૈર મ્હાટુ' ગણાતુ નથી, માટે હે ભદ્ર ? તુ પેાતે વિચાર કર. આ રાજા થકી કેવીરીતે હારા છૂટકારા થશે ? ત્યારખાદ મ્હે' કહ્યું કે; જે થવાનુ હતુ તે થઇ ગયું. હવે અહીં બહુ વિચાર કરવાથી શું થવાનું ? જે કઇ મ્હારા પુણ્યમાં હશે તેમ થશે. હે મિત્ર? જેમ આ સ્ત્રીના સમાગમ અહંદુ ભહતા છતાંપણ એની પ્રાપ્તિ થઈ તેવી રીતે ભ વિતવ્યતાને લીધે અન્યપણુ સારૂં થશે. તે સાંભળી ચિત્રગતિ એલ્યેા.હે મિત્ર ? નિશ્ચયમતવડેતેા હારૂંકહેવું એક દર સત્ય છે.પરતુ આપ્રમાણે પગ`ાળાકરી એસીરહેવુ તે કાઇ પણ રીતે યેાગ્ય નથી.ત્યારબાદ મ્હે' કહ્યુ કે,આ પ્રમાણે આકાર્ય ની અન્ય # For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ સુરસુંદરીર્ચારિત્ર. વસ્થા છે, છતાં હવે હાલમાં જે કરવાનું હોય તેની વ્યવસ્થા હારે પોતેજ મુકરર કરવી જોઈએ. હવે ચિત્રગતિ હાલમાં અહીંથી પ્રયાણ કરવું ઉચિત છે. પરંતુ પોતાના નગરમાં નહીં જતાં કોઈ અન્ય સ્થલે જવું. હે મહાભાગ? આ સ્થાનમાં આવે આપણને બસમયથઇગયે છે, માટે હાલમાં આપણે અહીં કાલક્ષેપકરનહીં. વળી હેમિત્ર? જેમ આપણું શરીરની હાનિ ન થાય તેવી રીતે વર્તવું જેથી કેઈપણ પ્રકાર ની અડચણ આવે નહીં હું પણ અહીંથી સુરનંદનનગરમાં જાઉ છું. અને જવલનપ્રભની સાથે અશનિવેગની મૈત્રી કરીને તેણે આપેલી આ મહારી પૂર્વભવની દયિતાને હું પરણીશ. હે સુપ્રતિષ્ઠ? આપ્રમાણે હુને કહીને ચિત્રગતિ પ્રિયંગુમંજરી સહિત આકાશમાર્ગે ચિત્રગતિ ચાલતો થયે; અને અનુક્રમે તે પોતાના પ્રયાણ. સ્થાનમાં પહોંચી ગયે. - ત્યારબાદ હે સુપ્રતિષ્ઠ? તમાલવૃક્ષના પત્રસમાન શ્યામ એવા આકાશમાં હું પણ કનકમાલાસહિત ઉપડી ગયા. નવીન અને વિકસવર કમલોના સમૂહવડે આચ્છાદિત અને નિર્મલ છે જલજેમનાં તેમજ ઉત્તમહંસોની શ્રેણીઓ વડે વિરાજીત એવાં વિશાલસોવરેને અવલોકન કરતો, ફૂલના ભારથી નમી ગયેલી હજારે શાખાઓ વડે સુશોભિત એવાં વૃક્ષે જેમની અંદર રહેલાં છે, અને કેયલની માફક મધુરશબ્દને ઉચ્ચારતા ગિરકોના પ્રવાહને જેત, કિંનર અને દેવનાં લાઓએ આશ્રય કરાયેલાં ચંદ્રકાંત મણિયની મહાન કાંતિ વડે વ્યાસ અને અતિ મનોહર એવાં ગિરિવરનાં મ્હોટાં શિખરેનું ઉલ્લંઘન કરતા, તેમજ અનેક પ્રકારના વ્યાપારમાં ઉઘુક્ત થયેલાવિદ્યા For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સેસમપરિચ્છેદ. ૫૫ ધરાના સમુદાયથી વ્યાપ્ત અને આનંદમાં મગ્નથયેલાં નર અને નારીઓના સમૂહથી ભરપૂર એવાં અનેક ગ્રામેાનું અવલાકન કરતા કરતા હું દક્ષિણ દિશાતર ચાલતાહતા; તેવામાં અનુક્રમે એકનિજ લ પ્રદેશ આગ્યે. તેટલામાં ત્યાં દૂરથી વિજનાની લતાસમાન કંઇક તેજસ્વી પદાર્થ અમ્હારા જેવા માં આવ્યેા. એકતેજોમય દેવ. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે જોઇ મ્હે કહ્યુ કે; હેવલ્લભે ? આપણીસન્મુખ આવતું અતિ તેજસ્વી આશું ? દેખાય છે? આ કાઇપણ પદાર્થ હાવા જોઇએ એમ મ્હારૂં માનવું છે. પછી તેણીએ કહ્યુ કે; હેપ્રિયતમ ? સ્થિરપણું હાવાથી અને વિજળીકેઉલ્કાતાકહીશકાયજનહીં. પરંતુ દેવ અથવા દેવિમાનહાવુ જોઇએ. હેસુપ્રતિષ્ટ ? એ પ્રમાણે અમે બન્નેજણ અનુમાન કરતાંહતાં તેટલામાં દીવ્યશરીરધારી એકસુરવર એકદમ અમારી પાસે આવ્યેા. અને પ્રણામકરી તે મેલ્યા કે, હું ચિત્રવેગ ? હંમે ખુશીમાં છે. ? હેભદ્ર ? હુને હમે એળખાછેકેિનહીં ? ત્યારબાદ મ્હે હેનેકહ્યુંકે; હા હું સામાન્ય રીતે તમ્સને જાણું છું કે, હમે કાઇપણ દેવ છે. વિશેષપણે હું આપને આળખતા નથી. ત્યારખાદ્ય દેવ એલ્યે.આપણે ઘણા સમયના પરિચય છે, છતાં પણ મ્હને હૅમે ઓળખતા નથી.પછી વિનયપૂર્વક પ્રણામકરી મ્હે કહ્યુ કે, હેમહાભાગ ? તમ્હારી સાથે મ્હારા આ જન્મમાંતેા પરિચયનથી. પરંતુ જો અન્ય ભવમાં હુંાય તેા કહીશકાયનહી. વળી આપનાદ નથી હારી સૃષ્ટિ બહુપ્રફુલ્લ થઈછે. હૃદય પણ પ્રમુદિતથયુંછે. તે ઉપરથી હું જાણું છું કે; પૂર્વભવમાં કાઇપણ આપણેાસ ધહાવે For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ સુરસુંદરીચરિત્ર. જોઇએ, એ પ્રમાણે મ્હારૂ વચન સાંભળી તે દેવતાએ અતિ તેજસ્વીએવાએકમણીને પ્રગટકરી હૅને કહ્યું કે, હું મિત્ર ? આઉત્તમમણિરત્નને તું ગ્રહણકર. હેસુતનુ ? આમણિઆપવા માટેજ હું તારીપાસેઆવ્યાછું. માટે સર્પાદિકવિષને હરણકરનાર એવા આઅમૂલ્યણુિના તુ સ્વીકારકર. ત્યારબાદ મ્હે હુંને કહ્યુ’ કે; હેસુરવર ? પ્રથમ તુમ્હને એના જવાબઆપકે; કાઇપણ નિષ્કારણ પ્રવૃત્તિહાતીનથી. એમ ઉત્તમપુરૂષાનુ કહેવુ છે. તે તુ શાકારણમાટે મ્હને આદિવ્યમણિઆપેછે ? અને પૂર્વભવમાં હારીસાથે મ્હારા કેવીરીતે સંબંધહતા ? પછી તે દેવબેલ્યેા. હેસુભગ ? જે તુ પુછેછે તેનું વૃત્તાંતખડું મ્હાટુ છે. અત્યારે અને કઇ પ્રસંગનથી, તેમજ તે તરફ લક્ષ રાખવાતુ ત્હારે પ્રયાજન નથી. સર્વ આપત્તિઓને દૂરકરવામાં સમર્થ એવા આમિથુને સુખેથી તું ગ્રહણકર. ત્યારપછી મ્હે કહ્યું કે; હે સુરાત્તમ ? મ્હને કયાંથી આપત્તિ આવવાનીછે જેથી તેઆપત્તિનેદૂરકરવામાટેવ્ડમેમ્હનેઆમણિઆપાછે ? દેવબેલ્યા. હેસુંદર ? ત્હારૂ' સર્વચરિત્ર પ્રજ્ઞસિવિદ્યાએ નભાવાહન રાજકુમારની આગળકહ્યુંછે. પેાતાનીસ્ત્રીનાઅપહારથીબહુજ તે ફાપાયમાનથયે છે. તેમજ ફ્રાયને લીધે જેનેાઅધરાઇ વારવાર ક્રયાકરેછેઅને અવિદ્યાધરાનાપરિવારથી વીટાએલા એવા તે નભાવાહનરાજા ત્હારાવધનેમાટે પેાતાનાસ્થાનમાંથી નીકન્યા છે. હારીપાછળચાલતાચાલતા હાલમાં તેત્હારીનજીકમાં આવી પહેાંચ્યા છે માટે તેનાથી દેહાંતકરનારી એવી મ્હોટી આપત્તિ હને આવી પડશે. આમણિનાપ્રભાવથી તુ ભયંકર આપત્તિનેપણ તરીજઇશ. માટે હેસુંદર? પેાતાના પ્રાણરક્ષણને માટે આદિવ્યમણિના તુ સ્વીકારકર, વળી આદિવ્યમણિના For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિછેદ.. પ૭ પ્રભાવથી નવાહનરાજની સર્વવિદ્યાઓ નષ્ટપ્રાય થઈ જશે. માટે લે. આમણિને પોતાનામસ્તકઉપરકેશપાશની અંદરગુપ્ત રીતે તું બાંધી રાખ. જેથી કોઈપણ ત્યારે પરાજ્ય કરી શકશે નહીં. વળી હસુભગ ? તે નવાહનરાજા બહુસમર્થ છે અને તે લ્હને અનેક પ્રકારની વેદનાઓ કરશે. કદાચિત્ તે વેદનાઓ શાંત ન થાય તે આ મણિના જલવડે બહુસાવચેત રહીને ત્યારે શરીર સિંચનકરવું. એમ કરવાથી તરત જ સર્વવેદનાઓ નષ્ટ થઈ જશે. અને શરીરની કાંતિ નવીન જેવી દીપવા લાગશે. માટે હભદ્ર? આદિવ્યમણિ હંમેશાં ત્યારે પોતાના પાસે રાખો. હસુંદર ? હું તેિજ પણ તે વિદ્યાધર થકી હારૂં રક્ષણ કરું, પરંતુ હાલમાં હારે એવું ભારે એક કામ આવી પડ્યું છે કે, તે કર્યા સિવાય હારે ચાલે તેમ નથી.તેથી તે હારૂં કાર્ય કરીને જલદી પાછો હું અહીં આવીશ. હું જે કહું છું તે ત્યારે સત્ય માનવું. એમાં અન્યથા ભાવ ત્યારે કરવું નહીં. કારણ કે, દેવતાઓ સત્યને લીધે આ પક્ષપાત કરે છે. અન્યત્ર પણ કહ્યું છે કે – कुर्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुद्रहन्ति । शान्ता भवन्ति ज्वलनादयो य-तत्सत्यवाचां फलमामनन्ति॥१॥ અર્થ_“આદુનીયામાં દેવતાઓને કંઈપણુસ્વાર્થ હેતનથી; છતાં પણ તેઓ જે પક્ષપાત કરે છે તેમજ રાજાઓ સ્વાધીન હોવા છતાં જે આજ્ઞાનું ઉલ્લંઘનકરતાનથી અને પ્રચંડ તેજસ્વી એવા અગ્નિ વિગેરે પદાર્થો પણ જે શાંત થાય છે. તેને ઉત્તમપુરૂષ સત્યવચનેનું જફલ માને છે.” વળી એટલું હારે અવશ્ય ધ્યાનમાં રાખવું કે, તે નવાહનવિદ્યાધર ૧૭ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ સુરસુંદરીચરિત્ર. વિદ્યાના બળથી બહુજ ગર્વિષ્ઠ થયેલા છે. માટે એની સાથે હારે સંગ્રામમાં ઉતરવું નહીં. કારણ કે; ત્હારાકરતાં તે વિદ્યા માં મહુ મ્હોટા છે. જેને વિદ્યાએ સિદ્ધહાયછે ત્હને કઇપણ આકીરહેતુંનથી, તથથા;-- मातेव रक्षति पितेव हिते नियुङ्कते, कान्तेव चाभिरमयत्यपनीय खेदम् । लक्ष्मीं तनोति विपुलां वितनोति कीर्त्तिं, किं किं न साधयति कल्पलतेव विद्या ॥ અર્થ - દયાલુમાતા જેમ પોતાના માલકાનું સંરક્ષણ કરેછે તેમ વિદ્યાદેવી પેાતાના આશ્રિતનુ પાલનકરેછે. પિતાની માફક હિતકાર્યમાં જોડીદેછે. પેાતાની સ્ત્રીની માફ્ક કલેશને દૂ કરી હમ્મેશાં આનદઆપેછે. અનગેલએવી સંપત્તિઓને વિસ્તારેછે. અને સર્વદિશાઓમાં સત્કીત્તિને ફેલાવેછે. એટલુંજ નહી પરંતુ કલ્પલતાની માફક સિદ્ધ થયેલીસવિદ્યા કર્યાંકા સિદ્ધ નથી કરતી ? અર્થાત્ દરેક કાર્યની સિદ્ધિથાયછે. ” જો કે; પુરૂષત્વના અભિમાનવાળા પુરૂષોએ અન્યનેા અપકારસહન કરવા એ બહુજ દુષ્કરછે. તેમછતાં ખાસકારણ હેાય તેા પણ યુદ્ધના આરંભનજ કરવા. નીતિશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે;– साम्ना दानेन भेदेन, समस्तैरथवा पृथक् । વિષેનું મતતારી—મયુદ્ધન જ્વાષન | ? || અ– સામ, દાન અને ભેદ એ સમસ્ત અથવા એક એકવડે શત્રુઓને જીતવામાટે વિગીષુએ પ્રયત્નકરવા.પર ંતુ કોઇ દિવસ યુદ્ધવડે વિજયની ઇચ્છારાખવીનહી.” આ નીતિ. વચન પણ હારે યાદરાખવાલાયકછે. કારણકે; તેની સાથે For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ. જે તું યુદ્ધકરીશ હારાપ્રાણને અવશ્યનાશ થશે.માટે સ્વારા વચન ઉપર વિશ્વાસ રાખી હારે યુદ્ધ સંબંધિ વિચારપણુ કરવો નહીં. કારણકે, કેસરીસિંહ હાથીના વધમાટે પોતાના હદયમાં કૂદવા માટે સંકુચિત થાય છે. તો શું એટલામાત્રથી એનું પરાક્રમ ઉપહાસને પાત્ર થાય છે ખરું ? અર્થાત નથી થતું. તેમ તું પણ વિદ્યાસિદ્ધર્યા બાદ પોતાને અવસર આવે ત્યારે હવે જેમ રૂચે તેમ કર્જ. શીધ્રગામીપુરૂષ લતા ગૃહની અંદર પરિભ્રમણકરે છે, તે પણ તે જલદી ગમન કરી શકે છે. હવે બહુ કહેવાની કંઈ જરૂર નથી. આદીવ્યમણિ નવાહનરાજાની સર્વ વિદ્યાઓને પ્રભાવહીન કરી નાખશે. તો પછી ત્યારે પોતાના શરીરે પ્રયાસ કરવાનું શું પ્રયોજન છે? એ પ્રમાણે બહુ આગ્રહપૂર્વક તે દેવે મને કહ્યું. એટલે મેડે ને હાથ જોડી પ્રયત્નપૂર્વકપ્રણામ કર્યો અને કહ્યું કે, જેવી આપની આજ્ઞા. ત્યારબાદ તે સુત્તમ હારી ઉપર બહુ પ્રસંન થયો, અને પિતાના હસ્તવડે બહુમાનપૂર્વક દિવ્યમણિ તે દીવ્યમણિ મહારા મસ્તક ઉપર તેણે પ્રદાન, બાંધો. બાદ હારા શરીરની રક્ષાપણું તેણે કરી. હે સુપ્રતિષ્ટ તેણે આ - વ્યમણિ મહારા મસ્તકે માં એટલે એકદમ હારા હૃદ ચમાં ઘણેજ આનંદ થયે, અને મારા શરીરમાંથી સંમસ્તભય નષ્ટ થયા. ત્યારબાદ તે સુરેન્દ્રમ, સમગ્રભયથી મુક્ત, સારભૂત એવા નેહમાં મગ્ન, અને કાંતા સાથે રહેલા એવા હને અનેક પ્રકારનાં વચન વિલાસવડે હિતોપદેશ આપીને પિતાની કાંતિવડે ગગનાંગણને દિપાવતે, રૂવડે કામદેવને For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર, પરાજ્ય કરતો અને શીઘગમન કરતે, એકદમ અદશ્ય છે ગયો શ્રીમાન ધનેશ્વરમુનીશ્વરે રચેલી સુગમગાથાઓના સમૂહવડે મને હિર, અને રાગ તથા દ્વેષ રૂપી અગ્નિ અને સ ને શાંત કરવામાં જલ અને મંત્ર સમાન સુરસુંદરી કથાને વિષે દિવ્યમણિ સમર્પણ નામે આ સાતમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे दिव्यमणिसमर्पणनाम लप्तमपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. રા अष्टमपरिच्छेदःमारभ्यते. પરોપકારમાં બહુ રસિક એવો તે સુત્તમ સહુને દિવ્યમણિ આપીને અદ્રશ્ય થઈગયે. ભાવી તે જ સમયે હું પણ મ્હારી સ્ત્રી સહિત અનર્થ, દક્ષિણ દિશા તરફ ચાલતે થયે. પરંતુ મહારા હૃદયમાં ચિંતા થવા લાગી કે; તે નવાહન વિદ્યાધરનો મહું ઘણે અપરાધ કરે છે, તેથી તે મહારી ઉપર બહુ ક્રોધાયમાન થયેલ છે, તો હવે તે શું કરશે? હાલમાં એ કંઈ સમજાતું નથી, અથવા એનાથી કંઈપણ બની શકે તેમ નથી. કારણ કે, તે સુરેમે મહારા શરીરની રક્ષા કરેલી છે. તેમજ આ દીવ્યમણિને અલિૌકિક પ્રભાવપણ જાગ્રત્ છે. માટે ઘણી વિદ્યાઓના પ્રભાવથી ગર્વિષ્ઠ થયેલા તે વિદ્યાધરથી કોઇપણ હારે અપકાર થઈ શકે તેમ નથી. તેમજ તેને કોઈ પણ નિષ્ફલ થવાને છે. અથવા વૃથા આવા વિચાર કરવાની વ્હારે કંઈ જરૂર નથી. પૂર્વના કર્મને અનુસાર જે કંઈ થવાનું હશે તે અવશ્ય થયાં વિના રહેશે નહીં. વળી મહારી પાસે દીવ્યમણિ રહેલે છે, તેને પ્રભાવ એટલે બધે જાગરૂક છે કે, કેઈપણ વિદ્ધ હને નડી શકે તેમ નથી. તેમજ તે દેવની સહાય પણ હુને સારી રીતે મળેલી છે. તેમ છતાં પ્રાચીન પુણ્યને ઉદય બલવાન છે; જેથી પિતાનીભવિતવ્યતા જે પ્રમાણે નિર્માણ કરેલી હશે તે કોઈથી ન્યૂનાધિથઈ શકે તેમ નથી; અન્યત્રપણકહ્યું છે કે – निदाघे संतप्तः, प्रचुरतरतृष्णातुरमनाः, सरः पूर्ण दृष्ट्वा, त्वरितमुपयाति करिवरः । For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નપુરી અર્થાત ત્યાં સુરસુંદરીચરિત્ર, तथा पङ्केमन, स्तटनिकटवर्तिन्यपि यथा, न नीरं नो तीरं, द्वयमपि विनष्टं विधिवशात् ॥१॥ અર્થ—“ગ્રીષ્મરૂતુના પ્રચંડ તાપને લીધે બહુ તપીગયેલ, અને એ જ કારણથી અતિશય તૃષાવડે બહુ વ્યાકુલિતચિત્તવાળે, એક હસ્તી પાણીની શોધમાં બહુ ફાંફાં મારતો હતો, તેવામાં સ્વચ્છ જળથી ભરેલું એક તળાવ તેના જોવામાં આવ્યું. પાણી પીવાની ધુનમાંને ધુનમાં એકદમ તે કરીંદ્ર અંદર ઉતર્યો કે તરતજ કીનારાની પાસમાં પાણી સુકાઈ જવાથી કાદવબંધાઈ ગયેલું હતું, તેની અંદર એવી રીતે તે હસ્તી ખુચી ગયું કે, પાણીપણુ દૂર રહ્યું અને કાંઠે પણ મળી શકે નહીં. અર્થાત ત્યાંને ત્યાં સજજડ થઈ ગયે. જો કે, તે હસ્તીને જલપાનની બહુજ ભાવના હતી, પરંતુ દેવગને લીધે ઉભયથીપણ ભ્રષ્ટ થયે.” માટે મહાપણ અહીં અન્ય, વિચાર કરવાનું કંઈ પ્રયોજન નથી. એ પ્રમાણે હું અનેક પ્રકારના સંકલ્પ વિકલપકરતો તે સિધે રસ્તે જતા હતા તેટલામાં હારી સ્ત્રીનું શરીર ભયને લીધે એકદમ કંપવા લાગ્યું, અને વ્યગ્રચિત્તે તે બોલી કે, હે નાથ? આપણું પાછળ આવતે કોઈપણું આ વિદ્યાધર દેખાય છે. ઘણું કરીને આ નવાહતરાજા હો જોઈએ. કારણ કે, બીજા ઘણા વિદ્યાધરે એની પાછળ આવતા દેખાય છે. એ ઉપરથી હું માનું છું કે, જરૂર આપણે. શત્રુ આવી પહોચે. હવે શત્રુ નજીકમાં આવ્યું છે. માટે હે પ્રિયતમ આપને જે કંઈ ઉપાય કરવાનો હોય કનકમાલાને તે જલદી કરે, જેથી આપને કેાઈસંતાપ. પ્રકારની પીડા થાય નહીં. અને હું ભાવના પણ અનેક બ્રા” છે. માટલામાં For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ પણ વિરહના તીવ્ર દુઃખને સ્વાધીન થાઉ નહીં, તે સાંભળી મહેંપણ પાછું મુખવાળી તે તરફ જઈને કહ્યું કે, હે સુંદરિ? હારૂં કહેવું સત્ય છે. નવાહનરાજાનેજ આ ઉપક્રમ દેખાય છે; પરંતુ તું આટલે ભારે ખેદ શામાટે કરે છે? જે કે; અનેક વિદ્યાધરોના પરિવાર સહિત આ વિદ્યાધરેંદ્ર અહીં એકદમ આવશે તો ભયની કંઈ સીમાં રહેશે નહીં. પરંતુ હે સુંદરિ? જાણ્યા પછી ભય રાખ શા કામનો ? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – तावद्भयस्य भेतव्यं, यावद्भयमनागतम् ।। आगतं पुनरालोक्य, पश्चात्कुर्याद्यथोचितम् ॥१॥ અર્થ–“આ જગની અંદર દરેક પ્રાણીઓએ જ્યાં સુધી ભય ન આવ્યું હોય ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ. પરંતુ તે ભયનું આગમન થયાબાદ બીલકુલ ભયભીત થવા ની જરૂર નથી. પછી તો દેશ, કાળ અને સાધનાદિકનો વિચાર કરી પોતાને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જેઈએ.” હે સુતનુ? હારા સાંભળતાંજ તે સુત્તમે કહેલું છે કેનવાહનરાજા તખ્તારી પાછળ આવે છે. તો હવે શા માટે તું એને જોઈને ડરી જાય છે. હે સુતન? દેવતાએ આપેલા આ દિવ્યમણીના પ્રભાવથી સર્વ સારૂં થશે. એને જોઈને બીલકુલ તું ખેદ કરીશ નહીં. હવે આપણે કઈ બીજે ઉપાય કરીએ તે સમય રહ્યો નથી. કારણ કે, બહુ વેગથી ગમન કરતો એ આ વિદ્યાધર હવે આપણી નજીકમાં આવી પહોંચે છે. વળી આ વિદ્યાધર બહુ દૂર હોય તોપણ એનાથી આપણે નાશી શકાય તેમ નથી. કારણ કે, એની વિઘાનો પ્રભાવ બહુ અલૌકિક છે. હે સુતનુ? આપણ તે હવે For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪. સુરસુંદરીચરિત્ર. એની દષ્ટિગોચર થઈ ચુકયાં છીએ, માટે ઉપાય સંબધી કંઈ પણ ચિંતા કરવાની હવે જરૂર નથી. હે પ્રિયે? મહારા પ્રાચીન કર્મોના સંબંધ પ્રમાણે જેમ ભાવી હશે તેમ બનશે. આ જગની અંદર બહુ શેક કરવાથી ઈષ્ટસિદ્ધિ થતી નથી. તો શામાટે વૃથા અપલાપ કરે? એમ મહારૂં વચન સાંભળી તે બાલાએ સ્વાભાવિક બહુ ભીરૂ હોવાથી પોતાના નેત્રેમાંથી સ્થલઅશ્રુપ્રવાહ ચાલતા કર્યા અને બહુ ભય તથા શેકને પ્રગટ કરતી તે ભીરૂ ફરીથી કહેવા લાગી કે; હા? નાથ? હા ! પ્રાણવલ્લભ? દર્દવને લીધે પાપકારિણી એવી હું વાંસના ફેલગમનીમાફક તખ્તારા વિનાશને માટે થઈ પડી છું. હે પ્રાણપ્રિય? તે સમયે જે મહેં મ્હારા પ્રાશુને ત્યાગ કર્યો હોત તો, હે નાથ? શું તહે આવી આપત્તિમાં પડત ખરા ? વળી હે સ્વામીન ? જે હં મ્હારી માતાના ગર્ભમાંથી પડી ગઈ હોત, અથવા જે બાલ્ય અવસ્થામાં મરી ગઈ હતી તે મ્હારા માટે આપને આ આપત્તિ ભેગવવી પડત નહીં, આદ્યમાં મધુર એ આપણે પરસ્પર ગુંથાયેલ આ ગાઢપ્રેમ ખચરી (અશ્વતરી) ના ગર્ભની માફક દુરંત દુઃખને હેતુ થઈ પડ્યો. હે સ્વામિન્? હાલમાં તમે કર્મનો આશ્રય લઈ બહુ થાકી ગયા છે તેથી આ દુઃસહ વેદનાના નિવારણ માટે કંઈપણ ઉપાય ચિંતવતા નથી. ત્યારબાદ મહું કહ્યું કે, હે સુંદરી? ત્યારે કંઈપણ ખેદ કરે નહીં હે સુતનું ? જે પુરૂષ અવિચારિત–સાહસ કાર્ય કરેછે તેનું પરિણામ આવું જ આવે છે. વળી જે પોતાના અને પરના બળને વિચાર કર્યાશિવાય કાર્યને પ્રારંભ કરે છે, તે પુરૂષ જરૂર અપમાન અને મરણને સ્વાધીન થાય છે. For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માણે છે. લક્ષ્મીની પુર ભલે તત્કાલ અષ્ટમપરિચછેદ. ર૬૫ તેમજ વળી જે પુરૂષે નીતિપૂર્વક ચાલે છે, તેઓ કોઈદિવસ આપત્તિઓમાંઆવી પડતાનથી.એટલાજ માટે સત્પરૂ નીતિનું ઉલ્લંઘન કરી રેખામાત્રપણચલાયમાન થતા નથી.અન્યત્રપણકહ્યું છે કે, निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥१॥ અર્થ–“નીતિશાસ્ત્રના જાણકાર પુરૂષે ભલે નિંદા કરે, અથવા સ્તુતિ કરે, કિંવા લક્ષ્મીની પ્રાપ્તિ થાય, અથવા પિતાની ઈચ્છા પ્રમાણે સુખેથી ચાલી જાય,તેમજ વળી મરણકાલ તત્કાલ આવે કિંવા યુગાંતરે થાય, તેની બીલકુલ દરકાર નહીં કરતા ધીરપુરૂષે ન્યાયમાર્ગથી ઉલટેરસ્તે ડગલું માત્ર પણ ચાલતા નથી. એનું કારણ એટલું જ છે કે, અધર્મને માર્ગ અવલોક નહીં. છતાં હે સુતનુ? હું હારૂં હરણ કર્યું, તેથી મહારામાં નીતિને માર્ગ લેશમાત્ર પણ કયાં રહ્યા? તેમજ પ્રેમને વશ થઈ આપણે રાજવિરૂદ્ધ કાર્ય કરેલું છે. માટે હે સુતનુ? હવે આપત્તિ જોઈને વિષાદ કરે નહીં. તેમ છતાં પણ હે સુંદરી? જે કદાચિત્ દેવ અનુકુલહશે તે આપણું આપત્તિ પણ સંપત્તિરૂપથઈ જશે. હે કમલાક્ષી? આ શત્રુ બહુ બલવાન છે. એની આગળ કેઈનું પરાક્રમ ચાલી શકે તેમ નથી. પરંતુ પૂર્વોપાર્જીત પુણ્યની પ્રબલતા હોય તેજ તેનું નિવારણ થઈ શકે તેમ છે. હે સુંદરી? જે તેવું પુણ્યહોયતો પુરૂષાર્થ કરવાની કંઈ જરૂરનથી. તેમજ જે કિંચિત્ માત્ર પણ પુણ્ય નહેાય તે પણ પુરૂષાતન કરવું For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નભાવાહનના સમાગમ. ૬૬ સુરસુંદરીચરિત્ર વૃથા છે. કારણકે; વિજય મેળવવામાં પુણ્યનેજ હું પ્રધાન માનુછું. હે વાલે ? એક બાજુ મ્હારૂં પુણ્ય છે અને બીજી તરફ મર્દોન્મત્ત આ શત્રુભેા છે. હવે આપણે અહીં જોવાનું છે કે; આ અન્નેમાંથી કેાને વિજય થાય છે ? હે સુપ્રતિષ્ઠ ? મ્હારી પ્રિયાની સાથે એમ હું કેટલીક વાતચિત કરતા હતા; તેટલામાં બહુ ઝડપથી ચાલતા નભાવાહનરાજા અમ્હારાનજીકના પ્રદેશમાં આવી ૫હોંચ્યા અને તરતજ તે ત્વરિગતિએ મ્હારીપાસેઆવ્યેા. જેના હૃદયમાંથી કોધાગ્નિની જ્વાલાઆ બહાર નીકળતી હતી. જેથી તેના ગંડસ્થલની કાંતિ બહુ શાકને સૂચવતી હતી. મ્હારી ઉપર ક્રુરષ્ટિકરી તે એલ્ચા. રે! ૨? ખચરાધમ ? ઉભયલેકથી વિરૂદ્ધ એવા આ કૃત્યનું આચરણ કરીને હવે તું કયાં જઇશ? રે! રે! પામર ! કાના બલથી આવું આ કાર્ય હૈ આચર્યું છે ? મ્હારી સ્ત્રીનુ હરણ કરી હવે નાસવાના ઉપાય તુ શેાધે છે, પરંતુ હવે તું કાઇ પ્રકારે છુટવાના નથી. અને કસાઇના રસાડામાં ગએલા સસલાની માફક હાલમાં તું મરણ પામીશ. રે! મૂઢ ? આવા અકૃત્યની બુદ્ધિ હને કયા અધમી એ આપી? અથવા દૈવ જ્યારે કેપાયમાન થાય છે ત્યારે તે પુરૂષને શું લાકડી લઈને મારે છે? રે ! મૂઢ ? હે પુણ્યહીન ! હું ઉત્પથગામી ! રે નિ જ ? ત્હારી ઉપર ચમરાજા ખરેખર કુપિત થયેા છે. તેથી હું આવું સાહસ કર્યું છે. રે દુરાચાર ? જેના ખલવડે હું આ રાજિવરૂદ્ધ કાર્ય કર્યું છે; તેનુ નામ તુ જલદી અહીં પ્રગટ કર. ? વળી તું કહીશકે; હને હ્યું નહી. આ હું Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માણ પ્રયાગ. અષ્ટમપરિચ્છેદ. ૨૬૭ પોતેજ મ્હારા તીક્ષ્ણ એવા અર્ધચંદ્રખાણવડે ત્હારા મસ્તકને છંછું; જો ત્હારામાં કઇપણ પરાક્રમ હાય તા યુદ્ધ કરવા તું તૈયાર થા. હવે હારૂં જીવન આવી રહ્યુ છે. રે મૂર્ખ ? હને એટલેાપણ વિચાર ન આવ્યેા કે; મલવાનની સાથે ઘેર કરવું તે મરણનીજ નિશાની છે. એમ કહી તેણે પેાતાના ધનુષતરફ ષ્ટિ કરી. સમત્રફ શસ્ત્ર. હે સુપ્રતિષ્ઠ? બહુ રાષને લીધે લાલ નેત્રાને ધારણ કરતા નભાવાહનવિદ્યાધર એકદમ ધનુષ ચઢાવીને મ્હારી ઉપર ખાણના પ્રહાર કરવા લાગ્યા. હવે તે ધનુષમાંથી છુટેલા ખાણુ બહુ વેગથી મ્હારી નજીકમાં આવી; શિલાઉપર અથડાએલાની માફક પશ્ચાત્ સુખે તરતજ તે પાછા વળ્યેા. તે જોઇ તે વિદ્યાધરના હૃદચમાં મહુ વિસ્મય થયા, જેથી એકદમ શકિત થઇ ક્ષણમાત્ર કંઇક વિચારકરીને તે મેલ્યા કે, અરે! અધમ ! તુ એમ જાણતા હઈશકે; ક્ષુદ્રવિદ્યાના પ્રભાવથી મ્હે કેવું એનું આનિલકર્યું છે ? એમ ત્હારા મનમાં તું ધારતા હુઇશ; પરંતુ મ્હારાં આગ્નેયાદિક શાસ્ત્રોથી હાલમાં તુ છૂટવાના નથી. એ પ્રમાણે ખેલતા તે વિદ્યાધર પાતાનાં સર્વ શસ્ત્રોની રચના કરવા લાગ્યા, તેમજ મત્રા ભણીને અનુક્રમે એક એક તે મ્હારી ઉપર મૂકવા લાગ્યા. હું સુપ્રતિષ્ટ ? ક્રોધથી અંધ બનેલા પુરૂષને ફાઇપણ પ્રકારના વિચાર હાતે! નથી, માત્ર પેાતાના વિજય અને અન્યના પરાજય તે તરફ તેનુ લક્ષ્ય હાય છે. તદુ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૮ સુરસુંદરીચરિત્ર. પરાંત વિષયરૂપી વિષથી ઘેરાઇ ગયેલા તે અમે આગ્નેયનામે ભયકરઅસ્રને મ્હારી ઉપર છેડવાની તૈયારી કરી. અનેક અગ્નિના કણુિઆએ જેની આસ પાસ ઉચ્છની રહ્યા છે, સ્ફૂરણાયમાન એવી હજાર! જવાલાઆ વીંટાઇ રહેલીછે અને અતિ ભયંકર એવુ તે આગ્નેય અસ મ્હારા વધને માટે એકદમ તેણે છેડ્યું. તેપણુ મ્હારી પાસે આવ્યું તે ખરૂ,પરંતુ તેદિવ્યમણીનાપ્રભાવથી શક્તિહીન થઇ ગયું, તેમજ મ્હારી પાછળ ભમીને એકદમ શાંત થઇ ગયું. ત્યારબાદ તેણે અનુક્રમે વાયુઆદિક સર્વ શસ્ત્ર અનુક્રમે મ્હારી ઉપર અજમાવી જોયાં. પરંતુ તેઓપણ મ્હારા મણિના પ્રભાવથી દૂરથીજ લીન થઇ ગયાં. અર્થાત્ તે સમત્રક અસ્ત્રાની કંઇપણ શક્તિ ચાલી નહી. ત્યારખાદ અમાઘ શક્તિવાળાં છતાં પણ તે સર્વ શસ્રાને નિષ્કુલ થયેલાં જાણીને તે રાજકુમારનું મુખ કાંતિહીન થઇ ગયું અને તેનુ હૃદય વિસ્મયને લીધે ચિકત થઇ ગયું. એક ક્ષણમાત્ર વિચાર કરી ફરીથી પણ તે એલ્યેા કે; હું ખચરાધમ ? મ્હારા ચમત્કારી મંત્ર, વિદ્યાકે; ઓષધિના પ્રભાવથી આ સર્વ શસ્ત્રોના પ્રભાવ હે અટકાવ્યા છે એમ ત્હારા મનમાં તુ ગર્વ કરીશ નહીં. કારણકે; આ મ્હારાં અમેાઘશસ્ત્રોને મંત્ર કે તંત્રવર્ડ કાઈપણ હણવાને શક્તિમાન છેજ નહીં. પરંતુ આ મ્હારાં શસ્ત્રાએ જે હને ન ણ્યાં તેનુ કારણ તુ સાંભળ. આ બહુ પાપકારી છે, એનું મૃત્યુ સુખથી થવું ન જોઇએ, અધી આનું મરણુ તે બહુ દુ:ખથીજ થવુ જોઇએ. માટે હું કુમાર ? એને તા દુષ્ટ મરણથીજ ત્હારે મારવેશ - ચિત છે. એ પ્રમાણે હુને ઉપદેશ આપવાને માટે આ દિવ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. અસ્ત્રોએ ન્હને માર્યો નથી, પરંતુ હારી વિદ્યાવડે એમની શક્તિઓ લેપાઈ નથી. માટે હે મૂઢ? જો કે, હવે તું પાતાલમાં જઈશ તોપણ મહારા પંઝામાંથી છુટવાની આશા રાખીશ નહીં. અથવા મયૂરપણ ત્રીજીવાર ઉડત સુખેથી પકડી શકાય છે. રે! ખચરાધમ? હાલમાં તું હારી દષ્ટિગોચર થયું છે. હવે તું નાશીને કયાં જવાનું છે? હવે હું હુને બહુ દુઃખી કરીને મારવાનો છું. એ વાત ત્યારે નકકી સમજવી. એમ કહીને હે સુપ્રતિષ્ઠ? બહુ ક્રોધના આવેશમાં આવેલા તે નવાહને,નાગિનીવિદ્યાનું આવાહન કર્યું કે તરતજ ઉગ્રવિષવિકારને ધારણકરતા અને ભયંકર એવા સર્પોએ મ્હારાં અંગમાં વીંટાઈને કર્મોવડે રાગમાં આસક્ત થયેલા જીવની માફક, હુને સજજડ બાંધી નાંખે. ત્યારબાદ તે બંધનથી મહારા શરીરે બહુ ભારે વેદનાઓ પ્રગટ થઈ. તેમજ સર્પોના ભારવડે આકાશમાંથી હું પૃથ્વી ઉપર પડી ગયે. હારાં દરેક અંગો તીવ્રવેદનાને લીધે અત્યંત વ્યાકુલ થઈ ગયાં હતાં, આ શાલ્મલીવૃક્ષની નીચે બેભાન થઈ હું પડી રહ્યા, ઉંચીફણાઓ કરી દુષ્ટવિષધરે. હારા શરીરને બહુ મર્દન કરવા લાગ્યા, જેથી હારૂં શરીર તુટવા લાગ્યું, અને એકદમ હું અચેતન થઈ ગયા. હારી પ્રાણુપ્રિયા પણ દુસહ એવી હારી પીડાને જોઈ બહુ દુ:ખી થઈ તે બીચારી ગદ્ગદ્ કંઠે રૂદન કરવા લાગી, હા? આર્યપુત્ર? હા? વલ્લભ? આ અનર્થનું કારણ હું બનીછું. હા? પાપિષ્ટ એવી હું તે સમયે કામદેવના મંદિરની અંદર તેની સમક્ષ કેમ ન મરી ગઈ? હા ! પ્રિયતમ? મ્હારા માટે આપ. આવી દુરંત વેદનાઓને ભેગા થઈ પડ્યા છે. હા! For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચિત્રવેગની દુઃસ્થિતિ. ૨૭૦ સુરસુંદરીચરિત્ર. આર્ય પુત્ર હાલમાં આપના વિરહથી મ્હારૂં વિતરહેવાનુંનથી. હું ધનદેવ ? તે ચિત્રવેગ વિદ્યાધરનુ એવું ભાષણ સાંભળીને તે સમયે હુને સંકલ્પ ઉત્પન્ન થયા કે; પ્રથમ જે સ્ત્રીના પ્રલાપના શબ્દ મ્હારા સાંભળવામાં આવ્યે તે એની સ્ત્રી કનકમાલાનાજ નક્કી હાવા જોઇએ. ત્યારબાદ ક્ષણાંતરપછી જે પુરૂષના શબ્દ હું સાંભળ્યા તે એના શત્રુ નભાવાહનનાછે; અથવા આનિર કકલ્પના કરવાની મ્હારે શીજરૂરછે! પ્રથમ અહીં રહીને હું જે કંઇ પેાતાનું ચરિત્ર આચિત્રવેગકહેશે તે સાંભળું. એમ વિચાર કર્યાબાદ, હેધન દેવ ? તેનાં સર્વ વચન સાંભળવા માટે ડું પ્રારંભકર્યા. મહુવેદનાથી પીડાતા ચિત્રવેગ એલ્યે. હે સુપ્રતિષ્ઠ ? એ પ્રમાણે બહુપ્રકારના વિલાપ કરતી અને દુ:ખથી થીડાયેલી મ્હારી સ્ત્રી કનકમાલાને, નભાવાહન ઉઠાવીને ઝડપથી ચાયા ગયે. ત્યારપછી દુ:સહુ સર્પાએ કરેલી બેદનાથી કંપતા અને અધિકમાં સ્ત્રીના વિયેાગથી ઉત્પન્ન થયેલા દુ:ખવડે અત્યંત તપિગયેલા હુ એહાલતમાં રહ્યો છું; તેટલામાં હેસુપ્રતિષ્ટ ? હમેપણ મ્હારા પુણ્યને લીધે આ સ્થાનમાં આવ્યા અને તમાએ આ દિ ગમણીના જળવડે મ્હને અપાર વેદનામાંથી મુક્ત કર્યો. માટે હેપાપકારી ! આપે હુને જીવિતદાનઆપ્યુંછે. એમાં કંઇ સ ંદેહ નથી. વળી આમણીના પ્રભાવથી તે દુષ્ટસર્પા મ્હને કરડીશકયા નહીં. અન્યથા આવા અપાર દુઃખથી પીંડાતા હું કયાંથી જીવતારહીશકત ? ચમરાજાના મુખસ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. - ર૭૧ માન ભયંકર સેંકડે ભુજગેના પાશમાંથી કેઈપણ પ્રાણી બચી શકે ખરો? માત્ર મણને પ્રભાવ હારે ઉદ્ધારક થઈ પડે. હે સુપ્રતિષ્ઠ? તમેએ જે હુને પૂછ્યું હતું કે, હને આવી હેટી આપતિમાં કેણે નાખ્યું છે? તે સર્વ હારી હકીકત મહેં આપની આગળ સવિસ્તર નિવેદન કરી. હેધનદેવ? તે સમયે આ પ્રમાણે બહુઅનીતિ ભરેલું તે ચિત્રવેદવિદ્યાધરનું વૃત્તાંત સુપ્રતિષ્ઠનો સાંભળી હું હારા હૃદયમાં વિચાર વિચાર, કર્યો કે;–અહો! આ પણ એક જેવા જેવું છે. આવા વિદ્વાન છતાં પણ પ્રેમના વશ થઈ વિષયમાં લુબ્ધબનેલાપુરૂષે, આ સંસારમાં વિવિધ પ્રકારની આપદાઓ પામે છે. પરલોકની વાર્તા તે દરરહી, પરંતુ રાગથી વિમેહિત ચિત્તવાળા તેમજ કાર્ય અને અકાર્યના જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા પ્રાણીઓ, આલોકમાંજ મ્હોટી આપત્તિયાને પામે છે. આલોક અને પરલોકમાં સમગ્ર જીવને શારીરિક કિંવા માનસિક એવાં સર્વ અસહ્યદુઃખનું મુખ્ય કારણ ઘોર એ રાગજ કહેલો છે; અને તે રાગને લીધે જ લેક અસાર એવા વિષયસુખમાં આસક્ત થાય છે. જ્યાં સુધી પુરૂષ તત્ત્વજ્ઞાનથી અજ્ઞાત છે ત્યાં સુધી તેઓ વિષય સુખને અનુસરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે;ददति तावदमी विषयाः सुख,स्फुरति यावदियं हृदि मूढता । मनसि तत्वविदांतु विचारके,क विषयाः कसुखक परिग्रहः॥१॥ અર્થ–“જ્યાં સુધી પ્રાણીઓના હૃદયમાં રાગસંબંધી આવી મૂઢતા સ્કુરે છે, ત્યાં સુધી આ અસારવિષયે સુખકારી લાગે છે. પરંતુ ગુરૂદ્વારાએ જ્યારે તત્ત્વબોધ થાય છે For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ સુરસુંદરીચરિત્ર. અને પેાતાના હૃદયમાં પુરતા વિચાર કરી જેઓ સાર અને અસારના વિવેક જાણે છે તેઓને વિષય સુખ કે; પરિગ્રહો ઉપર આસક્તિ રહેતી નથી. માત્ર અજ્ઞાનતાને લઈનેજ રોગાર્દિકને વશ થઇ અન ત વેદનાઓ વેઠવી પડે છે.” તેમજ આ દુનીયાંની અંદર દુર્લભ એવી મનુષ્યજાતિને વિષે ગાઢ પ્રેમથી અંધાયેલા જીવા રાગાંધ બની જે આપત્તિઓને અનુભવે છે, તેવાં દુ:ખે નરકનેવિષે પણ અશકય હેાય છે. વળી પ્રિયવસ્તુના વિયાગથી તપ્ત થયેલા પ્રાણીએ વિપરીત આચારને આચરતા છતાં નરકસ્થાનમાં નારકીની માફક હમ્મેશાં અહુ દુ:ખી થાય છે. રાગથી માહિત થયેલા જીવા આલેાકમાં વધ, અંધન અને મરણાદિક અનેક પ્રકારની પીડાઓને ભાગવે છે. છેવટે મરીને તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે અને ત્યાં અનેક જાતનાં દુ:ખાને સહન કરે છે. ખરેખર રાગ એ દુ:ખનું સ્વરૂપ છે, અને સમગ્ર આપત્તિઓનુ કારણ પણ રાગજ છે. રાગવડે પીડાયેલા પ્રાણીએ આધેારસંસારમાં વારવાર પરિભ્રણ કરે છે. પ્રાણીઓના હૃદયમાં જ્યાંસુધી રાગના પ્રાદુર્ભાવ નથી થયે! ત્યાં સુધીજ પરમ સુખની આબાદી હાય છે અને હૃદચની અંદર રાગના પ્રવેશ થાય તેા તરતજ હજારા દુ:ખાને ત્યાં નિવાસ થાયછે. એ પ્રમાણે હૈં મ્મારા મનની અ દર વિચાર કરીને, હે ધનદેવ? હું હેને કહ્યું કે; હે ચિત્રવેગ ? હાલમાં હવે ત્હારે કાઈપણ પ્રકારને શાક કરવા નહીં. કારણ કે; આસંસાર હમેશાં આવાદુ:ખાનુ સ્થાનગણાયછે. માટે આપત્તિએપણ અનુક્રમે આવ્યાકરેછે. તેમાં ત્યારે શાકકરવેાનહીં. જરા, મરણ, રોગ અને ઇવિયેાગ જેમાં અહુધા રહેલાછે એવા આસંસારમાં પ્રાણીઓને પેાતાના For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૭૩ કર્મને અનુસારે દુઃખથયાકરે છે. તે શા માટે તું વિષાદમાં પડે છે? ત્યારબાદ ચિત્રવેગબેલે. હેભદ્ર? હુને બીજો કોઈ પણ ખેદથતિનથી. માત્ર એક જ ચિંતા મહારા હૃદયમાં અને સહ્યદુ:ખને ઉત્પન્ન કરી રહી છેકે તે બીચારી રૂદનકરતી હારી સ્ત્રીને નોવાહનરાજા અહીંથી બલાત્કારે કેવી રીતે અને કયાં લઈગાહશે ? વળી હાલમાં તે જીવતી હશે કે કેમ ? એમ કેટલીક તેની અવસ્થા જાણવાને મહને ચિંતા રહ્યા કરે છે, એમ તે વિદ્યાધર મહને કહેતો હતો, તેટલામાં, હે ભદ્ર! ધનદેવ? જે હકીકત ત્યબની તે તું સાંભળ. કમલના પત્રસમાનનેત્રને ધારણકરતે, વિશાલ વક્ષ સ્થલને વહનકર અને પિતાની કાંતિદેવાગમન. વડે દિગમંડલને ઉવલકર એક દેવ આકાશમાંથી નીચે ઉતર્યો. પિતાની પાસે આવતા તેદીવ્યમૂર્તિને જોઈ તે ચિત્રગ એકદમ ઉભે થયે અને તદેવના પ્રભાવથી તેનું મુખકમલ એકદમ પ્રફુલ્લા થઈગયું; બાદ બહુ વિનયપૂર્વક તે ચિત્રગ તે દેવને પ્રણામ કરવા લાગ્યું. પછી તે દેવ સુખાસન ઉપરબેઠા અને તેબેલ્યોકે, હેભદ્ર? હાલમાં તૃસુખી છે? દિવ્યમણિના પ્રભાવથી હારી સર્વઆપત્તિઓ નિવૃત્ત થઈ? તે સાંભળી ચિત્રગ બે. આપના પ્રભાવથી હાલમાંકુશળ છે. પરંતુ હાલમાં મૂહને એક કૌતુક છે; તેને હમે ખુલાસો કરે. હૈદેવ! પૂર્વભવમાં તહારી સાથે મ્હારે સંબંધ કેવા પ્રકારને હતો? વળી તે દીવ્યમણીઆપીને તે સમયે કયા કાર્યને માટે બહુ ઉત્સુક થઈ હમે અહીંથી ગયાહતા? તે સાંભળી દેવા. હે સુતનું ? જે કાર્ય માટે હું અહીંઆવ્યુંહતે તેવૃત્તાંત હું હુને કહુછું. તે તું એકાગ્રમને શ્રવણકર. ૧૮ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪ સુરસુંદરીચરિત્ર. આ જબુદ્વીપમાં એરવતક્ષેત્ર છે, તેમાં રહેલા આર્યદેશ ની અંદર વિજયવતીનામે નગરી છે, ધનભૂતિ જેની સમૃદ્ધિવડે દેવપુરી પણ નિર્માનપણું સાર્થવાહ. ધારણ કરે છે, વળી તે નગરીમાં પોતાની કીર્તિ વડે સુપ્રસિદ્ધ એ ધનભૂતિ નામે સાર્થવાહ રહેતો હતો. દાક્ષિણ્ય અને દયાનું તે સ્થાન ગણાતોહતો, જેનધર્મમાં હમેશાં ઉદ્યોગીહતે, ચંદ્રની માફક કલાઓને નિધાન, હસ્તીની માફક તે નિરંતર દાન (દ્રવ્યમદ) આપવામાં પ્રવર્તમાન, દિવસની માફક હમેશાં મિત્ર (સૂર્ય–વયસ્ય)ને સત્કારકરનાર, પંડિતના નેત્ર અને મનને સંતેષઆપનાર તેઐકી લેકમાં બહુ માનવંત ગણાતેહ. તેમજ પ્રશાંતઆકૃતિને ધારણકરતી, પતિવ્રતા સ્ત્રીઓમાં પ્રશંસા કરવાલાયક, સત્ય, શીલ અને દયાવડે યુક્ત, તેમજ અતિ મનહરરૂપવાળી સુંદરીનામે પ્રખ્યાતિમતી તેની સ્ત્રીહતી. નિરંતર તે સ્ત્રીપુરુષ બન્ને જણ વિશુદ્ધ એવા શ્રાવકધર્મને સ ચક પ્રકારે પાલતાં હતાં, તેમજ સુપાત્ર એવા મુનિવરોની ભક્તિમાં તેમના દિવસે વ્યતીત થતાહતા. જેમનો સમય ધર્મ કમમાં નિર્ગમન થાય છે, તેપુરૂષોને જ આદુનીયામાં જીવતા સ. મજવા. અન્યત્રપણકહ્યું છે કે यस्य धर्मविहीनानि, दिनान्यायान्ति यान्ति च । सलोहकारभस्त्रेव, श्वसनपि न जीवति ॥१॥ અર્થ–“આજગમાં દશદૃષ્ટાંતથી દુર્લભ એવો મનુષ્યભવપામીને પણ જેના દિવસો ધર્મવિનાના આવે છે અને ચાલ્યા જાય છે, તેપુરૂષ લેહકારની ધમેણુની માફક કેવલ શ્વાસ લીધા કરે છે, તેવતા ગણાતા નથી. અર્થાત તેવા ધર્મહીન પુરૂષો For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૭પ પૃથ્વીઉપર ભારભૂત ગણાય છે.”એમસમજી તેદંપતી બને જણ સચવ, ગુરૂ અને ધર્મની આરાધનામાં તત્પરરહેતાંહતાં, તેમજ તે સુંદરીશેઠાણું પોતાના પતિને દેવસમાનમાનતીહતી. પતિભક્તિમાં તત્પરએવી તે સુંદરીએ અન્યદા પ્રધાન સ્વનોથી સૂચિત છે ભાગ્યસંપત્તિ જેની સુધર્મ અને અને સામુદ્રિકશાસ્ત્રના નિયમ પ્રમાણે ધનવાહન. અનેક ઉત્તમ લક્ષણે વડે સંપૂર્ણ એવા એકપુત્રરત્નને જન્મ આપે. વળીતેપુત્ર રૂપમાં અનંગસમાન, તેજમાં સૂર્યસમાન, સૌમ્યતામાં ચંદ્રના બિંબસમાન અને સુખ આપવામાં જૈનધર્મ સમાન હતો. તેપુત્રના જન્મકાળથી બારદિવસ થયા એટલે પોતાનાં માતાપિતાએ ઘણા આનંદસાથે પિતાના કુલવૃદ્ધોની સમક્ષવિધિપૂર્વકસુધર્મ એવું તેનું નામ પાડ્યું. અનુક્રમે તે બાલચંદ્રની માફકપ્રતિદિવસ પોતાનાં માતાપિતાના પ્રેમ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા, ત્યારબાદ કેટલાક સમય વ્યતીત થતાં તે ધમપત્નીને બીજો એક પુત્રથયો, જેનું નામ ધનવાહન પાડવામાં આવ્યું, બાદ તે સુધમપણ આઠવર્ષનો થયો. અન્યદા પોતાના પવિત્રચરણકમલવડે પૃથ્વીને પવિત્ર કરતા, વિશુદ્ધઉપદેશવડે ભવ્યજનોસુદર્શન ને ઉદ્ધારકરતા, દયાદ્રહૃદય વડે દૂર આચાર્ય. પ્રાણીઓને પ્રશાંત કરતા, ઉગ્ર તપ શ્ચર્યાને પ્રભાવવડે રાગાદિકશત્રુઓને નિર્મલ કરતા, તેમજ સેંકડેમુનિઓ જેમના ચરણકમલનીસેવામાં રહેલા છે એવાશ્રી સુદર્શન આચાર્ય તે નગરીમાં પધાર્યા. વળી પ્રતિબંધરહિત છે વિહારજેમને, ચતુર્દશપૂર્વના જાણકાર For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અને સર્વગુણેના આધારભૂત એવા તે આચાર્ય મહારાજે પૂર્વ તથા ઉત્તરદિશાના મધ્યભાગમાં એટલે ઈશાનકેણમાં રહેલા નંદનનામે ઉદ્યાનમાં નિવાસ કર્યો. સર્વ નગરવાસીલેકે પણ બહુભક્તિપૂર્વક સૂરીશ્વરને વાંચવા માટે તિયારથઈ બહારનીકળ્યા. અહ? ગુરૂવિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેમજ જ્ઞાનના અભાવે ધર્મનું સ્વરૂપસમજાતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, विना गुरुभ्यो गुणनीरधिभ्यो-जानाति धर्म न विचक्षणोऽपि। विना प्रदीप शुभलोचनोऽपि, निरीक्षते नैव पदार्थसार्थम्॥१॥ અર્થ—“ગુણરૂપી રત્નોનો સંગ્રહકરવામાં સમુદ્ર સમાન એવા ગુરૂઓને સમાગમ આદુનીયામાં નહેાય તો વિચક્ષશુપુરૂષપણ ધર્મને જાણી શકતો નથી, જેમકે, વિશાલ અને સ્વછનેત્રવાળે પુરૂષપણ અંધકારમાં રહેલી અનેક્વસ્તુઓને પ્રદીપવિના દેખી શકતા નથી.” અર્થાત્ ફાંફાં માર્યા કરે છે, પરંતુ ઈષ્ટવસ્તુ મેળવી શકતો નથી. વળી ધનભૂતિ શ્રેણી પણ પોતાના પુત્રને સાથલઈ ભક્તિવડે ગુરૂવંદન માટે ચાલતોથ, બાદ ઉદ્યાનની નજીકમાં ગયે એટલે દૂરથી વાહનનો ત્યાગ કરી તેણે અંદર પ્રવેશ. પછી વસ્ત્રવડે ઉત્તરાસંગકરીને પોતાના પુત્રસહિત તેણે ત્રણવાર ગુરૂને પ્રદક્ષિણ પૂર્વક ઉત્તમભક્તિવડે વંદનકર્યું. બાદ અતિ ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રમાં બુડતાપ્રાણીઓને તારવામાં નાવ સમાન ધર્મલાભ ગુરૂમહારાજે આપે, એટલે તે સાર્થવાહ અન્યમુનિઓને પ્રણામ કરીપૌરજન સહિત પૃથ્વી ઉપર બેસી ગયો. સુદર્શન આચાર્ય પોતાને ઉચિત એવા ભવ્ય આસન ઉપર વિરાજમાનહતા, શ્રદ્ધાળુ જીજ્ઞાધર્મોપદેશ, સુઓ અનિમેષદષ્ટિવડે સૂરીશ્વરના For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૭૭ સુખારવિંદ પાનકરતાહતા, અપૂર્વશાંતિના સમય જાણી દયાલુસદ્ગુરૂએ ગંભીરનાદ વડે મેાક્ષપુરીના માર્ગ સમાન શ્રીજીને દ્રભગવાને કહેલા ધર્મને કહેવામાટે પ્રાર ભકર્યાં. હેભવ્યપ્રાણીઓ? સમ્યક્દર્શનરૂપી જેનું મૂળછે, પંચમહાવ્રતરૂપી મ્હાટા અને બહુદઢ જેના સ્કછે, પંચસમીતિ, ત્રણગુપ્તિ, તપ અને સોંયમાદિક જેની શાખા અને પ્રશાખાઓ વિસ્તરીરહીછે, વિવિધ અભિગ્રહરૂપી ગુચ્છાથી વ્યાસ, મનહરશીલાંગરૂપી પત્રાથી યુક્ત, ઉત્તમલબ્ધિરૂપી પુષ્પાવર્ડ વ્યાસ, સ્વર્ગ અને મેાક્ષાદિકનાં મનેાહરસુખાવડે વિભૂષિત, સંસારસંબંધી તીવ્રતાપેાવડે તપીગયેલાપ્રાણીઓને શરણરૂપ અને દુર’તદુઃખને વિદ્યારવામાં અપૂર્વ કારણભૂત એવા ચારિત્રરૂપી કલ્પવૃક્ષ શ્રીજીનેદ્રભગવાનની આજ્ઞાવડે વિસ્તારપૂર્વક પ્રસરીરહ્યોછે. વળી હેભવ્યાત્માઓ ? ઇંદ્રિયાની ગતિ ચંચલછે, વિષયાની સંગતિપણુ કેવલ દુ:ખનેાજ હેતુછે. ક્રોધાદિક કાયા દુર્ગતિનું કારણછે. એકવારપણ જો પ્રમાદસેવવામાં આવે તે તે પ્રમાદ જીવને ભવસમુદ્રમાં પાડેછે. એમ બહુપ્રકારે ભયંકર એવા સસારનુ સ્વરૂપ તે સભાની અંદર સ્પષ્ટરીતે સૂરીશ્વરે પ્રકાશિત કર્યું. માદ અમૃતસમાન અતિમિષ્ટ અને ઉત્કૃષ્ટ એવું તે સૂરીશ્વરનુ વચન સાંભળી વૈરાગ્યદશાને અનુભવતા સર્વ પરિષના લાકે ગુરૂને વદનકરી પાતપેાતાના સ્થાનમાં ગયા. ધનભૂતિશ્રેષ્ઠીને પુત્ર સુધ ગુરૂમહારાજનું વચનામૃતપીને ધમ માં વિશેષપ્રીતિમાન્થયા સુધમ ના અને અસારએવા આ સંસારના ભયથી વૈરાગ્ય. ઉદ્વિગ્નથયે છતા, ગુરૂમહારાજને પ્રણામ For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૮ સુરસુ દરીચરિત્ર. કરી વિનયપૂર્વ ક એલ્યે, હેલવાન્તારક ? આભય રસ સારવાસના આંધનમાંથી મુક્તકરનાર એવા હેજગશુરા! જન્મ, જરા અને મરણના ભયથી કટાળેલા હું મ્હારાં માતાપિતાની આજ્ઞાથી આપના ચરણકમલમાં સંસારતારિણી એવી ઉત્કૃષ્ટદીક્ષાને ગ્રહણકરવા ઈચ્છુછું, તેસાંભળી ગુરૂમહારાજખેલ્યા. હું ધર્મચ્છુ ? વૈરાગ્યની દૃઢતાહાય, તેમજ માતાપિતાની આજ્ઞા હાયતા, આકાર્ય માં ત્હારી ભાવના નિવિ હ્રપણે સિદ્ધથાએ. બાદ તીવ્રવૈરાગ્યવાન તેસુધમ પેાતાના માતાપિતાની આજ્ઞાલઈ ગુરૂની સેવામાં આવ્યેા. ગુરૂએપણુ લાયકજાણી તેને દીક્ષાઆપી. ખાદ ગુરૂએ તેમને બન્નેપ્રકારની શિક્ષાઆપી. પેાતેપણુ બુદ્ધિમાન્ હાવાથી તેમાં બહુ પ્રવીણુ થયા. તેમજ સયમ, તપ અને વિન્ચ કરવામાં બહુ ઉદ્યુક્ત થયા. અનુક્રમે તેમુનિવર ગુરૂમહારાજના ચરણકમલમાં સૂત્રસિદ્ધાન્તના અભ્યાસકરવા લાગ્યા. મહાબુદ્ધિશાલી હાવાથી તે મુનીંદ્ર સ્વલ્પકાલમાં સૂત્રો અને તેના અર્થ માં ઘણી સારી રીતે પ્રવીણ થયાં. દરેક વિધિવિધાનમાં વિજ્ઞાન થયા. ચાદપૂર્વના જાણકાર થયા. તેમજ સર્વગુણ્ણાના આધારભૂત તે થઈપડયા. ખાદ સર્વમુનિએ તેમજ પેાતાના ગુરૂપણુ તેમને અહુ માનપૂર્વક જોવા લાગ્યા. આસ માત્ર જ્ઞાનના મહિમાછે. વળી જ્ઞાનથી અનેકગુણા પ્રકટથાયછે. શાસ્ત્રમાંપણ કહ્યુ છેકે;– ज्ञानं स्यात्कुमतान्धकारतरणिर्ज्ञानं जगल्लोचनं, ज्ञानं नीतितरङ्गिणी कुलगिरिर्ज्ञानं कषायाऽपहम् । ज्ञानं निर्वृतिवश्यमन्त्रममलं ज्ञानं मनः पावनं, ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥ १ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અષ્ટમપરિચ્છેદ. અર્થ “ આ દુનીયામાં વિશુદ્ધ એવું જ્ઞાન, મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવામાં સૂર્ય સમાન કહ્યુ છે, વળી આજગત્માં જ્ઞાનને નેત્રની ઉપમા આપેલી છે. નીતિરૂપી નદીને પ્રગટકરવામાં કુલ ગિરિસમાન તેમજ કામ, ક્રોધ, મેહંઅનેલેાલરૂપીકષાયાને નિમૂ લ કરનારૂં પણ જ્ઞાનછે.વળી સાન એમેાક્ષરૂપીપ્રમાને વશ કરવામાં મંત્રસમાનછે, તેમજ હૃદયને પવિત્રકરનાર, સ્વર્ગપુરીના પ્રયાણમાં દુંદુભિ સમાન અને વિવિધ સંપદાનુ કારણપણું જ્ઞાનજ કહેલુછે.” અહેા? આ જગમાં જ્ઞાનના મહિમા સર્વોત્તમ કહેલેાછે, અને જ્ઞાનનાપ્રભાવથીજ પુરૂષની કિ ંમત કાયછે. જ્ઞાનવિનાના પ્રાણીએ ઉચ્ચકુલમાં જન્મીને પણ પશુની યાગ્યતાને છેડતાનથી. જ્ઞાનોપુરૂષા સ્વઅનેપરના ઉપકારીબને છે, અજ્ઞાનીલેાકેા ઉભયના પરમવેરી બનેછે, જ્ઞાની પુરૂષા લેાકમાં પૂજ્યતાનેપામેછે, રાજામહારાજાઓપણ તેમની આજ્ઞામાંરહેછે. આચાય પદવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શનસૂરીશ્વરે પેાતાનાશિષ્ય સુધર્મમુનિને જ્ઞાનાદિ ગુણે વડે સ’પૂર્ણ હાવાથી સૂરિપદને લાચકાણી ઉત્તમમુહૂર્તમાં પેાતાના સ્થાનમાં સ્થાપનકર્યાં. બાદ તે સૂરિપણ સલેખના સાધીને સુખસમાધિએ મેક્ષસ્થાનમાંગયા. મુનિઓના પરિવારસહિત સુધમ સૂરિપણનાના પ્રકારના દેશેામાં ભવ્યજનાના ઉદ્ધારકરતા પુર, ગ્રામ અને નગરામાં વિહારકરવાલાગ્યા. ૨૭૯ For Private And Personal Use Only નિરતર પાંચધાવમાતાએ જેનુ પાલન કરેછે એવા ધનવાહન પણ વૃદ્ધિપાવાલાગ્યા. Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ સુરસુંદરીચરિત્ર. ધનવાહનને અનુક્રમે તે કુમાર અવસ્થાને પાયે, વિમેહ, તેમજ તે સર્વકલાઓમાં પ્રવીણથ. બાદ કેટલોક સમય વ્યતીત થતાં માતાપિતાની દેખરેખવડે કામિનીજનનાં હૃદયનેહરણકરવામાં સમર્થ એવાવનપણને તે ભાવવાલાગ્યું.પિતાએ પોતાના પુત્રની શારીરિક સંપત્તિ જોઈ તેના માટે રૂપ અને ગુણાદિક વૈભવવડે પરિપૂર્ણ એવી ઉત્તમકન્યાની ગોઠવણકરી. તે કન્યાનું નામ અનંગવતી છે. તેના પિતાનું નામ હરિદત્ત છે. તે દરેક શેઠીઆમાં પ્રધાનગણાય છે, અને તે શ્રેષ્ઠી શ્રીસુપ્રતિષ્ઠનગરમાં રહે છે. વળી તે કન્યા બહુ વિનયવાળી છે. ઉત્તમલગ્નમાં મહેટા ઉત્સવ સાથે ધનવાહનકુમાર તે કન્યાને પરણ્યો. અને તેણીને પિતાની સાથે લઈ તે પોતાના નગરમાં ગયો. ત્યારબાદ તે ધનવાહન તેણીના ઉત્તમ પ્રકારનું યૌવન, રૂપ, અને સુકુમારતામાં લુબ્ધથઈને વિષયમાં બહુઆસક્ત થતો ગયેલાસમયને પણ જાણતા નથી. કામીપુરૂષોની ચેષ્ટાઓ આદુનીયાથી વિપરીત હોય છે, એટલા માટે આ જગતમાં કોમીપુરૂષને આંધળાની ઉપમા આપી છે અને તે કામીપુરૂષ સર્વથાવિવેકહીન ગણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यत्नास्ति तत्पश्यति । कुन्देदीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥१॥ અર્થ–“જગતમાં અંધપુરૂષ માત્ર પિતાની આગળ રહેલી દસ્થવસ્તુને દેખતો નથી, અને કામાંધપુરૂષ તે વસ્તુત: For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૧ અષ્ટમપરિચ્છેદ. જે દશ્ય વસ્તુ છે તેને દેખતનથી એટલું જ નહીં પરંતુ જે પદાર્થ વસ્તુગતનથી તેને દેખે છે. જેમકે, અશુચિથી ભરેલાં એવાં સ્ત્રીએનાં નેત્રાદિક અંગોમાં મેગ, કમલ, પૂણચંદ્ર, કલશ અને સુશોભિતએવી લતાઓને તથા પદ્ધને આરોપકરીને આનંદમાને છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિષયાસક્ત પુરૂનીસ્થિતિ ધર્મમાર્ગમાંથી પલટાઈ જાય છે. ત્યારબાદ કોઈએકદિવસ ભૂતલને પવિત્રકરતા, પરમ કૃપાલુ શ્રીમાન સુધર્મમુનિરાજ ત્યાં સુધર્મમુનિનું વિજયવતીનગરીમાં વર્ષારાત્રના પ્રારંપુનરાગમન ભમાં પધાર્યા. પિતાની સાથે મુનિઓને - પરિવાર બહુ વિસ્તારવાળે હતો. વર્ષકાલ નજીકમાં હોવાથી ચાતુર્માસની સ્થિતિ તેમની અહીં જ મુકરરહતી માટે મુનિઓએ ત્યાં સાર્થવાહની પાસે પોતાને રહેવા માટે મકાનની યાચનાકરી. ધનભૂતિ સાર્થવાહે પોતાની યાનશાલાઓની અંદર સુવિશુદ્ધસ્થાન તેમને આપ્યું. પતાના પરિજનસહિત સાર્થવાહ હમેશાં ગુરૂની પાસે આવે છે. સામાયિકાદિકવ્રતમાં રહીને વૈરાગ્યભાવથી નિરંતર પિતે જૈન સિદ્ધાંતને સાંભળે છે, હવે તે ધનભૂતિસાર્થવાહ પિતાના પુત્રધનવાહનને બહુ બહુ કહે છે કે, એકદિવસ તું ગુરૂનાં દર્શન કરવા તો ચાલ, ગુરૂમહારાજ કે ઉપદેશ આપે છે તેવું કંઈક સાંભળતેખરે? ઘરમાને ઘરમાં શું બેશી રહ્યો છે? એમ ઘણુંએ તેણે કહ્યું, પરંતુ પિતાની સ્ત્રીના પ્રેમમાં ગાઢઆસક્ત હોવાથી તે ધનવાહનગુરૂની પાસે કોઈ દિવસ વંદન માટે પણ જતનથી. વિષયસેવનમાંજ રાત્રિદિવસને વ્યતીત કરતે, ધર્મ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૨ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. કામાં નિરપેક્ષ, પ્રદામાંજ કેવલપ્રેમી અને અન્યકાર્યાથી વિમુક્ત એવા પેાતાના લઘુભાઇને જોઈ, ગુરૂમહારાજને વિચાર યેાકે; આખિચારા અજ્ઞાત મ્હારાભાઇ રાગથી વિમૂઢખની શ્રી જૈનધર્મ એટલે શું ? તેના લેશમાત્રપણ વિચારકરતાનથી. અને કેવલ ઈંદ્રિયાના વિષયામાંજ મગ્નરહે છે. આવી અજ્ઞાનતાને લીધે દુલ ભ એવા આ મનુષ્યભવપામીને પણ ધર્મ રહિત એવે! આ પામર નરકસ્થાનમાં જશે. તેમજ ઘેાર એવી અનેકતિર્યંચયાનીમાં દુર તદુ:ખાનાલેાક્તાથશે. માટે રાગથી વિમૂઢબનેલા તેઅજ્ઞાનીને કાઈપણ ઉપાયવડે હું જાગ્રત્ કરૂં. એમ વિચારકરી ગુરૂએ બહુ આગ્રહપૂર્વક પેાતાનાભાઇને એલાવરાવ્યા. ધનવાહનને પાતાનું મકાનછેાડી ત્યાંજવું એ અહુ અશકય થઇપડયું, પરંતુ અહું ઉપરાધને લીધે મહામુરી ખતે તે સૂરીશ્વરને વંદનકરવા આવ્યા. વંદન કર્યાબાદ તે ધનવાહન સૂરીશ્વરની આગળ બેઠા. ગુરૂ ચિંતા Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ. સૂરિએ તેને ઉદ્દેશીને હિતાપદેશના પ્રાર ભક. હુંભદ્ર ? વિષયરૂપી માંસમાં લુબ્ધથઈ તું હારૂં ગુરૂમહારાજને ભવિષ્ય કેમબગાડેછે ? લગારવિચારતા કર, અનંતપુદ્ગલ પરાવર્તનાવડે આ મનુષ્યભવ પ્રાપ્ત થાયછે, તેમાંપણ આવા ઉત્તમપ્રકારના સર્કુલમાં જન્મીને કેવલ વિષયસેવનથી તું મનુષ્યભવને વૃથા શામાટે હારીજાયછે? હેમહાનુભાવ? વિષયામાં ઢપ્રીતિવાળા પ્રાણીઓ અશુભકર્મોને ઉપાર્જનકરેછે. અને રિણામે તેમના વશથઇ સંસારમાં અવતરીને તે અધમયેનીએમાં પરિભ્રમણકરેછે. તેમજ તે વિષયમાં લુખ્ખ For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૮૩. થયેલા પ્રાણીઓ નરકસ્થાનમાં વધબંધનાદિક અનેકપ્રકારની દુ:સહ એવી વેદનાઓને ચિરકાલપર્યત સહન કરે છે; વિગેરે પરલોકની વેદનાઓતો બાજુઉપરરહી. પરંતુ આલોકમાં પણ વિષયમાં આસક્ત અને પ્રબળ ઇંદ્રિવાળા ઘણા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખભગવે છે. વળી ઈદ્રિયોના વિષયે એટલાબધા બળવાન છેકે, જેથી પોતાના મરણનું પણ ભાન રહેતું નથી. જેમકે, હસ્તીના સમુદાયનો ત્યાગ કરી હાથિણીની સાથે સ્પર્શેદ્રિના વિષયસુખમાં આસક્ત થયેલો હસ્તી માત્ર સ્પર્શેન્દ્રિયવડે; વારી–બંધમાં પડીને પોતાના પ્રાણ ત્યાગ કરે છે; તેમજ રસનેંદ્રિયમાં લપટાયેલમસ્ય બડીશના લોભનેલીધે ગલામાં લેહકંટકથી વિંધાઈને તરતજ મરણવશ થાય છે. ધ્રાણેદ્રિયમાં લુખ્ય એ ભ્રમરપણ મરણ પામે છે. અન્યત્ર પણ કહ્યું છેકે;रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः। इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, हा? हन्त हन्त ? कमलिनीं मज उज्जहार ॥१॥ અર્થ–“ઘાણે દ્રિયના સુખમાં વિમુઢથયેલો ભ્રમર, સુગંધિત એવાએક કમલમાં ભરાઈગયા, અને તેના સુગંધમાં એટલે બધો રસિકથયો કે ત્યાંથી ઉડવાને ઉંચી આંખ પણ તેણે કરીનહીં; એટલામાં સૂર્યાસ્ત થઈગયે; જેથી તે કમળ એકદમ મીચાઈગયું. ભ્રમરતો અંદરજ રહીગયે, પછી તે વિચારકરવા લાગ્યું કે રાત્રીને સમયહવડાં ચાલ્યા જશે, સુંદર પ્રભાતકાળ પ્રગટ થશે, સૂર્યનો ઉદય થશે, પંકજનીશેભા ખીલીનીકળશે, એટલે હું આ બંધનમાંથી છુટો થઈશ. એમ તે વિચાર કરતો For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૨૮૪ સુરસુંદરીચરિત્ર. હતો તેટલામાં ત્યાં આવેલા હાથીએ કમલિનીને મૂળમાંથી અપ હાર કર્યો. આ બહુ ખેદની વાત છેકે; કયાં કમળ? ક્યાં ભ્રમર? અને કયાં હસ્તીનું આગમન? આઉપરથી સારમાત્ર એ લેવાને છે કે જે તેભ્રમર ધ્રાણેદ્રિયમાં આટલે બધે લુબ્ધ નહોતો આવી સ્થિતિમાં આવી પડત નહીં. તેમજ સમગ્રદિશાઓમાં પ્રકાશ આપતી દીપશિખાને જોઈ પતંગીયા પણ પોતાના ચક્ષુદોષવડે તેને ગ્રહણ કરવાની બુદ્ધિથી તેની અંદર પડીને મરણ પામે છે. સંગીત આદિકના શબ્દસાંભળીને મૃગલો કાનની ટીસીએચઢાવી સાવધાનપણે બહુસ્થિરથાયછે. એટલે જ્યારે બરોબર પોતાનો લાગ આવે છે ત્યારે તે વ્યાધ પોતાના બાણવડે તે મૃગલાના પ્રાણ લઈલે છે. આ કેવલ શ્રવણેદ્રિનો દોષ છે. એસ પૂર્વોક્તપ્રાણુઓ એકેકઈદ્રિયના વશ થઈ મરણ દશાને પામે છે તો વળી પાંચેઈદ્રિયોને સ્વાધીન થઈ વિષયોમાં આસક્ત થયેલા પ્રાણીઓની શી ગતિથવાની? માટે હેભદ્ર? પાંચેઈદ્રિયોને વશ થયેલે તું વિષયસુખસેવીને ધર્મથી વિમુખ થઈ ઘોર એવા નરકસ્થાનમાં મા ગમન કર? માટે હે મહાનુ-ભાવ? વિષયસુખને ત્યાગકરી હવે તું ધર્મકાર્યમાં બુદ્ધિરાખ. હે સુંદર? અતિ દુર્લભ એવા આમનુષ્યજન્મને તું ફલકર? મનુષ્યભવની સફલતા ધર્મકર્મથી થાય છે. જેમકે, इतं मुष्टिभिराकाशं, तुषाणां खण्डनं कृतम् । यन्मया प्राप्य मानुष्यं, सदर्थ नादरः कृतः ॥१॥ અર્થ–“સાંસારિક સુખમાં ફસાયેલે ભવ્યાત્મા છેવટે આત્મભાન થતાં બહુપશ્ચાત્તાપમાં પડી કહે છે કે, અમૂલ્ય એ આમનુષ્યભવપામીને મહે આદ્ધારમાટે સદ્ધર્મમાં પ્રીતિ કરીનહીં અને અનાત્મધર્મમાં રાચીમાચીને જે સુખ ભોગવ્યું તે For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૮૫. મુષ્ટિએાના પ્રહારવડે આકાશને તાડન કરવું તેમજ ફેતરાઓના ખાંડવાબરાબર કરેલું છે. અથૉત્ નિરર્થક મનુષ્યજન્મ હું હારીગછું. હેભદ્ર ? આઉપરથી તું પણ વિચારકરકે, ચિંતામણિસમાન મનુષ્યજન્મ પામીને ત્યારે કાંતરને માટે કંઈપણ સુકૃતરૂપી પાથેય એટલે ભાતું કરી લેવું જોઈએ. " એપ્રમાણે વિષયવિષને દૂરકરનાર ગુરૂમહારાજનું વચન સાંભળી ધનવાહન બેલ્યા; હે શ્રેષ્ઠીપુત્ર ભગવદ્ ? આપનું કહેવું સત્ય છે. ધનવાહન. હારી ઈચ્છા પણ એવી છે; પરંતુ હું શું કરું ? પ્રથમ હારું કહેવું આપ સાંભળે. અનંગવતીનામે હારીસ્ત્રી છે, તેને પ્રેમ હારી ઉપર એટલે સચોટ છેકે, તે બીચારી મહારાવિના ક્ષણમાત્ર પણ રહી શકતી નથી. તેવા કારણને લીધે તેને મૂકીને હું પણ ક્ષણમાત્ર રહીશકું તેમનથી. તેટલાજ માટે આપને વાંદવામાટે પણ મહારાથી આવી શકાતું નથી. વળી મહારા વિરહને લીધે તેવાકી હાલમાં પણ બહદુઃખી થઈ હશે. ભગવન ? આ પ્રમાણે હારીસ્થિતિ છે, તે હારે ધર્મસાધન કેવી રીતે કરવું? આપના દર્શનનો અવકાશ પણ હુને દુર્લભ થયો છે. તો અન્ય ધાર્મિક પ્રવૃત્તિને હારાથી બને જકયાંથી?' કેવલ સ્ત્રીમાં જ આસક્ત થયેલા ધનવાહનનું વચન સાંભળી ગુરૂમહારાજબાલ્યા. હેભદ્ર? મહિલા અસ્થિરચિત્તવાળી અને મુગ્ધપુરૂષોના સ્વરૂપ, મનને હરણકરનારી સ્ત્રીઓને માટે કયે બુદ્ધિમાન પુરૂષ પોતાના આત્મસાધનને હારી જાય ? હસુભગ? પવનથી કંપતાવજસમાન For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૬ સુરસુંદરીચરિત્ર. ચંચળચિત્તવાળી સ્ત્રીઓને વિષે આસક્તથઇ જે પુરૂષ ધમ માં પ્રમાદકરેછે, તેને કાયરપુરૂષ જાણવા; પરંતુ સત્પુરૂષ! તેમ કરતાનથી. વળી સ્ત્રીઓનાં હૃદય કેવળ વિષથી ભરેલાં હાયછે, અને મહારની આકૃતિવડે તેઓ મનહર હાયછે, અર્થાત્ સ્ત્રીએ સ્વભાવવડે ચણેાઠી સમાન કહેલી છે. સ્ત્રીઓમાં સત્ય, શાચ અને દયાતે ખીલકુલ હેાતીનથી. અકા કરવામાં તે ડરતીનથી, સાહસ કરવામાં પણ તેઓ મુખ્ય ગણાયછે. તેમજ ભયને ઉત્પન્નકરનારી એવી તે સ્ત્રીઓને વિષે કયે! બુદ્ધિમાન પુરૂષ પ્રીતિકરે ? જોતે સ્ત્રીએ રાગવાળીથાયતે પુરૂષાના ધનને હરણકરેછે અને જો ક્રોધાયમાન થાયતા પ્રાણનેપણુ હરણકરેછે. આવી દુષ્ટ*ીએના રાણ તથા ક્રોધ એ બન્ને ભયજનક હાયછે. તેઆના કોઇપણ ગુણ સુખદાયક નથી. વળી તેએ પોતાના હૃદયમાં અન્યનું ચિ ંતવનકરેછે. નેત્રાવડે અન્યને જુએછે, અને સંબ ંધતા કોઈ અન્યનીસાથે ગેાવેછે, આવી ચંચળચિત્તવાળીસ્ત્રીએના કેાઈ વલ્રભથવાઈઅેતા તે તેની ાટી ભૂલગણાય. વળીતે કામાસક્તયુવતિએ જારપુરૂષના પ્રેમને લીધે પેાતાના પતિને પણ જાનથી મારીનાખેછે. તેમજ તેજાર પુરૂષને અન્યને માટે તેએ મારીનાખેછે, અને અન્યને વિશ્વાસઆપેછે; પરંતુ પોતાનાસદ્ભાવ કોઈપણ ઠેકાણે તેઓ પ્રગટકતીનથી, તેમજ ભતૃ રિએપણ કહ્યુ છેકે; याश्चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं सनरोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् ताञ्च तञ्च मदनश्च इमाञ्च माश्च ॥ १ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૭ અષ્ટમપરિચ્છેદ. અર્થ–“ભર્તુહરિરાજાને એક અમરફલ પ્રાપ્ત થયું. તે જોઈ તેમને વિચારથોકે, આ અમરલ પ્રિયમપ્રિય એવી મહારીરાણુને આપવું તેલાયક છે, એમજાણું રાજાએ બહુમાનપૂર્વક તેફલ પોતાની રાણી પીંગલાને આપ્યું. બાદ તે રાણીએ પણ જાણ્યું કે, આદીવ્યફલને લાયક હુંનથી. પરંતુ મહારાવલ્લભઅશ્વપાલક એટલે ખાસદાર આવશે તેને આપીશ; એમજાણું પોતેનખાતાં સંકેતિતસમયે જ્યારે તેઠાણીઓ આવ્યું ત્યારે; હેસ્વામીજી? આફલ આપને માટે રાખેલું છે, એમકહી તેનાકરકમલમાં રાણીએ અર્પાક્યું. તેફલલઈ અશ્વપાલક પોતાના સ્થાનમાં ગયે. અને તેણે વિચારકર્યોકે, આદુનીયામાં હાલામાં હાલી ને ગણિકા છે. માટે આફલ તેણુને જ આપવું જોઈએ, એમસમજી તેફલ તેણે ગણિકાને આપ્યું. ગણિકાએ વિચારકે; અહો ! આ અમરફલ ખાઈને હારે શું કરવું છે? આદીવ્યફલને લાયકતો રાજાધિરાજ આપણે ભૂપતિ છે. એમજાણું તેલને ભેટતરીકે ગ્રહણ કરીને ગણિકા રાજાની પાસગઈ અને તેણીએ પ્રણામકરી રાજાની આગળ તે મૂકહ્યું કે તરત જ તેને જોઈ રાજાએકદમ વિમિત થઈ ગયો અને તેબેકે; હેકેવિદે ? આ ફલ હારી પાસે કયાંથી ? એમ પૂછતાં સર્વ વાત તેમના જાણવામાં આવી અને તરતજ પોતે વિરક્ત થઈ રાજ્યવૈભવને ત્યાગકરી ત્યાગાશ્રમમાં આવી ગયા. પછી તેમણે કહ્યું કે, જે રાણીનું હમેશાં હુંચિંતવનકરૂછું તેમહાવિષે વિરક્ત થઈ અન્ય પુરૂજનું ચિંતવન કરે છે. અને તેઅશ્વપાલકપણુ ગણિકાને વિષે રક્ત થયેલ છે તેમજ તેગણિકાપણ હારી ઉપર પ્રેમ ધરાવે છે. અહી? આ સંસારમાં કોઈકેઈનું કઈ પ્રિય દેખાતું નથી. For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ સુરસુંદરીચરિત્ર. માટે આ રણને ધિક્કાર છેકે જે હારા પ્રેમને છોડી ઠાણીયામાં આસક્ત થઈ છે તેમજ તેઠાણીયાને પણ ધિક્કાર છે. વળી તે ગણિકાને અને મને પણ ધિક્કાર છે, જેમના પ્રસંગમાં હારે આવવું પડયું ! વળી ખરેખર ધિક્કારતો આકામદેવનજ ઘટે છે. કારણકે, આસર્વ અનર્થને ઉત્પાદક કેવળ મદનજ છે.” વળી આસ્ત્રીઓનું બહુ વૃત્તાંત ખુલ્લું કરવાથી શું ફેલ ? કારણસર પિતાના પુત્રને પણ તે દુષ્ટાએ મારીનાખે છે. તેવી ક્ષણિક ચિત્તવાળી સ્ત્રીઓ ખરી પ્રેમદષ્ટિથી કોને જુએ છે ? માટે હેભદ્ર? વિદ્યુતલતાની માફક ચંચળહૃદયવાળી; ઉપરોક્ત પ્રકારની સ્ત્રીઓને માટે કપુરૂષ ધર્મ કાર્યમાં શિથિલઆદરવાળે થાય ? આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી કિંચિત્ હાસ્યકરીને ધનવાહનબેલ્યો. હેકૃપાલે? આપે અનંગ * જે સ્ત્રીઓનાં દૃષણકહ્યાં તેદુષ્ટસ્ત્રીઓ વતી. બીજી; હારીસ્ત્રીત બહુસરલ છે. તેમજ પતિવ્રતા છે, વળી સત્ય; શીલ અને દયાવડે યુક્ત છે; મહારી ઉપર બહુજ તે પ્રેમધરાવે છે. અન્ય પુરૂષનું મુખપણ તે જેતીનથી, વિનયગુણમાં તે પ્રથમગણાય છે, સ્નેહની સ્થિરતા તેના જેટલી પ્રાયે અન્યત્ર સંભવ તીનથી; વળી ગુરૂજનની ભક્તિમાં હમેશાં તત્પર રહે છે. એવી તે સ્ત્રી અશુદ્ધચારિત્રવાળી અન્ય સ્ત્રીઓના સરખી કેમ કહી શકાય ? વળી આ જગમાં લેહ તથા અશ્વાદિકનું ગુણવડે મોટું અંતર દેખાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् । નપુરપતીયાનાં, દફતે મદત્તર છે ? For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુનઃગુરૂ ઉપદેશ. www.kobatirth.org અષ્ટમપરિચ્છેદ. ૨૮૯ અર્થ: અન્ય; હસ્તી, લેાહ, કાષ્ઠ, પાષાણુ, વસ્ત્ર, નારી, પુરૂષ અને જલ એ દરેકનુ પાતપેાતાની જાતિમાં ઘણું જ અંતર દેખાય છે. અર્થાત ગુણાવડે ન્યૂનાધિકતા રહેલીછે. જેમકે; અશ્વજાતિમાં કોઈની દશરૂપીઆકિમત તે કાઇની હજાર અને તેથી વધારે પણ હેાયછે. એમ દરેકમાં પેાતાના ગુણાએ કરીને ગારવ લાધવપણું હાયછે, માટે મ્હારી સ્ત્રી તેવી દુરાચારિણીનથી; જેથી મ્હને તેદુઃખદાયક થાય ? ત્યારબાદ ગુરૂએ હેને કહ્યુ કે, હેમહાનુભાવ ? જોકે, તે દ્ઘારી સ્ત્રી અહુસારીહશે, તે પણ તેના ઉપભાગકરવાથી તે નરકસ્થાનનામા છે. જેમ કિપાકનાં લ ખાવાથી તેઓ આલેાકમાં કેવળ દુઃખ દાયક થાયછે, તેમ મનેાહર એવું પણ સ્ત્રીઓના ભાગવ લાસનું સુખ દુર્ગતિમાં લઇાયછે. જેમ વિષમિશ્રિતèાજન બહુસરસહાયતાપણુ તે ખાવાથી પ્રાણહારક થાયછે; તેમ સુદર એવી પણ યુવત જો મેગવવામાં આવેતો તે જરૂર દુર્ગતિમાં લઇજાયછે. માટે હેભદ્ર ? કુમતિના કારણ ભૂત એવી પેાતાની સ્ત્રી સંબંધી અનુરાગને તું છેડીદે, અને પંચમહાવ્રતને ધારણકરી ચારિત્રમાં તુપ્રીતિવાળાથા. એ પ્રમાણે પ્રતિદિવસે સ ંવેગકારક મધુર વચનેાવડે સૂરિમહારાજ હેને એધઆપવાલાગ્યા. પછી સ્ત્રીઉપરથીધનવાહનના રાગ કઇક પ્રતિદિવસેઓછે થવા લાગ્યા, અને હમ્મેશાં ગુરૂમહારાજનીપાસે તેઆવવાલાગ્યા. માઢ કેાઈએક દિવસે પરમવેરાઅને પ્રાથયેલા તેધનવાહન એકાંતમાં ગુરૂનીઆગળ હાથજોડી કહેવાલાગ્યા, હૅભગવન ? અમૃતમય એવી ૧૯ "" Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ સુરસુંદરીચરિત્ર. આપની વાણી હે સાંભળી; છતાંપણુ મ્હારા હૃદયમાંથી દુષ્ટસના વિષની માફક રાગની પ્રતિ કેમ દૂર થતી નથી હેલગવન્ ! સ્ત્રી સંધી મ્હારા રાગ સર્વથા તુટવાને સંભવ મ્હને લાગતા નથી; પરંતુ જો આપને યેાગ્ય લાગે તે, હુંએકમાખત કરવાધારૂંછુંકે; વિષયસુખની તૃષ્ણારહિત એવેહું હારીસ્ત્રીની સાથે આપના ચરણ કમલમાં દિક્ષાગ્રહણકરૂં, જેથી હું તેણીના દનમાત્રવડે સ ંતુષ્ટરહીશ અને મ્હારૂં ચારિત્ર પણ સચવાશે. આ પ્રમાણે મ્હારા વિચારછે. જે આપને ચાગ્યલાગેતા હુને દીક્ષા આપેા. બાકી એણીના દ વિનાતા મ્હારાથી જીવીશકાયતેમનથી. સુધર્મસૂરિ એપ્રમાણે ધનવાહનનું વચનસાંભળી સુધ સૂર પેાતાના મનમાં વિચારકરવા લાગ્યાકે, અહા ? આજગમાં અતિ દુરંત એવા વિષયરાગ કેવાવિલસીરહ્યોછે ? દીક્ષાલેવાની ઈચ્છાથછે છતાંપણ હેને સ્ત્રી દર્શનની અલિલાષાટતીનથી. જુઆતે ખરા ? મેહનાતરંગા કેવાઉછળીરહ્યાછે ? અસ્તુ એપ્રમાણે પણ એને દીક્ષા આપવીડીકછે. કારશુકે, દીક્ષાલીયા આદ તે પેાતેજ સૂત્રાર્થ માંનિપુણુથઇ વિવેકમાં આવીજશે. તેમજતેપેાતેજ સમજીને રાગનાસંબંધને છેડી દેશે. એપ્રમાણે ગુરૂએ વિચારકરી અનંગવતીસહિત પાતાનાભાઈધનવાહનને વિધિપૂર્વકદીક્ષા આપી. ખાદ તેમણે ચક્રયશાનામેમહત્તરિકા—મ્હાટીસાધ્વીનાતાખામાં અનંગવતીસાધ્વીને સોંપીદીધી. પછી તે પણ સાધ્વીઓના સમુદાયમાં રહી ઉત્તમપ્રકારની સાધ્વીની ક્રિયાના અભ્યાસ કરવા લાગી. ધનવાહનમુનિપણુ ગુરૂચરણમાં રહીને સૂત્રાર્થાના સારીરીતે For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમપરિચ્છેદ. ૧ અભ્યાસ કરવાલાગ્યા. એમતે મન્નેજણુ સાધુસાધ્વીને લાયક એવી ક્રિયાઓ કરેછે. તત્ત્વાર્થમાં પણ તે જાણકાર થઈગયાં; છતાં પણ પરસ્પર એક બીજાને હાર્દિક પ્રેમ તેમને છુટતા નથી. એમકરતાં ઘણું સમય વ્યતીત થયા, તેમ છતાં પણ તેમની સ્થિતિ ક ઇપણ બદલાઇ નહિ. ત્યારેગુરૂએ તેમને મધુર વચનાથી એકાંતમાં કહ્યુંકે; તમાએ દીક્ષાવ્રત લીધેલુ છે. માટે હવે તમ્હારે રાગવૃત્તિ રાખવી તે ચેાગ્યગણાયનહી. અવિરતિ યુવતિજનને વિકારષ્ટિવડે જોવાથી પણ સાધુન જૈસદ્ધાંતમાં મ્હાટુ પ્રાયશ્ચિતકહેલ છે. તેા વ્રતધારીસાધ્વીન ર્સાકાર દૃષ્ટિથી સાધુએ સર્વથા નજોવીજોઈએ. અને જો રાગટ્ટથી તેનુ અવલેાકન કરેતા હે ભદ્ર ? જૈનશાસ્ત્રમાં તેને મ્હોટા અનર્થ નું કારણ કહેલ છે. અન્ય સ્ત્રીઉપર દૃષ્ટિપાતકરવા તે ઉચિત નથી. તાવળી અમેધીમીજના કારણભૂત એવી સાધ્વીના વિષયમાં તા કહેવુ જશું ? માટે હેમહાનુભાવ? અવિધકના ત્યાગકરી શુદ્ધભાવવડે તું રાગના વિચ્છેદકર. અને સર્વથા આષ્ટિના કુશીલપણાને તુંાડીદે. એપ્રમાણેગુરૂનું વચનસાંભળો ધનવાહનમુનિ સગ્નિથઇ વિચારકરવાલાગ્યાકે; અતિશય નિમ ચાદરાગને વશથયેલા અને વિવેકરહિત એવા સુનિવેશધારી મ્હનેધિક્કારણે ધિક્કારછે. અરે! હુંકેવાનિ જગણાઉં ? મુનિવ્રતમાં વમાન છતાપણ હું મુનિઓને અછાજતા આવાનિંદનીય રાગને છેડીશકતાનથી. નિરવદ્ય એવી મુનિ દીક્ષાને ગ્રહણ કરીને પણ દુષ્ટરાગથી બધાયેલા અને પુણ્યરહિત એવા હું દીર્ઘ સંસારના ભાક્તાથઈશ. હાજીવ ? હા ષાપિક ? દર્શન માત્રના રાગમાં પ્રવૃત્તથયેલાનું અનવદ્ય એવા ધર્મને પામીનેપણ ચિરકાલપર્યંત નારક તથા તિય ગ્યાનિમાં For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્જિર સુરસુંદરીચરિત્ર. પરિભ્રમણ કરીશ. એ પ્રમાણે ભાવના કરતાં છતાંપણ ધનવાહનમુનિને અનુરાગ અનંગવતી સાથ્વી ઉપરથી ઉતર નથી; તેમજ તે સાધ્વીને રાગ તેમુનિઉપર તેને તે રહ્યા કરે છે. એમકરતાં સંયમ, તપ,વિનય અને ચારિત્ર પાળવામાં તત્પર અને ગુરૂની આજ્ઞા પાળવામાં સાવધાન એવાંતે બંનેપણ સમય ચાલ્યા જાય છે. અન્યદા કોઈ એક દિવસ વસુમતીનામે પોતાની બહેન નની સાથે તે અનંગવતી સાધ્વી વિસુલોચના હાર ભૂમિએ બહાર નીકળી ત્યાં આગળ ભગિની. સ્ત્રી સહિત એક ઉન્મત્ત થયેલે પુરૂષ તેના જેવામાં આવ્યું. જેનું શરીર બહુધુળથી ખરડાયેલું હતું; તેમજ વસ્ત્રાપણ બહુજીર્ણપ્રાય પહેરેલાં હતાં અને શરીરે જતુઓ બહુવળગેલા હતા. વળી તે ગાંડાની માફક ગાયનની ધૂનમાં અનેક પ્રકારે નૃત્ય કરતો અને છોકરાંઓ જેની ચારેતરફ વીટાઈ વળેલાં હતાં, એવા તપુરૂષને જોઈ, અનંગવતી તે બન્ને સ્ત્રી પુરૂષને બહુ સમયસુધી જોઈ રહી. ત્યારબાદ તેણુએ વસુમતીને કહ્યું કે, હે આયે? આ ગાંડાની પાસમાં રહેલી આ યુવતિ આપણીહેન સુલોચનાના જેવી દેખાય છે. તે સાંભળી વસુમતીપણું સારી રીતે ધ્યાન દઈ બહુ તપાસકરીને શેકાતુર થઈગઈ અને તે બેલીકે; હેહેન! હારું કહેવું સત્ય છે. આ આપણું હેનસુલોચના છે. પ્રથમ એને મેપલાવતી નગરીમાં સુબંધુ સાથે પરણાવી હતી. બાદ કેઈ એકદિવસ તે કનકરથરાજકુમારના જોવામાં આવી એટલે તે રાજપુત્ર તેણીના મને હર સ્વરૂપને જોઈ બહુ કામાતુર થઈગયે અને બહુરાગને લીધે તેણે પિતાનાઅંતઃપુરમાં સુલે For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ચનાને દાખલકરી. પછી તેને બહુ પ્રિય હોવાથી તે સુલોચના સમસ્ત અંતેઉરમાં પ્રધાન થઇપડી. એ પ્રમાણે હું હારે સાસરે જ્યારે રહેતી હતી તે સમયે પ્રત્યક્ષપણે મહેં સર્વજાણેલું છે. વળી હેઆર્યો? લોકપ્રવાદથી હૅપણ આબાબત સાંભળી હશે. તેમજ ગ્રહવડે ગ્રહણ કરાયેલો આ પુરૂષ રાજકુમારસરખે દેખાય છે, માટે જરૂર આ કનકરથરાજા અને આ સુલોચના છે. અનંગવતી બેલી. હેઆર્યો! ચાલે આપણું આ હેનને આપણે બોલાવીએ. આપણને તે ઓળખે છે કે કેમ? અથવાએ પણ ગાંડી છે? એમ વિચાર કરીને બંને જણીઓ તેની પાસે જઈ મધુરવાણીવડે તેને બોલાવવાલાગી. પરંતુ પાગલની માફક તે કંઈપણ સ્પષ્ટ સમજી નહીં; અને જેમતેમ બહુ બેલવાલાગી. ત્યારબાદ દયાલું એવી તેબને સાધ્વીઓ તેને સ્ત્રીપુરૂષને સુધર્માચાર્યના ચરણકમલમાં લઈગઈ અને પોતાના હૃદયમાં બહુવિષાદ કરવા લાગી. બાદ તે આર્યાએ આચાર્યમહારાજને કહ્યું કે, હેગુરૂમહારાજ? આહારી હેાટી બહેન છેકેનહી? અને જે તે હેયતો એની આવી ઉમરદશા શાથી થઈ છે? ત્યારબાદ ગુરૂએ પિતાના જ્ઞાનવડે સત્યસ્વરૂપ જાણીને કહ્યું કે –આ સુલોચના છે. અને આ કેનકરયુવરાજ છે, એમાં કઈ પ્રકારનો સંદેહનથી. આ બંને જણ ભરનિદ્રામાં સુઈગયાંહતાં, ત્યારે ઈર્ષાવડે ક્રોધાયમાન થયેલી એક તેની સપત્ની-શાકે એ બંનેના મસ્તઉપર મંત્રેલું, ચૂર્ણ નાખ્યું. જેથી તેમની બુદ્ધિને વિશ્વમથ. ત્યારબાદ તેના પિતાએ બહુવૈદ્યોને ત્યાં બાલાવ્યા, તેઓએ પણ ઘણું ઉપચાર કર્યા પરંતુ સર્વપ્રયાસ તેમને નિષ્કલથયો. પછી રાજાએ તેમની મંત્ર તથા તંત્રવાદીઓને બોલાવી સારવાર કરાવી પણ તેમની For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર.. સ્થિતિમાં કિંચિતમાત્રપણ ફેરફાર થયેનહિ પછી એકાંત સ્થાનમાં બંનેને રાખવામાં આવ્યાં. તેમની રક્ષામાં કેટલાક પુરૂષોને મુકરરકર્યા. બાદ કેટલેકસમય વ્યતીત થતાં રક્ષક પુરૂષના પ્રમાદને લીધે તેઓ બંને જણ એકસાથે પોતાના સ્થાનમાંથી મહારનીકળી ગયાં અને તેઓ ફરતાં ફરતાં અહીં આવ્યા છે. એપ્રમાણે આચાર્યશ્રીનું વચન સાંભળી વસુમતીબેલી. હે ? ભગવ? જે આપ એને ઉપમવિનાશક ચાર જાણતા હોવતો વિચારકરી ચૂર્ણ વાગ. મતિમોહને દૂરકરનારું પ્રતિચૂર્ણ એમને આપે. પછી ગુરૂએ મતિ મેહને નાશકરવામાં બલવાન એવું પ્રતિચૂર્ણ તેમને આપ્યું, જેથી તેઓ બંને પણ સ્વસ્થ ચિત્તવાળાં થઈ ગયાં. બાદ સુચના પિતાની બંને બહેનોને જોઈ બહુ આશ્ચર્ય પામી કહેવા લાગી. અરે ? આ હુને સ્વમ આવ્યું? કિંવા હારી બુદ્ધિને આ વિશ્વમથયે છે ? તે અસ્કારી નગરીયાં? તે અમ્હારો વૈભવ અને તે અલંકારે કયાંગયા? અને ધુળવડે ખરડાએલાં આ અમ્હારાં અંગ શાથી થયાં છે ? તેમજ દીક્ષિત થયેલી આ હારી બંને બહેને અહીંયાં કયાંથી? માટે જરૂર આ ઇંદ્રજાલ અથવા સ્વમ છે. ત્યારબાદ વસુમતીએ તેમના ઉન્માદનું સર્વકારણ તેમને સમજાવ્યું, અને વિશેષમાં કહ્યું કે, આગુરૂ મહારાજના મહિમાથી મહારાઉન્માદ નિવૃત્ત થયેછે. બાદ વસુમતીબેલીહભ ? કનકરથયુવરાજ જ્યારે હને પોતાના અંત:પુરમાં લઈ ગયે વસુમતીઅને તેજ વખતે માયાવી એવા સુમંગલઅનંગવતી. વિદ્યારે હારી સાથે બહુ સમય સુધી For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ ર૯૫ વિષયભેગને સુખવિલાસકર્યો. ત્યારબાદ તે દુષ્ટથી હું જ્યારે છુટીપડી ત્યારે ધનપતિદેવતાએ આવીને હને બંધ કર્યો. જેથી મહે હેસુતન? ચંદ્રયશાસાધ્વીની પાસે દીક્ષાગ્રહણકરી. આ અનંગવતીપણુ ગુરૂમહારાજના મુખથી ધર્મોપદેશ સાંભળીને સંસારના ભયથી ઉદ્વિગ્નથઈ. તેથી પિતાના પતિની સાથે તેઓની આગચ્છમાં દીક્ષા થઈ છે. માટે હેસુતનું ? હે જે જોયું તે સ્વમનથી; પરંતુ સત્ય છે. આમહાપ્રતાપી સુધમનામે અમ્હારા ગુરૂ છે. ત્યારબાદ બહુખુશીથયેલાં તે બંને સ્ત્રી પુરૂષ સર્વને વિનાશ કરવામાં સમર્થ એવા ગુરૂમહારાજના ચરણકમલમાં બહુવિનયપૂર્વક પ્રણામ કરવા લાગ્યાં. ત્યારબાદ ગુરૂએ વૈરાગ્યકારક ધર્મદેશના પ્રારંભ કર્યો. બહુસંવેગકારક ગુરૂનાં વચન સાંભળીને બંને જણ પ્રતિબધપામ્યાં. સંસારની અનિત્યતા પિતાના હૃદયમાં ભાસવાલાગી. વિષયસુખને વિષસમાન જેવા લાગ્યાં. બાદ અનુક્રમે બંને જણે ગુરૂને પ્રાર્થનાકરીકે અમને સંસાર તારકદીક્ષા આપીને કૃતાર્થ કરે. ગુરૂએ પણ તેમની મેગ્યતા જોઈને વિધિપૂર્વક દીક્ષા આપી. ત્યારબાદ પોતાની બંને બહેનો સાથે સુલોચના સાધ્વી સંયમના મુખ્યગુણરૂપ વિનયમાં રક્ત થઈ છતીચંદ્રયશાપ્રવત્તિનીની પાસમાંરહીનાના પ્રકારની તપશ્ચર્યાઓ કરવાલાગી. એ પ્રમાણે પિતાની ગુણની પાસમાં રહેલી તે ત્રણે બહેનને ઘણો સમય ધર્મધ્યાનમાં નિગમનથવાલા. હેચિત્રવેચ? પછી કનકરમુનિને અને ધનવાહન મુનિને પરસ્પર બહુજ સ્નેહ થયે. પોતાના ગુરૂની પાસમાં બંને જણ પંચમહાવ્રતપાસવામાં બહુ પ્રવીણ, સમીતિ અને ગુપ્ત પાલવામાં સમ્યફપ્રકારે ઉપગવાળા થઈને નાના પ્રકારની For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહદ સુરસુંદરીચરિત્ર. તપશ્ચર્યા કરવામાં પ્રેમધરાવતાછતા નિરંતર સત્ર અને તેમના અર્થની માહિતી મેળવે છે. તેમજ ગુરૂની આજ્ઞામાં પ્રવર્તમાન ચેલા તે બંને જણ વિધિપૂર્વક ચારિત્રધર્મને પાળે છે. એ પ્રમાણે ચરણકરણમાં તત્પરએવાતેબનેને બહુ સમય વ્યતીત થયે. ત્યારબાદ કેઈ એક દિવસે પિતાના આયુષની સમાપ્તિ નજીકમાં જાણીને સુધર્મસૂરિએ સશશિપ્રભદેવ, મ્યપ્રકારે સંલેખનાકરીને અનશન વિધિવડે કાળકર્યો. પછી તે બીજા દેવલોકમાં ઉત્તમ પ્રકારના વૈભવવાળા ચંદ્રાજુનનામે વિમાનમાં શશિપ્રભનામે દેવપણે ઉત્પન્ન થયા અને તે વિમાનના પોતેઅધિપતિ થયા. બાદ ધનવાહનમુનિપર રાગ નહી તુટવાથી ચરિત્રપાલીને વિધિપૂર્વકકાલકરી બીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. વળી તે શશિપ્રભદેવના સામાનિકદેવ તરીકે બહુ તેજસ્વી શરીરધારી વિધુત્વનામે દેવથયા. હવે તે અગવતીસાથ્વી પણ દીક્ષાપાલીને રાગ નહીં જવાથી કાળકરીને વિઘપ્રભદેવની ચંદ્રરેખાના મેદેવી થઈ. હવે સુબંધુનેજીવમરીનેઅગ્નિકુમારદેવથયેહતો તે પાપી પોતાના પૂર્વભવનુર સંભારીને કનકવિધુપ્રભદેવ, રથસાધુ અને સુલોચના સાથ્વી ઉપર બહુઉપસર્ગ કરવાલાગ્યો. પ્રાણઘાતક એવાdઉપસર્ગોને સમભાવવડે સહન કરીને તેઓ બંને જણ કાલકરીને બીજાકલ્પને વિષે ચંદ્રાજીનવિમાનમાં સામાનિક દેવપણે ઉત્પન્ન થયાં. તેમાં કનકરને જીવ વિધુપ્રભનામે દેવથ અને સુચનાનેજીવ સ્વયંપ્રભાનામે તેની દેવીથઈ. હવે તેસુલોચનાનીહેન તેવસુમતીપણ શુદ્ધ ચારિ For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૭ દ્રપ્રભાદેવી. ત્રપાળી પેાતાનું આયુષપૂર્ણ કરીને કાળ ધમ પામી, બાદ તે સુલેાચનાના જીવ તેજ ચાર્જીન વિમાનમાં પેાતાના પૂર્વભવના સ્વામી જેચ'દ્રાજી નનામે દેવથયેલે છે તેની દેવી પણેઉત્પન્ન થયા. એપ્રમાણે એકવિમાનમાં દીવ્યસુખને અનુભવતાં તે સર્વેની પરસ્પર ગાઢપ્રીતિમ ધાણી.અહા ? આસ ક નાજ વિલાસછે. અન્યથા તેઓની સ્થિતિયાં ? અને એક સાથે આદીવ્યસુખના અનુભવકયાં ? અન્યત્રપણ કહ્યુ છેકે:नैवाकृतिः फलति नैव कुलं न शीलं, विद्याsपि नैव न च जन्मकृताऽपि सेवा ॥ कर्माणि पूर्वतपसा किल सञ्चितानि, काले फलन्ति पुरुषस्य यथेह वृक्षाः ॥ १ ॥ અર્થ” આજગમાં દરેકપ્રાણીઓનાં જન્મમરણુ પોતપાતાના નિમિત્તપ્રમાણે થયાંકરેછે. પરંતુ ક્યાજીવનેકયાસ્થાનમાં જન્મથશે તેવે નિશ્ચય કેવલજ્ઞાનીને થઇ શકે. કિવા તેના કર્મ ઉપરથી જાણીશકાય. કારણકે; શુભાશુભ કર્મીતુજ તેલછે. મનુષ્યેાની આકૃતિ કે ઇસ્લઆપતી નથી; કુલ, શીલ, વિદ્યા તેમજજન્મપર્યંતકરેલી સેવા પૈકી કોઇપણ લ આપવા સમર્થ થતાંનથી. માત્ર પ્રાચીન તપવડે ઉપાર્જન કરેલાં કર્મા વૃક્ષનીમાફક સમયાનુસાર લેછે. ” માટે હેભવ્યજને ! પૂર્વી તકના સંબંધને લઈને ધનવાહનાદિક સર્વે ટ્વિ વૈભવને પ્રાથયા. ,, વિદ્યુત્પ્રભદેવ; ચ’દ્રા નવિમાનમાં આપન્ચે પમ સુધી દિવ્યસુખના અનુભવકરીને ત્યાંથી For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮ પવનતિ વિધાધર. www.kobatirth.org સુરસુ દરીયરિત્ર. ચિત્રવેગનું વૃત્તાંત. ચબ્યા;કારણકેપુણ્યનેઅનુસારેદિવ્યસુખ ભાગવાય છે. જ્યારે પેાતાનુસુકૃત આવી રહેછે; ત્યારેતેએ સ્થાનાંતરમાંપધારેછે. જેમકે, ક્ષીને પુજ્યે નાચતે મર્ચંટોને ! ” પુણ્ય પ્રકૃતિને લઇને પ્રાણી દેવલાકમાં ઉત્પન્ન થાય છે. અને જ્યારે તે ક્ષીણ થાયછે; ત્યારે પુન: તે મનુષ્યલેાકમાં જન્મેછે. હવે તે વિષ્ણુદ્ઘભત્યાંથી ચ્યવીને આવતાઢયપ તમાં દક્ષિણશ્રેણીને વિષે મનેાહરએવા રત્નસંચયનામે ઉત્તમનગરમાં અલવતીની કુક્ષિએ પવનગતિનામે વિદ્યાધરકુમારથયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir હે સુંદર? દેવલાકમાં જે ધનવાહનનેાજીવ વિદ્યુત્પ્રભ દેવ થયાહતા. તેજ ત્યાંથી ચ્યવીને તું ચિત્રવેગ આલેાકમાં ઉત્પન્નથયેાછું. તેમજ ચદ્રરેખાદેવી પેાતાનુ આયુષ પૂર્ણ કરીત્યાંથી ચ્યવીને વૈતાઢયગિરિમાં શ્રી જરાવ નગરનેવિષે અમિતગતિનામેવિદ્યાધરછે,તેની ચિત્રમાલાનામે ભાર્યાની કુક્ષિમાં કનકમાલાનામે પુત્રીપણે ઉત્પન્નથઈછે. તેમજ ચિત્રવેગ? પૂર્વભવમાં શ્રમણુપણુ પામીને પણ ત્હારા જે રાગસ અધહતા તેનું આફલ હને પ્રાથયું. વળી હેચિત્રવેગ ! દેવભવમાં રૂપ, ખેલ; દીપ્તિ અને રૂદ્ધિપણ હારે થાડીહતી; તેમજહારૂં આયુષ પણ મધ્યમપ્રકારનું ઘેાડું હતું, વળી આમનુષ્યભવમાંપણ તમારે અનેને પરસ્પર એકબીજાના દશનથી આરંભીને દુઃસહુ એવું વિયેાગદુ:ખ લાગવુ પડયું. અથવા હેચિત્રવેગ ! આજન્મમાં હું જે દુ:સહુ એવું વિયેાગદુ:ખ ભાગવ્યું તે હારીઆગળ કહેવાથીહવેશું! હે મુનિત્રતગ્રહણકરીને પણ્ સરાગપણાના ત્યાગ ન કર્યો; તેના લતરીકે આદ:સહવેદના હૅનેપ્રાપ્તથઇ. હચિત્રવેગ ? દેવભવમાં ત્હારા મિત્ર જે ચદ્રાર્જુન For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ર૯. નામે દેવહતે, તે પણ ત્યાંથી ચવીને ચિત્રગતિ અને અહીંયાં ચિત્રગતિથછે. હેભદ્ર? પ્રિયંગુ મંજરી. પ્રથમ વસુમતીનામે જે સાધ્વીહતી. તે કાલકરીને દેવલોકમાં ચંદ્રપ્રભાનામે દેવી થઈ હતી અને તેજ ત્યાંથી ચવીને પ્રિયંગુમંજરીનાને આલેકમાં ઉત્પન્ન થઈ છે. હસુંદર? જેથી તે ચિત્રગતિ પૂર્વભવમાં ત્યારે મિત્રહતો; તે કારણથી એકવાર દર્શનવડેપણ પરસ્પર સહારે બહુસ્નેહથ. તેમજ તે ચિત્રગતિએ ઉપાયપૂર્વક તે કનકમાલાનો સંબંધ હારી સાથે જોડી આપે, અને હાલમાં પોતાના કર્મદોષને લીધે તેની સાથે ત્યારે વિયેગથયેછેહેચિત્રવેગ ? હવે અહીં હાલમાં બહુવિસ્તારકરવાની કંઈ જરૂરનથી. માત્ર જે હું હુને પૂછયું છે; તેને હું પ્રત્યુત્તર ન્હને આપુ છું. કનકરથનામે તે સાધુ અન્યભવમાં હુને બહુજ પ્રિયહતા. તેજ પોતે કાળકરીને ત્યાંથી દેવલોકમાં વિધુતપ્રભનામે જે દેવથયે; તેજ હું પિતે ત્યારે પ્રિય મિત્ર છું અને હાલમાં પણ હું તે દેવલોકમાં રહું છું, ચિત્રવેગ ? આવા કારણને લીધે તું હારે અતિપ્રિય મિત્ર છે. શ્રીધનેશ્વરમુનિએરચેલી, સુબોધ અને સુંદર ગાથાઓના સમૂહવડે અતિ મનોહર, રાગ અને દ્વેષરૂપી અગ્નિ તેમજ વિષધરને સંહારવામાં જલઅને મંત્રસમાન આ સુરસુંદરીકથાને વિષે ચિરપરિચિત સંબંધદશક આઠમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे चिरपरिचयवर्णननामाऽ ष्टमपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ સુરસુંદરીચરિત્ર. अथनवमपरिच्छेदःप्रारभ्यते. પિતાના પૂર્વભવને સંબંધ જાણીને ચિત્રવેગ . હેસુરત્તમ! તે વખતે તેમણે સ્વને તે ઉપસર્ગ મણીઆપીને બહુઉતાવળથી કયાં ગયા નિવારક હતા ! અને તેવું ઉતાવળનું તહારે પ્રયાણ. શું કાર્ય આવી પડયુંહતું? તે સાંભળી વિધુતભદેવબેચે. હસુંદર ? એ વૃત્તાંત પણ હું ન્હને કહુછું તે તું સાંભળ. આ મહારાવિમાનના અધિપતિશશિકભદેવે હુને આજ્ઞાકરીકે, હાલમાં જંબુદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં કુશાગ્રનામે નગરમાં ધનવાહનમુની છે તેમની પાસે જલદીતું જા. ત્યાં આગળ તે મુનીંદ્ર પોતે ધ્યાનમાં બેઠેલા છે. તેમને પોતાના પૂર્વભવના કોઈએક વરીએ જોયા છે; અને તેમને જોઈને અત્યંત ક્રોધાયમાન થયેલે તેદેવ તેમને મહાભયંકરઉપસર્ગોકરશે. માટે તેમની રક્ષાકરવાસારું જલદી તું તે નગરમાં જા. અને હું પણ ઈદ્રની આઝાલઈને ત્યાં આવુછું. એ પ્રમાણે તેની આજ્ઞાને સ્વીકારકરીને બહુઝડપથી હું અહીં આવ્યો. તેટલામાં સ્ત્રીસહિતના તે તું મહારા જોવામાં આવ્યું. પછી અવધિજ્ઞાનના ઉપગવડે મહું જાણ્યુંકે, આતે તે વિધુતપ્રભ નામે મહારે મિત્ર છે. વળી નવાહનરાજાના ભયથી બહીને આઉતાવળે નાસે છે. આનાવાહનરાજાપણ એની પાછળ ચાલ્યો આવે છે. તેમાટે હું આસમયે પૂર્વભવના મિત્રને કંઈપણ ઉપકારકરું, એમ વિચાર કરીને હું હારી પાસે આવ્યો અને તેવી આપત્તિના સમયે હારી રક્ષાને માટે મહેહને તેદીવ્યમણીઆ. For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩૦૧ ત્યારબાદ જે કાર્યને ઉદેશી હુંનીકળેહને તેની સિદ્ધિ માટે એકદમ હું અહીંથી ધનમુનિરક્ષા, વાહનમુનિની પાસે ગયે. ત્યાં આગળ ધ્યાનમાં રહેલા તે મુનિવરને ઉપસર્ગ કરતે એવો એકદેવ હારા જેવામાં આવ્યો. પછી મહેં તેને અત્યાચારજોઈ કહ્યું કે, રે રે? દેવાધમ? હવે તું ક્યાં જઈશ? દેવેંદ્રો જેમને વંદન કરે છે એવા આમુનીંદ્રને તુ આવાં દુખઆપે છે? શત્રુ અને મિત્ર વર્ગમાં સમાન બુદ્ધિવાળા મુનીંદ્રોને ઉપસર્ગ કરતા એવા તું હવે કયાં જઈશ? હેપપિઝ? હારી દષ્ટિમાર્ગમાં પડેલ તું હવે જીવવાની આશા છોડી દે એ પ્રમાણે મહારા કહેવાથી તે ભવનપતિ દેવ સંધ્રાંતથઈ એકદમ ત્યાંથી જીવલઈ નાશી ગયો. તે જ સમયે શુક્લધ્યાનમાં રહેલા તે મુનિવરને મેહ નષ્ટથવાથી વિશુદ્ધ એવું કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થયું ત્યારબાદબહુવિનયપૂર્વકહેતે શ્રીકેવલિભગવાનને મહિમા. તેવામાં દુંદુભિને નાદસાંભળી અનેક દેવ અને મનુષ્ય ત્યાં આવ્યા. ભક્તિપૂર્વક વંદન કરી પોતાના આચાર પ્રમાણે તેઓ હાથ જોડી ભૂમિ ઉપર બેસી ગયા. ત્યારબાદ શ્રીકેવલીભગવાને તેમને ઉદ્દેશીને મેક્ષસુખનાકારણભૂત એવા ધર્મોપદેશનો પ્રારંભકર્યો. जैनोधर्मः प्रकटितविभवः संगतिः साधुलोके, विद्गोष्ठी वचनपटुता कौशलं सक्रियासु । साध्वी लक्ष्मीश्वरणकमलोपासना सद्गुरूणां, ४. शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः ॥ १॥ અર્થ—“હેભવ્યાત્માઓ આજગત્માં પ્રગટ છે મહિમા For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ સુરસુંદરીચરિત્ર. જેને શ્રીજેનધમ, સાધુપુરૂને સમાગમ, વિદ્વાનપુરૂ ની સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનમાં પટુતા, ધામિકસદ્ધિ ચાઓમાં કુશલતા, ન્યાયથી મેળવેલી લક્ષ્મી, ધર્મોપદેશમાં કુશલએવા સદ્દગુરૂઓનાચરણકમલની સેવા, દોષરહિતએવુંશીલવ્રત અને નિર્મલએવબુદ્ધિએ સર્વ પદાર્થો ભાગ્યશાળી પુરૂષનેજ પ્રાપ્ત થાય છે.” માટે પ્રમાદનો ત્યાગ કરી શુદ્ધ એવા દેવગુરૂ અને ધર્મની વહારે આરાધના કરવી. એમધર્મોપદેશ ચાલતો હતે, તે પ્રસંગે સમય જાણીને શ્રી કેવલીભગવાનને મહેંપુછયું કે, હેભગવન? આપાપિષ્ટદેવને તહે અપરાધ કર્યો હતો? જેથી આ દુષ્ટમતિ આપને પ્રાણુતદુ:ખઆપવામાં ઉદ્યક્તથહતે. દેવતાને પ્રશ્નસાંભળી શ્રી કેવલીભગવાન બોલ્યા. અન્ય ભવમાં હારી સાથે એને વિર હતું તેનું નાસ્તિકવાદી કારણ તું સાંભળ. ધાત્રીખંડમાં વિકપિલ, દેહનામે ક્ષેત્ર છે તેમાં ચંપાનામે ઉત્તમસમૃદ્ધિવાળી એકનગરી છે, તેમાં પલરાજા રાજ્યકરતો હતો અને તેને સમરકેતુનામે યુવરાજ ભાઈહિતે. તે બન્ને ભાઈઓ શ્રીજીનેંદ્રભગવાનના વચનમાં બહુ શ્રદ્ધાસુ અને પરસ્પર બહુસ્નેહાલુહતા. દેશવિરતિશ્રાવકધર્મ સારી રીતે તેઓ પાલતાહતા. તેમજ નીતિવડે રા જ્યપાલન કરતાહતા. કેઈએકદિવસે તેબન્ને ભાઈઓ સભાસ્થાનમાં બેઠા હતા. ત્યાં મંત્રી અને સામંત વિગેરે પણ સર્વ સંગ્રહસ્થ રાજસેવામાં હાજર હતા. તેવામાં કપિલનામે એક નાસ્તિકવાદી ત્યાં આવ્યો અને પોતાને મત સિદ્ધકરવા માટે તે . વસ્તુતઃ જીવ, સર્વજ્ઞ કે, મેક્ષ, કેઈ છે જ નહીં. જગમાત્ર કલ્પનીય છે. તે સાંભળી શ્રી જેનસિદ્ધાંતના શાસ્ત્રા For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવપરિચ્છેદ ૩૦૩ ર્થોમાં બહુકુશલ એવા સમરકેતુયુવરાજે દષ્ટાંત, હેતુ, કારણ અને નાના પ્રકારની સેંકડો યુક્તિઓ વડે વાદમાં એકપિલને પરાજયકર્યો, તેમજ તે કપિલ; યુવરાજને પ્રત્યુત્તર આપવા સમર્થનથી ત્યારે મંત્રી, મહત, સામંત વિગેરે સભ્યજનેએ તેનું ઉપહાસકર્યું. જેથી તે બહુ ઝંખવાણો થઈગયો અને સમરકેતુની ઉપર તે એકદમ કોપાયમાન થઈ ગયો, વળી તે ક્રોધને લીધે તેના શરીરની આકૃતિ બદલાઈ ગઈ. આભરસભાની અંદર મહાજનની વચ્ચે આયુવરાજે આજે હારો પરાજ્ય, એમ પોતાના હૃદયમાં વિચારકરતો, અને અતિશયષવડે ધમધમતે તે કપિલ સભામંડપમાંથી બહાર નીકળ્યા બાદ તે વિચારકરવા લાગે કે મહને ઘણું પંડિત મળ્યા, પરંતુ આજસુધી આલેકમાં કઈવાદીએ હારે પરાજ્ય કર્યો નહોતો. છતાં આપાપીએ ભરસભાની અંદર મહને કેવી રીતે હરાવ્યો? આઅમે મહારું અનિષ્ટ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. માટે રાત્રીએ એના સ્થાનમાં જઈને ખવડે એદુષ્ટનું મસ્તક હું કાપી નાખ્યું. જેથી વ્હારા મનની શાંતિ થાય; એમ રાત્રીના સમયે રૌદ્ર સ્થાનના વશ થયેલો તે કપિલ વિચારકરીને હાથમાં ખગેલઈ સમરકેતુરાજાના મકાનમાં ગ; અને ત્યાં તે ગુપ્ત રીતે જાજરાની ભીંતમાં લપાઈગ. હવે સમરકેતુરાજા પિતાનું પ્રભાતસંબન્ધિ આવ શ્યકકાર્યકરી તે તરફ આવતોહતો, રાસમરકેતુ ત્રીના અંધકારને લીધે યુવરાજની સાથે અને કપિલ. કેટલાકનેકરે હસ્તમાંદીપકલઈમાગમાં ચાલતાહતા તેવામાં રાજકુમારને જાજ For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ સુરસુંદરીચરિત્ર. રૂમાં જવાની શંકાથઈ. એટલે સર્વનું લક્ષ તે તરફ ખેંચાયું કે, તરતજ ત્યાં સંતાઈગયેલે તેણમતિકપિલ; રાજપુરૂષોના. જેવામાં આવ્યા. કપિલ પોતાના બચાવ માટે અને રાજકુમારને. મારવા સારૂ એકદમ ખેંચીને તેને મારવા જાય, તેટલામાં રાજપુરૂષોએ યુક્તિપૂર્વક ઝડપથી તેદુષ્ટને પકડી લીધે અને બંધ બાંધી પોતાને કબજેકર્યો. યુવરાજે બરોબર જોઈ તેને ઓળખે કે, આ તેજ નાસ્તિકવાદીકપિલ છે. મહું એને શાસ્ત્રાર્થમાં પરાજ્યર્યો તેથી એદુષ્ટ અહીંયાં હુને મારવામાટે આવ્યો છે. “પુષિતઃ ક્રિ ર ાતિ Tvજૂ અહ? આદુનીયામાં પરાજીત થયેલેપ્રાણું માનને માટે કર્યું પાપ નથી કરતો?” હવે ઉંટકાઢતાં બકરૂં પેસે અન્યાય કપિલને લાગુ પ ડ. પિતાના મનની શાંતિ માટે આ કપિલને કાર્યને તેણે સમારંભ કર્યોહતે. છતાં શિક્ષા. અધર્મને લીધે તે પોતેજ અશાંતિ માં આવી પડે. જે પ્રાણું પાપ કરવા તૈયાર થાય છે, તે આલેકમાં પણ તેનું ફલ ભેગવ્યા શિવાય રહેતો નથી. અન્યત્ર પણ કહ્યું છેકે – पुरुषःकुरुते पापं, बन्धुनिमित्तं वपुनिमित्तं वा। वेदयते तत्सर्व, नरकादौ पुनरसावेकः ॥१॥ અર્થ– આદુનીયાદારીના મેહને આધીન થયેલ પુરૂષ બંધુઓમાટે અથવા પોતાના શરીરમાટે જે કંપાપ કરે છે. તે સર્વને ભકતા નરકાદિક સ્થાનમાં રહીને તે એકલો જ થાય છે.” તેમાં અન્ય કોઈ સહાયક થતાનથી. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિ છે. ૩૦૫ હવે એકપિલ બહુજ દુર્દશામાં આવી પડશે. જેનું શરીર પાંદડાની માફક ધ્રુજવા લાગ્યું, મુખની કાંતિ બહુજ દીનતામાં આવી પડી.તેમજ પોતાના જીવનની આશાપણ તેણે છડીદીધી. આવા બેહાલમાં આવપડેલા તે કપિલને જોઈ રાજકુમારના હૃદયમાં દયાઆવી પછી તેણે કહ્યું કે, હે દુષ્ટી હારાકાય સ્વામું નહીં જોતાં હાલ હું હુને જીવતો મૂકું છું. પરંતુ રે? દુરાચાર? હાદેશ છોડી જલદીતું ચાલ્યા જા. મહારાદેશમાં કોઈપણ ઠેકાણે હારે રહેવું નહીં. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી તકપિલ ત્યાંથી નાઠે અને બહુદુર દેશમાં ચાલ્યા ગયા. આગળ જતાં એકભિલ્લ લેકેની પલ્લી (ગ્રામ ) આવી જેની અંદર કેવળ ભિલ લેકે નોજનિવાસ હતો. તે પલ્લીની અંદર કપલે નવાસ કર્યો. પદ્મરાજા ધર્મભાવનામાં તત્પરરહીને નીતિપૂર્વક પો તાનું રાજ્ય સંભાળતો હતો, તેમજ રાજદિક્ષા. સમરકેતુ યુવરાજપદને ભાવતે હતો. એમ કેટલોક સમય નિર્ગમન કરતાં રાજ્યપદને લાયએવા પોતાના પુત્રને જોઈ, પરાજાએ તેને રાજ્યસ્થાનમાં અભિષેક કર્યો. બાદતીવ્ર વૈરાગ્યવડે તેણે પિતાનાભાઈ યુવરાજ સહિત સદ્ગુરૂની પાસમાં દિક્ષાગ્રહણ કરી. પછી તે બન્ને જણાએ પિતાના ગુરૂની સેવામાં રહી નાના પ્રકારના દેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ દરેક સ્થળે પવિત્ર વાણવડે અનેક ભવ્યજનોને ઉદ્ધારકરતા; દયા ધર્મને વિસ્તારકરવા લાગ્યા. એ પ્રમાણે સાર્થની સાથે વિહાર કરતાં તેઓ અનુક્રમે રત્નપુરનામે મનોહર એવા નગર પ્રત્યે ચાલ્યા. માર્ગ બહુવિકટ હોવાને લીધે પદ્મ અને સમરકેતુ એ બંને ૨૦ For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુનઃપિલ નાસમાગમ. ૩૦. સુરસુંદરીચરિત્ર. મુનિએ પેાતાના સાથ માંથી કંઇપણ કારણથી છુટા પડીગયા. અને તેઅટવીમાં માર્ગનું ભાનચુકીજવાથી તેએમને રખડવા લાગ્યા. પરંતુ પેાતાને જવાના રસ્તાહાથ લાગ્યા નહી. તેવામાં ફરતાં ફરતાં એક પલ્લી તેમના જોવામાંઆવી. ક્ષુધાઅનેતૃષાથી પીડાયેલા તેમ નેજણે ભિક્ષામાટે તે પલ્લીમાં પ્રવેશકો. પલ્લીની અંદર પરિભ્રમણકરતાં તેકપિલે ઉપરોક્ત અને મુનિઓને જોયા કે તરતજ તેણે એળખ્યા;અનેસમરકેતુમુનિને જોઇને તે એકદમક્રોધાયમાનથઈ ગયા. માદ પેાતાના હૃદયમાંતે વિચાર કરવાલાગ્યા કે; આપાપીએ સભાસમક્ષ મ્હારા પરાજયકર્યા છે. તેમજ હુને દેશનીકાલની આજ્ઞા પણ તે સમયે એણેજ કરેલી છે. માટે કોઈપણ કપટવડે હાલમાં હું એનુ વૈરલ; એમ વિચાર કરી તેદુષ્ટ અનેમુનિઓને અવિનય વડે વાંદવા લાગ્યા; પછી અનેમુનિઓને કપટભક્તિથી નમ્રમનેલેા તે દુષ્ટ પેાતાને ઘેરલઇગયા અને વિષમિશ્રિતએવું ભાજન તથા પાણી તેણે તેઓને વ્હારાવ્યું. પછી તેણે હાથજોડીને વિનયપૂર્વક કહ્યુ કે; હેભગવન્ અહીંયાંજ આપ લેાજન કરેા. માર્ગમાં ચાલવાથી આપને શ્રમપણ બહુથયાહશે; તેમજ અહીંયાં કાઇ આવે તેમ નથી. વળી એકાંત સ્થલે આપનેરહેવા માટે આજગાપણુ સારીછે. ભેાજનકર્યાબાદ વિશ્રાંતિપણુ અહી જ લેવીડીકછે; પ્રભાતકાળમાં આપને જવુ હોય ત્યાં આપ સુખેથી પધારો. આ પ્રમાણે તેના કહેવાથી વિશુદ્ધ સ્વભાવવાળા તે અનેમુનીએ એકક્ષણમાત્ર વિશ્રાંતિલઈ સ્વાધ્યાય કરીને ભાજનકરવાબેઠા. લાજનના પ્રરંભક કે; તરતજ સાનહિતદેવતાએ મુનીની દયાવડે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવગપરિચ્છેદ ૩૦૭ તે ભેજનમાં રહેલા વિષને અપહાર્યો. ત્યારબાદ તે મુનિઓ ભજનકરીને પશ્ચાત્ પિતાને સ્વાધાય કરવા બેસી ગયા. તેમાં કપિલ વિચારકરવાલાગ્યું. અહે? આમુનિઓ વિષભક્ષણથી કેમ ન મરીગયા ? જરૂર આલકોએ પિતાના મંત્રબલવડે વિષશકિતનો લોપર્ણો દેખાય છે. અન્યથા તેઓ જીવિશકે કેવી રીતે ? ઠીક હવે રાત્રીએ જરૂર આમુંડાને મહામાર તેખરે. કારણકે જ્યાં સુધી આવરી જીવશે ત્યાં સુધી હુનેસંતેષથવાનો નથી. એમવિચારકરી તેદુષ્ટ રાત્રીકયારે થાય? અને તે મુંડાને કયારે મારું ! એવી વાટ જોઈ તૈયાર થઈને બેઠે. અહી? દુ નાની દુષ્ટતા કેવી હોય છે ? પોતાના પ્રાણુતસુધી પણ તેઓ સજજનેનાપ્રગટગુણને સહન કરતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કેउज्ज्वलगुणमम्युदित, क्षुद्रोद्रष्टुं न कथमपि क्षमते । हित्वा तनुमपि शलभः, शुभ्रं दीपाचिरपहरति ॥१॥ અર્થ–“આજગમાં પ્રસિદ્ધ થયેલા સજજનાનિમેલગુણને જોઈને લઘુવૃત્તિને દુષ્ટપુરૂષ કેઈપણ પ્રકારે સહન કરતા નથી. દષ્ટાંતતરીકે, પતંગીયું પિતાનાશરીરને નાશ કરીને પણ ઉજવેલએવી દીપશિખાને અપહારકરે છે. આ ઉપરથી તાત્પર્ય માત્ર એટલુંજ છેકે; નૈસર્ગિક દયાલ એવા સત્પરૂષના વિરોધમાં રહીને દુર્જન પતેજ હેટા અનર્થમાં આવી પડે છે. બુદ્ધિને દુર્બલ એવો તે કપિલ હાથમાં લઈ તૈિયાર થયે એટલામાં સૂર્યાસ્ત થયે. દરેક કપિલનું દિશાઓમાં અંધકારને પ્રવેશ થવાલાઘાતકીપણું ગે. રાત્રીને દેખાવ આબેહુબ ભાસવા લાગ્યો. નિશાચરેની પ્રવૃત્તિ જાગ્રથવા For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પદ્મઅને સમરકેતુમુનિ, ૩૦૮ સુરસુંદરીચરિત્ર. લાગી. દિનેાદ્યોગીપ્રાણીઓની પ્રવૃત્તિએ ધીમેધીમે મંદપડવા લાગી, નભામંડલમાં તારામ’ડલ બરાબરદીપવાલાગ્યું, તેમજ અનુક્રમે ચંદ્રમંડલપણુ પોતાનાઅભ્યુદયના હ વડે દિશાએ રૂપી અંગનાઓના મુખમાંડલને સ્વચ્છ કરવાલાગ્યું. હવે રાત્રીનેાસમય જાણી તે બન્ને મુનિએ પેાતાના સ્વાધ્યાયકરી સુઇ ગયા. સમયની પ્રતીક્ષાકરતા કપિલપણ અ રાત્રીના સમયે મુનિને મારવામાટે ત્યાંઆવ્યા અને ખડખેચીને જોરથી તે મુનિનાઉપર પ્રહારકરવા જાયછે, તેટલામાં તેનીઉપર કાપાય માનથયેલા દેવેતેજ અગવડે હેને મારીનાખ્યા. પછી તે રૌદ્ર ધ્યાનના પ્રભાવથી મરીને બીજી નરક ભૂમિમાં ઉત્પન્ન થયે. હવે પદ્મ અને સમરકેતુનામે તે અને મુનિએ પણ અહુ સમયસુધી નિરતિચાર ચારિત્ર પાળી વિકિ કાળકરીને શુભપુણ્યના ઉદયથી સાધમ દેવલાકમાં અપ્સરાઓના સમુદ્રાયથી વ્યાસએવાવિમાનમાં ઉત્પન્ન યા. ત્યારબાદ પદ્મનાજીવ એકસાગરોપમનું આયુષ તે વિ માનમાં ભાગવીને આ જ મુદ્વીપમાં રહેલા ઐરવતક્ષેત્રમાં વિજયાનામે નગરીછે; તેમાં ધનભૂતિનામે વિષ્ણુના સુધનામે પુત્ર થયેા. વળી તે વિશુદ્ધભાવથી ચારિત્રઅંગીકાર કરીને કાળકરી બીજા દેવલેાકેામાં ઉત્પન્નથયા. ત્યાં ચંદ્રાર્જુન વિમાનમાં શશિપ્રભનામે તે દેવ થયાછે. તેનું એ સાગરોપમ સંપૂર્ણ આયુષછે. હેભદ્ર ? વિધુપ્રભ? હાલમાં તે દેવ ત્હારા વિમાનના અધિપતિછે, જેની આજ્ઞાથીતું અહીં અમ્હારીપાસે આપેછે. હવે તે સમરકેતુમુનિનેાજીવ આઠપક્ષેપમ અધિક એક સાગરાપમનું આયુષ તે દેવભવમાં ભેાગવીને ત્યાંથી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩૦૯ ચન્યા. બાદ તે દેવનેાજીવ આ ભરતક્ષેત્રમાં રહેલા કુશાગ્રનગરમાં ભદ્રકીન્તિ રાજાની અતિપ્રિય એવી સુખ ધુદત્તાનામે સ્રીની કુક્ષિમાં ઉત્પન્નયેા. અનુક્રમે પુત્રપણે તેને જન્મથયે. ખારદિવસથયા એટલે માતાપિતાએ ધનવાહન એવું તેનુંનામ પાડયું. પ્રતિદિવસે બાલચંદ્રનીમાફક તે વૃદ્ધિપામવા લાગ્યું. અનુક્રમે લેાકેાને આનદકારક એવીચાવનદશાને તે પ્રામથયે. આદપિતાએ જાણ્યુ કે, રાજ્યનેલાયક પુત્ર થયેાછે, તેમજ હું પણ હવે ધ ક્રિયાને લાયકથયેાછું, આ સંસારવાસ કારાગૢહની ઉપમાનેલાયકછે, માટે ચારિત્રગ્રહણ કરવું તે ભવસમુદ્રમાં નાવસમાન ગણાયછે, એમ પોતેપેાતાના શુદ્ધભાવથી વિચાર કરીને પેાતાના પુત્ર ધનવાહનને રાજ્યમાં અભિષેક કર્યો. ત્યારપછી તેણે તેપણ સુગુરૂનીપાસમાં દીક્ષા ગ્રહણ કરી. નીતિશાસ્ત્રમાં કુશલ અને દયા, દાક્ષિણ્યાદ્દિગુણ્ણાના નિધાન એવા ધનવાહનરાજા પણ અહે ધનવાહનમુનિ. પૂર્વ લાખ વર્ષ સુધી રાજ્યપાલન કરીને મેનિદ્રામાંથી જાગયા. ત્યારબાદ નરવાહનનામે પેાતાનાપુત્રને રાજ્યમાં સ્થાપનકરીને પોતેદીક્ષા ગ્રહણકરી હેભદ્ર! વિધુપ્રભ! તેજ હું પેતે વિહાર કરતાકરતા આજે આ નગરમાં આવ્યાછુ. બાદ એક રાત્રીની પ્રતિમાવડે અહીં હું ધ્યાનમાં રહ્યો હતા. હવે તે નાસ્તિકવાદી કપિલપણ નરસ્થાનમાં બહુ દારૂÄદુઃખ લાગવીને,કાંઈકઅધિક એવું એક સાગરોપમ આયુષ પૂર્ણ કરીને ત્યાંથી મુક્તથયા. પછી તેપિલનાજીવ મગધ દેશમાં સાસા નામે આભીરથયેા. ત્યાં અજ્ઞાન તપકરવાથી કાળકરીને ઉપરૂદ્રએવા નામે પરમાધામિકદેવપણે તે ભવનપતિમાં ઉત્પન્નથયા.અવધિજ્ઞાનવડે તે દેવ અહીંરહેલે For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ સુરસુંદરીચરિત્ર. હુને જોઈ એકદમ હારી પાસે આવ્યો. પૂર્વનું વૈર સંભારીને હાર વધને માટે તેણે અહીં આવીને આ સર્વ સમારંભકર્યો. હભદ્ર! આ હારા વેરનુંકારણ મહે હુને વિસ્તારપૂર્વક કહ્યું. હે ચિત્રવેગ? ફરીથી હેં શ્રી કેવલીભગવાનને પૂછ્યું કે, હે ભગવન્ ! હવે હારું આયુષ કેટલું પુનદેવપ્રશ્ન. બાકી રહ્યું છે અને મહારે જન્મ હવે કયાંથશે? વળી હારે પિતા કે શું થશે ? તેમજ શ્રીજૈનધર્મનો પ્રતિબંધ મ્હને કણકરશે? એ પ્રમાણે હારા પ્રશ્નસાંભળી શ્રી કેવલીભગવાન બાલ્યા. હેસુરોત્તમ! એકવીશકેટકેટવર્ષ આયુષ હજુ હારું બાકી રહ્યું છે. તેટલું આયુષ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી ચ્યવને તું હસ્તિનાપુરમાં શ્રી અમરકેતુ રાજાની પ્રિયપત્ની કમલાવતી દેવીનીકુક્ષિએ બહુમાનતાઓ વડે પુત્રપણે ઉત્પન્ન થઈશ. બાદ પૂર્વભવને વૈરી એ એકદેવ હારી માતાસહિત મ્હારૂં ત્યાંથી હરણકરશે અને તે ચિત્રગ? વિદ્યા ધરેંદ્રને ત્યાં તે મહેટો થઈશ. વળી મારી પાસે આવતો એવો. તું જેને દીવ્યમણી અર્પણ કરીશ તેજ હારે તે જન્મમાં સત્ય પિતા થશે. તેમજ સુપ્રતિષસૂરિની પાસે ગૃહિધર્મ પામીને ૫શ્ચિાત્ ચારિત્રપાળીને તું સંસારને ઉછેદકરીશ.“અહો ચારિત્રને મહિમા દેવતાઓને પણ દુર્લભ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છેકે – अपवित्रः पवित्रः स्या-द्दासोविश्वशतां भजेत् । मूलं लभेत ज्ञानानि, मक्षु दीक्षामसादतः ॥ १ ॥ અર્થ–“દીક્ષાના પ્રભાવથી અપવિત્રહોય તે પવિત્ર થાય છે. For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિવછેદ. ૩૧૧ પ્રથમ દાસપણુને પામેલો હોય છે તે પણ તે પુરૂષ દુનીયામાં પૂજ્યતાને ધારણ કરે છે તેમજ મુખેમાણસ સ્વ૫સમયમાં ઉ. ત્તમ પ્રકારની જ્ઞાનસંપત્તિઓને પ્રાપ્ત કરે છે. આ સર્વેચારિત્રના ગુણે અપૂર્વલાભને આપનારા કહ્યા છે.”એપ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી; હેભગવન? આપનું વચન સત્ય છે એમ કહી બહુમાનપૂર્વક તેમના વચનનું સ્મરણ કરતો હું તે મુનીંદ્રને ત્રણ પ્રદક્ષિણા દઈ ફરીથી વંદન કર્યા બાદ ત્યાંથી આકાશમાર્ગ ઉડીને અહીં હારી પાસે આવ્યાછું.હે ચિત્રવેગ? જે હેં હને પૂછ્યું તે સર્વવૃત્તાંત મહે હને કહ્યું. હવે હાલમાં જે મહારે કરવાનું હોય તેની તહે આજ્ઞા કરે.તે સાંભળી ચિત્રગબે. હે સુરત્તમ! મ્હારૂં એકવચન તહે સાંભળો. ભુજના પાશથી બંધાયેલો અને બહદુ:ખી એ હુનેઈ કરૂણશબ્દોથી વિલાપકરતીએવીહારી સ્ત્રીને જે નવાહનરાજ ઉપાડીગ છે; તે નિરવધિદુ:ખમાં આવી પડી હશે. વળી રૂદનકરતી તેણીના વિલાપને કરૂણશબ્દ સાંભળીને હારા હૃદયમાં જેટલું દુઃખ થયું છે, તેટલું દુઃખ અનેક સર્પોના વીંટાવાથી પણ હુને થયું નથી. હાલમાં તેણીની કેવી સ્થિતિ હશે? કિંવા તે બીચારી જીવતી હશેકે નહીં! તે સર્વહકીક્ત તહેન્ડને કહે. કારણકે, આપ અવધિજ્ઞાનવડે દરેકવૃત્તાંત પ્રત્યક્ષની માફક જાણે છે. ત્યારબાદ તેદેવ કિંચિત્ હાસ્યકરીને બોલ્યો. હેભદ્ર! સાવધાન થઈ તું સાંભળ. હેચિત્રવેગ? રૂદનકરતી એવી હારી ભાર્યાને નવા હનવિદ્યાધર ગંગાવનગરમાં લઈવિષભક્ષણ. ગયેહતો ત્યારબાદ તેણે પિતાના અંતઃપુરમાં તેણુને દાખલ કરી, પરંતુ બહુ For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ સુરસુ દરીચરિત્ર, શેાકની પીડાથી નિરંતરતે ચિંતા કરવાલાગીકે,ભયંકરસ પોએ ગ્રહણુકચ્છેસર્વ શરીરજેનું એવાતેહારાસ્વામીઅતિશયવેદનાને લીધે હુંમાનુંછુંકે,જરૂર પ્રાણેાથી ત્યજાયાહશે ? કદાચિત્ જીવતા હશે તાપણ હવે તેનીસાથે મ્હારા સયાગથવાનેાનથી.કારણકે; વિદ્યાઅને બળવડે અધિક પરાક્રમીએવાઆ પાપીના હાથમાંથી હવે હું મુક્ત થવાનીનથી. માટે હાલમાં બહુ શેકની પીડાથી રિખાયા કરતાં મ્હારે મરવું એ ઉચિત છે. સ્વપ્રમાંપણ મ્હારા અંગઉપરઅન્યપુરૂષને હસ્તસ્પ નજથવાજોઇએ,એમ વિચાર કરી સાહસબુદ્ધિવડે તેણીએ અતિઉગ્ર એવું વિષભક્ષણકર્યું. ત્યારબાદ તેણીનાં અને નેત્રા નષ્ટથયાં અને તરતજ તે વિષના ઘેનથી પૃથ્વીપરપડીગઇ. ત્યાં રહેલા લેકે! બેભાનઅવસ્થામાં રહેલી તે નકમાલાને જોઈ હાહારવકરવાલાગ્યા. તે સાંભળી નભાવાહનવિદ્યાધરપણ ત્યાં આગળઆવ્યે અને તપાસકરતાં તેણેજાણ્યુંકે, એણે વિષભક્ષણકયુંછે. એમ જાણી વિષવિકારને દૂરકરવામાટે તેણે અનેક પ્રકારના મત્ર તથા તત્રેના પ્રયાગ કર્યાં. તેમજ તે વિષને ઉતારવામાટે તેણીના સર્વ અગેમણી આંધ્યા, પરંતુ ઉગ્રવિત્રથી ઘેરાયેલી તે આળાને કાઇપણ પ્રકારનેાગુણથયેાનહીં. ત્યારબાદ વિષમંત્રના જાણકાર એવા ઘણા વિદ્યાધરાનેતેણેત્યાંબેલાવ્યા. તેઓએપણ અનતાપ્રયાસે બહુ કાળજીપૂર્વક ઘણા ઉપચારો, તાપણ તેને સજકરવા તેઓ શિક્તિમાન્થયાનહીં. બાદ આમાલામરીગઇછે એમજાણી તેણીની દનક્રિયામાટે નભાવાહનનાપરિજન તેણીને સ્મશાનભૂમિમાંલઈગયા. પછી તેને ચિતામાં સુવારીને અગ્નિસળગાયેા. એટલી વાત તે દેવતાએ ચિત્રવેગને કહી તેટલામાં હું ધનદેવ ! ત્યાંજેહકીકત બની તે હવે તુ સાંભળ. For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩૩ પિતાની સ્ત્રીનું મરણ સાંભળી બહુશોકને લીધે દુક્સહ એવી અનંત વેદનાઓ વડે ચિત્રવેગનાંસ ચિત્રવેગની અંગે તુટવા લાગ્યાં; તેમજ વાગ્નિથી મૂછ. ભેદોહાયનેશું? પ્રચંડભુજંગવડસા હાયનેશું? રાક્ષસવડેગ્રહણકરાયાચને શું ? અને મહેટા મુગરવડે હણાયેયને શું? તેમ તે વિદ્યાધર બહુ શોકની વ્યથાને લીધે બહુ લાંબે નિ:શ્વાસ મૂકી એકદમ બેભાન બની ગયો અને તરતજ મૂછવડે તેનાં નેત્રે મીંચાઈ ગયાં. બાદ એકદમ ઘસીને તે પૃથ્વી ઉપર પડી ગયે. દરેક ઇંદ્રિાની ચેષ્ટાઓ બંધ પડી ગઈ. ક્ષણમાત્રમાં મુડદાની માફક થઈ ગયો. પછી તેવી અવસ્થામાં રહેલા તે ચિત્રવેગને જે તે દેવે ઠંડુ પાણી લાવીને ચિત્રવેગના સર્વ અંગેઉપર તેનું સિંચનકર્થક તેમજ પોતાનાઓઢવાના વસ્ત્રવડે મંદમંદયુકેમલ પવનનાખવા લાગ્યો. પછી આવા પ્રકારના અનેકશીતલઉપચારથી ક્ષણમાત્રમાં સચેતન થઈને પણ ફરીથી પોતાની પ્રાણપ્રિયાનું મરણ સંભારી બહુ દુ:ખથી પીડાયેલો તે વિદ્યાધર,ગાઢપ્રેમવડે મુગ્ધ થયેક મૂછિત થઈ ને નિચેષ્ટ થઈગયે. પુન: તે દેવે શીતલાદિક ઉપચારોવડે મહામુશીબતે તેને સ્વસ્થ કર્યો, પરંતુ દુરંત દુખથી પીડાયેલે તે પોતાના નેત્રમાંથી સ્થલ અશ્રુધારાને વરસાવતે નીચું મુખકરી ગુરવાલાગ્યું. અહો ! વિષયરાગની પ્રબલતા કેવી દુઃખદાયક થઈ પડે છે? પરંતુ મૂઢબુદ્ધિજન એટલું નથી જાણતા કેઆ સર્વમોહનવિલાસ છે. વળી સ્ત્રીપુત્રાદિકનો પ્રેમ આ જગતમાં બંધનરૂપ થઈ પડે છે. અન્યત્ર પણ કહ્યું છે કેदाराः परिभवकारा, बन्धुजनो बन्धनं विषं विषयाः। જડ બનશે ? રિવર્ત સુવારા છે? For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૧૪ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir तथाच - यदयं स्वामी यदिदं सद्म, सर्वं चैतन्मिथ्या छद्म । यदयं कान्तो यदि कान्ता, सोऽयं मोहो हन्त ? दुरन्तः ॥ २॥ અર્થ - ખરેખર આદુનીયામાં સ્ત્રી એકપરિભવનું કારાગૃહછે. જનએજબ ધનરૂપથઇપડેછે.વિષયા એજપ્રાણહારક વિષસમાન હ્યાછે. છતાંઆમાવિલાસલેાકેાને કેવાનચાવીરહ્યો છે? જે શત્રુઆછે તેઆને મિત્રની લાગણીથી જોયા કરેછે. “ વળી આ મ્હારી સ્વામી અને અમ્હારૂંઘરછે એવી જે અહીં બુદ્ધિ મુહપુરૂષોના હૃદયમાં ઘુસીગઈછે, તે સર્વ મિથ્યાજ્યવહારનીજ પ્રવૃત્તિછે, તેમજ આ મ્હારા પતિ અને આ મ્હારી સ્ત્રી એમ જે સ્ત્રીપુરૂષાસમજેછે; તે કેવલપરિણામે દુ:ખદાયક એવા આ માહવિલસીરહ્યો છે. ” દુરંત દુ:ખમાં ફસાયેલા તે ચિત્રવેગને જોઈ દેવમેહ્યા. હેસુલગ ? કેવલ સ્ત્રીના મેાહથી શરીરને હાનિ પહેાચાડનાર એવા આ બહુ શાકવડે ત્હારા આત્માને તુ શામાટેહેરાનકરેછે? હેતુ દર ? વિબુધજનાએ નિ ંદવાલાયક એવા આ અયેાગ્યઆચરણને તુંછેડીદે અને વસ્તુસ્વરૂપની ભાવનામાં પ્રયત્નકર. જેથી આ સર્વ હારા ઉપદ્રવા શાંતથઈ જશે. વળી આ અનંત સંસારમાં પરિભ્રમણકરતા જીવાના ઇષ્ટ અને અનિષ્ટલદાયક સયેાગ અને વિયેાગ સેંકડાવાર થયા કરે છે. તેમજ બુદ્ધિમાન પુરૂષોએ સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ઈષ્ટ વસ્તુના સયેાગમાં હ ધારવાનહીં અને વિચાગમાં ખેદપણકરવાનહીં. વળી હે ભદ્ર! પૂર્વભવમાં હું ચારિત્રગ્રહણ કર્યાપછીપણુ તે સમયે રાગને ત્યાગકયોનહીં, તેના પ્રભાવથી સ્વર્ગમાં પણ રૂદ્ધિ, અલ અન તેજવર્ડ હીનપણુ તુંપામ્યા. તેમજ આ જન્મમાંપણ પૂર્વ કર્મ નાદોષથી આ વિયેાગદશાનેનુંપામ્યા. એમ છતાં હજી For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવમપરિચ્છેદ. ૧૫ પણ તેણીના રાગનેતુંકેમનથીછેડતા? આવા પ્રકારના દુ:ખાનું ખાસ કારણ આ રાગજછે. કનકવતાના સમાગમ. એ પ્રમાણે દિવ્યપુરૂષનું વચન સાંભળી ચિત્રવેગબાયે.. હેસુરાત્તમ ? આજે આ મ્હારૂં દક્ષિણનેત્ર ફરકે છે. વળી તમ્હપણ હસતેમુખે દેખાઓ છે ? માટે ખરી માખત હુને Acharya Shri Kailassagarsuri Gyanmandir નમાલાનુ દન. તમ્હે કહે કેશુ તે ખાલા હજી જીવેછે ? અથવા તે ખીચારી મરી ગઇ ! તેના ખુલાસા તમ્હેજલદીgને આપેા. વળી અન્યજન્મમાં તમ્હે જો મ્હારા મિત્ર હેાવતાહવે મ્હારા દુઃખના ઉદ્ધાર કરવા જરાપણુ તમ્હે વિલ બકરશેાનહીં. જલદી તમ્હે તેખલાનું મ્હને દર્શનકરાવા. અન્યથા મ્હારૂં જીવિત હવેરહેતેમનથી. હું સુરાત્તમ ? આપની આગળ બહુ કહેતાં હું શરમાઉછું. પરંતુ હારા છેવટના નિશ્ચય આપને પ્રથમ મ્હે જણાવી દીધાતેસત્યછે. ત્યારબાદ કિચિત્ હાસ્ય કરીને તે દેવબેલ્યા. હેભદ્ર ? જો એવાજ હારા નિશ્ચય હાય તે હારી પાછળતું તપાસકર જેથી હારી સ્ત્રીને તુજોઇશ. એ પ્રમાણે દેવતાના કહેવાથી ચિત્રવેગે મુખવાળીને પેાતાની પાછળ જોયું તે અલ કારેાવડે વિભૂષિતછે અંગે। જેનાં એવી પેાતાની સ્ત્રીને એકદમ તેણે જોઇ, ખાદ્ય તે પેાતાના હૃદયમાં કિત થઇ કહેવાલાગ્યા. હેસુરાત્તમ ? હવે અહીં હાસ્ય કરવાનુ કંઇ કામનથી, સત્ય વાત હંમે સ્ટુને કહેા ? નભાવાહનરાજા જેહરી ગયા હતેા તેજ આ મ્હારીસ્ત્રીછે? અથવા હૅને શાંતકરવામાટે દેવમાયાવડે તમે એ આ નમાલાના For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. ઉપાય. દેખાવકછે ! વળી તે સ્ત્રી મ્હારા - વિરહને લીધે બહુ દુ:ખી થઈ જો વિષભક્ષણ કરીને મરી ગયેલી હાય તા તે અક્ષત શરીરે જીવતી અહીયાં કયાંથી આવે ? ત્યારખાઇ દેવલ્યા. હું સુભગ ? ખરેખર આત્હારીસ્ત્રીછે. દેવમાયાનથી. પરંતુ એનુ હરણ કરીને અહીં હું જેવીરીતે લાવ્યેાજી તેહકીકત તું સાંભળ. હૅચિત્રવેગ ? શ્રીકેવલીભગવાનના મહિમા કરીને ત્હારી પાસે આવતાં હું અવધિજ્ઞાનવર્ડ આ કનકવત્તીપ્રાપ્તિના ત્હારી સ્ત્રીને તપાસ કર્યોકે હાલમાં તેનીશી સ્થિતિ છે ? એમ વિચારકરતાં મરણના નિશ્ચય ઉપર આવી ગયેલી આ કુનકુમાલા મ્હારા જોવામાં આવી. પછી મ્હારા મનમાં મ્હે વિચાર કર્યાંક; એણીને લઇ હું મ્હારા મિત્રની પાસેજાઉં. એ પ્રમાણે નિશ્ચય કરી તે ગંગાવતૅનગરમાંહુંગયા. અને વિષથી ઘેરાયેલા અંગવાળી એણીને મ્હે ત્યાંજોઇ. ત્યાં આગળ મહુ મંત્રવાદીએ વિષ ઉતારવાના ઉપચાર કરતા હતા. તેઓની મંત્રશક્તિના નાશકરી એણીનુ વિષ મ્હે' તભાવીદીધું. પછી તેઓએ જાણ્યુંકે, આનુ વિષ હવે ઉતરવાનુ નથી. નક્કી આ મરીગઇછે. એમ સમજી દહનક્રિયામાટે નભાવાહનના લેકે એને સ્મશાનમાં લઇગયા. અને તરતજ તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવ્યો, તેજ વખતે તેના વિષને દૂર કરી એને લઈ હું અહી આવ્યે છું, અને મ્હારા મનમાં એવા વિકલ્પ થયેાકે, એણીનું મરણુ સાંભળીને આમ્હારા મિત્ર શુકરેછે? કિવા અદ્યાપિ ત્હારા રાગની ઢઢતા તેવીને તેવી છેકે કે ઈઆછી થઇછે ? એમ જોવાનેમાટે હૅસુતનુ? આ બાળાને અદ્દશ્યરાખી આરચના મ્હેકરી. હેભદ્ર ? હાલમાં ત્હારા નિશ્ચય જાણીને Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ ૩૧૭ મહું એને પ્રગટ કરી, માટે ત્યારે કોઈ પ્રકારની શંકા કરવી નહીં અને જરૂર આ કનકમાલા છે. એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધરનું મુખકમલ બહુજ પ્રફુલ્લ થઈ ગયું. ચિત્રગવિદ્યાધર હાથજોડી તે દેવને પ્રણામ કરી કહેવા ' લાગે. હેસુરોત્તમ? અહે? આપને ચિત્રવેગ નેહ, દાક્ષિણ્ય અને મિત્રવાત્સલ્ય અભ્યર્થના. કોઈ અપૂર્વરૂપમાં ગેડવાયેલાં છે. આપે જે મિત્રતાને સંબંધ સાચવ્યો છે તે આપસરખા સજનોને લાયક છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે पापानिवारयति योजयते हिताय, ... __गुह्यं निगृहति गुणान् प्रगटीकरोति । आपदगतं च न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥१॥ અર્થ–“જેપુરૂષ પાપકાર્યમાંથી નિવારે, હિતકાર્યમાં પ્રેરણકરે, ગુરૂવાર્તાને ગાયવીરાખે, ગુણોને પ્રસિદ્ધિમાં લાવે, આપકાલમાં આવી પડેલાને ત્યાગ કરે અને સમય ઉપર ઉચિતવસ્તુ આપવામાં બીલકુલ સંકુચિત્ ન થાય તેને જ સન્મિત્રજાણ; એમ સહુરૂનું માનવું છે. તેમજવળી સજનેની મિત્રી દુધ અને જલની માફક કહેલ છે. જેમકે – क्षीरेणात्मगतोदकाय हि गुणादत्ताः पुरातेऽखिलाः, क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कृशानौहुतः। गन्तुं पावकमुन्मनस्तदभवत् दृष्ट्वा तु मित्रागम, मुक्तं तेन जलेन शाम्यति सतां मैत्री भवेदीदृशी ॥२॥ For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૮ સુરસુંદરીચરિત્ર. અ—“ જયારે દુધનીઅંદર જળના સમાગમ થયે એટલે દુધે પેાતાના સર્વ ગુણે! પ્રથમ જળને અણુકર્યો. અર્થાત્ અને એકસ્વરૂપ થઇગયાં. પછી દુધને ઉકાળવા માટે ભઠ્ઠીઉપર મૂક્યું ત્યાં પ્રચંડઅગ્નિનાતાપથી તે ઉછળવાલાગ્યું. તે વખતે પેાતાનામિત્ર દુધના અસહ્યતાપજોઇ તેણે પાતાના આત્મા અગ્નિમાં હામીઢીધા. અર્થાત તે બળીગયું. ખાદ્ય પેાતાનામિત્રની આપત્તિજોઈ તે દુધપણ ઉભરાઇજવાનામિષથી અગ્નિમાંજવાને ઉત્સકમનવાળું થઈગયું.તેવા પ્રસંગમાં તેને શાંત કરવામાટે અંદર જળ નાખેછે એટલે તે પેાતાનામિત્રનું આગમનજાણીને તરતજ શાંત થઈ જાયછે; તે તેનો ખરાખર ચેાગ્યતા સૂચવેછે. વસ્તુતઃ સત્પુરૂષોની મૈત્રી આવીજ હાયછેકે; પાતાના મિત્રના સુખથી સુખી અને દુ:ખથીદુ:ખીહેાયછે.”પુનઃચિત્રવેગ આલ્યાકે; હેસુરાત્તમ ? મહાત્માએ સ્વભાવથીજ આદુનીયામાં પરોપકાર કરવામાં બહુસિક હોય છે. જોકે અન્યલેાકે તેમના ઉપકાર નથીકરતા તાપણુ તે સજ્જના હુમ્મેશાં નિરપેક્ષપણે પરીપકારમાંજ તત્પરરહેછે. વળી હે સુરાત્તમ! અશ્રુતશરીરવાળી આ ખાલા આપે મ્હને લાવીઆપી તેથી મ્હારૂ જીવિતદાનપણ આપેજઆપ્યુ, તેમજ મ્હારા હૃદયના સંતાપ પણ આજે દૂરથયા. આજસુધી મ્હારૂં હૃદય બહુજ વ્યાકુલ હતું, તેથી આપે જેકઈ ઉપદેશ પ્રથમ મ્હને આપ્ચાહતા તે સર્વ, ભરેલા ઘડાનીઉપર નાખેલા પાણીનીમાફ્ક મ્હારીપાસે થઇ ચાલ્યાગયા. અર્થાત તે હારી ચેાગ્યતાના અભાવે ટકીશમ્યાનહીં. પરંતુ હેસુરવર! હાલમાં હુંતમ્હારાપ્રભાવથી સ્વસ્થ ચિત્તવાળા થયા. તેા હાલમાં જેકાંઈપણ મ્હારે કરવાનું હાય તે સહુનેકહા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩૧૯ ત્યારબાદ દેવબ. હે ભદ્ર? દેવોનું દર્શન કોઈપણ સમયે નિષ્ફળ હતુંનથી. માટે તું બેલ! દેવને જે હારી ઈચ્છા હોય તે લ્હને આપવા ઉપદેશ. હું ખુશ છું. ચિત્રવેગ . જે ત મહારી એવી ઈચ્છા હોય તો નભાવાહન રાજા મહને કોઈપણ પ્રકારે ઉપાધિ નકરે તેવી રીતે કંઈક આપીને આપ હારબંદોબસ્તકરે. એ પ્રમાણે તેનું વચન સાંભળી દેવતાએ કહ્યું કે, સ્ત્રી સહિત એ હને પ્રહાર કરતા તે વિદ્યાધર ગર્વવડે બહુ વ્યામૂઢ થઈ ગયો અને વિદ્યાધરેએ કરેલી મર્યાદાને તેણે ભંગ કર્યો. તે કારણને લીધે જ એની વિદ્યાઓનોવિદ થયા છે. માટે હેભદ્ર? હાલમાં હાપરાભવ કરવાને તે શક્તિમાન નથી. વળી તે ચિત્ર પૂર્વભવને વૈરી હારી ઉપર બહુ કોપાયમાન થઈ લ્હારૂં હરણકરશે, પછી તું વિદ્યાધરેંદ્રનેત્યાં હેટે થઈશ. એ પ્રમાણે નક્કી હારા આગામી ભવને કથનકરતા શ્રી કેવલીભગવાને તે સમયે હુને કહેલું છે. તે ઉપરથી જરૂરતું વિદ્યારેને અધિપતિ થઈશ. વળી વૈતાઢય ગિરિની દક્ષિણ શ્રેણીમાં સમસ્ત વિદ્યાધરેંદ્રોને સ્વામી ત્વને હાલમાં હું કરીશ. પછી ત્યારે અન્યનું અહીં શું પ્રયોજન છે? તેમજ મહારાષ્ટ્રભાવથી વિદ્યાધરની દરેક વિદ્યાઓ પઠનમાંત્રથી હને સિદ્ધથશે. અને સર્વવિદ્યાધરેથી તે વિદ્યાઓ હને અધિક ફલદાયકથશે.વળી ચિત્રવેગ! પિતાની ઈચ્છા પ્રમાણે તું વિદ્યાધરની ઉત્તમવિદ્યાઓને વચનથી જ વિચછેદ કરીશ. તેમજ મંત્ર તથા ઓષધિઓને પણ નિષ્ફલ કરીશ. હે ભદ્ર? હારા પ્રભાવથી અતિગર્વિષ્ઠ એવા પણ સર્વવિદ્યાધરે વિનય પૂર્વક લ્હારી આજ્ઞામાં રહી પોતાનું જીવન ચલાવશે. માટે ચાલે For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ સુરસુંદરીચરિત્ર. હાલમાં આપણે વૈતાઢયપર્વતમાં જાઈએ, અને ત્યાં સિદ્ધકૂટ શિખરઉપર શાશ્વત એવી શ્રીજીનેંદ્રભગવાનની પ્રતિમા એને અઠ્ઠાઈમહોત્સવ કરીને, ધરણેની અભ્યર્થના કરી તેની પાસેથી વિદ્યાધરોની સર્વવિદ્યાઓ હું હને અપાવીશ. પછી હું હારા સ્થાનમાં જઈશ. એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધર પોતાના પરમ ઉપકારી એવા તે દેવના ચરણયુગલમાં પ્રણામ કરી બેત્યેકે; હે સુરવર ? આપની મહેાટી મહેરબાની, આપનું વચન મહારે સર્વથા માન્ય છે. સુપ્રતિષ્ઠ બેલ્યો. હે ધનદેવ ? એ પ્રમાણે દેવનું વચન માન્ય કરી તે વિદ્યારે બહુ માનપૂર્વક સુપ્રતિષને હારી સાથે સંભાષણ કર્યાબાદ, બહુ મણિપ્રાપ્તિ, આનંદ સાથે તેણે આ મણું હુને આપ્યો. ત્યારબાદ તે વિદ્યાધર પોતાની સ્ત્રી તથા તે દેવેસહિત આકાશમાર્ગે ચાલ્યો ગયો. પછી હું પણ તરતજ ત્યાંથી મહારા સ્થાનમાં આવ્યું. માટે હેધનદેવ? આ. દીવ્યમણું મહને જે ક્રમથી મળ્યા હતા તે સર્વહકીકત મહેં ન્હને નિવેદન કરી. વળી આ દીવ્યમણિનો પ્રભાવ બહુ અલોકિક છે. તેમજ બહુપુણ્યશાળીને જ આ મણું મળી શકે છે. હેમહાભાગ! હદયને આનંદ આપનાર આ અદ્ભુત પ્રભાવવાળે મણિ દેવલોકમાં ઉત્પન્ન થયેલ છે, તેથી આ મણું સમગ્ર દેને નિવારવામાં ચિંતામણી સમાન છે અને વિશેષે કરીને સર્વપ્રકારના વિષસમૂહને તે શાંત કરે છે. માટે હેમહાશય ધનદેવ? આ દિવ્યમણિને તું સ્વીકારક? સમગ્રગણે આ મણિમાં રહેલા છે એમ જાણી હું હને બહુ આગ્રહકરૂ છું. હવે બહુ કહેવાથીશું? એ પ્રમાણે સુપ્રતિષ્ઠનું પ્રેમમય વચન For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. સાંભળી સમયોચિતવચન બેલવામાં બહુકુશળ એવે તે ધનદેવ બોલ્યો. હરાજકુમાર ? આપની સાથે જ મહારું દર્શન થયું તેમજ અત્યંતનેહગર્ભિત એવુંઆપનું આ વચન જ હું સેંકડો હજારે અને લાખમણીઓથી પણ અધિકમાનુ છું. - ધનદેવનું વચન સાંભળી સુપ્રતિષ્ઠલ્યો. હેપ્રિય મિત્ર? ત્યારે સંતોષજોઈ હું બહુ ખુશ મણીગ્રહણ. થયેછું. પરંતુ આ દીવ્યમણુને તું જ સ્વીકારકરે તેજ હું પણ મહારા અને ભાને કૃતાર્થમાનું. માટે હેભદ્ર? મહારાધેર્યને માટે જરૂર આ મણીને તું સ્વીકારક? એ પ્રમાણે સુપ્રતિષ્ઠને બહુ આગ્રહ જોઈને વિનયસહિત ધનદેવે તે ઉત્તમ પ્રકારને મણ પોતાની પાસે લઈ લીધો. ત્યારબાદ ધનદેવને પ્રેમપૂર્વક ભેટીને સુપ્રતિષ્ઠરાજકુમાર ફરીથી પણ બેલ્યોકે, હેમહાશય? અત્યારે તે આપ અહીં કાશે નહીં, સુખેથી કુશાગ્રનગરમાં જાઓ, પર તુ ત્યાંથી વળતી વખતે અહીંયાં અહને મળીને તમહાર જવું એટલી અસ્વારીઉપર તખ્ત મહેરબાની કરે.બીજું આપને વિશેષ કંઈ અહે કહી શકતા નથી. તે સાંભળી ધનદેવ બોલ્ય. હસુભગ? આપની કૃપાથી કુશળપણે અહે અહીંયાં થઈને જ જઈશું. કારણકે, પાછા વળતાં અભ્યારે માર્ગજઆ છે. તો શું આપને મળ્યાવિના તે અહે નહીં જઈએ! એપ્રમાણે કેટલીક વાતચિત કરીને તે રાત્રીત્યાંજ તેણે વ્યતીતકરી,પછી પ્રભાતકાળ થયો એટલે સર્વસાર્થના લેકેએ ત્યાંથી નીકળવાની તૈયારી કરી. ધનદેવશ્રેષ્ઠી સમયેચિત પોતાનું સર્વકાર્યસમેટીને ત્યાંથી નીકળ્યો. એટલે પોતાના પરિવારસપ્રયાણયાત્રા. હિત પલ્લીપતિ પણ જેને વળાવવામાટે ૨૧ For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩રર સુરસુંદરીચરિત્ર તેની પાછળ ચાલ્યો. પરસ્પરવાર્તાલાપ કરતા તેઓ કેટલા સમય સુધી ભેગારહ્યા. પછી ધનદેવે પલ્લીપતિને પાછા વળવાનું કહ્યું, એટલે તેનું મુખ બહુ શેકાતુર થઈગયું અને પોતાના મિત્રથી છુટા પડવા માટે તે બહુજનાખુશ થઈગયે. બાદ ધનદેવેહેને બહુ સમજાવીને પાછોવાળે. પછી ધનદેવપતે અશ્વઉપર આરૂઢ થઈ સાથેની સાથે ચાલતાથ. અનુક્રમે વણિકલેકેની સાથે તે કુશાગ્રનગરમાં જઈપોંએ. બાદ બહકિંમતી વસ્તુની ભેટલઈ તે પોતે રાજાની પાસે ગયો. પતિ નાચરણમાં ભેટધરી પ્રણમકરીને તેની સેવામાં ધનદેવ ઉભે રહ્યો. નરવાહનરાજા ધનદેવનો વિનયઈબહુપ્રસન્ન થયા અને તેને સત્કારકેર્યો. પછી પંચાયતીલોકની સાક્ષીએ પિતાની દરેક વસ્તુઓનું દાણચુકાવીલીધું. બાદપિતાને સરસામાન લઈત્યાંથી સર્વલોકોને પોતાની સાથે રાખી ધનદેવ સાગરષ્ટનેમ સાગરઝી. અને તેનાં કેટલાંકમકાને પોતાને જોઈએ તેટલા પ્રમાણમાં ભાડેરાખ્યાં. ત્યાંઉતારે કરી પિતાને સર્વમાલ કરેનીમારફત તેમકાનમાં દાખલકરાવ્ય.બાદતેનાગરિક તેમજ આગંતુકવેપારીઓની સાથેહમેશાં આપલેને સંબંધકરવા લાગ્યા. પિતાને ફાયદપડતો કેટલોકમાલ ખરીદે છે, તેમજ પિતાનમાલ બીજાઓને પણ આપે છે. એમકરતાં તેનગરની અંદર કેટલાકમાસ તેના ચાલ્યાગયા.ત્યારબાદ સાગર શ્રેષ્ઠીને પુત્ર શ્રીદત્તનામે વેપારમાં ઘણા પ્રવીણ છે. તેની સાથે આપ લે કરતાં ધનદેવની ઘણી પ્રીતિબંધાણી. જેથી તેઓ બંનેને પ્રેમ એટલો બધો વધી પડયે કે; સહેદરની માફક તેઓ પરસ્પર વર્તવા લાગ્યા. ત્યારબાદ એકદિવસ શ્રીદત્ત For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩ર૩ શ્રેણી બહુ આગ્રહ કરીને ધનદેવને પિતાને ત્યાં ભજન માટેલઈગયો ધનદેવ ત્યાં ગયા બાદ પોતાનામિત્ર શ્રીદત્તની સાથે વાર્તાલાપ કરતે હતો. તેટલામાંનવીનચૈવન અવસ્થાનેશભાવતી અને અદ્દભુત એવારૂપલાવણ્યને પ્રાપ્ત થયેલી શ્રીકાન્તા નામેશ્રીદત્તની બહેન કન્યારૂપમાં રહેલી તેનાજવામાં આવી.બાદભજનનો સમયથ એટલે ધનદેવ પિતે ભેજનકરવા બેસી ગયો. ઉપણું કાળનાતાપને લીધે મેમાનની સારવાર માટે શ્રીકાન્તા વીંજણે લઈપવન નાખવા ઉભી રહી. ધનદેવનું ચિત્તતેણીના સંદર્યમાં લુખ્ય થઈગયું અને તે આસક્તિપૂર્વતેણુનાદરેક અંગનિરખવા લાગ્યું. તેમજશ્રીકાંતાપણું કટાક્ષવડે સ્નેહપૂર્વક ધનદેવને જતી હતી. બાદ એણુનારૂપ વડે માહિત થએલો ધનદેવ વિ. ચારકરવાલા કે જોહુઆ કન્યાની એનાપિતા પાસે માગણકરું અને જેતેડુનેઆ કન્યારત્ન આપે તે આ મ્હારે માનવજન્મ આ સ્ત્રીવડેકૃતાર્થ થાય.કદાચિત્ હું પોતે કન્યાની માગણકરું અથવા બીજા કોઈ પાસેમાગણુકરાવુંઅનેતેકન્યાકદાચિત્ જે તે મહને ન આપેતેહારું અપમાન થાય અથવાકુળમાં અહેબને સમાન છીએ. હુકંઈ એનાકરતાં જાતિમાંહલકે નથી, તેમજહું ધનવાન પણછું અને કેાઈપ્રકારનું મારામાં વ્યસન નથી. તેમજ આ કન્યાપણું ચિવન અવસ્થામાં આવી ગઈ છે. હવે એનું લગ્નજ્ય શિવાય ચાલે તેમનથી. માટે આ કન્યાહુને આપ્યા સિવાય તેઓ રહેશેનહીં. એમપોતાના મનમાં વિચાર કરતોધનદેવ ભેજનકરીને નિવૃત્ત થયો એટલે શ્રીદધનદેવને પાનસેપારીવિગેરે મુખવાસ આપે. બાદ વિલેપનાદિકને વિધિ થયો. પછી ધનદેવ ત્યાંથી નીકળી પિતાના મકાન તરફ ચાલ્યો, પરંતુતેનું હૃદય શ્રીકાંતાએ હરી લીધું હતું, તેથી તે શૂન્યચિત્તે પોતાના સ્થાનમાં જઈ સુકેલ શયનઉપર સુઈગો. For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૪ સુરસુંદરીચરિત્ર. ધનદેવના ગયા બાદ શ્રીકાંતા કામને સ્વાધીન થઇગઈ અને તીવ્ર ઉત્કંઠાને લીધે વ્યાકુળ થઈને શ્રીકાંતા. પિતાનાગૃહદ્યાનમાં કદલીગૃહની અંદર તે સુઈગઈ. ત્યાં મદનની પીડાથી તેતરફડતી હતી, તેવામાં એકકૃષ્ણસર્ષે તેણીનાબામૂલમાં દંશકર્યો, કે, તરત જ તે ભયંકર સર્પન જોઈને બહધ્રુજવા લાગી.બાદબહુ વેદનાથી પીડાતી તે શ્રીકાંતા રૂદન કરતી પોતાની માતા પાસે આવી અને તે કહેવા લાગી કે હેજનની ? મહાભયંકરકાળો નાગ હને ખાઈ ગયો ! ખાઈ ગયે!! અમ બેલી તેટલામાં તેની વાણી બંધ પડી ગઈ. તેના શરીરની કોમલતા બહુ અધિક છે, તેમજ વિષવિકારપણુ અતિશય પ્રચંડ છે, વળી વેદનાપણુબહુ વધી ગઈ અને સ્વાભાવિક સ્ત્રી જાતિ ઘણી બીકણ હોય છે, તેથી તે શ્રીકાંતાનાં નેત્ર એકદમ મીંચાઈ ગયાં અને પિતાની જનનીની આગળ અકસ્માત ધસીને નિરાધાર એકદમ પૃથ્વીઉપર તે પડી ગઈ. બાદ દરેક અંગો તેનાં શિથિલ થઈગયાં. એ પ્રમાણે શ્રીમંતાની સ્થિતિ જોઈશ્રીમતી, સાગરશ્રેષ્ઠી, શ્રીદત્ત અને તેને સર્વ પરિવાર એકદમબહુ વ્યાકુલથઈગયે. શ્રીકાંતાનેવિષમૂઈિતઈ તેના પિતાની પ્રેરણાથી કો એ મિત્ર અને તંત્રના જાણકાર સારા માપચાર, ગારૂડિકેને બેલાવ્યા. તેમજ કેટલાક મંત્રવાદીઓ મંત્રના જાપકરવા બેસી ગયા. કેટલાકેએ જડીબુટ્ટીઓનાપ્રગશરૂકર્યા, કેટલાક બુદ્ધિમાને. પોતાની ધારણા પ્રમાણે જનાઆકરે છે, તેમજ કેટલાકતે તે આલાનાકાનમાં મંત્રના જાપસંભળાવે છે. આ પ્રમાણે દરેકઉપચારોની ગોઠવણ ઉપરાઉપરીચાલ્યા કરે છે, પરંતુ તે સર્વેનીનિકૂલતા For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. રૂપ જેમાં તેની માતા શ્રીમતીબહેજકરૂણુસ્વરૂદનકરવાલાગી. હા? પુત્રી ? લ્હારા દુઃખને હવે પારરહ્યો નથી. અકસ્માત્ કાળભુજંગ, હને કયાંથી દો ! હા દેવ ? આ બાલાએ ત્યારે શું અપરાધ કર્યો હતો! જેથી નિરપરાધી બાલાને અસહ્ય દુ:ખમાં ના-- ખીને તે પોતાની નિર્દયતાને પ્રગટ કરે છે ? એ પ્રમાણે વિલાપ કરતી શ્રીમતીને સાગરકી પૈર્ય આપી કહેવા લાગ્યા કે, હે સુંદરી? તું શેક શા માટે કરે છે? પ્રથમ નૈમિત્તિકે કહેલા તે વચનને તું કેમ ભૂલી ગઈ છે? આ હકીક્ત હેના કહેવા પ્રમાણે બની છે; એમાં કંઈ શેક કરવાની જરૂર નથી. હે વલ્લભે ? હાલમાં ત્યારો જમાઈ અહીંયાં પ્રગટ થશે.કારણકે તે સુમતિ નૈમિત્તિક સત્યવાદી છે, તેમજ હે સુતનું? કમલાવતીને તેણે જે કહ્યું હતું તે સર્વસિદ્ધથયું છે. હવે ગારૂડિક લોકોએ બહુ આદરપૂર્વક વિષ ઉતારવાના ઘણાયે પ્રયોગ કર્યો, પરંતુ પરિણામમાં મંત્રની તેમની કંઈપણ સફલતા થઈનહીં. ત્યારે શ્રીમંતાને સર્વપરિજન તેમજ પોતાના પિતા, ભ્રાતાવિગેરે બહુ ચિંતાતુર થઈગયા અને વિચારકરવા લાગ્યા, નૈમિત્તિકનું વચનશુંથાશે? ત્યારબાદ વિશેષ જણાવવામાટે તે નગરની અંદર પટહઘોષણા કરાવી સર્વ ગારૂડિકેને ત્યાં બેલાવ્યા, પરંતુ કોઈપણ ગારૂડિક તેનું વિષ ઉતારવા શક્તિમાન થયા નહીં. * : સાગરશ્રેષ્ઠીને ત્યાં લેકે ના ગમનાગમનને લીધે બહુકેલા-- હલ થઈ રહ્યા છે, તેવામાં કંઈક કાર્ય માટે ધનદેવનું ધનદેવ પણ ત્યાં આવ્યું અને સઘળા આગમન. તેના પરિવારને વ્યાકુલચિત્તવાળા જેતે તે For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ સુરસુંદરીચરિત્ર. શ્રીદતનેપુછવાલાગ્યું કે,હમિત્ર?આટલા અધાગભરાટમાંતમેશામાટેપડયાછે તેમજ તમ્હારાંમુખારવિંદ ક્રમ કર્મોઇ ગયાંછે? તે સાંભળી શ્રીદત્ત એહ્યા. હુ પ્રિયમિત્ર? શ્રીકાંતા કન્યા મ્હારી મ્હેન છે, હૅને આજે ગૃહાદ્યાનમાંથી સર્પ કરડયા છે. તેની વેદના બહુજ વધી પડેલી છે. કોઇપણ હેને જીવાડતુ નથી અને મુડદાની માફક તે પડી રહેલીછે.માટે અમે સર્વે વ્યાકુલથયાછીએ. વળી હેમિત્ર ! પ્રથમ અમને એક નૈમિત્તિકે કહેલ છેકે; સર્પથી દશાયેલી આ માલાને જે જીવાડશે,તે તેણીના ભત્ત્તથશે.એમતે નૈમિત્તિકનુંકહેલુંવચન હાલમાં નિષ્કુલ થાયછે. કારણકે, એણીને સર્પ તા કરડયાછે, છતાં કાઈપણ મંત્રવાદી હેને સજ્જ કરતા નથી. વળી હેધનદેવ ? આ શ્રીકાંતા મ્હેન અમ્હને મહુજપ્રિયછે.હવે એનાજીવનનીઆશા અમ્હને લાગતીનથી. તેથી અમ્હે બહુશેાકાતુરથઇ ગયાછીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભાવ. એપ્રમાણે શ્રીદત્તનું વચનસાંભળી ધનદેવ પેાતાના મનમાં મહુખુશીથયા. પછી તે એલ્યાકે; દિવ્યમણિના હે સુંદર? તું શાક કરીશ નહી.કારણકે; તેનૈમિત્તિકનું વચનપણ અસત્ય થવાનુ નથી. હેમિત્ર? ચાલ હારી મ્હેનની પાસે આપણે જઈ એ અને તેના તપાસ કરીએ. એમ ધનદેવના કહેવાથી શ્રીદત્ત તેને પેાતાની મ્હેનની પાસે લઈ ગયા. આદ ધનદેવે પેાતાના પુરૂષને કહ્યુ કે,સુપ્રતિષ્ઠ રાજકુમારે જે દિવ્યમણિ આપણને આપેલે છે,તેને લઇ જલદી તુ અહીં આવ.એપ્રમાણે આજ્ઞા થતાં તરતજ તે પુરૂષ પેાતાના મકાનમાં જઈ તે દિવ્યમણીને લઇ તેની પાસે આબ્યા; અને તે દીવ્યમણિનુ જલ તેણીના શરીરે છાંટયું. એટલે તરતજ તે ખાલા સુખમાં સુઈ For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવમપરિચ્છેદ. ૩૭ વિવાહ. રહેલીની માફ્ક શયનમાંથી એઠી થઇ.વળી તે દિવ્યમણીનું જલ છાંટવાથી તેણીના શરીરમાં વ્યાપી ગયેલું સર્પવિષ શુકલ ધ્યાનના પ્રભાવથી મેાહનીય કર્મની માફક નષ્ટ થઈગયું. બાદ જીફ્રિમાં આવી ગયેલી શ્રીકાંતાને જોઇ શ્રીદત્ત અને સાગરશ્રેષ્ઠી અનેજણ અહુ પ્રસન થઇને કહેવા લાગ્યાકે; હું ધનદેવ ? હવે આ શ્રીકાંતા તમ્હને અન્તે અર્પણ કરીએ છીએ. ત્યારબદ સાગરશ્રેષ્ઠીએ જ્યોતિષિકને એટલાવીને ઉત્તમ પ્રકારનું મુહુર્ત્ત નક્કી કર્યું. બાદમ્હોટા શ્રીકાંતાના ઉત્સવ સાથે લગ્નનાદિવસે ધનદેવે તેણીનું પાણિગ્રહણ કર્યું .. રૂપ,ગુણુ,શીલ અને કલામાં સમાનવૃત્તિવાળાં તેમને સ્ત્રી પુરૂષના હાદિકપ્રેમ બહુ વધવા લાગ્યા. પતિભક્તિમાં તત્પર એવી તે શ્રીકાંતાની સાથે પ્રેમપૂર્વક વિષયસુખના અનુભવ કરતા ધવદેવ ત્યાં રાત્રીઅનેદિવસસુખેથી વ્યતીત કરવા લાગ્યા. તેણીના અદ્ભુત યૌવનમાં આસક્ત થયેલે તે ધનદેવ કેટલાક માસ ત્યાં રહ્યો, તેટલામાં તેના પુરૂષોએ સર્વ માલ વેચી દીધે. અને તેના બદલામાં ખીજે ઘણા માલ ખરીદકર્યા. પછી તે સાના સર્વ લેાકેા પેાતાના દેશમાં જવા માટે તૈયાર થયા. એટલે ધનદેવપણ પોતાના શુરવર્ગની પાસે જઈ પૂછવા લાગ્યુંકે, હવે અમ્હારા સાથેના લેાકેા પેાતાના દેશમાં જવામાટે બહુ ઉત્કંઠિત થયા છે, માટે અન્તુને જવાની તમ્હે રજા આપે! તે સારૂં. નદેવની વિદાયગિરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વદેશમાં જવાને આતુર થયેલા ધનદેવને જોઈ સાગર શ્રેષ્ઠીએ પેાતાનીપુત્રી શ્રીકતાને વળાવવામાટે તૈયાર કરી. તેની વિદ્યાયગિરીમાં પુષ્કળ ધન સંપત્તિ આપી.તેમજ For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. તેની સેવામાં દાસી, દાસ વિગેરે સમગ્ર પરિવારપણનિયુક્તકર્યાં. બાદ સાગરશ્રેષ્ઠીએ પાતાની પુત્રીને ધનદેવની સાથેવિદાયકરી. વિશેષમાં તેનાપિતાએકહ્યું કે, હું પુત્રી ? આપણાકુલની મર્યાદાપ્રમાણે સદાચારમાં રહીને ઉભય કુળમા કીર્ત્તિ વધે તેવી રીતે ત્હારે વવું. પેાતાના પૂજ્ગ્યાની ભક્તિકરવી, વિગેરે પેાતાની ફરજો ચુકવી નહીં.તેમજ શાસ્ત્રમાંપણ કહ્યુંછેકે; સ્વદેશ પ્રયાણ. निर्व्याजा दयितादौ भक्ता श्वश्रूषु वत्सला स्वजने । स्निग्धा च बन्धुवर्गे, विकसितवदना कुलवधूटी ॥ १ ॥ અર્થ – પેાતાનાપતિ વિગેરે પૂજ્ગ્યાની ઉપર નિખાલસ બુદ્ધિ રાખવી, તેમજ સાસુ અને સાસરાની વિનયપૂર્વક સેવા કરવી, સ્વજનઉપર વત્સલતા (ઉપકારની બુદ્ધિ) રાખવી, મજનાનીઉપર સ્નેહષ્ટિ રાખવી, અને હ ંમેશાં મુખાકૃતિ બહુ પ્રફુલ્લુ રાખવી, આપ્રમાણે કુલ વધૂને ધમ કહ્યો છે.” માટે હું પુત્રી ! પેાતાના સદાચાર કોઇપણ સમયે હારે ભૂલવા નહીં. બાદ શુભમુહૂર્ત્ત માં ધનદેવ પેાતાના મ્હોટા સાસ હિત કુશાગ્રનગરમાંથી જે રસ્તે આન્યા હતા તેજ માર્ગે ચાલતા થયા. પેાતાના નગરને ઉદ્દેશીને ચાલતાં ચાલતાં અનુક્રમે તે સિંહગુહાની નજીકુના પ્રદેશમાં જઇ પહાચ્યા. પછી ત્યાં આગળ સાર્થના નિવાસ કરાવ્યે અને ધનદેવ પાતે વિચાર કરવા લાગ્યા કે; તે વખતે પણીપતિએ મ્હને બહુ આગ્રહપૂર્વક કહ્યુ હતુ કે; વળતી વખતે મ્હારી શાંતિનેમાટે જરૂર હુને મળ્યા શિવાય તન્હેજ શે " Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૯ નવમપરિચ્છેદ. નહીં, માટે મહારે જલદી ત્યાં તેમને મળવા સારૂં જવું જોઈએ. કારણકે; તે પલ્લી અહીંથી હવે નજીકમાં રહેલી છે. વળી બહુ વખત ત્યાં રોકાવાની જરૂર નથી. માત્ર સુપ્રતિષ્ઠને ભેગા થઈને જલદી હું અહીં આવી જઈશ.એમ વિચાર કરી કેટલાક પુરૂષે પોતાની સાથે લઈ ઘોડી ઉપર બેસીને ધનદેવ ચાલતે થ. ક્ષણમાત્રમાં ત્યાં પહોચી ગયે. અને ત્યાં જોયું સર્વત: બળેલી તે સિંહગુહા તેના જેવામાં આવી. વળી અગ્નિની જવાલાવડે બળી ગયેલાં ગો, મહિષ્યાદિક પ્રાણીઓનાં હાડકાના ઢગલાઓથી જેના નજીકના ભાગો પુરાઈ ગયેલા છે, તેમજ જેના પર્યત પ્રદેશોમાં શસ્ત્રોથી હણાયેલા અનેક ઘેડાઓના રૂધિરના પ્રવાહ વડે દુર્ગધ પ્રસરી રહ્યો છે, દુર્ગધથી વ્યાસ એવી પૃથ્વી ઉપર પડેલા સુભટનાં માંસ તથા ચરબીમાં લુબ્ધથયા છે કુતરાઓ જેનેવિષે, તેમજકુતરાઓના ભયથીત્યજ્યાં છે મનુષ્યનાં હાડપીંજર જેમણે એવાં અનેક શિયાળીઆં જ્યાં આગળ રૂદન કરી રહ્યાં છે. ક્ષેત્કારના સાંભળવાથી ત્રાસ પામતો એવા વ્હીકણુ પ્રપક્ષીઓના બાળકોને સમૂહ જેમાં ઉડી રહ્યો છે, જેમના હસ્તમાં અનેક બાળકે રહેલાં છે એવી બળી ગયેલી ભીની યુવતિઓ વડે દેખાવમાં બહુ ભયંકર, દુપ્રેક્ષ્ય એવા અગ્નિની વાલાવડે બળી ગયેલાં સેંકડે ભીલ્લાનાં ભવનેવડે ભયંકર અને ભયજનક એવા અગ્નિમાં બળી ગયેલા સેંકડે મનુષ્યનાં મુડદાઓથી વ્યાસ એવી તે પલ્લીને જોઈ ધનદેવ ચકિત થઈગયે અને તે બેકે,અરે? શત્રુઓને પણ અગમ્ય એવી આપલ્લી કબાળહશે? એમ તે વિચાર કરવા લાગ્યો. એટલામાં ત્યાં એક કરંક (અથિપીંજર) પડયુંહતું તેની અંદરભરાઈ રહેલો કેછપુરૂષ એક For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ સુરસુંદરીચરિત્ર. દેવશર્મા. હેધનદેવ ! અહીંયાં હારી પાસે તું આવ, તે હું દેવશર્મા છું. મારા બંને પગ કપાઈ ગયા છે, તેમજ બહુશાનાઘાથી હારું શરીર બહુ જીર્ણ થઈ ગયું છે, તૃષાથી હારે કંઠપણ શેષાઈ ગયે છે, છતાં હજુસુધી પણ હું જીવતો રહ્યો છું. તે સાંભળી ધનદેવે એકદમ પોતાના પુરૂષને પાણી લેવા મોકલી દીધા અને પિતે બહુ શેકાતુર થઈ તેની પાસે ગયે. ત્યારબાદ ધનદેવ બે હેભદ્ર! એકદમ આવો આજુલમ કર્યો ! અને તે સુપ્રતિષ્ઠ હાલમાં કયાં છે? તેમજ અચિંત્ય આવી દુર્દશામાંશાથીઆવપડયો છે? એ પ્રમાણે ધનદેવને પ્રશ્ન સાંભળી દેવશર્મા ધીમે સ્વરે " કહેવા લાગ્યુંકેઆજથી ત્રીજા દિવસ સિદ્ધપુરનગર. ઉપર સિદ્ધપુરનગરમાંથી એક પુરૂષ અહીં આવ્યા હતા.તેણે એકાંતમાં પલ્લીપતિને લઈજઈને કહ્યું કે, હકુમાર ? હારા પિતાના સુમતિ નામે મુખ્યમંત્રીએ મને અહીં હારીપાસે મેક છે અને તેણે કહ્યું છેકે; સુપ્રતિષ્ઠકુમારને ત્યારે આ પ્રમાણે કહેવું અહીંયાં સુગ્રીવરાજા બહુ વિષયસુખમાં આસક્ત હેવાથી હેને ક્ષયરોગ લાગુ પડયો છે, અને તે દિવસે દિવસે બહુ વધતું જાય છે. જેથી તે જીવી શકે તેમ લાગતું નથી. વળી આ સુરથકુમારપણ દરેક વ્યસનમાં પુરે છે. જેથી પોતાની ઈચ્છા પ્રમાણે વર્યા કરે છે. તેમજ સદાચારને સર્વથા ત્યાગ કરીને પોતાની મરજી પ્રમાણે લેઓને જેમ તેમ બોલ્યા કરે છે. સમગ્ર પ્રજા વર્ગને હંમેશાં રંજાડે છે. ઉલ્લંઠ બનીને નિરંતર અકૃત્ય કરવામાં ઉક્ત રહે છે. એ પ્રમાણે તેનું આચરણ જોઈ સર્વે સામંતમહાતાદિક એનાથી વિરક્ત થયા છે. અર્થાત્ દરેકને તે અપ્રિય થઈ પડયો છે. માટે છે For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સૈન્યનું આગમન. www.kobatirth.org નવમપરિચ્છેદ. ૩૩૧ કુમાર ? તે સુરથ રાજ્યશ્રીને લાયક નથી. રાજ્યપદવીને લાયક તમ્હનેજ તે માનેછે.પર ંતુતમ્હને મારવા માટે નવતીએ મ્હાટુ સૈન્ય માકલેલુંછે. માટે તમ્હારેપોતાનાશરીરની રક્ષાકરવી, હેભદ્ર ? તે પુરૂષ સુપ્રતિને; સુમતિ મત્રીના સમાચાર કહેતા હતા, તેટલામાં બહુરથ, ઘેાડાઅને હજારા પાયદળના ઉપદ્રવ એકદમ ત્યાં આવી પહેાચ્યા; અને ક્ષણ માત્રમાં તે સૈનિકા પલ્લીની ચારે બાજુએ વીંટાઇ વળ્યા. ત્યારબાદ પેાતાના સ્વામીની આજ્ઞાથી ભીલલેાકેાપણુ પોતપાતાનાં શસ્રલઇ તૈયારથઈગયા. પછી પક્ષીતિપણ ભીહોની સાથે મેદાનમાં નીકળી પડયા. ત્યારબાદ અનેકપ્રાણીઓનું સંહારકારક મહાઘાર એવું યુદ્ધ ત્યાં ચાલુ થયું. શત્રુઓનુ ખહુ ખળ હાવાથી ઘણા ભીલ્લો માર્યા ગયા. છેવટે શત્રુઓએ અન્તુને જીતીલીધા.ત્યારબાદ તે શત્રુના સૈનિકાએ આ પલ્લીમાં પ્રવેશકર્યા. અને જે જે સારવસ્તુઓહતી તે સર્વ પેાતાનેકબજે કરી. પછી આ સિંહાગૃહાને બાળીને હતી નહેાતી કરી તે સૈનિકા અહીંથી નીકળી ગયા. હું પણ તેઓની સાથે યુદ્ધમાં ઉતર્યાહતા. જેથી મ્હારી આ દશા થઇપડીછે. દેવશર્માના દેહાંત. Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી હેધનદેવ ? સુપ્રતિષ્ઠનું શું થયું ? તે કંઇપણું હું જાણતા નથી. એ પ્રમાણે સિ હગુહાની હકીકત સાંભળ્યા બાદ ધનદેવે સમ્ય વ્રત સહિત પંચપરમેષ્મી મ ંત્ર (નવકારમંત્ર) તેને સંભળાવ્યા. આદ દેવશમાં પણ શ્રદ્ધાપૂર્વક વારંવાર તેનુ સ્મરણ કરવા લાગ્યા. એટલામાં પ્રથમ એકલેલા પુરૂષ પણ પાણી લઇને ત્યાં આયે.. For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ર સુરસુંદરીચરિત્ર. પછી ધનદેવે કહ્યું કે, હૈદેવશમ? તમ્હારી ઈચ્છા પ્રમાણે. આ જલપાન તન્હ કરે. પછી તે જળપીવાલાગ્યું, પરંતુ બહુ તૃષાને લીધે તેનુંતાળવું સુકાઈગયું હતુંજેથી તે પાણી તેના કંઠમાં ઉતરી શકયું નહી. અને બહુ દુઃખી થઈ તેણે અકસ્માત્ પિતાનાદેહને ત્યાગર્યો. બાદ ધનદેવપણું બહુ શોકાતુર થઈગયે. પછી તે દેવશર્માના મૃતદેહની તેણે દહનક્રિયા કરી. ત્યારબાદ પિતાના પુરૂષને મોકલીને ધનદેવે સર્વ સંગ્રામની ભૂમિમાં તપાસકરાવરાવ્યું, પરંતુ સુપ્રતિષ્ઠનું કરંક [હાડપીંજર)માત્ર પણ કોઈ ઠેકાણે જોવામાં આવ્યું નહીં. બાદ ધનદેવ બહુ ચિંતાતુર થઈ ગયો અને પાશ્ચાત્તાપ કરવા લાગ્યું. હા? દેવનાવિલાસને ધિધનદેવને કકાર છે. હા? હા? મહાઅપશષની પરિતાપ. વાત છે કે, મહાગુણવાન સરલવભાવી. એવા સુપ્રતિષ્ઠને નિર્દય એવી કનક-વતીએ આવું દારૂણ દુખ શામાટેદીધું? અરે? એને આવું અકૃત્ય કરતાં કંઈપણ દયા આવીનહીં? નિર્દય મનુષ્ય કેવલપાપમાંજ ઉતરહે છે. તે સિવાય તેમને શાંતિ થતિનથી.તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છેકે पापं समाचरति कीतघृणो जघन्या, प्राप्यापदं सघण एव विमध्यबुद्धिः । माणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लड्डयितुं समर्थः ॥१॥ અર્થ–“નિર્દય એવાજઘન્ય કેટીના મનુષ્ય પાપ કરતાં અચકતા નથી, તેમજ દયાલુ એવા મધ્યમબુદ્ધિના For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩૩૩ મન આપતકાળના સમયમાં જ પાપ તરફ દષ્ટિ કરે છે. અને સજન પુરૂષોતે સમુદ્ર જેમ પોતાની મર્યાદાને ઉલ્લંઘન કરતું નથી તેમ પ્રાણાંતમાં પણ પિતાના સદાચારને છોડતા. નથી.” અહો! કનકવતીની કેટલી નિર્દયતા ! કિવા આ સંસારમાં માયિક એવા સર્વ પદાર્થો ઇંદ્રજાળની લીલાને વહન કરે છે. ધન, પરિજન અને જીવન વિગેરેની સ્થિતિ ક્ષણમાં દષ્ટ અને વિનષ્ટ દેખાય છે. વળી મહાનુભાવ એવા આસુપ્રતિષ્ઠનું શું થયું હશે? તે કંઈ હુને સમઝાતું નથી. શું તે જીવતે હશે? અથવા આ યુદ્ધમાં લઢતાલઢતો તે મરીગ હશે?એમ વિચાર કરતો ધનદેવ પોતાના સાથમાં આવ્યો. પછી તે સાથેની સાથે ગમનકરતોધનદેવઅનુક્રમેહસ્તિનાપુરમાં જઈપીએ. બાદ પિતાનાં માતાપિતાને સમાચાર મળ્યા એટલે * તેઓ પોતાના પુત્રનું આગમન જાણું હસ્તિનાપુર બહુ સંતુષ્ટ થયાં. તેમજ તેના મિત્રો પ્રવેશ. પણ બહુ આનંદિત થયા. ઉત્તમમુહુર્ત જોઈ તે દિવસે શ્રીકાંતાને પિતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો કારણકે સારા મુહુર્તાશિવાય નવવધૂને પ્રવેશ પોતાનાઘરમાંથઈ શકતા નથી.ત્યારબાદ પોતાની સાસુની આજ્ઞા લઈને શ્રીકાંતા પિતાની દાસી સહિત પૂર્વના નેહવડે કમલાવતી દેવીનેૉતેને મળવા માટેગઈ.અહોસ્નેિહસંબંધ કે જાગ્રત્ રહે છે? ઉત્તમજનોની મૈત્રીથી આ દુનીયામાં ઘણું ફાયદાઓ થાય છે. દુઃખના સમયે પણ તેઓ સહાયકારક થાય છે. “અન્યત્ર પણ કહ્યું છે – उत्तमैः सह साङ्गत्यं, पण्डितैः सह सत्कथाः। अलुब्धैः सह मित्रत्वं, कुर्वाणो न विनश्यति ॥१॥ For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અર્થ–“કારણુ શિવાય પણ પરોપકારમાં રસિક એવા ઉત્તમ પુરૂને સમાગમ કરવો, તેમજ સ્વર સિદ્ધાંતના જાણકાર એવા પંડિતની સાથે ઉત્તમ પ્રકારની કથાઓને વ્યાસંગ રાખવો અને સરલ સ્વભાવી મનુષ્યની સાથે સ્નેહભાવ કર, આ પ્રમાણે પ્રવૃત્તિ કરતો મનુષ્ય કોઈ દિવસ દુઃખી થતું નથી.” અર્થાત્ સજજનની મૈત્રી એ એક સદ્ભાગ્યનુચિહેછે. પિતાની પ્રિયસખી શ્રીકાંતાને આવતીજોઈને પ્રફુલ્લા થયું છે મુખકમલજેનું એવી તે કમલાકમલાવતીદેવી. વતી ઉભી થઈ અને અતિગાઢ સ્નેહ વડે તેણુને ભેટી પડી. બાદ તે બેલીકે હે પ્રિયસખી? ઘણું દિવસથી ઉત્કંઠિત એવી મહે આજે હુને બહુ દિવસે જોઈ. વળી હે સખી? લ્હારૂં પણ અહીંયાં સાસરૂ થયું તે બહુ સારૂ થયું. કારણકે આજે તેમળી એટલે આખુપીયરમળ્યું એટલે હુને હર્ષ થયો છે. એમ કહીને દેવીએ તેને ઉચિત સત્કાર કર્યો. ત્યારબાદ તેઓ બંને જણીઓએ નીચે બેસીને એક બીજીના કુશલ સમાચાર કહ્યા. પછી એક ક્ષણમાત્ર વાર્તાલાપ કરીને શ્રીકાંતાએ કહ્યું કે હેપ્રયસખી? હવેઅહે અય્યારા ઘેર જઈએ છીએ. પછી કમલાવતી બેલી. હસખી? હંમેશાં હારી પાસે ત્યારે આવવું, બહુસારૂ એમ કહી શ્રીકાંતા કમલાવતીની આજ્ઞા લઈ પિતાને ઘેર આવી. એ પ્રમાણે શ્વશુરકુલમાં નિવાસ કરતી તે શ્રીકાંતાની કમલાવતીદેવીની સાથે ગાઢપ્રીતિ બંધાણી; વળી ધનદેવની સાથે વિષયસુખને અનુભવતી એવી તે શ્રીકાંતાનાં બહુ કોડાકડી વર્ષ વ્યતીત થયાં. અન્યદા કોઈ એક દિવસે શ્રીકાંતા રૂતુસ્નાન કર્યા બાદ પિતાના સ્વામી સાથે સુઈ રહી હતી. For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ, ૩૩૫ ગર્ભસ્થિતિ. રાત્રીના છેલા પ્રહરે સ્વપ્ન જોઈ તે જાગી ઉઠી. ત્યારબાદ તે પિતાના સ્વામીને કહેવા લાગી કે હેપ્રિયતમ? આજે હેં સ્વપ્નમાં હારા મુખમાં પ્રવેશ કરતા ચંદ્રને જોયો; પછી તરતજ હું જાગી છું. ધનદેવ છે. હસુંદરી? સમસ્ત વણિ વર્ગમાં ઉત્તમ એવે એક લ્હારે પુત્ર થશે. એમ આ સ્વપ્ન સૂચવે છે. પછી શ્રીકાંતા બેલી. હેપ્રિયતમ? આપનું વચન સત્ય થાઓ. શાસનદેવીના પ્રભાવથી આ શકુનગ્રંથી (ગાંઠ) હુંબાંધ છું. તેજ રાત્રીએ તેણીની કુક્ષિમાં ગર્ભસ્થિતિ થઈ. અનુક્રમે તેને બેમાસ પૂર્ણ થયા. ત્રીજા માસને પ્રારંભ થયો એટલે તેણીને અભયદાન આપવાને દેહલો ઉત્પન્ન થયા.ધનદેવે પણ તેના કહેવા પ્રમાણે તે મને રથ પૂર્ણ કર્યો. બાદ પ્રતિદિવસે ગર્ભની વૃદ્ધિ થવા લાગી. જે જે દહલાઓ થતા હતા, તે સર્વે પૂર્ણ કરવામાં આવ્યા. પ્રસવને સમય સુખસમાધિવડે નજીકમાં આવી પહોચ્યા.સર્વશુભગ્રહ ઉ. સ્થાનમાં રહેલા હતાલેવાશુભસમયમાં શ્રીકાંતાને પુત્રજન્મે. શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુબોધગાથાઓના સમુહવડે મનેહર, રાગ અને દ્વેષરૂપી અગ્નિ અને સર્પને શાંત કરવામાં જલ અને મંત્ર માનસુરસુંદરીનામે કથાને વિષે શ્રીકાંતા પુત્પત્તિનામે આનવમે પરિચ્છેદસમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे श्रीकांतातनयप्रशवनाम નવમપત્તિ છે: માતઃ For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ લોર્ડ * * * સુરસુંદરીચરિત્ર. अथदशमपरिच्छेदः પુત્રને જન્મ થયાબાદ પ્રસૂતિકર્મમાં કુશલ એવી કેટ લીક સ્ત્રીઓ ત્યાં શ્રીકાંતાની પાસમાં પ્રસૂતિકર્મ. હાજર હતી. તેઓ સર્વપ્રસૂતિનું કામ કરવા લાગી ગઈ. બહુ હર્ષને લીધે પિતાના ઘરની દાસીઓ તત્કાલ ઉચિતકાર્ય કરવામાં ઉતાવળ કરવાલાગી. પુત્રના જન્મથી સર્વ પરિજન આનંદમય થઈગયો. બાદ પ્રમુદિત થયેલા પરિજને ધનધર્મ શ્રેષ્ઠીને ઉત્કૃષ્ટ પુત્રજન્મની વધાઈ આપી. તે સાંભળી શ્રેષ્ઠીનું હૃદય આનંદમાંગરક થઈગયું. બાદતેણે પોતાના ઉમંગથી વધામણીને પ્રારંભ કર્યો. હસ્તમાં અક્ષતના થાળલઈ નગરની સ્ત્રીઓનાં ટોળેટોળાં ઉપરા. ઉપરી આવવા લાગ્યાં. જેની રમણીયતા અત્યંત દીપવા લાગી. તેમજ રમણુજનેના મુખનેશણગારવામાં પોતાના બંધુઓની ઉત્તમ સ્ત્રીઓ ઉઘુક્ત થયેલી છે. ઉત્તમ પ્રકારના દ્વારભાગમાં વંદનમાલાથી સુશોભિત એવા ઉજવલ કળશ સ્થાપન કરેલા છે. દરેકના હસ્તમાં મંગલ કલશધારણ કરેલા છે એવી પ્રમદાના મધુર શબ્દ માર્ગમાં સંભળાવાલાગ્યા. અવ્યક્ત શબ્દવડે ભરપૂર એવાં પાપકુલના મંગલમાટે સંગીત સહિત ઉત્તમ નાટકીયાઓ નૃત્ય કરી રહ્યા છે. વળી તે પ્રેક્ષણક જેવામાં તલ્લીન થયેલા લોકોને પાનસોપારી આપવામાં આવે છે. તે તેમજ બહુ હર્ષને લીધે ધનધર્મશ્રેષ્ઠીએ જીવહિંસાને બંધ કરવા માટે અમારી પટહ વગડાઅમારી . ઘણું બંદીજનેને બંદીખાનામાંથી ઘોષણા મુક્ત કરાવ્યા દીન અનાથાદિકને સુખ દાયક એવાં અનેક પ્રકારનાં દાન આપવા For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ દશમપરિછેદ લાગે. દરેક જૈનમંદિરમાં સ્નાત્રાદિક મહોત્સવને પ્રારંભ કરાવ્યો. મુનિઓના સમુદાયને ઉત્તમ વસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિકવડે સન્માન કરવા લાગ્યા. પોતાના સ્વજનસમુદાયને વિવિધ પ્રકારનાં ભેજને આપવા લાગ્યા. વણિક્ તેમજ નાગરિક જ નાના મહેલ્લાઓમાં ઉચિત સત્કાર કરવામાં આવ્યા. લેકના હૃદયને ચમત્કારકરનાર પુત્રજન્મનેમહોત્સવકરા.એ પ્રમાણે ધનધમકી પિતાના વૈભવ પ્રમાણે ફરવા લાયક કાર્યો કરીને નિવૃત્ત થયો અનુક્રમે જન્મકાળથી આરંભીને તે બાળકને બાર દિવસ થયા એટલે ધનદેવ પિતે ભેટ લઈને રાજાની પાસે ગયે અને વિનયપૂર્વક તેણે કહ્યું કે, હે મહારાજ ! હારા પિતાશ્રીએ બહુ પ્રેમપૂર્વક કહ્યું છેકે, મહારાણ સહિત આપને અય્યારે ત્યાં જમવા માટે પધારવું. સજાએ હસીને કહ્યું કે, ભાઇ? આશું શેઠનું ઘર નથી? શેઠને હું હારા પિતા સમાન રાજનિમંત્રણ. જાણું છું. કારણ ક; આ સમસ્ત રા જ્યની ચિંતા તેમને માથેજ રહેલી છે. તેપણ શેઠની આજ્ઞા પ્રમાણે અભ્યારે વર્તવું જ પડશે. એમનું જે કંઈ વચન હશે તે અહારે સર્વથા માન્ય છે. એકમાણે બહુ સંતોષકારક એવું રાજાનું વચન સાંભળી ધનદેવ મહાપ્રસાદ એમ કહી પિતાને ઘેર આવ્યો. ત્યારબાદ તત્કાલ ઉચિત એવી ભેજનવિગેરેની સર્વસામગ્રી પોતાના પરિજનની પાસે તિયાર કરાવી. આનન્દિત છે મન જેનું એવું તે ધનદેવ હર્ષમાં નિમગ્ન થઈ પિતે દરેક કામકાજની ગોઠવણ કરાવી રહ્યા છે, તેટલામાં દેવી સહિત ભૂપતિ ઉત્તમ હાથિણી ઉપર બેસીને મોટા આડંબર સાથે ધનધર્મષ્ઠીને ત્યાં આવ્યો. પિતાની For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ સુરસુંદરીચરિત્ર. આગળ બંદીજને જય શબ્દના ઉચ્ચાર કરતા હતા. તેમજ કેટલાક અન્ય લેકે માંગલિક ઉપચાર કરી રહ્યાહતા.બાદ રાજા પિતાની રાણી સહિત હાથિણ ઉપરથી નીચે ઉતર્યો અને ઉત્તમ મુક્તાફલથી રચેલા ચતુષ્કણસિંહાસન ઉપર વિરાજમાન થયે. બાદ સુંદર રૂપવાળી યુવતીઓએ આરતી વિગેરેને વધિપૂર્ણ રીતે સમાપ્ત કર્યો. પછી પેભેજનવિધિ. તાના પરિજન સહિત રાજા અને રાણી વિગેરે યોગ્યતા પ્રમાણે ભેજન કરવા બેઠાં. યથાવધિ દિવ્યભાજન કર્યા બાદ ગશીર્ષચંદનાદિકના લેપથી અને વિભૂષિત કરવામાં આવ્યાં. તેમજ અમૂલ્ય એવાં દીવ્ય વસ્ત્રોની પહેરામણી કરવામાં આવી. ત્યારબાદ વિનયપૂર્વક પ્રણામ કરી ધનદેવે રાજાને વિનતિ કરી કે, હે મહારાજ? દેવી (રાણી)ની પ્રિયસખી શ્રીકાંતા)નું એમ કહેવું છેકે; સર્વે વણિક્કામની સ્ત્રીઓ પ્રથમ પ્રસુતિના સમયે પોતાના પિતાને ઘેર રહે છે. પરંતુ મહારે કઈ કારણને લીધે તે પ્રસંગ બન્યો નથી. માટે દેવીના દર્શનવડે અહીંજ હું પિતૃગૃહ માનુ છું. તેથી જે દેવી તેણીની પાસે એટલા સુધી પધારે તે બહુ સારૂ થાય, એપ્રમાણે ધનદેવની પ્રાર્થનાથી ભૂપતિએ તરતજ રાણીને આજ્ઞા કરી, બાદ કચુકીને સાથે લઈ રાણી શ્રીકાંતાની પાસે ગઈ એટલે ત્યાં રહેલી મનેરમા શેઠાણીએ વિલેપન, આભરણ અને વસ્ત્રાદિકવડે દેવીને બહુ સારી રીતે સત્કાર કર્યો. ઉચિતસંભાવના ર્યાબાદ શેઠાણીએ કહ્યું કે, હેમહારાણી? આ પુત્ર આપનો છે, માટે એનું નામ શ્રીદેવ. આપના મુખેથી થવું જોઈએ. તે સાંભળી દેવી બેલી. હુંશ્રેષ્ઠિની? આ નામ પાડ For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચછે. ૩૪૮ વાને અધિકારો મહારાજ છે. પરંતુ તમ્હારૂં વચન અમહારે અવશ્ય માનવું જોઈએ. એમ કહી કલાવતી દેવીએ કમલસમાન સુકોમલ હસ્તવડે તે બાળકને પોતાના ખોળામાં લીધે અને તેની ઉપર સુગંધિત ગંધ પ્રક્ષેપ કરીને તેણીએ કહ્યું કે, આ બાળકને જન્મ આપનાર શ્રીકાંતા છે અને તેના પિતાનું નામ ધનદેવ છે, માટે બંનેના નામમાંથી અર્ધાક્ષર (શ્રી- *) લઈ એનું નામ શ્રીદેવ એવું બહુ સુંદર આવે છે, એમ કહી તેણીએ તે બાળકનું શ્રીદેવ નામ પાડયું. બાદ સધવા સ્ત્રીઓએ માંગલિક શબ્દની ઉદઘોષણા કરી; જેથી આખા જનસમાજમાં આનંદ પ્રસરી ગયે. - ગિર અને સુકેલ છે શરીરનીકાંતિ જેની, મુષ્ટીકૃત છે બંને હસ્ત જેના, લાવણ્યવડે ભરપૂર છે હાથ કમલાવતીને પગ જેના અને વિશાલ નેત્ર છે જેનાં મનેરથ. એવા તે બાલકને જોઈ કમલાવતીદેવી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગી. આ હારી પ્રિયસખી આ જગતમાં ધન્યવાદને લાયક છે. કારણ કે, જનસમુદાયનાં હદય તથા નેત્રાને આનંદ આપનાર આવા પુત્રરત્નનો જેણુએ જન્મ આપે. વળી હાશથી એટલું પણ બનીશકયુંનહીં, તો હરાજીવિતવડે શું? અથવા નિષ્ફલ એવા, રાજ્યના અભિમાનવડે પણ શું ફલ? અરે? મહારાભાગ્યનીમ. દતા કેટલી? માત્ર પોતાના પુત્રનું મુખપણ હું ન જોઈ શકીએમ ચિંતવન કરતી કમલાવતીદેવી પોતાની સખીસાથે. મધુરવચનવડે સંભાષણકરીને ભૂપતિની સાથે પોતાના સ્થાનમાં આવી. હવે કમલાવતીરાણું પોતાના મહેલમાં આવી, પરંતુ તે પુત્રની ચિંતામાં બહુશેકાતરથUગઈ. હું For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ સુરસુંદરીચરિત્ર. પુત્રચિંતા, પણ પુત્રવતી કયારે થઈશ એવી ચિંતાને લીધે પોતાના શરીરનીચેષ્ટાપણભૂલીગઈ. તેમજ સમસ્ત કાર્યો હેને અરૂચિકર થઈ પડ્યાં.ઉન્મતામૂછિત, નિદ્રિત, સત્ત્વહીન, વાનમાં રહેલીગિની અને મુડદનીમાફક સમસ્ત વ્યાપારથી તે વિમુખ થઈ ગઈ. તેમજ શરીર પણ બહુ ક્ષીણ થઈ ગયું અતિ શોકના પ્રયાસને લીધે મુખકમલપર શ્યામતા વ્યાપી ગઈ.એપ્રમાણે બહુ દુઃખથી પીડાતી પોતાના સ્થાન માં 1 કમલાવતી ગુંગળાયા કરતીહતી. એકદિવસ તે રાજાના જોવામાં આવી, ત્યારે રાજાએ તેણીને પૂછયું. હૈદેવ! હાલમાં તું ઉદ્વિગ્નની માફકકેમ દુલ થઈગઈ છે? આ કિકર ત્યારે સ્વાધીન છે. છતાં શુલ્હારે મનેરથસિદ્ધનથી થતું?તે સાંભળી દેવીનાને અશુ અલયભરાઈગયાં.બાદ તબેલી.હેપ્રિયતમી આપની કૃપાથી સર્વ વાંચ્છિત હું સિદ્ધ થયેલાં દેખુછું.વળી આપની પ્રસનતાથી જે સુખ મહેં નગવ્યું છે. તેવું કંઈ પણ સુખ આદુનીયામાંનથી. પરંતુ હે સ્વામિન? પુત્રના દર્શનનું સુખ હે સ્વપનમાં પણ જોયુ નહીં. તેનાથ? આ દુનીયામાં જેઓ રાત્રિદિવસ પોતાના સ્તનનું પાન કરતા એવા બાલકને જુએ છે તે નારીને ધન્યબાદ ઘટે છે. જુઓ? શ્રીકાંતા હવડાં પરણીને આવી છે છતાં તેણીને પુત્ર ઉત્પન્ન થયે. વળીડું હારી બહુ માનિતી. પરંતુ મ્હારા મંદભાગ્યને લીધે, હું પુત્રવિનાની રહી. હેસ્વામિન્ ? રાજસંપત્તિઓથી ભરેલું એવું શું આપણું ઘર પુત્રવિનાનું શૂન્ય ગણાય છે. જેમકે –. अपुत्रस्य गृहं शून्य, दिशः शून्या अषान्धवाः । मूर्खस्य हृदयं शून्य, सर्वशून्या दरिद्रता ॥१॥ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -- www.kobatirth.org દશમચ્છેિદ : ૩૪૧૨ અર્થ જોકેઘરનીઅંદરઅન્યમનુષ્ય ભલે સખ્યાબંધ વિદ્યમાનહાય, પરંતુ એક પુત્ર નહાય તાતે સત્ર શખ્ય કહેલુંછે. તેમજ અવિનાની સર્વદિશાએ સુની લાગેછં. ભૂખનું હૃદય શૂન્યતાને ધારણ કરેછે. અને રિદ્ધપણુ તા સર્વ પ્રકારે શૂન્યજ હાયછે. અર્થાત તેઓ કંઇ ઉપયાગીનથી. માટે હું દેવ ? તહે હુને પુત્રઆપે. અને જો નહીં આપેાતે મ્હારૂંજીવન રહેવાનું નથી એમ તમ્હે સમજજો. મ્હારાસ્તનપણુ તુટીજાયછે.દુધ ચાલ્યુ જાયછે. હવ અન્યકેાઇગતિ રહી નથી. એપ્રમાણે પેાતાની સ્ત્રીના આગ્રહજાણી રાજા બેન્ચેા; હું દેવિ ? પુત્રસ બ’ધી તું કાઇપ્રકારના શાક કરીશ નહી . હું દનુ આરાધન કરીને જરૂ૨ હારા મનારથ પૂર્ણ કરીશ. એ પ્રમાણે દેવીને શાંતકરીને રાજાશ્રીજીને*ભગવાનના મંદિરમાં ગયા અને યથાવિધિ ભગવાનની પ્રતિમાની પૂજાકરી. ખાદ તેણે શ્વેતવસ્ત્ર ધારણકયા, તેમજ મણિ સુવર્ણાદિકનાં સર્વ આભરણા પાતાના શરીરઉપરથી ઉતારીનાખ્યાં. પછી તે પાષધશાલામાંગયા અને ત્યાંતેણે વિધિપૂર્વક અહૂમતપના અભિગ્રહ કર્યો. ખાદ દના આસનઉપરબેસી તે કહેવાલાગ્યાકે; શ્રીજીનશાસનની ભક્તિમાં તત્પર એવા કોઈપણ દેવ અથવા દાનવહાય, તે જલદી મ્હારા સાંનિધ્યમાં આવાઅને મ્હારા મનાવાંચ્છિ ને પૂર્ણ કરી.એમવિચારકરતા તે રાજા,કાઇ પણ માણસ ત્યાં ન આવીશકે તેવે દાખસ્તકરી એકાંતમાં સ્થિરઆસને બેસીગયા. જ્યાં બેઠે ત્રદિવસ થયા એટલે તેજ રાત્રીના છેલાપ્રહરે પેાતાની કાંતિવડે નાશકર્યુંછે સમદિશાએ નુ અધકાર જેણે અને તેજોમયછે શરીરજેવુ એવા એક પુરૂષને પુત્રમાટે ઉપાસના. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. જોઈ રાજા વિચાર કરવા લાગ્યું કે, આ કેણહશે? એનાં નેત્રો મીંચાઈજાતા નથી, તેથી આસુદેવ નહિ હોય? તેમજ માનવ જાતિ પણ આનથી કારણકે મનુષ્યનું શરીરત આવું કાંતિવાળું હેતું નથી. માટે આ કોણહશે? વળી એના ચરણપણ પૃથ્વીને સ્પર્શ કરતા નથી. એ પ્રમાણે રાજા પોતાના મનમાં સંકવિકે૫ કરતેહને તેટલામાં તે દિવ્યપુરૂષ બેલ્યો. હેઅમરકેતુનરેંદ્ર? આવી ઉગ્રતપશ્ચર્યા કરીને તહે શા માટે દુઃખી થાઓ છે? એમ તેનું વચન વિધુપ્રભદેવ. સાંભળી એકદમ ઉભા થઈ રાજા . હે મહાભારતહે કેણુ છે! અને તહે કયાંથી આવ્યા છો? તે સાંભળી તે દેવ એ . હે નરેંદ્ર! જે ત્યારે સાંભળવાનું કૌતુકયતે હારૂંવૃત્તાંત તુસાંભળ. ઈશાન દેવલેકમાં રહુછું અને મહારૂનામ વિધુતભછે. તેમજ દીવ્ય વૈભવની હુને કોઈ પ્રકારે ખામી નથી. પરંતુ હું હારે એવનસમય નજીક જાણીને પરલેકનું હિત સાધવા માટે વિદેહક્ષેત્રમાં શ્રીતીર્થકર ભગવાનને વાંદવામાટે આવ્યાહતો ત્યાં શ્રીભગવાનને વંદન કર્યાબાદ ન્હ હારૂં વૃત્તાંત તેમને પુછયું, હેભગવન? આ દેવભવમાંથી મુક્ત થયા પછી હારે જન્મ કયાંથશે? ત્યારબાદ શ્રીજીને ભગવાન બેલ્યા. હે સુરાત્તમ ! ભરતક્ષેત્રમાં રહેલા હસ્તિનાપુરનગરમાં પિષધશાલાની અંદર અઠ્ઠમ તપ કરીને જે અમરકેતુરાજા પુત્રની પ્રાપ્તિ માટે બેઠા છે તેને તું પુત્ર થઈશ. એ પ્રમાણે શ્રીજીનેંદ્ર ભગવાનનું વચન સાંભળીને હે નરાધીશ? હું આપની પાસે આવ્યો છું. માટે તહે કેઈપ્રકારને કલેશ કરશે નહીં. હું પોતેજ સમ્હારો પુત્રથઈશ. માટે હે નરેંદ્ર? આ બે દીવ્યકુંડલેને આપ ગ્રહણ કરે. અને જે દેવીથી કીશ? આ જ તખ્તાર પુત્ર દેવીથી For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમયરિચ્છેદ તહે પુત્રની ઈચ્છા રાખે છે તે દેવીને તમ્હારે આકુંડલઆપવાં એમ કહી. પોતાના કાનમાંથી બંને કુંડલકાઢી રાજાને આપીને તરતજ તેદેવ અદશ્ય થઈગયે. રાજાપણ પ્રભાતકાલ થયે એટલે પિષધપાલીને હર્ષને લીધે વિકસ્વરમુખે દેવીની પાસે ગયો; અને દેવદર્શનાદિક સર્વહકીકતદેવીની આગળ તેણે નિવેદનકરી. બાદ તે દેવતાએ આપેલાં બંને કુંડલ દેવીના કરકમલમાં સમપણકર્યો. અને પિતાનું સર્વ પ્રાભાતિકકાર્ય પૂર્ણ કરીને મુનિજનને ભેજનદાનવડે સત્કારકરીને પોતે ઉત્તમ પ્રકારનું ભેજનકરી પોતાના સ્થાનમાંગ. ત્યારબાદ કોઈ એકદિવસ કમલાવતીદેવી રૂતુસ્નાન કરી ભરનિદ્રામાં સુતી હતી. ત્યાં પરોઢનાભાસ્વપ્નદર્શન. ગમાં સ્વપ્નઈ એકદમ તે જાગી ઉઠી અને થરથર કંપવા લાગી. તે જોઈ જ બેલ્યો. હસુંદરી? અકસ્માત્ કેમ, કંપીઉઠી છે! દેવીબોલી. હે પ્રિયતમ? હાલમાં એક સ્વપ્ન મહારાજવામાં આવ્યું છેકે;એક સોનાનકળશ હારા મુખમાં પેશીને બહારનીકળતાહતે તેટલામાં તે કળશને કેઈક કોપીપુરૂષ ભાગવાને માટે દૂર લઈગયે. બાદ કેટલોક સમય ગમે ત્યારપછી દુધને ભરેલો એકલશ ફરીથી પણ મહા દુઃખથી હુને પ્રાપ્ત થશે. ત્યારબાદ હે પણ ઉજવપુષ્પોની માળાવડે તે કળશનું પૂજન કર્યું. આરંભમાં દુ:ખ દાયક અને છેવટમાં સુખદાયક એવું સ્વમહારાજવામાં આવ્યું. તેથી હેનરેંદ્ર? મહા ભયને લીધે આ મ્હારૂં શરીર કંપે છે. તેમાં ભળી નરેંદ્ર પિતાના હૃદયમાં બહુ શોકાતુર થઈગયે; અને તે બે કે, દેવી? ઓ સ્વપ્ન પુત્રનો લાભ સૂચવે છે. બાકીની હકીક્ત સ્વપ્નવેદી પુરૂષને પૂછયાબાદ નકકીકરી હું કહીશ.. For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર ત્યારે આ સબંધી કિંચિત માત્રપણ મનમાં ઉગ કરનહીં. પ્રભાવના સમયે પોતાનું આવશ્યક કાર્ય આટેપીને - તે અમરકેતુરાજા સભામાં ગયે, સ્વમવેદી પુરૂષ અને સ્વમશાસ્ત્રના જાણકાર પુરૂષે ને બેલાવવા માટે એકદમ તેણે આજ્ઞાકરી. બાદ ત્યાં ઉભેલા સેવકે નરેદ્રની આજ્ઞા પ્રમાણે તરતજ તેઓને ત્યાં બોલાવી લાવ્યા. સામંત, મંત્રીઓ અને નગરના મુખ્ય પુરૂવડે સભાચિકારભરાયેલી હતી, સ્વપ્રવેદી પુરૂપણ વિનયપૂર્વકરાજાની નજીકમાં આવી બેસી ગયા. તેમજ ધનદેવપણ રાજમાન્ય હોવાથી રાજાનીદ્રષ્ટિગોચર યોગ્યસન ઉપર બેસી ગયો. ત્યારબાદ રાજાએ તેઓની આગળ દેવદનાદિક પૂર્વોક્ત સ્વપ્રને સર્વવૃત્તાંત આદંત કહી સંભળા . બાદરાજાએ તેમને કહ્યુંકે, બરોબર આસ્વમના નિશ્ચય કરી એનું તાત્પર્ય શું છે? તે આપ કહે. એમ રાજાના કહેવાથી સ્વમ પાઠકે પરસ્પર વિચારકરે છે, તેટલામાં ધનદેવ બલ્ય હેનરનાથ! આપક્ષણમાત્ર સાવધાન થાઓ, અને આ સ્વમને પરમાથે જાણવામાં કારણભૂત એક વૃત્તાંત હું કહું તે આપસાંભળે. એક અટવીમાં ભીલપતિ (સુપ્રતિષ્ઠ) હારા જે વામાં આવ્યું. તેણે સર્પોથી બંધાયેલા કેવલીવચન, ચિત્રવેગને મણિના પ્રભાવથી જેવી રીતે મુક્ત કર્યો, તેમજ તેણે પોતાનું ચરિત્ર કહ્યું. તેટલામાં ત્યાં એકદેવનું આગમન થયું. તે દેવને કુશાગ્રનગરમાં શ્રીકેવલીભગવાનનું દર્શન થયું. તેમજ તે દેવતાએ પિતાના આગામીભવનું સ્વરૂપ પૂછ્યું. ત્યારબાદ શ્રીકવલીભગવાને તેને કહ્યું કે, હેભદ્ર? તું શ્રીઅમરકેતુરાજાને ત્ય નાગિયો. ત્યારબાદ તેની દષ્ટિગોચર થા For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૫ “દસમપરિચ્છેદ. પુત્રપણે ઉત્પન્ન થઈશ. અને ત્યાંથી હારી માતા સાથે હારાપૂર્વભવને વૈરી કેઈકદેવ હારૂં હરણકરશે. માટે ચિત્રગ? તું વિદ્યાધરેંદ્રને ત્યાં હેટ થઈશ. એઆદિકહસ્તિનાપુરમાં તે ગમે ત્યાંસુધીને પૂર્વોક્ત સર્વવૃત્તાંત ધનદેવેવિસ્તારપૂર્વક નરેંદ્રને કહી સંભળાવ્યા બાદ વિશેષમાં તેણે કહ્યું કે, હે નરનાથ! આ ઉપરથી એટલું સમજવાનું છે કે, તે વિધુપ્રભાદેવ - હારાણીના ઉદરમાં પુત્રપણેઉત્પન્ન થશે. કારણ કે, આ દુનીયામાં શ્રીકેવલીભગવાનનું વચન કેઈ દિવસ અન્યથાથાય નહીં. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, उदेतीह सूर्यः कदाचित्पतीच्यां, चलेन्मेरुरुच्चैः स्थले जायतेऽब्जम् । स्वकीयां सिमां वै समुदो जहाति, भवेन्नाऽन्यथा ज्ञानिवाक्यं तथाऽपि ॥१॥ અર્થ–“સુર્યને ઉદય પૂર્વદિશામાં હંમેશાં થાય છે.એ બાબત આદુનીયામાં નિર્વિવાદ છે. છતાં પણ કદાચિત તે પશ્ચિમદિશામાં ઉગે, તેમજ મેરૂયવંત સ્થિરહેવા છતાં કદાચિત્ ચલાય માન થાય; કમલનું જીવન ખાસ પાણી હોય છે છતાં પણ તે કદાચિત જલવિનાના ઉચ્ચસ્થલમાં ઉગી શકે તેમજ સમુદ્રપણ કદાચિત્ પિતાની મર્યાદા છોડીને ચાલ્યા જાય તે સંભવ છે, પરંતુ જ્ઞાની મહારાજનું વાકય કોઈપણ સમયે અન્યથા થાય નહીં. તેમજ હે નરેંદ્ર? પૂર્વભવને વૈરી એ દેવ નું હરણ કરી જશે અને તે વિદ્યાધરને ત્યાં માટે થશે.ત્યાં હીતે સર્વવિદ્યાઓ સાધી પોતાને સ્વાધીન કરશે. બાદતેપુત્ર પોતાની માતાને મળશે. વળી તે સ્વમની અંદરમાલાવડેકલશનું પૂજન For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ સુરસુંદરીચરિત્ર. ર્યું, તે ઉપરથી હું માનું છું કે, કોઈ ઈચ્છિત કન્યાદાન તહે આપી શકશે. હેનરેંદ્ર? આ સ્વમને ખભાવાર્થ મ્હારા હન દયમાં તે આવી રીતે ભાસે છે. એ પ્રમાણે ધનદેવનું વચન સાંભળી સ્વમવેદી બ્રાહ્મ એ કહ્યું કે, અહ? આ શ્રેષ્ઠી પુ સ્વમવેદીવચન. ત્રનું બુદ્ધિચાતુર્ય અપૂર્વ છે. હમેશાં આ બાબતમાં અભ્યારે અભ્યાસ છે. બહુ શાસ્ત્રના અર્થો અહે જાણુએ છે, છતાં પણ તેવા પ્રકારની બુદ્ધિના અભાવથી આસ્વાર્થને નિશ્ચય અહે કરીશકયા નહીં. હે રાજન્ ? આ વણિપુત્રે જે અર્થ કહ્યો છે તે બહુ સંગત છે અને અહને પણ તે સંમત છે.એમ સ્વમપાઠકેના કહેવાથી રાજાએ તેમને પાન બીડાં આપ સર્વેને વિદાય કર્યા. ત્યારબાદ સર્વસામંત મહાંતાદિકને પણ રજા આપી. પછી રાજાએ કહ્યું કે, હે ધનદેવ દેવીની સાથે અભ્યારે વિયેગ થશે તો પછી આપણે અહીંશું કરવું? આ દુખસ્વમને પ્રતિઘાતકકે તે ઉપાય છે કે જેથી દેવીની સાથે મહારે વિયેગ ન થાય.તે સાંભળી ધનદેવ બાલ્યો. હેનરેંદ્ર? શ્રીકેવલીભગવાનની વાણું તે અન્યથા થવાની નથી. પરંતુ તેના માટે એક ઉપાય છે. પણ તેથી કંઈ આપણું આપત્તિને પ્રતિઘાત થવાનું નથી. કારણકે, ખાટલે પડેલાઓની જીવવાની આશેતે દુર્લભજ ગણાય.” એમ છતાં પણ આપણે અહીં કરવાનું માત્ર એટલું છેકે, પલ્લી પતિએ પ્રથમ મહિને જે દિવ્યમણ આપે છે; તે આ મણું વીંટીમાં જ ડાવીને હાથની આંગળીએ રાખવાનું છે. આ મણીની શક્તિ બહુ અચિંત્ય છે. એને પ્રભાવ અનેક ઠેકાણે અહે જોયેલે છે. માટે હે દેવ ! આ મણિ દેવીનાહતે હંમેશાં રહે તેવી ગોઠવણ તહે For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચ્છેદ ૩૪૭ કરાવે અને તેમ કરવાથી પૂર્વને વૈરી એવો પણ તે દેવ રાણીને હરણકરવામાં શક્તિમાન થશે નહીં. છતાકેઈપણરીતે તેનું હરણ કરશે, તેપણ તે વૈરી દેવીને અપકાર તે કરી શકશેજ નહીં. એવે પ્રભાવ આ મણુમાં રહેલો છે. માટે હેનરેંદ્ર? આ હારું વચન સત્ય સમજીને આ બાબતમાં કિંચિત્માત્રપણ તમહારે શેક કરે નહીં. વળી હેનરનાથ? આદુષ્ટ સ્વમની નિવૃત્તિ માટે સર્વજીના - લયમાં મહત્સવો તમહેકરાવે. મુનિમસમર્પણ એને ઉચિત એવાં વસ્ત્રાદિકવડે શ્રમણ સંઘની પૂજા કરે. તેમજ તહેઅભયદાન આપવામાં પ્રવૃત્તથાઓ, નાના પ્રકારના અભિગ્રહપૂર્વક તપશ્ચર્યા કરે. એમ ધાર્મિક કાર્યોની પ્રવૃત્તિ કરવાથી હેનરનાયક? સર્વ પ્રકારે શાંતિથઈ જશે. કારણકે, ધર્મને પ્રભાવ આજગમાં અલૌકિક ફલદાયક થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કેव्यसनशतगतानां क्लेशरोगातुराणां, मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, __ शरणमशरणानां नित्यमेकोहिधर्मः ॥१॥ અર્થ–“સેંકડે કોમાં આવી પડેલા, તેમજ અનેક પ્ર. કારના કલેશ અને રેગેથી કંટાળેલા, મરણદિકના ભયથી હ ણાયેલા, દુઃખ તથા શેકથી રીબાતા, વળી સર્વથા શરણરહિત અને વ્યાકુલચિત્તવાળા એવા અનેક પ્રકારના મનુષ્યનું આજગમાંશરણમાત્ર હંમેશાં એક ધર્મ જ કહે છે.” માટે નરેંદ્ર ? આવા આપત્સમયમાં ધર્મ પ્રવૃત્તિ કરવી એ પણ એક મુખ્ય ઉ For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર પાય છે. એમ કહી ધનદેવ પિતાની વીંટી આપી રાજાને પ્રણામ કરી રાજભવનમાંથી નીકળીને પોતાના ઘેર ગયે.રાજાપણું એકદમ રાણુના મહેલમાં ગયો અને આસર્વહકીકત તેણની આગળ વિગતવાર કહી સંભળાવી.તેમજ તે મણીથી જડેલી વીંટી સજાએ તેણીને આપી અને કહ્યું કે, હે દેવી? આ વીંટી ક્ષણમાત્રપણું હાથમાંથી હારેખસેડવી નહીં. એના પ્રભાવથી કોઈપણ શુદ્ધપ્રાણુઓ ત્યારે પરાજય કરશે નહીં ત્યારબાદરાજાએ દરેક જૈનમંદિરમાં યાત્રાદિકમહોત્સવો તેમજ અન્યસર્વ ધર્મકાર્યો કરવાનો પ્રારંભ કરાવ્યું. સ્વમના પ્રભાવથી કમલાવતી રાણુ પણ સગર્ભા થઈ. પિતાને જેજે ઈષ્ટવસ્તુની ઈચ્છા થાય તે ગર્ભોત્પત્તિ. સર્વવસ્તુઓ સુખપૂર્વકતેણીને પ્રાપ્ત થતી હતી; તેમજ સુવિનીતાએ પોતાને પરિજન હંમેશાં સેવામાં હાજર રહેતું હતું. અનુક્રમે તે દેવીના છમાસ પૂર્ણ થયા. સાતમા માસનો પ્રારંભ થયે એટલે તેણીને એકદેહલઉત્પન્ન થયા.પરંતુલજજાવડે તેહલાનીવાત કેઈની આગળ તે કરી શકી નહી અને માત્ર પોતાના હૃદયમાંજ તે મુકાયા કરતી હતી. જેથી તેનું શરીર પણ કૃશ થઈગયું. તેવામાં એક દિવસ રાજાના જોવામાં તે આવી એટલે તેણે હેને કહ્યું કે હે દેવી? હારી મને વાંચ્છા શું હારાથી પૂર્ણ નથી કરી શકાતી? જેથી હાલમાં હારું શરીર બહુ દુર્બલ દેખાય છે? એ પ્રમાણે નરેંદ્રનું વચન સાંભળી રાણું બેલી, હે નાથ? ને એ દોહેલે થયે છે દોહદસ્વરૂપ, કે; ઉત્તમ પ્રકારના ગજેની ઉપર કે ઉત્તમ પ્રકારના આપના ખેાળામાં બેસી હું યાચક For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દશમપરિચ્છેદ.. ૩૪૯ વર્ગોને દાન આપતી નગરની અંદરચાયું. તેમજ હેનરાધીશ ? આપ પોતેજ મ્હારા મસ્તક ઉપર છત્ર ધારણ કરો અને સર્વભૃત્યને મ્હારી સાથે ચાલે. અવે દેવીને અભિપ્રાય જાણી રાજાએકહ્યુંકે, હેસુંદરી ? હવે આ ત્હારા દાહલેા હું જલદીપૂર્ણ કરીશ. એમકહી ભૂપતિએઆજ્ઞા કરીકે તરતજ અધિકારી પુરૂષ ઉત્તમ લક્ષ્ણવાળા પટ્ટહસ્તીને શણગારી ત્યાં આગળ લાવ્યા. બાદ રાજા તે હસ્તીઉપર બેસી ગયા. પશ્ચાત્ કમલાવતીદેવી પેાતાના સ્વામીના ખેાળામાં બેઠી. રાજાએ પેાતે મુક્તાફલથી સુશાભિત એવું ઉજવળછત્ર તેણીની ઉપર ધારણ કર્યું. સેંકડ સ્તુતિ પાકા અનેક પ્રકારની સ્તુતિઓના ઘાષકરેછે. નાના પ્રકારનાં અસ ંખ્ય યાત્રા તેણીની આગળ વાગ્યા કરે છે. નાટકીયાના સમુદાયા અનેક પ્રકારનાં સંગીત કરવા લાગ્યો. સમસ્તનગરમાં અજિનેાને સાષકારક એવું અનગ લ દાન આપવામાં કસલાવતીદેવી પરિશ્રમને ગણુતીનથી;તેમજ આન૪માં મગ્નથયેલી નગરની નારીએ દેવીનીસ્તુતિ કરેછે, એમ અનેક શેાલાવડે ત્રિક, ચતુષ્ક અને ચત્વરા ( ચારરસ્તા )માં પેાતાની ઇચ્છાપ્રમાણે નાના પ્રકારનું પરિભ્રમણ કરીને અનુક્રમેતે હસ્તી નગરમાંથી બહાર નીકળ્યા. હસ્તીની ઉન્મત્તદશા. Acharya Shri Kailassagarsuri Gyanmandir નગરની બ્હાર આવ્યાપછીતે હસ્તી એકદમ ઉન્મત્ત થઇ સમગ્ર લેાકાને કપાવતા બહુ વેગવડ ઇશાનિર્દેશા તરફ ધાડવા લાગ્યા. રે ? ધાડા,ધાડા ? રાકા, રાકે ? આ ગજે આગળ ચાલ્યા જાયછે. એમ ખુમા પાતેનીપાછળધાડવા લાગ્યા. રાજાપણ તે હાથીને કબજે કરવા જ્યારે સમથ ન થયા અને પ્રયત્ન કરી થાકીગયે ડતા ભૃત્યલાક For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ સુરસુંદરીચરિત્ર. ત્યારે તેણે દેવીને કહ્યું કે, આ હાથી ઉમર થઈ ગયા છે. બહુ વેગથી ધોડવા મંડી ગયો છે. હવે કોઈપણ રીતે મહારાથી આ ઉન્મત્ત હસ્તી વશ કરાય તેમ નથી. માટે કોઈપણ પ્રકારે એના ઉપરથી આપણે ઉતરી જવું જોઈએ. અન્યથા આ જંગલમાં આપણને તે પાડી નાખશે. પછી આપણું હાડકું પણ હાથ લાગવું મુશ્કેલ થઈ પડશે.કમલાવતી બેલી.હનાથી આ ધડતા - હાથી ઉપરથી આપણે કેવી રીતે નીચે ઉતરવું? રાજા છે. હે દેવી? આગળ જે? આ વડનું ઝાડ આવે છે, તેની નીચે આ હસ્તી જાય ત્યારે એકદમ હારે તે વડની શાખા પકડી લેવી અને તે હાથીને છેડી દે. એમ રાજા કમલાવતીને કહેતો હતે તેટલામાં તે હાથી બગવડે તે વડની નીચે જઈ પહો છે. પોતાની હોંશીયારીથી રાજાએ એકદમ તે વડની શાખા (ડાળી) પકડી લીધી. હે દેવી? તું ઝડપથી શાખાને પકડી લે ! પકડી લે? એમતેના કહેવા છતાંહસ્તીને વેગ બહુવધારે હતો, અને સ્ત્રીની દક્ષતા જોઈએ તેટલા પ્રમાણમાં હોતી નથી, વળી ગર્ભને લીધે શરીર પણ ભારે થયેલું તેમજ ભયથી જતું હતું. તેથી તેણુએ ધ્યાનતે પુષ્કળ આપ્યું. પણ તે શાખાને પકડી શકી નહીં. તેટલામાં તે હસ્તી બહુ ઝડપથી ત્યાંથી આગળ ઉપર નીકળી ગયે. રાજા એક વડની નીચે રહી ગયે. રાણુને લઈ હાથી ચાલતે થયે. રાજા બહુ શેકાતુર થઈ ગયા. ત્યાં રહીને રાજા આગળ ઉપર દષ્ટિ કરી જુવે છે તે બહુવેગથી આકાશ માર્ગે ચાલતે તે હાથી તેના જેવામાં આવ્યું. રાજા એકદમ વિસ્મિત થઈ ગયા અને પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. અહ? આ મોટું આશ્ચર્ય કહેવાય? હસ્તી એક ભૂચર ગણાય છતાંતે ભૂપ્રયાણછોડદઈને આકાશ માર્ગે ચાલે છે. For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિ છે. ૩યા અથવા પૂર્વનેરી તે દેવ નકકી આ હસ્તીનારૂપવડે વિલાસકરે છે. જરૂર શ્રી કેવલીભગવાનના કહેલા ભાવ આલોકમાં અન્યથા થતા નથી. એમ તે વિચાર કરતે હતે તેટલામાં તે હાથી અદશ્ય થઈગયે. અર્થાત તેના જેવામાં આવ્યું નહીં. તેવામાં તેની પાછળ આવતું સિન્યપણ ત્યાં આવી પહોચ્યું. ત્યારબાદ કમલાવતીને શોધવા માટે રાજાએ તે હસ્તી ની પાછળ સમરપ્રિયઆદિ સેંકડે કમલાવતીની સુભસહિત સિન્યને વિદાય કર્યું. પછી શોધ. રાજા બહુ શોકાતુર થઈગયે. સામંત તથા મહાતલેકે નાકહેવાથી રાજા મહા મુશીબતે પિતાના નગરમાં. પરંતુ બહુ શોકમનેકમાં શુન્યનીમાફક તે ગુરવાલા. નિરાનંદથઈ તે કોઈ પણ રાજ્ય કાર્યમાં ધ્યાન આપવું ભૂલીગ, અને ઉદ્વિગ્નદેશામાં તેણે કેટલાકદિવસે વ્યતીતર્યા. માત્ર દેવીની આશાવડે પોતાનું જીવિત તેણે ટકાવી રાખ્યું. તેવામાં સમરપ્રિયઆદિક સિન્યપણ ત્યાં એકદમ પાછું આવી પહોંચ્યું પરંતુ તે સૈન્યનાલેકે ઉદાસમનવાળા અને ખેદને લીધે બહુ દીન અવસ્થામાં દેખાતાહતા, તેમજ તેમનાં મુખલજજાને લીધે નમ્ર દેખાતાંહતાં. ત્યારબાદ રાજાએ સમરપ્રિયને પૂછયું હે ભદ્ર! તત્યાં હસ્તીની પાછળ જઈને શું કરી આવ્યા તે વૃત્તાંત અહને જણ.તે દુષ્ટહાથીશું તહારાજેવામાં આવ્યા? અને તે દુષ્ટની પાસેથી દેવી-મુક્તકરી? બહુહે નિઃશ્વાસ મૂકી સમરપ્રિય બોલ્યો. હદેવ? અહેત્યાંથી નીકળીને જે દિશામાં હસ્તી સમરપ્રિયસુભટ. ગાહતે તતરફ ચાલ્યા ગયા. આગળ જતાં એકઅટવીઆવી ત્યાં આગળ અહે For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર સુરસુંદરીચરિત્ર. બહુ બારીકાઈથી દેવીને તપાસ કર્યો. પરંતુ તે હસ્તીને તેમજ દેવીને કોઈપણ પ્રકારે પતો લાગ્યું નહીં. પછી ત્યાંથી ભલલેકેને પુછતા પુછતાઅમે બહુદ્રદેશમાં નીકળી ગયા.પરંતુતેની કંઈ ખબરઅંતર પણ મળી નહીં. તેથી અહે બહુ નિરાશ થઈગયા. તેવામાં એકદિવસઅહુને કેઈએક કાર્પટિકમજો. તેણે અમને કહ્યું કે, આજથી સાતમાદિવસઉપર પહ્યોદરનામે સરોવરને વિષે સ્ત્રી સહિત આકાશમાંથી પડતા એકહાથી મહારાજેવામાં આવ્યા હતું, તેને જોઈ એકદમ હું ભયભીત થઈગયો. પછી હું ત્યાંથી નાશને દૂર રહેલી બહુ વૃક્ષનીઝાડીમાં પેશીગયે. વળી ફરીથી પણ તે સરેવરના કાંઠા ઉપર ફરતે તે હસ્તી મ્હારાજેવામાં આવ્યાહતા. પરંતુ તે સમયે ત્યાં સ્ત્રી નહોતી. આ પ્રમાણે તેનું વચન સાંભળી અહે હેને કહ્યું કે, હેભદ્ર? તે સરોવર કયાં છે ? અસ્તુને તું જલદી તે બતલાવ. ત્યારપછી તે કાપેટિકે અહને તે સરોવર બતાવ્યું. પછી અહે બહુકાળજીપૂર્વક તેની સાથે ફરીને સરોવરની આજુબાજુએ બહુ તપાસ; પણ દેવીનું દર્શન થયું નહીં. જનમાત્ર પ્રમાણવાળા તે સાવરમાંથી નિયુક્તપુરૂાનીમારફત અડ્ડને હાથી મળી આવ્યું.તે હાથીને લઈ અહે નિરૂત્સુકબની અહીં આપની પાસે આવ્યા છીએ. હવેતેસરોવરના ગંભીરજળમાં ડુબીને દેવી મરી ગઈહશે? અથવા જળમાંથી કોઈપણ પ્રકારે ઉતરીને કોઈ વસતીમાં તે ગઈહશે? કિંવા વ્યાબ્રાદિક પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં કેઈપણ હિંસકે તેને મારીનાખહશે? હેનરેં? તે સંબંધી દેવીનું કંઈપણ વૃત્તાંત અહે જાણતા નથી. એપ્રમાણે સમરપ્રિયસુભટરાજાની આગળ વાર્તા કરતે હતો તેટલામાં ત્યાં દ્વારપાલ આવીને For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩ દશમંપરિચ્છેદ સુમતિનૈમિતિક. વિનયપૂર્વક કહેવાલાગ્યા. હેનાથ? સુમતિનામે નૈમિત્તિક આપનાદનમાટે દ્વારમાં ઉભાછે તે સાંભળી રાજાએાલ્યા. હેસુલટ? જેના આન દેશથી તેસમયે નરવાહનરાજાએ ઠુને દેવી આપીહતી, તેઆ સુમતિનૈમિત્તિક શું અહી આવ્યેછે? પોતાની પાસમાં રહેલા પુરૂષાએ જવામમાં જણાવ્યુ કે; હેનરેદ્ર ? હા તેપેાતેજ આવેલાછે. રાજાએહુકમકર્યા, જલદીએનેઅહી લાવે. કારણકે, દેવીનું વૃત્તાંત અને આપણે પુછીોઇએ. એમ રાજાનુ વચન સાંભળી તરતજ દ્વારપાળે હેને હાજર. રાજાએ તેને સત્કારો, આદ્ય સુમતિ વિનયપૂર્વક રાજાનેપ્રણામકરી યાગ્યાસને બેસી ગયા. રાજાઓલ્યા. હનિમિત્તવેદી કમલાવતીદેવી જીવેછેકે નહીં તેતું અમ્હનેકયું. જ્ઞાનના ઉપયેાગવડસુમતિએ કહ્યુ કે,હેપાર્થિવ? દેવીજીવેછે અને હાલમાંઅક્ષતશરીરવાળી તે પેાતાનાબવર્ગ ને મળીગઈછે; તેની કંઈપણતમ્હારે ચિંતા કરવાજેવુંનથી. પુન: રાજાએપૂછ્યું,હેનૈમિત્તિક? તેણીનેામ્હને સમાગમ કયારે થશે? તેમજ તેણીના ગર્ભની શીવ્યવસ્થાથશે? એપ્રમાણે રાજાના પુછવાથી નૈમિત્તિકે ઉપયોગદઇને કહ્યુંકે; હેનરાધીશ?જ્યારેતહે સ્વપ્નમાં બહુ વિષમસ્થાને રહેલી પુષ્પમાલાને ગ્રહણ કરશે! ત્યારથીએકહિને તન્હનેદેવીના સમાગમથશે. તેમજતે દેવીને પુત્ર જન્મશેકે; તરતજ તે પાતાનીમાતાથી વિયુક્તથશે. હેનરે - *? આપ્રમાણે મ્હારૂં નિમિત્તશાસ્ર કહેછે. કીથીપણ રાજાએ પૂછ્યું; તેપુત્રનુ હરણથયાબાદ તે જીવશેકે નહી? અને તે કયાં રહીને મ્હોટા થશે ? તેમજ તેના સમાગમ અમ્હને કયારેથશે? સુમતિબેાલ્યે. હેરાજ? તમ્હારાપુત્ર ખડુસમયસુધીજીવશે, પરંતુ તે કયા સ્થાનમાંરહીને મ્હાટા થશે તેવુ જાણીશકતાનથી. ૨૩ For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર: તેમજ વળી કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી એક કન્યા પડશે ત્યારપછી બહુ હુ'કવખતમાં તમ્હારા તે પુત્રનીસાથે સમાગમથશે. એપ્રમાણે નૈમિત્તિકનું વચનસાંભળી રાજાનાશાક ચાલ્યાગયા અને હસતેમુખે તે ખેલ્યા. હે કાશાધિપતિએ ? આ સુમતિનૈમિત્તિકને લક્ષ સાનૈયાઆપા, કારણકે; દેવીનાવિવિરહનેલીધે મ્હારા હૃદયમાં પ્રજવલિત થયેલા મહાન શેાકરૂપ અગ્નિને એના વચનેાએ દેવીના સમાગમની આશારૂપી જલપ્રવાડવડે શાંત ચૈછેિ. એમકહી રાજાએ પેાતાના શરીરે પહેરેલાં આભરણેાવડે તેમજ લક્ષસાનૈયાવડે તેના સત્કારકો, એટલે તે સુમતિ નૈમિત્તિક રાજાની આજ્ઞાલઈ ત્યાંથી વિદાયથયેા. રાજા પણ કંઇક શેકરહિત થયા. '' અન્યદા અમરકેતુરાજા રાત્રીએ સુતા હતા તેવામાં હેને સ્વપ્નઆવ્યું કે; “ ઉત્તરદિશાતરમ્ હું સ્વપ્નદનઃ જતા હતા, માર્ગ માં એકમ્ફાટા સજલ કુવા આવ્યા, તેની અંદરપડેલી, અથા કરમાઇગયેલાં પુષ્પાની ધાળીમાળા મ્હારાજોવામાં આવી અને તરતજતેમાલા મ્હેં લઇલીધી. આદ તેમાલા એકદમ નવીનઅને મનાહેર સુગધવાળીથ ગઇ.” આપ્રમાણેસ્વનજોઇરાજાજાગ્રત્ થયા અને તે વિચાર કરવાલાગ્યાકે, આજે આ સુન્નતિના કેહેવાપ્રમાણે સ્વપ્ન મ્હારાજોવામાંઆવ્યું. માટે હવે ઉત્તરદિશા તરફ ચાલતાં હૅને બહુ દુ:ખમાં આવીપડેલી દેવીના સમાગમ જરૂ થયાવિના રહેશેનહી. એમ વિચારકરી રાજા પોતાના દેશ નિરીક્ષણુના નિમિત્તવડે બહુ લશ્કરના ઠાઠસહિત હસ્તિનાપુરથી પ્રયાણ કરવાલાગ્યા. માર્ગ માં ચાલતાંચાલતાં કેટલાકદિવસ વ્યતીતથયા. માદ મહાન ઉંચા એકપ તઆવ્યેા, તેની નજીકમાં For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચછેદ. ૩૫૫ બહુ ગહનવૃક્ષની ઘટાઓથી વ્યાસ એવો એક અટવી પ્રદેશ આવ્યો, તેની અંદર પિતાને રહેવાલાયક સ્થાનને તપાસ કરી ત્યાં સિન્યસહિત રાજાએ પડાવર્યો. સૈનિકલેકે પોતપોતાના કાર્યમાં ઉઘુક્તથયા. બાદ ત્યાં નજીકના ભાગમાં એક ફૂ હતું તેના કમલાવતીને કાંઠા ઉપર બહુ ઘાસ ઉગી નીકળ્યું હતું સમાગમ. અને તે લંબાઈમાં એટલું બધું હતું કે તે કૂવાને આકારપણું માલુમ પડેનહીં. તેથી ત્યાંઆગળ કંઈ કાર્યને લીધે રાજાની ચમરધારિણી સ્ત્રી ગઈ અને પોતાના પ્રમાદને લીધે તેની અંદર તે પડીગઈ. રાજાને માલુમપડવાથી તરત જ તેણે આજ્ઞાકરીકે, એને જલદી બહારકા. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી અધિકારીના કહેવાથી એક પુરૂષ દેરીના સાધન વડે તે અંધારકૂપની અંદર ઉતર્યો, પછી તે પુરૂષ ગાઢ અંધકારમાં ચારેબાજુએ તપાસકરે છે, તેવામાં ત્યાં કુવાની એકબખેલમાં સંતાઈરહેલી કેઈએકયુવતિ તેના જેવામાંઆવી. બહુ અંધકારને લીધે તેણીનું શરીર બહુજ કંપતું હતું, એવી તે યુવતિને જોઈ તે પુરૂષ બેલ્યો. હસુંદરી? તું કેણ છે? એમ તેણે પૂછ્યું, પરંતુતેણીએ કંઈપ્રત્યુત્તર આખ્યાનહીં. પછી તે જલની અંદર પડેલી અને કંઠગત છે પ્રાણજેના એવી બીજી એક સ્ત્રીતેના જોવામાં આવી એટલે હેને લઈને તે અનુક્રમે બહાર નીકળે. અને તેણે કહ્યું કે, હેનરેંદ્ર? અન્યપણ કેઈએયુવતિ આ કૂવાની અંદર રહેલી છે. મહું હેને બહુપૂછયું પણ તે બીચારી ભયને લીધે બહુ કંપતી હતી તેથી તેણીએ મને કંઈપણ ઉત્તર આપ્યો નહીં. એમ સાંભળતાંજ રાજાનું દક્ષિણનેત્ર ફરકવા લાગ્યું બાદ રાજાને બહુ વિસ્મયથ, અને વિચારમાં પડકે, શું તે દેવીતે For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. નહીં હોય? અથવા આ અટવીમાં દેવીને સંભવ કયાંથી હોય? અથવા તે આ સંસારમાં કર્મને આધીન થયેલા પ્રાણીઓને ભ વિતવ્યતાનાબળથી એવું કેઈકાર્ય નથીકે જે ન પ્રાપ્ત થાય. દેવની કૃતિ બહુવિચિત્ર છે. જેમકે; यद्भनं धनुरीश्वरस्य शिशुना, यज्जामदग्न्योजित स्त्यक्ता येन गुरोगिरा वसुमती बद्धो यदम्भोनिधिः। एकैकं दशकन्धरस्य क्षयकृद्रामस्य किं वय॑ते ?, दैवं वर्णय येन सोऽपि सहसा नीतः कथाशेषताम् ॥१॥ અર્થ–“જેણે બાલ્યાવસ્થામાં શંકરનું ધનુષ ભાગી ના ખ્યું તેમજ જેણે પરશુરામને પરાજય કર્યો, વળી જેણે પતાના પિતાની વાણી વડે પૃથ્વીને ત્યાગ કર્યો, અને જેણે પુલના નિમિત્તવડે સમુદ્રને બાંધીલીછેહતો તેમજ દશમસ્તકવાળા મહાપ્રતાપી રાવણને ક્ષયકરનાર એવા શ્રીરામચંદ્રનું એકએક ચરિત્ર એવું હતું કે તેનું શું વર્ણન કરવું? પરંતુ તેવા વીરપુરૂષ ને પણ જેણે અકસ્માત્ કથનમાત્ર કરી નાખ્યા એવા દેવનું તું વર્ણનકર. અર્થાત્ દૈવકૃતિ એટલીબધી પ્રબલહેવાય છેકે; અણધાચંબનાવ બન્યા કરે છે.” માટે જે તે દેવહોયતો બહુજ આનંદ થાય. કિંવા કેઈઅન્ય હશે પણ હેનેબહારમાઢવી એ ઠીક છે. કારણકે દયા એ ધર્મનું મૂળ છે. અન્યત્ર પણ કહ્યું છે કે कृपानदीमहातीरे, सर्व धर्मास्तृणाङ्कुराः। तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः ॥१॥ અર્થ–“દયારૂપી નદીના વિશાલકાંઠાઉપર સર્વે ધર્મરૂપી અંકુરાઓ ઉછરે છે, વળી તે દયારૂપી નદી કદાચિત્ સુકાઈ જાય તો તે ધર્મરૂપીઅંકુરાઓનો વિલાસ કયાં સુધી ટકી શકે ? For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચ્છેદ. રૂપાર અર્થાત્ યાના અભાવમાં ધર્મના સદ્ભાવ રહેતે નથી. ” માટે ભલે તે ગમે તે સ્ત્રીજાતિની હાય પર તુ આપણે યાની ખાતર તેનેા ઉદ્ધાર કરવા જોઇએ એમ વિચારકરી રાજાએ તે પુરૂષને આજ્ઞા કરીકે; એ બીચારીને પણ જલદી તુ બહાર કાઢ, પછી તેપુરૂષ દોરડાનું અવલ અનલ કંપની અંદર ઉતરી પડયો; અને તેયુવતીની પાસમાંજઇ તેકહેવાલાગ્યા; હૅસુંદરી ? હું શ્રીઅમરકેતુરાજાનીઆજ્ઞાથી હુંનેમહારકાઢવામાટે ફરીથી પણ અહીં આવ્યાછું; માટે હવે તું વિલંબ કરીશનહી; જલદી આ માંચીમાં બેસીજા જેથી આનરકાવાસ સમાન કૂવામાંથી હું હુંને મહારકાઢું. એપ્રમાણે તે પુરૂષનુ વચન સાંભળી તે દેવી ઝટપટ તે માંચીમાં એસીગઈ; અનુક્રમે તે બહારનીકળી, તેણી Åરીર બહુજદુ લ થઇગયેલુંહતુ. જેથી રાજાએ મહામુશીખતે નેઓળખી. તે દેવીપણ રાજાનેજોઈને ગાક કે રૂદન કરવાલાગી, અને નરેંદ્નના ચરણમાંપડી. ખાદ અશ્રુથી ભરાઈગયાંછે નેત્ર જેનાં એવા શ્રીઅમરકેતુરાા દેવીને પેાતાના નિવાસસ્થાનમાં લઈગયા. દેવીનેજોઈ સર્વ પરિજનહુશાકાતુરથઇગયા અને ટ્વીનમુખે નાનાપ્રકારના વિલાપાવડે રૂદનકરવાલાગ્યા ત્યારબાદ સ્નાનાદિકક્રિયા કરીનેનિવૃત્ત થઇ શુદ્ધિમાંઆ ગતવૃત્તાંત. વેલી કમલાવતીદેવીને રાખ્તએ પૂછ્યું. હે દેવી ?. તે હસ્તી હને કયાં લઈ ગયે હતા અને ત્યાં હારી શીવ્યવસ્થા થઈ તુતી ? તેમજ આ અટવીની અંદર આ ભય કર ગ્રૂપમાં તુશાથી પડીહતી ? આપ્રમાણેરાજાનાપ્રશ્ન સાંભળી કમલાવતી મેલી. હેમહારાજ ? મ્હારી હકીકત હુંકહુંછું તે આપ સાંભળેા આપ જ્યારે વડની શાખાને પકડી હસ્તી ઉપરથી ઉતરી ગયા, તે For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર સમયે મહેંપણ તે શાખાને પકડવા માટે બહુ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મહારાથીબીશકયું નહીં અને એકદમ તે હાથી હુને એકલીને લઈ ત્યાંથી ચાલતો થયે. પછી આગળ ચાલ ચાલતે તે હસ્તી એક પર્વતની નદીમાં જઈ પહોંચે. તે નદીના કીનારા બહુ ભયંકર હતા. તે તટેની બહુવિષમતા જોઈઅત્યંત વેગના ભંગથી ભય પામ્યો હોયને!? તેમ તે હસ્તી ત્યાંથી આકાશમાગે એકદમઉપડી. ત્યારબાદ ભયભીત થઈ મહે વિચાર કર્યો કે, અરે? આગજેના શરીરમાં પ્રવેશ કરીને કોઈ દેવ મહારું હરણ કરે છે. કારણકે, હસ્તીઓ આકાશમાં ચાલી શકતા નથી. એમ હૃદયમાં વિસ્મિત થઈ હું વારંવાર પૃથ્વીનું અવલોકનકારતી હતી; તેટલામાં પર્વત અને વૃક્ષાદિકએક સાથે ચાલતાં હારા જોવામાં આવ્યાં. વળી આઅરણ્યમાં એકલી બીચારી સ્ત્રી હી મરશે એમ જાણુનેસ્વારી સહાયને માટે સર્વવૃક્ષે બહેગથી જાણે ધડતાં હેયને? જેમની અંદર અનેક મનુષ્ય ભ્રમણ કરે છે એવાં ગ્રામ અને નગરે કીડીઓનાં નઘરાં સરખાં દેખાવા લાગ્યાં. જલથી ભરેલાં સરેરેપણ ભૂમિઉપર પડેલાં છત્રસમાન ભાસવા લાગ્યાં. તેમજ બહુ લાંબી વનની પંક્તિઓ સર્પસમાન, પર્વતે પાળી સમાન અને નદીઓનીસમાન હુને દેખાવા લાગી. એમ ચાલતાં ચાલતાં તે હસ્તી બહુજ નીકળી ગયો. ત્યારબાદ હારી વીંટીમાં રહેલો તે દીવ્યમ હુનેયાદઆવ્યું. પછી તે હસ્તીને તિરસ્કારકરી તેના ગંડસ્થલમાં મહે તે મણિને પ્રહારકર્યો કે તરત જ તે ભયભીત થઈગયો. અને હસ્તમાં રહેલવાસમાન મણિના પ્રહારથી હણાયેલે તે ગજેંદ્ર મહેટી ચીસ પાડીને એકદમ નીચે મુખે આકાશમાંથી, હેઠો પડયો. For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org દશમપરિચ્છેદ. ૩૫૯ અદ્ભુતસરાવર તેટલામાં મ્હેનીચેમુખે જોયું તેા ત્યાંએક મ્હાટુ સાવર મ્હારાજોવામાંઆવ્યું. જેની દર અનેક તરંગા ઉછળતાહતા, ચારેતરફ્ લુઠતા એવા માછલાઓનાં પુછડાં વડે જેના જલસમુદાય બહુ ઉચ્છળતેહતા, મકરંદરસનું પાન કરી મત્ત થયેલી ભ્રમરીઆના વિસ્તારથી વિકસ્વર એવાં જેનાં કમલે રોકાઈગયાંહતાં, તેમજ અનેક મણીએથી સ્ફુરણાયમાનછે કાંતિજેની, વળીજેનીઅંદર અનેકિટ્ટભ પક્ષીએતરીરહ્યાંછે,સારસ પક્ષીઓની ૫ક્તિઓથીયુશેાભિતકાંઠાછે જેના,વિહંગ–પક્ષીઓનાસમુદાય જેનીઆજુબાજુમાંએકઠાથયેલાછે,અનેકો ધાઆના સંચારજેમાંરહેલાહતા,તેમજ વિશ્ર્વરકમલાનીશ્રેણી:આવડે વિભૂષિત, અનેક દૃષ્ટજલચરાથી વ્યાસ, અનેક માછલાઓના સમુદાયમાંલુબ્ધથયેલા ધીવરેાથીવ્યાસ, ગતિકરતા ભય કરમધરાથી દુપ્રેક્ષ્ય, ૐૐ શબ્દકરતા દેડકાઓના સમૂહથી વાચાલિત, હુંસની પંક્તિએ વડે વિભૂષિત, તમાલ અને તાલવૃદ્ધેાની ઘટાએ વડે મનેાહર, ભ્રમરાઓના ગુજારવવડે સુખકારક, અગલાઓની શ્રેણીઓથી વિરાજીત, છીપેાલીયાના સંપુટ જેમાં દીપીરહ્યાછે, તેમજ અનેકદીવડાઓ-જળજ તુ જેમાંભ્રમણ કરીરહ્યાછે એવા તે અપાર જલથીભરેલા ùાટાસાવરમાં તે હસ્તી આકાશમાંથી એકદમ નિરાધાર ઉતરીપડયો અને જલનીઅ ંદર તે ડુખીગયા. ગંભીર જલનીમ દર અશક્તથયેલા તે ગજે દ્રુડુખીયે છતાંપણ હું તે દીબ્યમણીના પ્રભાવથી જળનીઉપર રહીહતી. તેવામાં દેવચાગે સ્ટુને એક પાટીયું આવીમળ્યું. તેના આશ્રયલઇ હું સ રાવરના કીનારે ઉતરીને ખેડી. મ્હારાહૃદયમાં ભયનેાતા પરાજ નહેાતા, જેથી બહુ શાકાતુરથઇ હું વિચારકરવાલાગી. અરે હું અપૂર્વ સમૃદ્ધિ ભાગવતી હતી. તે સમય મ્હારો કયાંગયા? Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર ક્ષણમાત્રમાં હું એકાકિની પ્રવાસિનીની માફક આવી દુર્દશામાં શાથી આવપડી? અહમને પરિણામ બહુવિષમ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लंध्य पातालम् । विधिलिखिताक्षरमालं, फलति कपालं न भूपालः ॥१॥ અર્થ–“આ સંસારચકેમાં પરિવર્તન કરતાં પ્રાણી પિતાના સુખને માટે ભલે પર્વતના શિખર ઉપર ચડે, અથવા સમુદ્ર ઉલ્લંઘન કરી પાતાલમાં પ્રવેશકરે, પરંતુ વિધિએ લખેલા લેખ પ્રમાણે પિતાનું કપાલ ફલે છે, પણ સંતુષ્ટ થયેલે ભૂપાળ ફળ આપવા સમર્થ થનથી.” એમ જાણવા છતાં પણ હારે વિચાર તો તેને તેજ થયા કરતો હતો કે, તે મહારે ચાકરવર્ગ કયાં ગયે? તે લક્ષ્મી ક્યાં ચાલી ગઈ? વિનીત એ તે મહાપરિવાર કયાંગ? અરે? હાલમાં દેવે હુને એકાકિની કરી મૂકી એમ ચિતવનકરતી ઓઢવાના. વસ્ત્રથી મુખારવિંદ ઢાંકીને બહુ શેકવડે શરણુરહિત એકલી હું રૂદનકરવા લાગી. મહારા રૂદનને શબ્દ સાંભળી કેઈએક પુરૂષ ત્યાં આવી હુને કહેવા લાગ્યાકે; હે સુતન? કરૂણ શ્રીદત્તનું આગમન. સ્વરે તું કેમરૂદન કરે છે? એમતે શબ્દ સાંભળી એકદમ સંબ્રાંતથઈગઈ અને તે તરફ મોં દષ્ટિકરી જોયું તો કેટલાપુરૂષ જેની સાથમાં રહેલા એવે તે યુવાનપુરૂષ ઘેડીઉપરબેઠેલો હારી નજરે પડયો.પછી તેના મુખનો હુને મેળાપથ અને તેનું શરીર ધૂળથી છવાઈગયેલું હતું. ત્યારબાદ તે પુરૂષ પણ હુને જોઈ પિતાના હૃદયમાં વિમિતથા હોયને શું? તેમ એકદમ ઘડીઉપરથી નીચેઉતરી હારા ચરણોમાં પડ્યો અને તે બોલ્યો. હેહેન? તું મહનેખે છે? હું શ્રીદતછું, કુશાગ્રનગરમાંથી હું વેપાર માટે સા For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચ્છેદ - ૩૧ ની સાથે પરદેશમાં ગયા હતા. ત્યાંથી પાછે બારમે વર્ષે સાર્થસહિત હું હાલ પોતાના નગરમાં જાઉ છું. આજે ચાલતાં ચાલતાં આ સ્થાનમાં અમસ્તે આવી પહોચ્યા છીએ. પરંતુ હેભગિનિ? તું અહીં એકલી શાકારણથી આવેલી છે? એમ તેના કહેવાથી તતજ હું ભયરહિત થઈ ગઈ. પછી હે હસ્તીએ હારૂહરણ કર્યું વિગેરે સર્વવૃત્તાંત હેને નિવેદન કર્યું, ત્યારબાદ તેવણિકે શેકવડે દીન મુખવાળી મહિને જોઈને કહ્યું કે, અહીંથી હસ્તિનાપુર બહુદ્ર છે, તેમજ વ્યાધ્રાદિકહિંસપ્રાણીઓ તથા વડે માર્ગ પણ બહુ કઠીન છે. અને હેભગિનિ? કુશાગ્રનગર અહીંથી નજીકમાં છે માટે તહારો શું કરવાનેવિચાર છે? પછી મહેં કહ્યું કે, ચાલે પ્રથમ આપણે કુશાગ્રનગરમાં જઇએ. હે શ્રીદત્ત ? બંધુવર્ગને મળે મહનેઘણાદિવસથયા છે, માટે એમને મેળાપણું થશે. એમઆહારે વાર્તાલાપથયાબાદ. પ્રમુદિત થયેલ શ્રીદત્ત હને પિતાના આવાસમાં સાર્થના કપાસે લઈ ગયો. ત્યાં હેના પરિજને વિનયસાહત ઉપચારવડે હારી શારીરિસેવા કરી. ત્યારબાદ દેવતાએ આપેલાં કુંડલ તથા અન્ય સર્વઆભરણમાત્ર એકદમણુની વીંટી શિવાય હે શ્રીદત્તને મૂકવા માટે આપ્યાં. શ્રીદત્તના પરિજનસહિત મહે સાર્થની સાથે ત્યાંથી પ્રયા કયુ. માર્ગમાં ચાલતાં શ્રી દત્ત બહુ કુશાગ્રનગર પ્રત્યે પ્રકારે હારે વિનયકરહતે. હું પાપ્રયાણુ, લખીમાં બેસીને ચાલતીહતી, તે સાથે પણ હારી અનુકૂલતાને માટે હંમેશાં ટુંકાટુકા પ્રયાણવડે ચાલવા લાગ્યું. એમ કેટલાક મુકામ તેઓ ચાલ્યા, તેટલામાં એક અટવી આવી ત્યાં આગળ અપશુકન થવાથીતેલોકે ત્યાં રોકાણ, બીજેદિવસે પ્રયાણની તૈયારી કરી For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર, કે તરતજ ફરીથી અપશુકન થયા. એમ દિવસે દિવસે અપશુકન થવાથી ઉત્તમ શકુન થયાનહીં, તેથી તેમને ત્યાંત્યાં દોઢ માસ નીકળી ગયું. પછી પોતાની પાસેથી ખેરાકીપણ સર્વ ખુટીગઈ. તેથી તેઓ ત્યાં રહેવાને અશક્ત બની ત્યાંથી નીકળી ચાલ્યા. પોતાના નગરપ્રત્યે જવાની ઉતાવળને લીધે તે દિવસે અપશકુનગણ્યાશિવાય તે લકે ચાલતા થયા. ત્યારબાદ બીજે દિવસે પ્રભાતકાલમાં તે સાર્થનીઉપર અકસ્માત્ ભીલ લોકેએ ધાડ પાડી. તેઓને કોલાહલ સાંભળી તે સાર્થના લેકે એકદમ ગભરાઈ ગયા. તેમજ ભીલ્લલકે એ પ્રહારની ક્રિયા શરૂ કરી. સાથેનાલોકો જેમ ફાવે તેમ મુઠીઓ વાળી નાસવા લાગ્યા. હું પણ ભયભીત થઈ ત્યાંથી નાસતાંભાગતાં એકલી પડીગઈ જેથી એક દિશાતરફ હુંનાઠી. ભયને લીધે ચારેતરફ દ્રષ્ટિકરતી હુંચાલતી હતી, તેવામાં બહુવડે ગહન એવું એક વન આવ્યું. ભયંકરવનપ્રવેશ. ક્ષણમાત્ર ત્યાં સ્થિરતા કર્યાબાદ મહે વિચાર કર્યો કે, આ નિર્જન વનમાં સ્ત્રી જાતિએ એકલું જહૂંડી નહીં. તેસાર્થના સ્થાનમાં જઈ તેલોકોને મળી જવું તે ઉત્તમ પ્રકાર છે. એમજાણુ હું ચાલવાની તૈયારી કરી પરંતુ કયે રસ્તે જવું હેની બીલકુલ હુને સમજણ પડી નહીં. હું કયાંથી આવી અને તે સાથે કઈ દિશામાં હશે? એનું પણ બીલકુલ મહને ભાન રહ્યું નહીં. મહારું શરીર ભયથી બહુજકંપતુ હતું. છતાં પણ હું એકદિશાગ્રહણ કરીનેદિગ્મઢથઈ વૃક્ષાવડે અતિગહન એવા વનના મધ્યભાગમાં ચાલવા લાગી. વળી દૂર જઈને હું પાછી વળી અને પશ્ચામુખે હું ચાલવાલાગી. તેમજ તે ભયંકરવનમાં શ્રી દત્તનાપરિવારની શોધખોળમાં હું For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૩ દશમપરિછેદ. આમતેમ ભટકવા લાગી. ત્યારબાદ ભયને લીધે ચંચલછે નેત્ર જેનાં, તેમજ તેનિર્જન વનમાં ચારેતરફ પ્રરિબ્રણકરતી,ઉન્માર્ગે ચાલવાથી ભાગેલાકાંટાઓવડેવ્યાસ છે ચરણુજેના માર્ગનાશ્રમથી બહથાકીગયેલી, ડગલેડગલે અત્યંત અશક્તિનેલીધે રૂદન કરતી, એવીહું બહુવ્યાકુલથઈગઈ.અને ચારેતરફવસતિને તપાસ હુંકરતી હતી, પરંતુ કોઈપણ ઠેકાણે પક્ષીસરખું પણ મ્હને જોવા મળ્યું નહીં. બાદ એક ઉંચા ટેકરે આ હેનીઉપરચઢી મહેં જોયું કેઈ. પણુદિશામાં વસ્તિ દેખાઇનહીં, સર્વત્ર સર્પોના સમુદાય જેમાં પ્રસરી રહ્યા છે એવી ભયંકર અટવી શિવાય કંઈપણ હું જોઈ શકી નહીં, કેઈઠેકાણે ભયજનક એવા કેસરી–સિહોના નાદ સાંભળીને મૃગલાઓ બહુ ત્રાસગવી રહ્યાહતાકેઈઠેકાણેમદોન્મત્ત, એવા જગલીપાડાઓનાં મહેટ યુદ્ધમચી રહ્યાંહતાં. કોઈ ઠેકાણે. દાવાનળથી બળતા એવા પ્રાણુઓના ભયંકરશો સંભળાતા હતા. કેઈ ઠેકાણે પ્રચંડ સ્વભાવાળા ગુંડાઓએ મારી નાખેલા અનેક મૃગલાઓનારૂધિરને લીધે બહુભય લાગતેહતો કેઈઠેકાણે સિહના દર્શનથી અનેક ગજે દ્રો નાઠાનાઠ કરી રહ્યાહતા. વળી. મહેટાં ધનુષ જેમનાહસ્તમાં રહેલાં છે એવા સરકારી પુરૂષ જેની અંદરપરિભ્રમણકરતાહતા, (મઘા નક્ષત્ર, ધનરાશિ, હસ્ત અને આદ્રનક્ષત્ર જેમાં ગતિ કરે છે.) હેટા આકડાઓના મૂળવડે વ્યાસ, (કાનક્ષત્ર, સૂર્ય, અને મૂલનક્ષત્રથી વિરાજીત) ઉત્ત મત્રતધારી મુનિઓવડે વિભૂષિત, (પૂર્વાભાદ્રપદ તથા ઉત્તરભાદ્રપદ અને શ્રવણ નક્ષત્રવડે વિભૂષિત) શુષ્ક એવાંમૃગલાઓનમસ્તકો (શુક્રવારઅનેમૃગશીર્ષ નક્ષત્ર) વડે સમન્વિત, મહેતા ચિતરા તથા રેહિ ઔષધિ (ગુરૂવારચિત્રા અને રોહિણીનક્ષત્ર)થી સુશોભિત, શાખા વિનાના સ્પષ્ટ દેખાતા મંદારવૃક્ષે. (વિશાખાનક્ષત્ર અને પ્રકટ એવા શનિ અને મંગલ) જેમાં દીપી રહ્યા છે. તેમજ અનેક આક્ષ-રીંછપશુઓ (નક્ષત્ર)થી વ્યાસ For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ૩૪ સુરસુંદરીચરિત્ર. એવી તેઅટવી આકાશલક્ષ્મીનીમાફકાલતીહતી. તેવીલય કર અટવીને જોઇ પાણીમાટે હું ચારેતરફ તપાસ કરવા લાગી. તૃપાનેલીધે મ્હારા કડપણુ એસીગયા હતા; જેથી મ્હારી વાણીપણ અંધપડીગઇ, તેવામાં ફરતી ફરતી હું એકદિશાતરાલી, એટલામાં જળથીભરેલું એક સરેશવર મ્હારી નજરેપડયું. પછી તે તરફ ઝડપથી હું ચાલવાલાગી,મ્હારાં નેત્રાતા ભયથીખ ુચચલખનીગયાંહતાં, મહામુશીબતે હું સરેશવરનાકીનારાભેગી થઇ, પછીધીમેધીમે તેસરાવરની અંદર ઉતરીનેજલપાન મ્હે કર્યું.બાદ ત્યાંથી નીકળીને વિશ્રાંતિમાટે એક તવરનીનીચે હું બેઠી. એટલામાં સૂર્ય અસ્તાચલના શિખરઉપર ચાલ્યા ગયા. રાત્રીને પ્રા દુર્ભાવ દેખાવાલાગ્યા.શિયાળીયાના ફ્રેન્કારા સંભળાવાલાગ્યા.તે નિજ નએવા જગલનીઅંદર જેમજેમપશુએનાલય કરગા રવ થવાલાગ્યા તેમ તેમ મ્હારૂં હૃદય ભયનેલીધે બહુ કંપવાલાગ્યું. અનુક્રમે અધ રાત્રીના સમયથયા. મ્હારા ઉદરમાંદુ:સહ પીડા થવાલાગી. જેથી મંદમંદ શબ્દ કરતી હું ભૂમિઉપરલુઠવાલાગી. પ્રસવની તૈયારીનૅલીધે એચેનમાંહુ પીડાવાલાગી. અને અહુ વ્યાકુલથઈ આમતેમ લુતીહતી. તેટલામાં હેનરના થ? અત્યંત વેદનાથી પીડાતી એવી મ્હે' પેાતેજ તે અરણ્યની અંદર મૃગલીનીમાફક બહુદુ:ખવડે પુત્રના જન્મઆળ્યે જ્યારે મ્હારી મૂર્દાના વિરામથયા ત્યારે હું એડીથઇ અને મ્હે જોયુ તા પૃથ્વીઉપર તે આલક લુફ્તાહતા. પછી તે બાળકને બહુસ્નેહવડે મ્હે મ્હારા ખેાળામાં લીધેા. ત્યારમાદ નજીકમાં રહેલા સરેાવરમાંજઈ તે ખાળને ન્હેવરાવીને પોતાના વસ્ત્રવડે તેનુ શરીર શુદ્ધકરીને હું વૃક્ષ અને લતાઓની ઝાડીમાં જઇ ને એકાંતમાં એસીગઇ. પુત્રજન્મ. Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિષદ, अपं. બાદ તે દીવ્યમણીથી જડેલી વીંટી હારી આંગળીએ થી કાઢીને તે બાળકના કંઠમાં મહેં પુત્રરક્ષા. બાંધી. તે સમયે તેની રક્ષા માટે મહેકહ્યું કે; આ દીવ્યમણીના પ્રભાવથી વ્હારા. પુત્રના શરીરે, ભૂત, પ્રેત, પિશાચ, હિંસક શ્વાપદ અને દુષ્ટતું વિગેરે કોઈપણ પ્રહારમાકરે. હે વનવાસી દેવ? અને દેવીઓ? હારૂં એકવચન તહે સાંભળે? હાલમાંપુત્ર સહિત હું આપને શરણે રહીછું, માટે માંસાહારી એવા સિંહ અને વ્યાધ્રાદિક દુષ્ટપ્રાણુઓથી આ ભયંકર અટવીમાં તમ્હારે હારું અનાથનું પ્રયત્ન વડે રક્ષણ કરવું. હેપુત્ર? આ રાત્રી જે મ્હારી હસ્તિનાપુરમાં આવીહત-- તે, આ વખતે રાજાને વધામણી મળીદેવીને પશ્ચાત્તાપ. હોત. તેમજ હેપુત્રી સમસ્ત પરિજન, નગરનાલેકે, સામંત, મંત્રી અને અન્ય અધિકારી વર્ગમાં હારા જન્મના સમયે કેને આનંદ ન થાત? હેપુત્ર? દુર્વિહિતવના ગવડે ભયંકર જંગલમાં હારે જન્મ થયો છે માટે મદભાગી એવી હું અહીં શું કરું? વળી હેપુત્ર? હારે જન્મથવાથી આ અરણ્ય પણ હાલમાં વસ્તિસમાન રહને લાગે છે. હેવન્સ? તું મહારા ખેલામાં બેઠે છે તેથી હું નિશ્ચિ થઈછું. હેપત્ર? સૂર્યના કિરણે વડે નષ્ટથયું છે અંધારૂ જેનું એવા દિવસને પ્રાદુર્ભાવ થશે, ત્યારે હું ત્યારૂં મુખ જોઇને કૃતાર્થ થઈશ, એમ હું પ્રલાપ કરતી હતી, તેટલામાં માર્ગના શ્રમથી થાકીગચેલી, તેમજ સર્વઅંગે શિથિલ થઈગયેલાં અને પ્રસવની વેદ ના શાંત થવાથી ત્યાં મહુને નિંદ્રા આવી ગઈ. પછી ક્ષણ માત્રમાં હારા મંદભાગ્યને લીધે કેઈએ પણ ઉચ્ચારેલે શબ્દ મહારાસ For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. ભળવામાં આવ્યું, જેથી એકદમ હું જાગી ગઈ. હે પાપિs? ઘણદિવસથી હુંહારી તપાસમાં ફરતા હતા, પરંતુ આજે ત્યારું દર્શન થયું છે. માટે હવે હું હારા વૈરનો અંતકરીશ. દુષ્ટ? હાલમાં તું હારા દુરાચારનું ફલભેગવ? એપ્રમાણે તેના શબ્દ સાંભળી મહારૂં હુક્રય એકદમ ભયભીતથઈગયું અને આ પ્રમાણે બેલનાર કોણહશે? એમવિચારકરી જેટલામાં હું હારળામાં જોયું ત્યાં પુત્ર નહે. બાદ એકદમ સ્ટાર હૃદયમાં બહુજ આઘાતથ અને હું વિચારમાં પડીકે, અરે? એકદમ આ શું થયું?કેઈ કારણને લીધે તે બાલક અહીંથી પડીગાહશે? કિંવા કોઈ શત્રુ એનું હરણ કરી ગયો હશે? અથવા આ હવે સ્વન આવ્યું હશે? કિંવા આહારી બુદ્ધિનો વિશ્વમ થયેહશે? એમ વિચારકરતી હું પુનાશોધમાંપ્રવૃત્ત થઈ. પછી હેમહારાજ તે સ્થાનમાં ચારેતરફ હેં ઘણે તપાસર્યો. પરંતુ પુત્રને છે પણ જગેએ પત્તો લાગ્યા નહીં. પછી હું બહુશેકાતુર થઈગઈ અને મસ્તકનેવિષે વાવડે હણાયેલાની માફક મૂઈિતથી હું નિરાધાર પૃથ્વી ઉપર પડીગઈ. શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહવ મનહર અને રાગ તથા ઠેષરૂપી અગ્નિ અને સર્પને શાંત કરવામાં જળ અને મંત્રસમાન સુરસુંદરીનામે કથાનેવિષે કમલાવતી પુત્રહરણનામે આ દશમે ૫રિચ્છેદ સમાસ. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्वशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे कमलाबलीपुषहरणमामः . वामपरिक समाल: For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ૩૬૭ अथैकादश:परिच्छेदः प्रारभ्यते । પોતાના પુત્રનું હરણજોઈ મૂર્શિત થયેલી કમલાવતી રાણું દેવગે શુદ્ધિમાંઆવી.બાદ બહુ કમલાવતીવિલાપ. શેકથી ભરાઈગયેલી તે દેવી પોતાનું હૃદય કુટતી પ્રલાપ કરવાલાગી. હા? દેવ? આ ભયંકર અટવીમાં અન્ય એવી હું એકલી આવી પડી છું. હારા દુઃખને કંઈ પારનહતા છતાં જાતમાત્ર એવા હારા પુત્રને કેઈપણ નિર્દય ઉપાડી ગયે. વળી હું જાણતી હતી કે, પ્રભાતકાલમાં મહારાપુત્રનું મુખ હું જોઈશ, પરંતુ તે હારે મ રથ હતાશવે અન્યથાર્યો. હૈદેવ? અટવી પ્રવેશાદિક દારૂણ દુખદઈને તું હજુપણ શાંત ન થયે? જેથી મહારા પુત્રનું હેં હરણકરાવ્યું. હે વનદેવતાઓ? હું તહારે શરણે આવી, તેપણ હારા પુત્રનું હરણ થયું. તે પછી અહીં દેવપણ શું કરી શકે? હા! પુત્ર! આ શૂન્ય અરણ્યમાં શરણુરહિત હુને એકલીને હે કેમ મૂકીદીધી? હા! પુત્ર! મહાસ ખેાળામાં રહેતું અકસ્માત કેમ અદશ્ય થઈગયે? શું હુને એકલી મૂકી ચાલ્યું જવું તે પુત્રની ચોગ્યતા ગણાય? જરૂર હું જેના નિષ્ફર શબ્દ સાંભળીને જાગી ઉઠી તેજ કઈ પિશાચે હારા પુત્રને અપહાર કરેલ છે. જેના પ્રભાવવડે એકદમ તેહસ્તી આકાશમાંથી નીચે પડીગાહતે તે દીવ્યમણી પણ હારા મંદભાગ્યને લીધે અને તાર્થથર્યો. હા પુત્ર! હારાકંઠમાં પ્રભાવિકમણીબાંધેલોહતે છતાં પણ મહારા ખેાળામાંથી હને નિર્દય એવો કોઈ પિશાચ અદશ્યરૂપે લઈગયે. એમ હું દીનમુખી થઈને બહુવિલાપ કરતી હતી તેટલામાં મહારા દુખથી દુઃખી થયેલી હોયને શું? એવી For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ સુરસુંદરીચરિત્ર રાત્રીપણું અકસ્માત ક્ષીણ થઈગઈ. અતિ કરૂણસ્વરે રૂદન કરતી હને જોઈને શેકાતુર છે મુખ જેનું એવી આકાશ લક્ષમી ખરી પડતા તારાઓ રૂપી આંસુઓવડે જાણે રૂદનકરતી હોયને શું? તેમ દેખાવાલાગી. એટલામાં નિવૃત્ત કર્યો છે ગાઢઅંધકાર જેણે એ સૂર્યપણપુત્રના હરણકરનારને જોવા માટે જેમ ઉદયાચલના શિખરઉપર આરૂઢથ. અનુકમે ચારઘડી દિવસચઢયે એટલે બહદુ:ખથી પીડા ચેલી હું તે અટવીમાં અતિકરૂણશબ્દતાપસીનું વડે રૂદનકરતી આડીઅવળી પરિભ્રમણ આગમન. કરતી હતી, તેટલામાં ત્યાં એક તાપસી તપસ્વિની આવી; જેણીના હસ્તમાં સુંદર કમંડલું શોભિતુહતું, શરીરે સુકેમલ વલવસ્ત્રો પહેરેલાં હતાં, અવસ્થા પણ વૃદ્ધહતી, તેમજ આકૃતિ બહુ સુંદર અને જેણીના હૃદયની વિશુદ્ધતા બહુ આનંદ આપતી હતી, એવી તે દયાલવૃદ્ધા નિર્જનઅરણ્યમાં નાના પ્રકારના વિલાપવડે રૂદનકરતી હુનેઈ પિતાના હૃદયમાંશચ કરવા લાગી અને તરતજ, તે મ્હારી પાસે આવી. મધુર વચનેવડે તેણીએ મને પૂછયું કે, હે સુતનું? તું શા માટે રૂદનકરે છે? અને આ ભયંકર જંગલમાં તું એકલી અહીં કયાંથી આવી છે? એમ તેણીનાં મધુરવચન સાંભળી મહેં હૈને પ્રણામ. હારા નેત્રામાંથી અશ્રુધારાઓ ચાલી જતી હતી છતાં મહું ગદ્ગદ્દકઠે ગજાપહરણાદિક સર્વવાર્તા તેની આગળ નિવેદનકરી. તે સાંભળી તપસ્વિની બેલી. હેસુતનુ આવા દારૂણ દુઃખને તું લાયક નથી, પરંતુ પોતાના કર્મથી બં ધાયેલા આજીવલોકમાં શું કહેવું? હે સુંદરિ? પોતાના કર્મને વશ થયેલા અને આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતા એવા For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશરિચ્છેદ. પ્રાણીઓને આવા પ્રકારનાં અનેક આવી પડે છે, એમાં કંઈપણ આશ્ચર્યનથી, વળી હસુભ? પૂર્વભવમાં જે કંઈ હેં અશુભ કર્મ કર્યું હશે. તેના પરિણામથી આ દારૂણદુઃખમાં તું આવીયડી છે. માટે અન્યભવમાં ઉપાર્જન કરેલા દુઃખની પ્રાપ્તિ થવાથી શેક કરે શાકામને? અથવા શરીરને દુઃખદાયક એવા આ વિલાપ કરવાથી શું વળે? હેસુતનુ? હવેત્યારે શેકાતુર થવાની કંઈ જરૂર નથી. અહીંથી આપણે આશ્રમ બહુ નજીકમાં છે અને વૃક્ષાદિકની છાયાને લીધે તે બહુ રમણીય છે. ત્યાંનું ચાલ; હારે રહેવા માટે તે સ્થાન બહુ લાયક છે, વળી અહીં બહઠંડા પવનવાય છે. વળી ત્યારે હાલમાં પ્રસવ થયેલ છે. તેમજ હારૂં શરીર૫ણ અતિશય સુકમલ છે. માટે અહીં રહેવાથી હને કંઈપણ ઈજા થાયતે ઠીક નહીં. એમકહી તેતાપસી મહને સુંદર એવા પોતાના આશ્રમમાં લઈ ગઈ. પછી પોપકારમાં રસિક એવી તે તાપસી એ સારી રીતે હારી બરદાસકરી. અનુક્રમે તાપસીએ કરેલા ઉપચારથી દિવસે દિવસેમ્હારૂં શરીર કંઈક સુધરવા લાગ્યું. પછી એક લપતિનેઉપદેશ, દિવસ તે તાપસી મહને કુલપતિ–આશ્ર મનાઅધિપતિની પાસેલગાઈ. પ્રણામ કરીયેગ્યસ્થાને હું બેસી ગઈ, બાદતાપસીએ પૂર્વોક્ત હારીસર્વ વાર્તા કુલપતિની આગળ નિવેદનકરી. પછી કૃપાલુ એવાતે કુલપતિ મધુરવચનેવડે મહને કહેવા લાગ્યા, હેવન્સે? સર્વ સુખનું કારણભૂત અને પરલોકમાં બંધુસમાન એવાધર્મની નહીંઆરાધના કરવાથી આ સંસારમાં પ્રાણીઓને આદુઃખેસુલભ થાય છે. માટે લોકાંતરના સુખનેમાટે ધર્મસાધન અવશ્યકરવું જોઈએ. જેથી આવાં દુઃખને સમય આવે નહીં. અન્યત્રપણુકહ્યું છેકે; For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭િ૩ સુરસુંદરીચરિત્ર जानासि शम्बलबलं बलमध्वगानां, नो शम्बलाय यतसे परलोकपान्थ? । गन्तव्यमस्ति तव निश्चितमेव तेन, | મન ન ર મત્રવિડ છે ? | અર્થ–“હેભવ્યપ્રાણી? તું એટલું જાણે છે કે, પાંથલોકને શબલ (ભાનુ) માર્ગમાં હિતકારક થાય છે. અર્થાત્ તેમને ખાસ આધાર ભાતા ઉપરજ હોય છે. તેમજ ત્યારે પરાકની મુસાફરી કરવી જ પડશે, તુંíબલનેમાટેકેમયત્નકરનથી? વળી જે માર્ગમાં ચાલતાં પ્રાણીઓને કોઈ પ્રકારનોય વિજ્ય થઈ શકતા નથી. તેવા માગે ત્યારે અવશ્યજવું પડશે. માટેધર્મથી વિમૂઢ થઈતુકેમ બેસી રહ્યો છે?” એ પ્રમાણે શાસ્ત્રોમાં દરેક ઠેકાણે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છતાં પ્રમાદને વશ થઈ પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખને સ્વાધીન થાય છે. એમ સમજી ધીરપુરૂષે રાજ્યાદિકને ત્યાગ કરી વનવાસને સ્વીકારકરે છે. એ પ્રમાણે કુલપતિ મહને ઉપદેશ આપતાહતા, તે સમયે તાપસીએ હારી પાસે આવી મહનેકાનમાં કહ્યું કે; આભગવાન કુલપતિબહુ જ્ઞાની છે, માટે લ્હારે જે કંઈ પુછવાનું હોય તે તું તે મહને પુછીલે. તપસ્વિનીના કહેવાથી મહે વિનપૂર્વક પૂછ્યું. મહા શય? હારા પુત્રને કેહરીગહશે? અપહારપ્રશ્ન. તેમજ તે જીવતે હશેકે મરીગહશે? અને જે જીવતો હોય તે હેહેને ક્યારે જોઈશ!અથવા મહને તે નહીંમળીશકે? એપ્રમાણે કમલાવતીનાપ્રશ્નસાંભળી કુલપતિ સમ્યક્ઝકારેવિચારકરીઓલ્યા. હેવી પૂર્વભવના વેરને લીધે બહુ ક્રોધાયમાન થયેલ એક દેવ હારા For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ૩ ખોળામાં રહેલા હારા પુત્રને ખાસમારવામાટેલઈગયે. બાદતેણે વિચારકેશન્યપ્રદેશમાં એનેમૂકીઠીક છે, ત્યાં તેક્ષુધાતુર થઈનેમરી જશે એમ જાણીતે દુષ્ટ વિતાઠયગિરિના વિષમનિકુંજમાં એક હેટી શિલાઉપર તેને મૂકી દીધા. તેવામાં દૈવગેકરતફરતે એક વિદ્યાધર પિતાની સ્ત્રી સહિત ત્યાં કયાંયથી પણ આવીગયે. તેની દષ્ટિએ બાળકતરફપડીકે તરતજ આકેઈને પત્ર છે એમજાણુતેણે હેનેલઈલી. અનેહેને પોતાને ઘેરલઈ ગયા. તેમજ તે વિદ્યાધરને ત્યાંરહીને સુખેથી હેટથશે. અનુક્રમે તે ચિવનવયને પ્રાપ્ત થશે ત્યારે હુને હસ્તિનાપુરમાંમળશે. હેનરેદ્રી પ્રમાણે કુલપતિના કહેવાથી મહારશોરથઈગયે. પછી હું તે આશ્રમમાં રહીને ફળ તથા મૂલાદિકથી હારી પ્રાણવૃત્તિ ચલાવતી હતી તેમજ તપસ્વિનીજનેને વિનયકરતી હતી. હેપ્રિય? કેટલા દિવસ હું તે આશ્રમમાંરહી, બાદ એકદિવસ કુલપતિનામુખથી બહુતપસ્વિની સહિત સુરથકુમાર. હું ધર્મશ્રવણકરતી હતી, તેટલામાં અક સ્માત્ બહુ વેગવાળા અશ્વથી અપહાર કરાયેલો એક રાજકુમાર ત્યાં આવ્યું. બાદ અતિ કૃપાલુ એવા તાપસકુમારોએ તેને બહુ સત્કારકર્યો, પછી તે રાજપુત્ર કુલપતિની પાસે આવ્યો અને વિનયપૂર્વકપ્રણામ કરી તેમની આગળ ભૂતલ ઉપર બેસી ગયે. કુલપતિએ હેને પૂછયું. હેભદ્ર? હારા પિતાનું નામ શું? તું કયાનામથી ઓંળખાય છે? અને તુંકયાંથી આવ્યે? આપ્રમાણે કુલપતિના પ્રશ્નસાંભળી તે . હેલગવન? હારૂં વૃત્તાંત હું કહું છું તે આપસાંભળે. સિદ્ધાર્થપુરમાં બહુ પ્રસિદ્ધ સુગ્રીવરાજા રાજ્ય કરતો હતો, તેની કનકાવતી રાણી છે. તેમને હું સુરથ નામે પુત્ર છું. મહારાં માતપિતાને હું For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અત્યંતપ્રિયહેવાથી પિતાના મોટા પુત્ર સુપ્રતિષ્ઠનું અપમાન કરી હુને બાલ અવસ્થામાં જ યુવરાજપદવી હારા પિતાએ આપી. બાદ કેટલેક સમય વ્યતીતથતાં મ્હારા પિતાને ક્ષયને વ્યાધિ એકદમ લાગુપડયે. જેથી તેમને દેહાંત થઈગયે. પછી મંત્રીવર્ગ હારા પિતાના સ્થાનમાં હુનેનિયુક્ત કર્યો. પણ નીતિપૂર્વક પ્રજાપાલનમાં દિવસે વ્યતીતકરવાલાગ્યું. હારે ઓરમાન હેટેભાઈ સુપ્રતિષ્ઠા કેઈક વિદ્યાલ રના સમાગમમાં આવી ગયો, ત્યારબાદ સુપ્રતિષ્ઠવિજય. તેણે તેની બહુ સેવાકરી, જેથી તે વિદ્યા ધરતેની ઉપર બહુ પ્રસન્નથ, પછી તેણે ભેગામિની વિગેરે કેટલીક પિતાની વિદ્યાઓ સુપ્રતિકને આપી. આ સિદ્ધ થયેલીવિદ્યાઓના પ્રભાવનડે સુપ્રતિકે હારી સાથેયુદ્ધકરીને પિતાનું રાજ્ય પોતાને સ્વાધીનક હુંપણતેના ભયથીહારી માતાને સાથલઈ ચંપાનગરીમાં હારીમાતાના પિતાશ્રી કીરિધર્મરાજાની પાસે ગયા. તેમણે પણ મહેને પોતાના દેશના છેવટના ભાગમાં રહેલાં એકહજાર ગામઆપ્યાં, હેલગવન ? ત્યાં હું હારી માતાસહિતરહેતા હતા, તેટલામાંકેએક દિવસે આ અટવીમાં વણિક્લેક હેટ સાથે જ હતું. તે સાર્થ બહુવૈભવવાળહતો. તેસ્વારા પુરૂષના જોવામાં આવ્યું પછી તેઓએ સાર્થવાહનું સર્વદ્રવ્ય લુંટી લીધું. જેથી અમ્હારી પાસમાં પુષ્કળ ધન થઈ ગયું. તેમજ બહુ ઉત્તમજાતિના નાના પ્રકારના કેટલાક ઘોડાએ તેઓ પાસેથી અહને મળી આવ્યા. તેઓને ચલાવવા માટે આજે હું સવારમાં ગામની બહારનીકળે. હતે. અનુક્રમે તેડાઓને હુંચલાવતેહને, તેટલામાં આ એક વિપરીત શિક્ષણવાળા અશ્વને વારે આવ્યા, તેની ઉપરચઢી હું For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશરિદ. ૩૭૩ ચલાવવા લાગ્યું કે તરત જ તેણે હારોઅપહાર્યો, હેભગવાન? તેને સ્થિરકરવામાટે મોંઘણા પ્રયાસ કર્યો, પરંતુ જેમ જેમ તેની લગામ ખેંચવામાં આવતી તેમતેમ તે વિપરીતશિક્ષણને લીધે બહુવેગથીધોડતાહતે અને હાલમાં અશ્વસ્વને આપના આ પવિત્ર આશ્રમાંલાવ્ય, એ પ્રમાણે તે સુરથ પિતાનું વૃત્તાંત કુલપતિની આગળ કહેતા હતા, તેટલામાં તેના અનુમાલાગેલું તેનું સન્યપણે ત્યાં આવી પહોંચ્યું. કેટલોક સમય ત્યાંરહીને પછી સુરથે કુલપતિની આજ્ઞા માગી કે, હે ભગવન? હવે હું મહારા સુરથનું સ્વદેશપ્રયાણુ સ્થાનમાં જાઉં છું, હાલમાં હારેલાયક જે કંઈ કામ હોય તે આપફરમાવે. બાદ કુલપતિબેલ્યા. હેતૃપકુમાર? ગુરૂજનની પૂજાવિગેરે ધર્મકાર્યમાંયથાશક્તિ ત્યારે પ્રવૃત્તિ કરવી; તેમજ શરણાગત લાકે ઉપર દયારાખવી, વળીભદ્ર વિશેષમાં ત્યારે એટલું કાર્ય કરવાનું છે કે, અમરકેતુરાજાની કમલાવતીનાએ આસ્ત્રી છે, તે હસ્તીવડે હરણ કરાયેલી હાલમાં અહીં આવીને રહેલી છે, હવે તેહસ્તિનાપુરઅહીંથી બહાર છે, તેમજ તેને માર્ગ પણ હિંસ એવા અનેક પ્રાણીઓથીબહુવિકટ છે, તેથી આભયંકર અટવીમાંપ્રયાણુકરવું ઘણું કઠિન છે. વળી ખેડેલી જમીનમાં તાપસ કુમારને ચાલવાનીશામાંમનાઈકરેલી છે. માટે આ કમલાવતીને પોતાના નગરમાંપહેચાડવાનું કામ અમહારાથી બની શકે તેમ નથી. વળીતેવાપ્રકારને કેઇસારે સાર્થપણુઅહીંઆવતા નથી. તેથીસુકમલ અંગવાળી આનુપભર્યા અહીંવનવાસમાં બહુકષ્ટથી પણરહેલી છે. માટે તું એને પોતાના સ્થાનમાં પહાચાડેતેબહુસારૂ. એ પ્રમાણે કુલપતિનું વચનસાંભળીસુરથકુમારએ. હેભગવન For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩જ સુરસુંદરીચરિત્ર. આપનાકહ્યા પ્રમાણે હુંકરીશ, હું પોતે જઈને અમરકેતુરાજને આરાણસેંપીદઈશ. એમાં કોઈપણ પ્રકારે આપને સંશયરાખવે નહીં. ત્યારબાદ કુલપતિએહને કહ્યું કે, હેવન્સે? સુરથકુમારનું કહેવુંહારાસાંભળવામાં આવ્યુંને? ઠીક છે. આ સંગાથ સારે છે, માટે એની સાથેતું જા. બીજે સાર્થમીદુર્લભ છે. પછી મહેપણ વિચારકે, શું એની સાથે હાજવુંયેગ્યગણાયખરૂ? અથવા કુલપતિ અહીં આબાબતમાંઉચિતલિંવાઅનુચિત છે તે સર્વજા છે. એમ વિચારકરીëકહ્યુંકે, હેભગવન આપની આજ્ઞામાં તૈયાર છું. કુલપતિબેલ્યા. હેપુત્રી? જેએમહાયતનું તૈયાર થા. એપ્રમાણે તેમના કહેવાથી હેનરેંદ્ર? તેમનું વચનમા કરીઠું સુરથકુમારની સાથે ત્યાંથી નીકળી, પ્રયાણના સમયે સર્વ તપસ્વિનીઓ હને વળાવવાઆવી, પછી તેઓ મ્હારીસાથે સંભાજણાદિક ઉચિત ભલામણ કરી પોતાના આશ્રમમાં નિવૃત્ત થઈ. પણ સાર્થની સાથે ચાલવા લાગી, અનુક્રમે તે સુરથક માર ચાલતાં ચાલતાં આ પ્રદેશમાં આવી વનપ્રવેશ- પહો . તેટલામાં કંઈક બહાનું કાઢીને આજ અરણ્યમાં તેણે નિવાસ કર્યો. પિતાના સિન્યને પણત્યાં પડાવ કરાવ્યા બાદ પ્રતિ દિવસે તે હારી પાસે આવેવાલા. અને હંમેશાં હારૂં સન્માન કરીને પોતાના સ્થાનમાં તેજતેહતે, બાદ એકદિવસે તે ઉત્તમ પ્રકારના અલંકારલઈ હારી પાસે આવી એકાંતમાં હુને કહેવાલા. હે સુંદરી? અલંકાર પહેર્યાવિના તું બરાબર શોભતી નથી. માટે અલંકારને તું સ્વીકારકર,દેવતાએ આપેલાકુંડલ તેમજ અન્ય બીજા અલંકારે જે મહે ઓળખ્યા કે, આતે સર્વે આભૂષણ હારાં છે. બાદમ્હારા હદયમાં વિસ્મયથાઅને હેં તહેને પૂ For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકદશપરિચ્છેદ. ૩૭પ યુકે હે સુરથી આ અલંકાર તમ્હને કયાંથી મળ્યાછે? એનુ કારણ તમ્હે મ્હનેકહેા.સુરથમેલ્યા. હે સુ દરી! પ્રથમ મ્હારા ભીલ્લાએ આ અટવીમાં કુશાગ્રપુર પ્રત્યેજતા બહુ સમૃદ્ધિવાળા એકવણુસા લુંટયેાહતા. તે વખતે આસ માલઅમ્હને મળ્યે હતેા. આ અલ કાર ત્યારે લાયક છે. એમતેની હકીકત સાંભળી મ્હેં કહ્યુંકે; આ સર્વ અલંકાર મ્હારાજ છે. પ્રથમ મ્હે શ્રીદત્તવિષ્ણુને મૂકવાસારૂ આખ્યાહતા. તે સાંભળી હસતેમુખે આનંદપૂર્વક તેબેલ્યે . જોએમ હાયતા અનુસારૂ,માટે હે સુંદરી! આ અલકારોને ધારણકરીતું સુખેથી આનંદકર, કારણકે; આ આભરણાને લાયકતુંજ છે. એમાં અન્યસ્ત્રીની યાગ્યતાનથી. આદમ્હે હૈના દુષ્ટભાવ જાણ્યાશિવાય તે અલંકારો લઈલીધા. ત્યારબાદ હંમેશાં તે દુષ્ટ દુરાચારની ઇચ્છાવડે મ્હારીપાસે આવવા લાગ્યા. તેમજ બહુ હાવભાવ મ્હને તે દેખાડવા લાગ્યા. મ્હારી સેવાપણુ તે સારીરીતે કરવા લાગ્યા. ત્યારબાદ કામાંધમની તે સુરથપ્રયાણ કરવાની તેા વાત જ ભૂલીગયે અનેએકાંતમાં મ્હારીપાસે સુરનાદુરાચાર. આવી ઉપહાસની વિવિધ પ્રકારનીવાત્તો આ કરવા લાગ્યા. રૂપ્રિયતમ ? કામના આવેશથી વિમૂઢ અનેલે તે દુષ્ટપાપી કુલમર્યાદાના ત્યાગ કરી નિ જથઈ અન્યદા મ્હારીપાસે આવ્યે. તે વખત હું એકલી એકાંતમાં બેઠેલી હતી. અવિવેકને અહુમાન આપતા તે પાપી બાલ્યેા. હેતુ દરી ? કામનીપીડાથી હું બહુદુ:ખમાં આવીપડયા છું, કામદેવના ખાણેાથી જીણુ થયેલુંમ્હારૂંશરીર હવેઅહુ પીડાય છે. માટે હેસુંદરી? હવેહુંત્યારે શરણે આવ્યેાછું, માટે પેાતાના અંગના સંગમવડે આજે મ્હારાવિતને તુ સલકર. હેસુતી For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર આ હારા પ્રાણ ત્યારે આધીન છે. આ સર્વ રાજ્યાદિની પણ તું સ્વામિની છે. હે સુભગે? હું હારેકિંકર છું, તેમજ આસર્વ પરિજનપણુત્કારી આજ્ઞામાં હાજર છે.વળી હેચંદ્રમુખી? હવે બહુ કહેવાથી શું? ગાઢ અનુરાગી એવા આ કિંકરની તું ઈછાકર. એ પ્રમાણે સુરથનું વચન સાંભળી અકસ્માત વજીથી હણાચેલીની માફક હું બહુ શોકાતુરથઈગઈબાદ હેપ્રિયતમ? હારી ચિંતાને તે પારજ રહ્યો નહીં. હા? આ પાપિષ્ટ હવે બલાત્કારે પણ હારૂં શીલખંડનક્ય શિવાયરહેશે નહીં. કારણ કે અહીં હારૂં કોઈપણ શરણનથી. માટે હવે હું શું કરું? જે અતિનિટુર એવાં વચનવડે એને તિરસ્કારકરૂં હાલજ એનિમર્યાદ અટ્ટ ત્ય કર્યાવિનાશેનહી, માટે હાલમાં મૈનપણાને આશ્રય લેવો ઉચિત છે. પશ્ચાત્ સમય જોઈનએપાપીની પાસમાંથી હું નાશી, જઈશ. એમ વિચારકરી હું મનમુખે નીચું જોઈત્યાં બેસી રહી. અન્યત્ર પણ કહ્યું છે કે - मुखवाचालदेोषेण, बध्यन्ते शुकसारिकाः। बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् ॥१॥ અર્થ“જે પ્રાણીઓ બોલવામાં વાચાલ હોય છે તેઓ બહુ દુઃખી થાય છે. જુઓ ! પોપટ અને એનાં પાંજરા રૂપ બંધનમાં પડીને પોતાનું વિહગ (આકાશચારી)પણું પણ ભૂલી ગયાં છે. અર્થાત્ હંમેશાં બંધનમાં જ રહે છે. તેમજ બગલાએ તેવા દુખને આધીન થતા નથી. તેનું કારણમાત્રમૈનગુણ છે, માટે ૌન રહેવાથી દરેક અર્થની સિદ્ધિ થાય છે. એમ જાણી હે કોઈ પ્રકારે હેને ઉત્તર આપ્યું નહીં એટલે તેપણ હારી પાસેથી ઉઠીને ચાલ્યો ગયો. For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચછેદ. ૩૭૭. તેટલામાં સૂર્ય પણું અસ્તાચલ ઉપર ચાગ. રાત્રી નો પ્રભાવ ખીલવાલા દિવસના શ્રકમલાવતીનું મને લીધે સિનિકલેકે પણનિદ્રાવશ થઈ નિર્ગમન. ગયા બાદ હું એક્તી જાગતી હતી અને જ્યારે સર્વ લેકે શાંત થઈગયા ત્યારે હારા તે સર્વ અલંકાર લઈ હું ત્યાંથી આજુબાજુએ તપાસ કરતી નીકળી. હારું શરીર ભયને લીધે બહુ કંપતુ હતું. છતાં પણ ગુપ્ત ગતિવડે માહરિકલેકેને છેતરીને કેઈ ન જાણે તેવી રીતે સન્યની હદબહાર હું ચાલી ગઈ. બાદ એકદિશાને ઉદ્દેશી ગાઢવૃક્ષોથી વ્યાસ એવા ભયંકરવનની અંદર હું ગમનકરવાલાગી, અનેક પ્રકારના વ્યાધ્રાદિક દુષ્ટપ્રાણીઓના ભયંકરશબ્દ મહને ત્રાસ આપવાલાગ્યા. તેમજ પવનથી કંપતાં એવાં વૃક્ષનાં પાંદડાંઓના સણસણાટ અવાજસિંહના દીર્ઘ અને ગંભીરધ્વનિ સમાન ચારેતરફ સંભળાવાલાગ્યા. જેથી મ્હારૂં શરીર બહુ ધ્રુજવાલાગ્યું. ગાઢ અંધકારથી વ્યાપ્ત એવીતે રાત્રિનેવિષે બહુ હેટાં અને પુષ્કળ એવાં ઘાસવડે છવાઈગયેલી અને અતિવિષમ એવી જમીન ઉપર બહવેગથી હું ગમનકરતી હતી. તેવામાં હેપ્રિયતમ? બહુપાપીજીવો ઘેર નરકમાં જેમ પડે છે તેમ હું અજાણુતાં આકુવામાં એકદમ પડીગઈ. ગંભીરજલની અંદર હું ડૂબીગઈ છતાં પણ દેવગે હું મરીગઇનહીં, અને તે કૂવાની અદરે જલઉપર હું તરતી હતી તેવામાં તકૂવાના એક તટને ભાગે મહારા લાગમાં આવીગયેએટલે તેની એક બખેલમાં હું લપાઈગઈ. હે નાથ? હારી ઉપર આવું મરણસમાન દુ:ખ આવ્યું છતાં પણું હારા શીલવતનું રક્ષણ થયું, તેથી બહુ સંતુષ્ટ થઈ અને સુરથના ભયમાંથી મુક્ત પણ થઈ. જેથી વ્હારા અમાને હું For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. કૃતાર્થમાની ત્યાં એકદિવસ મહેં નિર્ગમન કર્યો. બાદ સુધાહને બહુ પીડવાલાગી, એવા અંધકૃપમાં કેઇની પણ સહાય હને કયાંથી આવી મળે? ઉપરાઉપરી ઉપવાસ થવાલાગ્યા. હે સ્વામિન ? હારૂં ધર્ય ક્યાંસુધી પહોંચી શકે એમ કરતાં એ કૂપની અદર હુને ચારદિવસ થયા. પછી હું જીવિતની આશા છોડી દીધી. શરણહીન એવી હું એકલી ત્યાં ગુર્યાકરતી હતી, તેટલામાં વળી આજે કેલાહલ કરતા સેનિકલેકેનો અવાજ હારા સાંભળવામાં આવ્યું, તે ઉપરથી મને શંકા થઈ કે, દુષ્ટ એ વા તૈસુરથનું આ સૈન્ય હશે અને તે મારી માટે અહીં આવ્યું હશે એમ હું વિચાર કરવા લાગી. બાદ હેપ્રિયતમ! એક તરફ હારી પીડાને પાર નહેાતે તેમાં પણ તે દુષ્ટનું આગમન જાણું હું બહુજ વ્યાકુલ સિઈ. ત્યારબાદ કૂપની અંદર ઉતરેલે આપને પુરૂષ હારા જોવામાં આવ્યું. તેને જોઈ હું અને ત્યંત ભયભીત થઈગઈ, તે પુરૂષે હુને બહુવાર પૂછયું. છતાં મહે હેને કંઈપણ ઉત્તર આપે નહીં. ફરીથી પણ તેને તેજ પુરૂષ કુવામાં ઉતરીને હારી પાસે આવ્યું. તેણે કહ્યું કે, મહને શ્રીઅમરકેતુરાજાએ ખાસ તસ્બારામાટે મોકલ્યા છે. એમ તેના મુખથી આપનું નામ સાંભળીએકદમ મ્હારી સુરથ સંબંધી શંકા દૂર થઈ ગઈ અને હારા હૃદયમાં બહુજ આનંદ ભરાઈ ગયો. બાદ હે સ્વામિન ? આ કૂવામાંથી હું બહાર નીકળી. આ પ્રમાણે શરણુવિનાની હું આપના વિરહમાં બહુ દુઃખી થઈ.જે દુખને સાંભળીને પડખેના લેક પણ રૂદન કર્યા સિવાય રહે નહીં. એવું મહેં ઘણું દુખ ભેગવ્યું. એપ્રમાણે કમલાવતીનું કહેવું સાંભળી શ્રીઅમરકેતુ For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ ૩૯ રાજા બહુ ગળગળા થઈગયા,તેના નેત્રશ્રીઅમરકેતુરાજા. માંથી આંસુ ખરવા લાગ્યાં. બહુ શોકને - લીધે મુખનો ચહેરે પણ બદલાઈ ગયો, બાદ તે બેભે. હે દેવિ? આ બાબતમાં આપણે શું કરીએ? પોતાના કર્મને વશ થયેલા પ્રાણીઓને આ સંસારમાં અનેક પ્રકારનાં દુઃસહદુઃખ આવી પડે છે. તે ભેગવ્યાવિના છુટકે થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે, भग्नाशस्य करण्डपिण्डिततनोर्गुप्तेन्द्रियस्य क्षुधा, कृत्वाऽऽखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः । तृसस्तत्पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा, स्वस्थास्तिष्ठत दैवमेव हि नृणां दुःखे सुखे कारणम् ॥१॥ અર્થ... એકવાદીએ પિતાની આજીવિકા માટે સર્પને કરંડીયામાં પૂરી રાખેલેહતેજેથી સર્ષની સર્વ આશાઓનષ્ટથઈ હતી. કરંડીયાની અંદર ગુચળું વળાઈને તે બીચારે પડી રહ્યો હતે. સુધાવડે ઈદ્રિય પણ છુપાઈ ગઈહતી. એમ દુર્દશા - ગવતો તે સર્વ ક્ષુધાતુર થઈ પડી રહ્યો હતો, તેટલામાં રાત્રીપડી એટલે ઉંદર પોતાની મેળેજ પિતાના ભક્ષ્યની શોધકરતો ત્યાં આવ્યા અને તે કરંડીઆને જોઈ બહુ ખુશીથયો કે, એની અંદર કંઈક ખાવાનું હશે, એમ જાણી તે ઉંદર પોતાના મુખવડે તેકરડીઆને કાપવા લાગ્યું. તેને ખળભળાટ જાણું અંદર રહે.. લે સીપણુ મુખને બરાબર સાવધાનકરી તૈયાર થઈગ. ઉં. દરના મનમાં એ વિચાર હતું કે, ઝડપથી બાણું પાડીને અંદરને લાભ હું લઈઉં છું, પણ જ્યાં બાખુ પાડીને તે દ્રષ્ટિ કરે છે તેટલામાં અંદર:મુખ ફાડી રહેલા સર્વે તેને તરતજ -- For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય ચાલ એપિત એકલેજો અનેક પ્રકારની ૩૮૦ સુરક્ષરીચરિત્ર. કડી લીધું અને પિતાની સુધા નિવૃત્ત કરી તે જ માર્ગ વડે તે બહાર નીકળીને એકદમ ચાલતો થયે. માટે દરેક પ્રાણિઓએ સ્વસ્થ ચિત્ત રહેવું. કારણકે પ્રાણીઓના સુખ કિંવા દુખમાં હેતુ ભૂત માત્ર દેવજ ગણાય છે.” જુઓ! ઉંદરને પ્રયાસ પિતાના સુખમાટે હતો પરંતુ તે હેને બહુદુખદાયક થઈ પડે.” માટે હે સુંદરી? સુખ કે દુઃખના વિષયમાં આપણે ઉપાય ચાલતો નથી. વળી હે પ્રિયે? દરેક પ્રાણીઓ પોતે કરેલા શુભ કિંવા. અશુભકર્મને અનેક પ્રકારની નિઓમાં જન્મધારણકરી પોતે એકલેજ ભેગવે છે. તેવા દુઃખના સમયમાં માતા-પિતા, ભ7 કે, બંધુજન પિકી કોઈપણું શરણું થતું નથી. હસુંદરી? રાગ શ્રેષમાં પડી જે કંઈ અશુભકર્મ કર્યું હશે તેને લીધે આવા દુખની પરંપરા ભેગવવી પડી. હે દેવિ? હુને દુઃખ પડવામાં કંઈબાકી રહ્યું નથી. છેવટ કૂવામાં પણ તુંપડી તેમ છતાં પણ હાસમાગમ થયો તેથી હજુ હું હારાઅપૂર્વ એવા કઈ પણ મહેટા પુણ્યને ઉદય માનું છું. પ્રતિકૂલ કરવામાં તત્પરથયેલા દૈવે એટલું સારૂકર્યું કે, હારાશરીરે કોઈપણ ઈજા ન થતાં ત્યારે, સમાગમ થયે. એમ અનેક વચને વડે અમરકેતુ રાજા પિતાની સ્ત્રીને આશ્વાસન આપીને સન્ચ સહિત ત્યાંથી નીક જે. અનુક્રમે હસ્તિનાપુરમાં તે પહોચી ગયે. નાગરિક લેઓએ રાજાનું આગમન જાણી બહુ પ્રમાદ સાથે પ્રવેશ મહોત્સવ કર્યો. દરેક સ્થલે ધ્વજપતાએથી દુકાનેની શ્રેણએ ભાવવામાં આવી હતી. અનેક પ્રકારનાં વાછ વાગવા લાગ્યાં, નર અને નારીઓના સમુદાય આનંદપૂર્વક સ્તુતિ. કરવા લાગ્યા. કમલાવતી અને શ્રીઅમરકેતુરાબ બંને જણ દીનાદિક યાચકોને દાન આપવા લાગ્યાં,દરેક ઠેકાણે માંગલિક For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ૩૮૧ ઉપચારા કરવામાં આવ્યા, નાગરિકજનેાનાં હૃદય આનંદથી ઉભરાઈ જવા લાગ્યાં, એમ અનેક પ્રકારના વૈભવને વિસ્તારતા શ્રીઅમરકેતુરાજા સમર્થ એવા સુભટાની સ્વારી સહિત પાતાના મંદિરમાં ગયા. ખાદ મલાવતી રાણીની સાથે નિવાસ કરતા તે અમરકેતુરાજાનાં સે ંકડી હુંજારવ સુખ સમાધિમાં ચંતીત થયાં. સમતભા, ત્યારબાદ કાઇ એક દિવસે અમરકેતુરાજા સભામાંખેડા હતા. તેવામાં દ્વાર પાલની પ્રેરણાથી પેાતાના ઉદ્યાનમાં નિયુક્તકરેલા સમ’તભાનામેએક સેવક ત્યાં આખ્યા અને તે રાજાના ચરણ કમલમાં પ્રણામકરી મસ્તકે હાથોડી આનદ પૂર્ણાંક એલ્યે. હે સ્વામિની સુમતિ નૈમિત્તિકનું વચન સાંભળી આપે મ્હને કુસુમાકર ઉદ્યાનના રક્ષણમાટે પ્રથમમૂકયે હતા. તેના ત્રણે કાલમાં હું ંમેશાં તપાસ કરતાં આટલા સમય મ્હારાવૃથાગયા,કારણકે; તે નૈમિત્તિકે કહેલું કંઈપણઆજસુધી મ્હારાજેવામાંઆવ્યુ નહી. પરંતુઆજેરાત્રીના છેવટનાભાગમાં અગીચાની દરહું તપાસકરવાનીકન્યાહતા; આકાશતરક્રિ કરી હું... ઉદ્યાનના મધ્યભાગમાં પુષ્પોથી સુગંધવાળા વૃક્ષાના સમૂહને ચારેતરફજોતાહતા; તેવામાં ત્યાં એક દિશાતરફ બહુ વેલીઓથી છવાઈગયેલા વૃક્ષાનીઝાડીમાં એકમ્ફાટા ધબકાના શબ્દ મ્હારાસાંભળવામાંઆવ્યેા. જેના ત્રાસથી હુંસનાં ટોળાં આકુલવ્યાકુલથઇગયાં. પેાતપેાતાના માળામાંબેસીરહેલાંપક્ષીઆચાતર ઉડવાલાગ્યાં, નજીકમાં રહેલા પ્રાણીઓના કાન પણ મ્હેરાશ મારવા લાગ્યા, એવાતે આશ્ચર્ય કારક શબ્દેને સાંભળી મ્હારોં નેત્ર વિસ્મચવડે ખુલ્લાંથઈગયાં, ખાદ તે તરફ દૃષ્ટિકરી હું For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર.. વિચારકરવા લાગ્યા. અરે? આથયું? વળી આવનનિકુંજમાં આવો પ્રચંડ શબ્દશાથીથયેહશે? એમવિચારકરી હું તે તરફ ચાલે તેટલામાં ત્યાં, હેનરેંદ્રી બકુલ વૃક્ષનીપાસમાંભૂમિઉપર પડેલી, મૂછવડે મીચાઈગયાં છે નેત્રો જેનાં, રૂપવડે દેવાંગનાને તિરસ્કારકરતી, નવીનવનવડે અદ્ભુત સૌંદર્યને ધારણ કરતી, મનહર છે સમગ્ર શરીરના અવયવો જેના, એવી એક ઉત્તમબાલિકા, પદ્માસન ઉપરથી પડીગયેલી લક્ષ્મીહાયનેશું? તેમખ્વારા જેવામાં આવી. જરૂર આકાશમાંથી પૃથ્વી પર પડતી એવી આ યુવતિને અકસ્માત્ આપ્રતિધ્વનિ થયેલા છે. આવીદવ્યરૂપવાળી યુવતિરત્નની વિબુધજનોએ શોચવા લાયક એવી આદુરવસ્થા શાથી થઈહશે ? હા? દેવનેવિલાસ વિચિત્ર હોય છે. એમવિચાર કરતે હું શીતલજલના બિંદુએવડે તેનું શરીરસિંચવાલા. તેમજમંદમંદ પવનનાખીને તેનેëસ્વસ્થકરી.બાદતે યુવતિ પિતાના ટેળામાંથી વિખુટી પડેલી મૃગલીનીમાફકચંચલદષ્ટિએ દિશાઓને અવલોક્વાલાગી. ત્યારબાદોં મધુરવાણીથી કહ્યું કે, સુતનું? તું શામાટેબીએ છે? હેભદ્ર? હત્યારે કિંચિત્માત્ર ભય રાખવો નહીં; હુને તુંપિતા સમાન સમજીલે, તું કેણ છે? અહીંયાં તું કયાંથી પડી છે? નિર્ભય થઈ તું હુને સર્વ હકીકત નિવેદન કર. વળી હેસુતનું? તું સ્વર્ગલોકમાંથી પડી ? કિંવાશાપથી હણાયેલી તું દેવાંગના છે? કિંવા વિદ્યાથી ભ્રષ્ટ થયેલી કે વિદ્યાધરની પુત્રી છે? કિંવા હારારૂપના અવલોકનવડે હરણ કરવાની બુદ્ધિવાળા કોઈપણુઆકાશમાં ગમનકરતા વિદ્યાધરના હૃસ્તમાંથી તું પડી ગઈ છે? હસુતનું? સત્ય હકીકત તું હારી આગળ પ્રગટ કર; હેભદ્રે? આ ઉદ્યાનમાં તુંનિરાધાર નભસ્તલમાંથી શા માટે પડી? એ પ્રમાણે મહેં હેને બહુ આગ્રહકી For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ એકાદશપરિચ્છેદ પૂછયું ત્યારે તેણે મને કંઈપણ ઉત્તર આપ્યા શિવાય બહુ શેકને સૂચવનાર એવા અશ્રુજલને મૂકવાને પ્રારંભકર્યો. ત્યારબાદ તેવા પ્રકારની તેની સ્થિતિ જોઈ ëવિચાર કર્યો કે, પ્રથમ જે સુમતિનેમિત્તિકેકહ્યુંહતું તે પ્રમાણે આથયેલું છે. જેમકે કુસુમાકરઉદ્યાનમાં આકાશમાંથી ક્યારેકત્પાપડશે ત્યારે એકદમપુત્રની સાથે હારસમાગમ થશે. માટે અહીંઆ બીચારીને પુછવાનું કંઈ કારણનથી. હવે રાજાની પાસે જઈને આસર્વ હકીક્તતેહને સંભળાવું એમ વિચારકરીતેબાલાનેમધુર વચનેવડેશાંત કરીને પિતાને ત્યાં પિતાની સ્ત્રીની પાસે તેને હું મૂકી આવ્યું. અને સર્વ પરિવારને તેણીની શરીર સંવાહનાદિક સેવામાં જોડીને હું આપની પાસે આવ્યો છું. એપ્રમાણે સમંતભનું વચન સાંભળી વિમિત થયેલે રાજા છે. હે સભ્યજનો? જુઓ! સુમતિનેમિત્તિકનું વચન બરેખર સત્ય છે. હવે મહને જલદી પુત્રનું દર્શન થશે. માટે હે સમતભ? તે બાલિકાને જલદી તું અહીં લાવ, જેણના પ્રભાવવડે પોતાના પુત્રનું હુને દર્શન થશે. હવે તું વિલંબ કરીશ નહીં. એપ્રમાણે રાજાની આજ્ઞા થઈકે; તરતજ સમતભદ્ર પિતાના મકાનમાં ગયા અને તે બાલાને સુરસુંદરીનું લઈ જલદીપા છે ત્યાં આવી ગયે. દેવાંઆગમન, ગનાના રૂપ અને સાંદર્યને તિરસ્કારકરતી એવીતે બાલાના શરીરનું લાવણ્ય ઈરાજાએ વિચાર્યું કે, આબાલાની આકૃતિ ઉત્તમ કુલીનતાને સૂચવે છે. હૃદયમાં રહેલા અતિશેકવડે શેષાઈ ગયું છે ગરકાંતિમય મુખ જેનુંઅને ઉચિત આસન ઉપર બેઠેલી એવી તે બાલા તે શ્રીઅમરકેતુરાજાએ પૂછયું. હે વત્સ! શેકને ત્યાગ કર, For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુ દરીનું વૃત્તાંત. ૩૮૪ સુરસુંદરીચરિત્ર. ભયને છેડીદે, હુને પિતાસમાન સમજીનેતુ' સર્વ હકીકતમ્મુખેથી નિવેદન કર. કચાનગરમાં હારાજન્મ થયેા છે? તુ કાની પુત્રી છે ? તું અહીં ક્યાંથીઆવી છે? અને નભસ્તલમાંથી અહી... મ્હારાઉદ્યાનમાં કેવી રીતે તું પડી ? એ સર્વ વૃત્તાંત વિસ્તર તુનિવેદનકર, એ પ્રમાણે રાજાના કહેવાથી મહુલય વડે પીડાયેલી અને અત્યંતશાકમાં ગરક થયેલી તેમાલાએ મ્હાટા નિ:શ્વાસ મૂકયા પરંતુ કંઈપણ એટલી શકીનહીં. ત્યારખાદ ફૈરીથી રાજાએ પૂછ્યું, એટલે બહુકષ્ટથી તે મેલી.હે તાત ? બહુ દુઃખમય એવું મ્હારૂં વૃત્તાંત કહેવાને માટે હું શક્તિમાન નથી, તાપણ પિતાની આજ્ઞા મ્હારે માનવી જોઈએ, તેથી હું કહુઠ્ઠું. જ ખૂદ્દીપમાં ભરતક્ષેત્રછે, તેમાં સુપ્રસિદ્ધ કુશાગ્રપુરનામે નગરછે. તેમાં નરવાહનનામે રાજા છે, રત્નવતીનામે તેની સ્ત્રીછે, હતાત! સુરસુંદરી નામે તેણીની હું. પુત્રી છું. પૂર્વનાં દૃવિહિત એવાં કમોના વિપાકને લીધે કાઇક પિશાચરૂપ દુષ્ટ વૈરીએ મ્હારૂં હરણ કર્યું. એટલું કહ્યુ કે, તરતજ મહુશેાકથી ઉત્પન્ન થયેલા સંતાપવડે તેણીનુ હૃદય મળવા લાગ્યું અને સ્કૂલ અશ્રુને ધારણ કરતી તે ખાલા અત્યંત રૂદન કરવાલાગી. એટલામાં રાજાના અર્ધાસને મેડેલી કમલાવતીદેવીએ તે રૂદનકરતીમાલાને પોતાનાખેાળામાં લઈ લીધી અને તેણીએ કહ્યુ કે; હેવન્સે ! રૂદન કરીશનહીં. આ કઈ દ્વીપાંતરનથી. હે સુતનુ ! આ હસ્તિનાપુરનગરછે; અને આ અમરકેતુરાજા છે. હું પણ કમલાવતી તેમનીસ્ત્રીછું. હારા પિતા મ્હારાસહૈદરછે. હૅવત્સે ! હનેપણુઅમ્હે નામવડે પ્રથમ સાંભળેલીછે. વળી હે સુરસુ દરી ! બહુકાયેનિલીધે કુશાગ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ ૩૮૫ નગરમાંથી જેલોકે અહીં આવતાહતા, તે સર્વે હારા ગુણસમુદાયને મ્હારી આગળ કહેતાહતાકે સુરસુંદરીનું રૂપ બહુ અદ્ભુત છે, તેમજ તે દયા અને દક્ષિણ્યાદિ ગુણનું એક સ્થાન છે. વળી સર્વ કલાઓમાં તે બહુ પ્રવીણુ છે. અને પિતાના પિતાને તે અત્યંત પ્રિય છે. એમ કેટલાક હારા ગુણાનુવાદ અમ્હારા સાંભળવામાં આવેલા છે. માટે હે વત્સ! હવે તું શેક કરીશ નહીં. આ પણ હારા પિતાનું જ ઘર છે. માટે શાંત ચિત્ત પિતાના ઘરની માફક જાણું પેતાની ઈચ્છા પ્રમાણે તું અહીંયાંઆનંદકર,નાનાપ્રકારની ક્રીડાઓ વડે દિવસે સુખેથી નિર્ગમનકર. અહીં કોઈ પ્રકારની હારે ચિંતા કરવી નહીં. એમ અનેક પ્રકારનાં મધુર વચનેવડે હેને આશ્વાસન આપ્યા બાદ, પિતાના ઓઢવાનાવસ્ત્રવડે અચ્છજલથી ભીંજાઈગયેલા ગંડસ્થલ વાળા તેણીના મુખને લુસીનાખીને, જલવડે શુદ્ધ કરાવીને, પશ્ચાત કમલાવતી હેને પિતાના મહેલમાં લઈગઈ ત્યાં પણ તે બાલા બહુ શોકાતુર થઈ ઉદ્ધિનની માફક રહૃાાકરે છે. ક્ષણમાં મોટા નિશ્વાસ મૂકે છે. ક્ષણમાં અશ્રુજલ બહેવરાવે છે. ક્ષણમાં મૂચ્છિત થાય છે. ક્ષણમાં પિતાના આત્માને છુપાવી દે છે. ક્ષણમાં વિલાપ કરે છે. ક્ષણમાં હાસ્ય કરે છે. ક્ષણમાં રૂદન કરવા લાગી જાય છે. ક્ષણમાં મૂક થઈ બેસી રહે છે. એમ આક્રંદ કરવાથી અતિશય ચિંતાનાભારવડે ઘેરાઈગયું છે હૃદય જેનું, એવી તે. બાલા દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. નિરાનંદ એવી તે બાલાને જોઈ કમલાવતી વિચારકર વાલાગી. આ સર્વપરિવાર પણ એણીકમલાવતીને ની આજ્ઞામાં હાજરરહે છે, તેમજ બહુ પ્રબોધ, સ્નેહાલ અને સમાનવાયની આ સર્વરા For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮૬ www.kobatirth.org સુરસુ દરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir જકન્યાઓ નાના પ્રકારની ચેષ્ટાવ એને હંમેશાંવિનાદ કરાવેછે. છતાંપણ એને આનંદ પડતાનથી અને પ્રતિદિવસે સુકાતીજાયછે. તેથી એને એવી શીચિતાહશે? કે જેથીઆમાલા દિવસેદિવસે ક્ષીણથાયછે. જો તે પેાતાના માતા પિતાને સ ભારતી હાય તા સ્પુને કહ્યાવિના કેમ રહે ? તેમજ કામવિકારનાસરખા કાઈ તેવાવિકારપણ એનામાંજણાતાનથી. જો તે એકાંતનુ સેવનકરે, તેમજ ભિન્નભિન્ન ચક્રોને એકસરખાં ગાઢવીમૂકે; પ્રિયના સંગમવાળા વાર્તાઓને શ્રવણુ કરવામાં તલ્લીન થાય; તેા હું જાણું કે, એવી ચેષ્ટાએવડે એનામ પ્રેમગ્રહ વિલાસ કરેછે; અને જે તે પોતાનુ યથાસ્થિત વૃત્તાંત મ્હને જણાવે, તા એની પ્રાપ્તિમાં કઇ ઉપાય પણ જરૂર મળી આવે. પરંતુ બહુ પુચ્છવાછતાંપણ આ ખાલા પેાતાના ગલિત - શું ખીલકુલ મ્હને જણાવતી નથી; હવે મ્હારે શુ કરવુ ? કામના સ્વભાવ વિપરીતહેાયછે. વાર્તાકરવાથી તે છુપાઇજાયછે. અથાંત્ પ્રગટ થતાનથી. ચતુર એવી માનસિક ચેષ્ટાઓવડે ગેપવીરાખેલા પણ કામવિકાર જણાઇ આવછે; એમ છતાંપણુ હું કોઇપણ ઉપાયવડે એણીના મનેાગતભાવના તપાસતા કરૂ ? એમ વિચારકરી કમલાવતીએ હસિકાનામે પેાતાનીદાસીને આજ્ઞાકરી. હેહસિકે? સુરસુ દરીના ઉદ્વેગનું કારણશુંછે?તેને તુ કાઇપણ ઉપાયથી તપાસકર. તે દ્ઘારા સમાન વયનીછે; માટે પેાતાના માનસિકવિચાર હને કહ્યાત્રિના રહેશેનહી, ખાદ હુંસિકા બેલી. હેસ્વામીની? આપની આજ્ઞામાં હુહાજરહ્યું; એમ કહીતે હંસિકા તરતજ ત્યાંગઇ અનેએકાંતમાં બેઠેલીસુરસુંદરીનીપાસે બેસીને તે વાર્તાઓવડે વિનાદકરવાલાગી.સ્નેહસ ચક એવાં કેટલાંક વચન એટલી તેણીએ પેાતાને સદ્ભાવ For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એકાદશપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ જણાવ્યા, ખાદ સુરસુંદરીના એણીઉપર સારા વિશ્વાસ બેઠા. પછી હસિકાએ સુરસુંદરીને કહ્યું કે; હેસખી! ત્હારૂ' ચિરત્ર સાંભળવાની મ્હને બહુ ઉત્કંઠાછે. માટે મ્હારી આગળ ત્હારી સર્વ હકીકત તું પ્રગટકર ત્હારૂં હરણકાણેકર્યું? અને તે શામાટે કરવુપડયું?તેમજહેનેજેકંઇઅનુભવથયાાયતેમ્હનેનિવેદનકર. એપ્રમાણે હંસિકાનું વચન સાંભળીસુરસુંદરી મેલી, હંસખી?આપ્રમાણે તાતે પણ મ્હને પૂ સુરસુંદરીપ્રકાશ. યું હતુ અનેમ્હારૂં વૃત્તાંત તેમને સાં ભળવાની મહું ઇચ્છા હતી, પરંતુ લ જ્જાનેલીધે હું તેમની આગળ કઈ બેાલીશકી નહેાતી. વળી હે સખી? મ્હારૂં ચરિત્ર એવુ છેકે, તેને સાંભળીને પાસેના લેાકેાપણ બહુ દુ:ખી થાય તેમછે. માટે હુનેપણ અતિ દુ:ખકારક એવુ તે વૃત્તાંત કહેવું ઉચિત લાગતુ નથી. છતાંપણ હેસખી? બહુ કુતુહલવડે હૈ' હુને પૂછ્યું છે, તેથી હું ત્હને કહ્યુ તેવુ એકાગ્રમન ફરી શ્રવણકર. કુશાગ્રપુરનગર. ભૂલેાકને વિષે પ્રસિદ્ધ છે કીતિ જેની, તેમજ ઉત્તમ વેગ વાળા અપ્રતિમ અશ્વો જેની અંદર ૨હેલાછે. અહુ વેગથી ચાલતા ઘેાડાઓના પ્રચંડપાદ પ્રહારવડે ઉડતા રજ:કણાને લીધે પુરાઇગયાછે આકાશ માર્ગ જેને, આકાશમાં ચાલતા પવનને લીધે હાલતી એવી ધ્વજપતાકાઓવડે વિભૂષિતછે દેવાલયે જેનાં, વળી તે દેવાલયેામાં ગંભીર વાગતાં વાજી ંત્રાના નાદવડે પૂર્ણ છે દિગ્વિભાગજેના, દરેક દિશાઓમાં બહુ ધનાઢય એવા શેઠીયાઓના સેકડા સમુદાય જેની અંદર વેપારકરીરહ્યાછે. વાણીજ્ય કલામાંકુશલ અનેશ્રેષ્ઠ એવાવિણુનાથી ભૂષિત, રમ For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ સુરસુંદરીચરિત્ર. જનના વાગતા એવા ઉત્તમ ઝાંઝરના નાદવડે શ્રવણેન્દ્રિયને બધિર કરતું, વિપરીત એવી મૈથુન ક્રીડામાં નિપુણ એવીવિલાસિનીજને વડે પરિપૂર્ણ, પુણ્યવડે ઉત્કૃષ્ટ સ્થિતિના લોકો જેની અંદર નિવાસ કરે છે, હજારે શેઠીઆવડે નિરંતર સુશોભિત, પ્રમાણમાં બહુ વિશાલ, રસાતલને પ્રાપ્ત થયેલી પરિખા (ખાઈ)વાળા કિલ્લાવડે વિભૂષિત, ત્રિક અને ચતુષ્ક ચાટાઓની સુંદર શોભા છે જેનેવિષે, પરાક્રમના ગર્વથી ઉત્કૃષ્ટ સેંકડે સુભટેવડે વ્યાસ તેમજ દેવપુરીની રમણીયતાને અનુસરતું કુશાગ્રપુરનામે નગર છે. વળી તે નગરમાં અત્યંત પરાક્રમવડેનિમૅલક્ય છે મહા પ્રતાપવાળા શત્રુઓ જેણે, એ સુખનરવાહનરાજા, સિદ્ધ નરવાહના નામે રાજારાજ્યકરે છે. ' હવે વૈતાઢય પર્વતમાં કુંજરાવર્તનગરમાં ચિત્રભાનુ વિદ્યાધર છે. તેને પુત્ર ભાગ છે. તેની સાથે નરવાહન રાજાની કેઈપણ કારણને લીધે બાલવયમાંથીજ ગાઢ પ્રીતિ બંધાણું. બાદતે નરવાહન રાજાએ એકબીજાની પ્રીતિને સ્થિર કરવામાટે રત્નાવતી નામે પિતાની બહેન તે ભાગને આપી. બાદતે રત્નાવતી તે રાજાના સમસ્ત અતિઉરમાં મુખ્ય થઈ, તેમજ તે રાજાને પણ બહુપ્રિય થઈ પડી. બાદ તેની સાથે વિષયસુખને અનુભવતા તે ભાનુવેગને કેટલાક સમયે એકહું પુત્રી થઈ. હારા જન્મસમયે હા પિતાએ પુત્રના જન્મથી પણ અધિક એ મહોત્સવ આખા નગરમાં કરાવ્યો.જન્મકાળને બારદિવસ થયા ત્યારે આ બાલા રૂપમાં દેવાંગના સમાન છે એમ વિચારકરી વ્હારાપિતાએ ઉચિત સમયે સુરસુંદરીએવું મહારું નામ પાડયું. અનુક્રમે હું વૃદ્ધિ પામવા લાગી કુમારભાવને For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ૩૮૯ છેડીને યુવાન અવસ્થામાંહું લગભગ આવીપહેાચી. યુવતિજનને લાયક એવી કલાઓના અભ્યાસ હે' સરૂકી. અનુક્રમે તે કલાઓમાં મ્હેં નિપુણતામેળવી. તેમજ વૃત્ત, નાટય,ગીત, પત્ર છેદ્ય, હસ્તકાંડ, વીણાસ્વર, લક્ષણુ, વ્યંજન, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રમાં હું વિચક્ષણથઇ, બુદ્ધિમાં બહુસ્પતિ સમાન હું ગણુાવાગાલી. શ્લાકની અંદરનુ એકપદ પ્રાપ્ત થાયતા તેઉપરથી હું બાકીનાં સર્વ પદ્મ પૂરણકરી શકું એટલી મ્હારી શક્તિ સ્ફુરવાલાગી. મ્હારાં માતાપિતા તેમજ મ્હારા પરિજન હૅનેજોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. હુંપણ નવીન યૌન અવસ્થામાં આવી પહોંચી. નવીન ચાવનને શૈાભાવતી એવી હૅનેજોઇમ્હારાપિતામહુ ચીંતા કરવાલાગ્યાકે; મ્હારી પુત્રીના ઉ ચિતલત્તાં કાણુથશે ? જોકે ગુણવાન હાય તાતચિતા. તે તેજસ્વીનહાય, કિવા તેજસ્વી હાયતા ભાગ્યવાન્ ન હેાય; એમ દરેક ગુણાથી સ ંપન્ન એવા ભો મળવા તેપણુ કન્યાનું પૂર્ણ ભાગ્ય હાયતાજ આદુનીયામાં હૅને મળીશકેછે. અન્યદા રાજા પોતે રાજસભાની અંદર બેઠા હતા. તેવામાં ત્યાંસુમતિનામેએક નૈમિત્તિકઆવ્યે .ખાદરાજાએšને પૂછયું, હેભદ્ર? મ્હારી કન્યાનાભાં કાણુથશે? તેસાંભળી નેમિનિક આવ્યા. હેનરેંદ્ર ?વિદ્યાધરાના ચક્રવત્તીરાજા આકન્યાના ભત્તુંથશે,અને તેના સમગ્ર અંતેઉરમાં આકન્યા ખાસ પટ્ટરાણી થશે; એટલુ જ નહીં પરંતુ પાતાના પતિને અહુજ પ્રીતિદાયક થશે. એપ્રમાણે તેનું વચન સાંભળી મ્હારાપિતા પેાતાના હૃદચમાં ઘણા આન≠ પામ્યા અને સુમતિનૈમિત્તિકને ખ ુદ્રવ્યઆપીને પેાતાના સ્થાનમાં વ્હેને વિદાયકર્યાં. For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ સુરસુંદરીચરિત્ર. બાદ એકદિવસ અનેક પ્રકારની દાસીઓને સાથલઈ હું તાની સખીઓ સહિત નગરની બહાર ઉ૨સચયનગર, ઘાનમાં ગઈહતી.ત્યાંનાના પ્રકારની કીડા કરતાં કરતાં મહેંએકાંતસ્થાનમાં રહેલી નવવનથી વિભૂષિતએવી એક વિદ્યાધરની કન્યા ઈબાદ તેવિદ્યાધરની કન્યા પોતાના હૃદયમાં કંઈક મંત્રનો જાપકરી આકાશમાં ઉડવામાટે ભુજાઓ ઉંચી કરીને ઉછળવાલાગી,પરંતુ તે ઉડી શકી નહી અને પૃથ્વી ઉપર પડીગઈ. એ પ્રમાણે તેની ચેષ્ટા જોઈ હુને બહુ આશ્ચર્ય થયું. અને તરત જ હું તેણીની પાસે ગઈ. પછીë કહ્યું કે, હસુંદરી?તું કેણ છે? અને આશંકરે છેતેણીએ કહ્યું; હેભદ્રે? હારવૃત્તાંત તું સાંભળ. વૈતાઢયપર્વતમાં દક્ષિણ શ્રેણી છે. તેની અંદર રત્નસંચયનામે ઉત્તમ નગર છે. તેમાં વિદ્યાધરેને ચક્રવત્તી ચિત્રવેગના મેરાજા છે. વળી કુંજરાવર્ણનામે નગરમાં સુપ્રસિદ્ધભાગનામે રાજા છે. તેને બે સગી હે છે. તેઓ હેને બહુજ પ્રિય છે. એકનું નામ બંધુદત્તા અને બીજીનું નામ રત્નાવવી છે. વળીતે બંધુદત્તાહેસુતનુ ચિત્રવેગરાજાની સાથે પરણેલી છે. તેનીહું કન્યાછું; અને મારું નામ પ્રિયંવદા છે. તેમજ હારાપિતાને કનકમાલાનામે બીજી પણ એક મુખ્ય રાણું છે, તેને મકરકેતુનામે એક પુત્ર છે. તે મહને બહુજ પ્રિય છે. નિમેષમાત્રપણ તેના વિયોગને હું સહન કરી શકતી નથી. વળીહાલમાં ન્હારાપિતાએ હેનેવિદ્યાઓ આપેલી છે. તેમને સાધવા માટે તે મકરકેતુ એકાંતસ્થલમાં પવિત્રલેત્રમાંગયેલ છે, અને ત્યાંરહીને તે શાસ્ત્રોક્તવિધિપ્રમાણે વિદ્યાઓ ને સાધે છે, ત્યાં હેને વિદ્યાસાધતાં હાલમાં બીજે માસ ચાલે છે. હેનાવિયેગને લીધે હુંપણુબહુવ્યાકુલથઈત્યાં રહેવાને ગઈ જેથી For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ૩૯૧ અશક્ત બની ગઈ. તેથી પિતાની આજ્ઞા લઈ તેનાદર્શન માટે હુંયાંથી નીકળી છું, પરંતુ માર્ગના પરિશ્રમથીéથાકીગઈ. જેથી અહીં આઉદ્યાનમાં નીચેઉતરી ક્ષણમાત્ર વિશ્રાંતિ લઈ ફરીથી આકાશમાર્ગે ચાલવામાટે વિદ્યાનું હૅમરણક,તથાપિનવીનઅભ્યાસને લીધે તે વિદ્યાનું એકપદ હું ભૂલી ગઈ છું તેને બહુસંભારૂછું પણ તે સાંભરતું નથી. હવેહું આકાશમાં કેવીરીતે ઉડી શકું? માત્ર આ હારા દુષ્કતનેજ ઉદય છે. અન્યથા આવી આપત્તિમાં હું આવી પડુંનહીં. શાસ્ત્રમાંપણકહ્યું છે કે – दिनमेकं शशी पूर्णः, क्षीणस्तु बहुवासरान् । सुखादुखंसुराणाम-प्यधिकं का कथा नृणाम् ॥१॥ અર્થ—“એક માસની અંદર ચંદ્રની પૂર્ણતા માત્ર એકજ દિવસ હોય છે, બાકી ઘણદિવસ તે ક્ષણતા ભેગવે છે; અહાદેવતાઓને પણ સુખથકી દુ:ખ અધિક જોગવવું પડે છે તે મનુષ્યની વાત જ શી કરવી?” “ભ ભૂલે અને તારે ડૂબે” એમાંકંઈ નવાઈ જેવીવાતનથી. માટે હેસુતનું? એમાંકંઈ શેક કરવા જેવું નથી. વળી હે સુભાગે ? જે હેં ને પૂછયું તેને ઉત્તર હું તને કહ્યા. હવે વિદ્યારૂપીવ્રતને ભંગ થયે છતે હારા સ્થાનમાં હારે કેવી રીતે જવું? હે મૃગાક્ષિ? તે વિદ્યાનું બહુબહુ હું સ્મરણારૂછું, પરંતુ તે વિસ્મરણ થયેલુંપદ મહને યાદ આવતું નથી માટે હું બહુ ગભરાઈગઈછું. આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી હું બેલી. હે સુભળે ? તે વિદ્યાને બીજાની આગળ કહી શકાય એ જે ક૫ હેાયતો તું હારી આગળ તે મંત્ર બેલી જા. ત્યારબાદ પ્રિયંવદા બેલી. તે બોલવામાં કોઈપણ પ્રકારને દોષ નથી.પછી હે કહ્યું એમ હોય તે મંત્ર તું For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુરસુંદરીચરિત્ર. બાલ. કદાચિત્ તેનું પદ્મ ને સાંભરી આવે તે ઠીક છે. એત્રમાણે મ્હારૂંવચનસાંભળી તેણીએકહ્યુ કે, એમ કરવાથી આપણુ અનેને સમાન લાલછે, એમ કહીને પાસે આવી મ્હારા કાનમાં ધીમે ધીમે કેાઇ ન સાંભળે તેવીરીતે પેાતાની વિદ્યાના પાઠ તે એલી ગઇ. તે મંત્ર સાંભળીને વિચાર કરતાં તરતજ તેમ ત્રનુ જે પદ તે ભૂલીગઇહતી તે પદ્મ મ્હને સાંભરી આવ્યું. પછી તે પદ મ્હે હેને કહી સંભળાવ્યું,એટલે તેણીએકહ્યું કે; ખરાખર આપદ હેતુ છે. એમ કહી તેણીનું મુખ કમલ બહુ પ્રફુલ્લ થઈ ગયું અને ફરીથી તે ખેાલીકે; હેભદ્રે ? આપદ તમ્હને સાંભરી આવ્યું તે અહુજ સારૂથયું અને આજથી હુંવે તમ્હે મ્હારી ગુરૂણી છે; એમકહી પ્રિયંવદા તેણીના ચરણમાં પડી. કારણકે; જેણીએ અપૂર્વ એવીવિદ્યાનું દાનઆપ્યું. ત્યારબાદ પ્રિયંવદા એલી, હેપ્રિયસખી ? તમ્હારૂં નામ શુંછે ? તે મ્હને કહેા. વળી આનગરની અંદર કયાભાગ્યશાળીને ત્યાં તમ્હારા જન્મ છે ? આપ્રમાણે પ્રિયંવદાનું વચનસાંભળી મ્હારી એકસખીએાલી. હેભદ્રે ? નરવાહનરાજાની રત્નવતીદેવીની કુક્ષિથી સુરસુંદરી નામે આકન્યાઉત્ત્પન્નથછે. ડેભદ્રે ? અતિ આશ્ચય કારક અનેક ગુણે! જેનીઅંદરવિલાસકરીરહ્યાછે અને સમગ્રલેાકમાં વિખ્યાત એવી આ સુરસુંદરી કન્યાને;તુ વિદ્યાધરનીપુત્રી છતાં કેમનથી જાણતી ! એપ્રમાણે તેણીનું વચનસાંભળી હર્ષ નાં આંસુથી બ્યાસ થયાંછે નેત્રા જેનાં એવી તે પ્રિય વદા મ્હારા ક'ને આલિ’ગન કરીકહેવાલાગી; મ્હારીમાતાએ પ્રથમ મ્હનેકહ્યુ હતુંકે; મ્હારી નાની મ્હેનને મ્હારા ભાઇએ ભૂચરમાત્રના અધિપતિ એવા ભાનુંવેગરાજાને પેલીછે. માટે હેચદ્રમુખી તુંતેામ્હારી માસીની દીકરી વ્હેનથાયછે; એમકહી તેણીએ મહું મ્હારો સત્કાર For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એાદરિચ્છેદ. કર્યા. ત્યારબાદમ્હે હેને કહ્યુ કે, હેમ્બ્રેન ? આજેઅમ્હારે ઘેરતું ચાલ. મંજનને વત્સલ એવી મ્હારી માતાનું તું દશનકર. સુરસુંદરીનુ ંબહુ આગ્રહભરેલું વચનસાંભળી પ્રિયંવદા ખેલી. હેન્હેન? અત્યારે મ્હારાથી અપ્રિય વદા. વાય તેમનથી.ખાસકારણનેલીધેહાલમાં હુમ્હારાભાઇનીપાસે જાઉલ્ટું અનેવળતી વખતે જરૂરહુંમાસીનેમળીશ માટેઅત્યારે તે સબંધીઘણા આગ્રહ તકે મ્હનેકરશેાનહીં.કારણકે; ભાઇની પાસે ગયા શિવાય કાઇપણરીતે મ્હારા ચિત્તની શાંતિ થાય તેમ નથી. એપ્રમાણે તેણીનું વચનસાંભળીમ્હે કહ્યુ કે, ઠીકછે જેમ ત્હારી ઈચ્છા હાય તેમકર, પરંતુ મ્હારે એક મામત હને પુછવાની છે હેના તુ જવામ આપ. પછી તેણીએ મ્હને કહ્યુ કે, સુખેથી તમ્હારે જે પુછવું હેાયતેપુછે, તમ્હને ખુલાસા આપવા હું તૈયાર છું. ત્યારબાદ મ્હે હૈને કહ્યું કે; હેભદ્રે ? આત્હારા પડખામાં ગેાપવી રાખેલા ચિત્રપટમાં કેાની છબી ચિત્રેલીછે? તે જોવામાટે મ્હારા હૃદયમાં મ્હાટુ આશ્ચય થયુંછે. માટે હેગિની ? તે ચિત્ર ન્તુને દેખાડવા લાયક હાયતા તું બતાવ. તે સાંભળી પ્રફુલ્લથયુંછે મુખ કમલજેનુ' એવી તે પ્રિયવ દાએચિત્રપટખુલ્લાકરીમ્હને મતાન્યા. અને તેણીએકહ્યુ કે,આ ચિત્રપટમ્હે મ્હારાહાથેચિત્રલે છે. અદ્ભુતએવા તે ચિત્રપટમાંલખેલા, કામદેસમાન સુંદર અંગવાળા યુવાનની આકૃતિજોઇને અસુરસુનીમૂર્છા. મૃતથી સિંચાયેલીનીમાફક અતિપ્રફુલ હું થઈગઈ; તેમજ મ્હરદયમાં આન નાતા પારજ રહ્યોનહીં. ઘણાસમયના પરિચયવાળા હાયને શું? તેમ તે ચિત્રસ્થ પુરૂષ દેખાવાલાગ્યા. હર્ષાશ્રથી મ્હારાંનેત્ર ભ For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. રાઈ ગયાં. સર્વ શરીર રોમાંચિત થઈ ગયું. અધરેષ્ઠ વારંવાર ફરકવા લાગ્યા. સહસાબુજ લતાએ ઉલ્લાસ પામવા લાગી. સ્તન મંડલ ઉચ્છળવા લાગ્યું. બંને સાથળે કંપવા લાગી. તેમજ તે ચિત્રપટમાં લખેલા સર્વ સાભાગ્યના મંદિર સમાન તે યુવાનને માત્ર જોઈને પણ નિદ્રિત, મૂચ્છિત અને મત્તની માફક હું ચેતના રહિત થઈ ગઈ. ત્યારબાદ વસંતિકાનામે મ્હારી સખીએ હારે માનસિકભાવજાણું હેને પૂછયું કે, હેપ્રિયંવદે નેત્રોને આનંદઆપનાર આ કયા પુરૂષનુંચિત્ર હૅલખેલું છે? તે સાંભળી કુમુદિની બેલી, હેવસંતિકે? ત્યારે આબાબતમાં પુછવાની શી જરૂર છે? કામિની જનોના હૃદયને આનંદ કરવામાં અગ્રણ એવો આપતાની સ્ત્રી(રતિ)વિનાને કામદેવચિન્નેલો છે. ત્યારબાદ કંઈક હાસ્યકરી શ્રીમતી નામે તની અન્ય સખીએ કહ્યું કે, આજ સુધી આ કામદેવ રતિથીવિયુક્ત હતા. હવે આમદન(કામ)રતિ સહિત એમતું નથી જેતિ? સાક્ષાત્ આરતિ પણ એની પાસમાં દિવ્ય શોભા આપી રહી છે. એ પ્રમાણે તેનું વચન સાંભળી સર્વ સખીઓ હાથની તાળલઈ હાસ્ય પૂર્વક બેલી. હેશ્રીમતી ખરેખર હારૂંકહેવું સત્ય છે. હારે નિશ્ચયયથાર્થ છે. એમ તેઓ ઉપહાસ્ય કરતી હતી, તેટલામાં મહારી મૂછ ઉતરી ગઈ અને તેમનુંઉપહાસ્ય મહારાજાણવામાં આવ્યું એટલે હુંપણુલજિજત થઈગઈ અને બાહાઆકારને ગોપવીને કેપના આવેશસાથે મહે તેહને કહ્યું કે, હેસખીએ? આવા મિથ્યા પ્રલાપ તમે શું કરો છો? હજુ એનું દર્શનમાત્રપણું મહને થયું નથી તો શા ઉપરથી એનું આસન્નપણું હે કી તેમજ હરે રતિસમાન શા માટેકહો બાદએકસખી બેલી.હેપ્રિયસખી? તું કેપ શામાટે કરે છે? આચિત્રદેખીને હુને બહુ આનંદથ તેથી મહું હવે For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ય તિ કહીછે. એમાં શુ ખાટુ' કહ્યુંછે? પછી મ્હે' તેનેકહ્યુ કે, ડેપ્રિયવદે? એમ્હારી સખી પાતાની મરજીપ્રમાણે ભલે વિપરીત ખાલેકરે; પર ંતુ પ્રથમ તું હૅને કહેકે; આચિત્રમાં કાનુ સ્વરૂપ હે... લખેલુ છે? પ્રિય...વદાબેલી હેલિંગની આ મકરકેતુનામે મ્હારાભાઇછે. તેના સ્વરૂપની કાંતિ કામદેવથીપણુ અધિકછે. બહુ શૂરવીર તેમજ તે કલાઓમાં બહુ કુશલછે. હેસખી? કાઇ સમયે પાટીયાઉપર તેમજ કેાઇકવખત ચિત્રપટઉપર તેની આકૃતિ ચિત્રિને આટલે સમય મ્હે મ્હારા આત્માને વિનેાદકરાબ્યા.હવેયારે તેના વિયાગને હું સહન ન કરીશકી ત્યારેહેની પાસે જવા માટે હું ઘેરથી નીકળેલીહું. માટેહેન્હેન? હવે મ્હને રજાઆપ. જેથી જલ્દી હું વ્હેની પાસેજાઉં. તેસાંભળી શ્રીમતી એલી.પ્રિયવદે? આ પ્રમાણે હારાભાઇનીઅંદર અનેકગુણા જો રહેલાહાયતા અમ્હારેપણુ અવશ્ય હેનાંદશ નકરવાંજોઇએ. માત્ર ચિત્રના દર્શનથીપણ સખીજનને આટલા આનદ થયાછે તા હાલમાં અમૃતસમાન તે મકરકેતુકુમારનાં દશ્તુન અમને પ્રત્યક્ષપણે કરાવેા. જેથી અમ્હારા આનંદના પાર રહેશેનહીં. કિંચિત હાસ્ય કરી પ્રિયવદાખાલી. હેસખી? હાલમાં તુ બહુ ઉત્સુકથઈશનહીં.કારણકે,અત્યારેતેવિદ્યાસાધવામાં રોકાયેલ છે; તેમાં આપણે વિન્ન કરવું તેડીકનહીં. પછીથી આપણે સર્વકાર્ય સિદ્ધકરીશું. વળીોદૈવઅનુકૂલહશેતે મ્હારાખનતાપ્રયાસે હું પણ તેનાસમાગમનું સુખઆમ્હારીન્હેનનેજરૂરઅપાવીશ.આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી મ્હેં કહ્યું, હેપ્રિયસખી? આસ સખીઆતા મિથ્યાએાલીને મ્હારૂં ઉપહાસકરે. પરંતુ તુપણુ હાલમાં વિપરીત મેલવા તૈયાર થઈગઈ. અમ્હેતા આચિત્રનુ સાંદર્ય કાતુકવડે સારીરીતેજોયુ અને તહેત હૃદયની શઠતાને For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરી સ્ત્રિ. લીધે અને પ્રકારના વિકલ્પ કરે છે. તે સાંભળી કુમુદિનીબેલી. હસખી? લ્હારૂં કહેવું સત્ય છે એમાં કેઈપ્રકારનસંદેહનથી. માટે હિસખી? તું પણ એચિત્રને લઈલે અને તેને ચિત્રવાને સારી રીતે તુંઅભ્યાસકર. હેપ્રિયંવદે? આચિત્રપટ એને આપીદે ? જેથી હારીહેનએચિત્રનો અભ્યાસકરે.ત્યારબાદ તેણુએ તેચિત્રપટ કમુદિનીના હસ્તમાંઆવે. પછી તે પ્રિયંવદા હારીસાથે બહુ સંભાષણ કરી આકાશમાર્ગે ચાલી ગઈ. ત્યારબાદ હું પણ સખીઓ સહિત અનેકપ્રકારની ક્રિડાઓ કરી પોતાનામંદિરમાં ગઈ. શ્રી ધનેશ્વરમુનિએ રચેલી અને સુબોધ એવીગાથાઓના સમૂહવડે મનેહર, તેમજ રાગ અને દ્વેષરૂપી અગ્નિઅનેવિષધરને શાંત કરવામાં જલઅને મંત્રસમાન સુરસુંદરીકથાનેવિપ્રિયંવદા દશનામે અગીયારમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिषिरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्र. स्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यभीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रियंवदादर्शननामै कादशपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ ૩૭ છે અથાશરિબાર ઉત્તમ પ્રકારનાં અનેક વસ્ત્રોના ચંદ્રવા જેમાં બાંધેલા છે અને બહુવિશાલ એવા પોતાના સ્થાનમાં ગયાબાદ સુરસુંદરીઅમૂલ્યશયનાસન ઉપર સુઈગઈ અને તેણે પોતાની સખીઓને કહ્યું કે, તમહે સર્વે પિતાપિતાને ઘેરજાએ. હાલમાં હારું માથું બહુ દુઃખે છે, તેમજ મ્હારાં સર્વે અંગે તુટી જાય છે, શરીર પણ જવરથી ભરાઈ ગયેલાની માફક તપી આવેલું છે. માટે ક્ષણમાત્ર હું સુઈરહીશ. તે સાંભળીકુમુદિની બેલી? ભલે એમકર સુવાથી તબીયત સુધરશે. ત્યારપછી ઉચિત હાસ્યકરી શ્રીમતીબેલી.હેભગિની? એકદમ હારું શરીર શાથીબગડીગયું? શ્રીમતીસખી. તેનું કારણ તું જણાવી તેટલામાંવસં. તિકાબેલી. હેશ્રીમતી તુવૈદકશાસ્ત્ર બરાબર જાણે છે. માટે તું પોતેજ એના રોગનું નિદાનકર બાદ શ્રીમતીએ હારા શરીરના સાંધા તથા નાડી વિગેરેને સારી રીતે તપાસ કરી ઈષ્યપૂર્વકતેણે કહ્યું કે, બાહ્યવૃત્તિથીકેઈપણ પ્રકારને રોગ જણાતો નથી. વળી સંક્ષેપથી ગો બે પ્રકારના હોય છે. એકતશારીરિક અને બીજે આગંતુક; તેમાં વાત,પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલા જેગોહેયહેને શારીરિક કહેલા છે. તેમને શાંત કરવાના મુખ્યઉપચાર અભંગ,મર્દન, લંધન અને પ્રસ્વેદ સેવન વિગેરે વૈિદકશાસ્ત્રમાં પુરૂષશક્તિ અને કાલનેઉદ્દેશીને બતાવેલા છે.તેમજ ભૂત,ગ્રહ,શાકિની અને ચક્ષુ વિગેરેના દોષને આગંતુક જાણવા. વળી તેમની શાંતિ માટે બલિદાન, હોમ,મંત્ર અનેતંત્રાદિક અનેક ઉપચારે કહેલા છે. પરંતુશારીરિક રેગેનું For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ સુરસુંદરીચરિત્ર. કેઈપણું લક્ષણ આ બાળામાં દેખાતું નથી. માટે જરૂર કોઈપણ આગંતુક દોષ હોવો જોઈએ-તે સિવાય અન્યગ જણાતા નથી એનીઉપર લવણઉતારે. નાના પ્રકારના મંત્રવાદીઓને બોલાવે. સરષવના આઘાત કરાવે. રક્ષાની પોટલીઓ એના હાથેબાંધો. તે સાંભળી લલિતાબેલી હેભદ્રે? આવા ઉપાય કરવામાં તહે કેમ વિલંબ કરે છે? કારણકે, વ્યાધિની ઉપેક્ષા કરવાથી તેને પરિણામ બહુ ખરાબ આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, उत्तिष्ठमानस्तुपरो-नोपेक्ष्यः पथ्यमिच्छता ॥ समौ हि शिष्टैराम्नातौ, वस्य॑न्तावामयः स च ॥९॥ અર્થ–પિતાનું આત્મહિત ઈચ્છનાર મનુષ્ય ઉત્પન્ન થતા શત્રુની પ્રથમથી જ ઉપેક્ષા કરવી નહીં. કારણ કે, શાસ્ત્રમાં કુશલ એવાસપુરૂએ ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર વ્યાધિ અને શત્રુ બંનેને સરખાકહેલા છે.” માહેશ્રીમતી? આપણે વેલાસર આવ્યાધિને નિમૂલ કરઉચિત છે. બેદરકારી કરવાથી અસાધ્ય થઈ પડે તે પછી તે આપણને બહુનુકશાનકારક થઈ પડે. તેથી આ બાબતમાં તહેપુરતું ધ્યાન આપે. તે પ્રમાણે લલિતાનું વચન સાંભળી શ્રીમતીબેલી. હે સખી? અમહેતે માત્ર રેગની પરીક્ષા કરી શકીએ છે; પરંતુ એના ઉપચાર કરવા તે અમ્હારી સત્તાબહારની વાત છે.હારાજાણવામાં જે બાબત આવી તે હકીકત આપને મહેં નિવેદન કરી. શ્રીમતીનું વિસંવાદી વચન સાંભળી માધવીનામે સુર સુંદરીની અન્ય સખીબાલી. જે માણસ માધવીસખી, વ્યાધિની પરીક્ષા કરે તે જ માણસ તેને ઉપચારકરે છે અને તે રેગીસ્વસ્થકરી For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ પિતે પોતાના જ્ઞાનને સફલકરે છે. કારણકે, જે પુરૂષેરદીઠા હોય; તેમને પ્રહાર પણ તેમાણસ જ કરે છે.અન્યથી તે કાર્ય થઈ શકતું નથી. ત્યારબાદ સર્વસખીએ ગુમરીતેહસીને આનંદપૂર્વકબાલી. હેશ્રીમતી? હાલમાં હવે તું છુટવાની નથી. અહારી આ પ્રિય સખીને તું સ્વસ્થ કર. વળી હે સુતનું? લ્હારા પિતા મંત્રવાદી પુરૂષોમાં બહુ પ્રસિદ્ધ છે. માટે કોઈપણ મંત્રના પ્રાગવડે તું સુરસુંદરીને રેગથી મુક્ત કર. શ્રીમતી બાલી. જોકે, મહારા પિતા મંત્રાદિકગ જાણે છે તો એમાંમ્હારેલું કે, દુધમીઠું હોય છે. તેમાં છાણુને શે સંબંધ? તેમ છતાં હુંએક તેને ઉપાય બતાવું, પરંતુ તે કહેવાથી હારી ઉપર તેરીસાયનહીતો!! એમ કહી બાલી. આવ્યાધિ કોઈ નવીન પ્રકારનો છે, જેથી તે કેવળ મંત્રથી મટવાને નથી. બાદ કુમુદિનીબાલી. એમાંકોપકરવાનું શું કારણ છે? જે રેગની શાંતિ થતી હોય તો તે શામાટેતુંછુપાવી રાખે છે? નિ:શંકપણે તે વાત તું પ્રગટ કરી તે સાંભળી શ્રીમતી બેલી. ચિત્રપટમાં ચિલો જે પુરૂષ એણના જોવામાં આવ્યો છે તેજ વૈદ્યને જે સમાગમ થાય એનાગિની શાંતિ થાય તેમ છે. તે પ્રમાણે શ્રીમતીને માર્મિક અભિપ્રાય જાણ કુસુ ( દિની તચિત્રપટને ખુલ્લો કરી બહુ સંચિત્રપટાવલોકન, ભાવનાપૂર્વક કહેવા લાગી કે હેસખીએ? જે એમ હોય તે આપણે એની પ્રાર્થના કરીએ. બાદસર્વ સખીઓ કિંચિત્ હાસ્ય કરી હર્ષના ઉદ્ગાર સાથે બાલી. હે સખી? હારું કેવું સત્ય છે એમ કહી તેઓએ ચિત્રપટની આગળ હાથ જોડી સ્તુતિ કરવા લાગી. હે દાક્ષિણ્યનિધે? હે મહાયશહેચિત્રસ્થિત મહાપુરૂષી અભ્યારીએકવિનતિ તહે સાંભળી તહારા દર્શનથી આ અમ્હારી પ્રિયસખી બહુવ્યા For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org *c સુરસુંદરીચરિત્ર. ધિમાં આવી પડીછે; માટે હે સુંદરી જેવીરીતે એના વ્યાધિ દૂર થાય તેવા ઉપાય આપ જલદી સોંપાદનકરે. કામદેવરૂપીમહાન્ રાગથી પીડાતી એવીયુવતિઓના તડ઼ે વૈદ્ય છે. આ પ્રમાણે સખીઓના ઉદ્ગાર સાંભળ્યામાદ મુખેથી હુંકારાકરતી હું કાપ સહિત કહેવા લાગીકે, હેસખએ? ગ્રહેાથી પકડાયેલાની માફક આવાંઅસંબદ્ધવચનેાતમ્હેકેમ લે છે?કિવાઅચેતન ચિત્રપટની આગળ આવીવિનતિ કરવાથી શે।ગુણ થવાનાછે?ચિત્રમાંરહેલે કોઈપણ માણસ કોઇપણ સમયે વ્યાધિને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન નજથઈશકે? છતાં તમ્હે આવી વિપરીતભાવનાઓ કેમ કરે છે? તે સાંભળી શ્રીમતીમાલી, હેસુરસુ દરી? જેથી આ ચિત્રગત પુરૂષ ત્હારા ચિત્તમાં રહેલાછે તેજ કારણને લીધે તેણે ુને અચેતન કરી નાખીછે. ત્યારબાર મ્હાટાનિ:શ્વાસમૂકી ધીમે સ્વરે મ્હે કહ્યું કે, હેસખી? એપ્રમાણેજાતુ જાણેછેતેાશામાટે તે સ`પાદન કરવામાં તુ વિલંબ કરે છે ? એમ કહી નીચુ સુખ કરીહુંભૂમિપૃષ્ઠનેખાતરતીહુતી,તેટલામાંહસ્તનીતાળીલઇહસીને તેણીએકહ્યુંકે, હેતનુ? ત્હારૂંસત્ય વચન સાંભળી હું ખુશીથઈ છું. માટે તેકાય સિદ્ધ કરવામાં હવેહું વિલંબ કરીશનહીં. સવ વ્હારા મનેરથ હુકમુદતમાં સિદ્ધથશે. એમકહીશ્રીમતીચિત્રપટલઇને તરતજ મ્હારી માતાનીપાસેગઈ અને આસ વૃત્તાંત તેણીનીઆગળ તેણેનિવેદનકર્યું. ત્યારબાદચિત્રપટમાં લખેલાતે કામદેવસમાનયુવાનનેતેણીએઞતાવ્યા.તેનેજોઈમ્હારીમાતાપણ અહુખુશીથઇઅનેતરતજ તેરાજાનીપાસેગઈ.પશ્ચાત્સ સમાચાર તેણીએકહ્યા એટલેતેચિત્રપટનેજોઈ મ્હારાપિતામહુપ્રસંન થયાઅનેતેમેલ્યાકે; મ્હારીપુત્રીને પ્રેમબહુસારાસ્થાનમાંબંધાણા છે. અથવા ઉત્તમપકારની રાજહું સીરાજહુ સને છેાડીને અન્યત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. ૪૦૧ આનંદમાનતી નથી. આપણે પણસિદ્ધવિદ્યાવાળા મકરકેતકુમારનેજ આપણુ આકન્યા પરણાવીશું.તેમજભાનુગવિદ્યાધરહમેશાંઆપણી પાસે આવે છે તો એની મારફતે કોશીષકરીને મકરકેતુ રાજાની સાથે જ તેને પરણાવીશું એમાં કઈ પ્રકારની આપણને અગવડ આવે તેમ નથી. એ પ્રમાણે હારા પિતાનું વચન સાંભળી હારી માતાનું હૃદય બહુ આનંદથી ભરાઈગયું અને તેણીએ કહ્યું કે, હે શ્રીમતી! તું અહીંથી જલદીહારી પુત્રીની પાસે જા અને હેને આસર્વ હકીકત નિવેદનકર. આ પ્રમાણે કનકમાલાનું વચન સાંભળી શ્રીમતી તેની પાસે જઈ કહેવા લાગી કે; હેસુરસુંદરીપતાનાહદયમાં હવે તું ઉદ્વેગ કરીશ નહીં. હત્યારે સર્વ મને રથ સિદ્ધ થશે. એમ શ્રીમતીનું વચન સાંભળી હુંપણુબહુ ખુશીથઈ અને મહારૂઅસ્વાશ્ય કંઈક દૂર થઈગયું. વળી મહારા મનમાંવિચારથવાલાગ્યોકે નેત્રાને આનંદ આપનાર એવાતે મનેવલ્લભનું સાક્ષાહુનેદશનથાયતે દિવસ હુંક્યારેદેખીશ? વળી તેના સમાગમની આશાવડે પોતાનાઅધીર હૃદયને સ્થિરકરતી અને તેચિત્રપટનું જ હંમેશાંઅવલોકનકરતી હું બહુ પ્રેમાળસખીએની સાથે મહારા મને ભીષ્ટની પ્રાણીનાં સૂચવનાર વચને વડે દિવસે નિર્ગમન કરવા લાગી. તેમજ હારીસખીઓએ પણહને અહઆશ્વાસન આપીન્હારી શાંતિમાં સારવધારેક એમકરતાં હોરા કેટલાકદિવસે નીકળી ગયા. ત્યારબાદ એકદિવસવલ્કલ વસ્ત્રો જેણએ પહેરેલાંહતાં એક હાથમાં ચમરિકાધારણકરેલી હતી,પાએકપરિવ્રાજકા. લમાંરેચનચંદનનું તિલક કરેલું હતું, તેમજ નાસ્તિકશાસ્ત્રોમાંબહોંશીયાર એવી એકપરિવ્રાજકાહારી પાસે આવી.બાદ આશીર્વાદ આપીને ૧૬ For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ સુરસુંદરીચરિત્ર. અહારી આગળતે બેઠી અને તે પોતાનું પાંડિત્ય બતાવવા માટે બેલવાલાગી હે હેને? આ દુનીયામાં સારમાત્ર એટલો જ છે કે, પિતાની ઈચ્છા પ્રમાણે જનકરવું અને મરજીમાફકવિલાસકરે. કારણકે તેસિવાયઆલાકમાં બીજોકેઈપણસાર દેખવામાં આવતા નથી.વળી કેટલાક કોતોજન્માંતરનાસુખ માટે શિરમુંડનાદિક કરાવે છે. તે ભલે કરાવે પરંતુ તે બિચારાઓ અજ્ઞાત દશામાં છેતરાય છે. એટલું જ નહી પણ મહાધૂપુરૂષો ધર્મનિમિત્તે તેમને વિષયસુખથી વિમુખ કરે છે. કારણકે દેહથી વ્યતિરિક્ત-ભિન્નએ બીજે કઈ જીવપદાર્થ છેજનહીં. પ્રત્યક્ષ પ્રમાણુવડે ખરવિષાણુ (શીંગડાં)ની જેમ સિદ્ધિ થતી નથી, તેમ દેહશિવાય અતિરિક્ત જીવપદાર્થસિદ્ધથતો નથી. વળી આલાકની અંદર પ્રત્યક્ષપ્રમાણને છેડીને અન્ય કોઈ પ્રમાણ માનવા જેવું નથી. અને તે પ્રમાણ છતાંપણતેથીજીવનસત્યતાસિદ્ધથતી નથી. વળી શાસ્ત્રમાં અનુમાન પ્રમાણપણલીધેલું છે, પરંતુ પ્રત્યક્ષપૂર્વક જાતે અનુમાન પ્રમાણગ્રહણ કરી શકાય, માટે અનુમાનથીપણુ જીવપદાર્થ સિદ્ધ થતો નથી. વળી તે જીવપદાર્થ માનવામાં કોઈ અન્ય કારણ પણ મળીશતું નથી. કારણકે, કોઈપણ ઇંદ્રિયના વિષયમાં તે આવી શકતા નથી. કોને છેતરવામાટે ધૂર્તકોએ રચેલાં નાના પ્રકારનાં શાસ્ત્ર વિદ્વાનોને પ્રમાણભૂતગણતાં નથી. તો તે શાસ્ત્રવડેપણ જીવ પદાર્થની સિદ્ધિકેવીરીતે થઈ શકે? માટે પંચભૂતને સમુદાય એજ જીવસમજ, વળી તે પાંચભૂતને વિનાશથાયઅર્થાત્ છુટાં પડે છે ત્યારે તે જીવ પદાર્થ રહેતનથી, અને જીવન અભાવ હોવાથી પરલેકની સિદ્ધિ કયાંથી હોય? અર્થાત્ પરલોક પણ છે જ નહીં. તે પછી તે પરલોકના સુખ માટે પોતે નષ્ટથયેલા અને બીજાઓને નષ્ટકરવામાં તત્પરથયેલા મૂઢપુરૂ For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ ૪૦૩ બહુકઠીન એવાં બ્રહ્મચર્યવ્રત તથા શીલસદાચારપાલન આદિક ધર્મ પ્રવૃત્તિઓને વૃથા ચલાવી રહ્યા છે. વળeભદ્રિકજને ગમ્ય અનેઅગમ્ય વિભાગ છોડી દઈને સુખેથી તહે વિષયોનું સેવન કરે? સરસ એવા માંસભક્ષણમાં કંઈબાધ નથી. શંકાનેરકરીને મદ્યપાનકરે? આ પ્રમાણે કુગતિને ઉત્પન્નકરનારૂં બુદ્ધિલાનામે પરિવ્રાજકાનું અસદ્ધચન સાંભળી મહે કહ્યું. હે અધમે? આવાં અયોગ્યવચન તુંમાબોલ,માબોલ વિદ્વાન જનને નિંદવાલાયક, વિચાર વિનાના લોકોને પ્રિય અને યુક્તિ વિનાના આલ્હારાં વચનને કે બુદ્ધિમાન પુરૂષ શ્રદ્ધાપૂર્વક શ્રવણ પણ કરે? વળી તું જેકહે છે કે આત્માપ્રત્યક્ષ દેખવામાં આવતા નથી.માટે શરીરથી બીજોકેઈઆત્મા-જીવ છે જનહીં.તે પણહારૂંકહેવું બહુજ અસંગત છે. કારણકે, જીવને અભાવ તું હારા પ્રત્યક્ષપ્રમાણુથી માને છે? અથવા સમગ્ર પુરૂષોની અપેક્ષાએ માને છે? જેહારા પ્રત્યક્ષ પ્રમાણથી કહેતી હોય તે પણ હારૂં માનવું અસત્ય છે. એમ માનવાથી સર્વને અભાવ પ્રસંગ આવી જાય. કારણકે,હેમુશ્કે? જેજે પદાર્થ જોઈ શકતી નથી તે સર્વનથી એવાત સ્પષ્ટ થાય છે. દેશાંતર કિંવા કાલાંતરમાં રહેલા પદાર્થોને અભાવ સર્વથાસિદ્ધ થાય, તેમજ સમગ્ર દેશકાલમાં ઉત્પન્ન થયેલા પુરૂષે આત્માને નથી જોઈ શકતા તેવાત (અન્ય પુરૂષને પ્રત્યક્ષ અભાવ) કેવી રીતે જાણુંશકાય? કારણ કે, અન્યનાં ચિત્ત કેવી સ્થિતિમાં હોય છેતે બહુ મુશ્કેલથી પણ જાણી શકાતું નથી. વળી હેમૂઢી લ્હારા દેહમાં જીવનથી એ જે હેં વિકલ્પ કર્યો તે બહુ અસંગત છે. કારણકે; તેજીવ છે અને તે પરલોકમાં જાય છે એબાત જ્ઞાની પુરૂપિએ જ્ઞાનવડે સિદ્ધ કરેલી છે. વળી તુએક પ્રત્યક્ષપ્રમાણુજમાને છેતેપણ હારું માનવું ઘણું જ અયુક્ત છે. કારણકે, પ્રત્યક્ષ અને For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૪ સુરસુંદરીચરિત્ર પક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ શાસ્ત્રકારોએ માનેલા છે તેમજ લેકેને છેતરવા માટે શાસ્ત્રોની રચના કરી છે વિગેરે જે હેં કહ્યું તે પણ હારી બહુ મહેટી ભૂલ છે. કારણકે, રાગ અને દ્વેષથી મુક્ત થયેલા, સર્વલોકના હિતમાં પ્રવૃત્ત થયેલા એવા શ્રીસર્વજ્ઞભગવાને રચેલાં શાસ્ત્ર તેમજ તેમની આજ્ઞાવડે અન્ય જ્ઞાની પુરૂષોએ રચેલાં શાસ્ત્રો “ ધૂએલોકપ્રતારણમાટે રચ્યાં છે” એમ આક્ષેપકરવાથી અપ્રમાણિક કેવીરીતે થઈ શકે? તે સર્વસ પ્રણતશાસ્ત્રમાંજીવકહેલ છે તેમજ તેનોઅન્યભવપણુકહે છે. તે ઉપરથી પરલોક સિદ્ધથાય છે માટે હેમુગ્ધર પૃથિવ્યાદિ પાંચ ભૂતના સમુદાયરૂપી જીવ કેવી રીતે માની શકાય? હવે જ્યારેપરલેક સિદ્ધ છે ત્યારે બ્રહ્મચર્યાદિક સર્વ વ્રત પણ પાળવાં જોઈએ. તેમજ આત્મહિતાથલેકએ સર્વધર્મકાર્યો કરવા બહુ જરૂરનાં છે એપ્રમાણે શાસ્ત્રકારોએ કહેલું છે તેઉચિત છે.વળીગમ્યાગમ્યને વિભેદ છોડી દેવા વિગેરે જે કહ્યું તે પણ લ્હારૂં બોલવુંનિષ્ફલછે કારણ કે જૈન સિદ્ધાંતમાં તેવા અધર્મને સર્વથાનિષેધ કરેલ છે. તેમજ પરલોકમાં હારા કહ્યા પ્રમાણે માંસાદિકનું સેવન કરવાથી અને નકદુઃખભેગવવાં પડે છે. એ પ્રમાણે અનેકયુક્તિઓ વડે સુરસું દરીએ તે બુદ્ધિલાપરિવ્રાજકાને તેજવખતે નિરૂત્તર કરી મૂકી. પછી તેનું મુખ વિલક્ષણથઈગયું અને ઉત્તર આપવાને અશક્ત થઈનીચે મુખે તે બેસી રહી. બાદ સુરસુંદરીની પાસે રહેલી સર્વસખીઓએ તેણીની મૂર્ખતાને ઉદ્દેશીઉદ્ધતપણે તેનું બહુઉપબુદ્ધિનું ઉપહાસ, હાસર્યું. તદુપરાંતëનેકેટલીકસખીઓ ટારામારવા લાગી. તેમજ કેટલીક તે બાઓમારવા લાગી. વળી કેટલીક તે તેના મુખને મરડવા For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. ૪૦૫ લાગી એમ અનેક પ્રકારના ઉપદ્રવથી તે પરિવાછકા ભારે દુઃખમાંઆવી પડી. વળી તેઓ કહે છે કે, હે દુશલે? હજુપણું અને હારી સખીની સાથે તે વાદ કરે છે? જાજા?? હવે લ્હારા સ્થાને નમાં તે વેળાસર ચાલી જા? હારું પાંડિત્ય અહેં જોયું? એમ અનેક પ્રકારે ઉપહાસ કરાયેલી તે બુદ્ધિલા કે પાયમાન થઈ આઠ ફફડાવતી ત્યાંથી નીકળી પિતાને રસ્તે ચાલી ગઈ. હું પણ હારી સખીઓની સાથેસુખપૂર્વકયાંદિવસેનિગમવાકરવા લાગી. ત્યારબાદ કોઈએક દિવસ રાજા હારી માતાના ઘેરગયા. પછી હારી જનનીએ અદ્ભુત્થાનાદિક મુદલાનું કપટ, સત્કાર કરી તેમને કહ્યું કે, હેપ્રિયતમ? આપચિંતાતુર કેમદેખાઓ છો? તે સાંભળી હારા પિતા બોલ્યા હે દેવી ? હું મ્હારા હૃદયની પરીક્ષા અહુસારી કરી. અકસ્માત્ બહુ હેટી ચિંતામાં હું આવી પડે છું, તેનું કારણ તું સાંભળ. બુદ્ધિલાનામે પંરિવ્રાજકાને સુરસુંદરીએ શાસ્ત્રાર્થમાં વાદ કરતાં હરાવી છે. તેથી તે બુદ્ધિલા રીસાણું છે. જેથી ચિત્રકલામાં બહુ કુશલ એવી તેણુએ પ્રકૃષ્ટ મનવડે સુરસુંદરીનું સ્વરૂપ એકચિત્રપટઉપર પ્રથમ ચિત્રિરાખેલું હતું, તેચિત્રલઈ હાલમાં તે દુષ્ટા ઉજજયિની નગરીમાં શન્ચરાજા પાસે ગઈ છે. અને તે ચિત્ર હેને બતાવીને તેની આગળ તે દુરાચારિણીએ કહ્યું છેકે, હેનરેંદ્ર? એહે આપના હિત મટેજઆપૃથ્વીઉપરફરીએ છીએ અને જે જે રત્નસમાન ઉત્તમ વસ્તુઓ અહારા જોવામાં આવે છે તે આપને નિવેદનકરી અહે કૃતાર્થથઈછીએ. માટે હાલમાં આપને કહેવાનું એટલું જ છે કે, કુશાગ્રનગરમાં એક ઉત્તમ કન્યારત્ન છે. તે નરવાહનરાજાની પુત્રી છે અને તેનું નામ સુરસુંદરી છે. જેનાં અંગે પાંગ તથા For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. સ્વરૂપને આલેખવામાટે સમસ્ત પ્રકારે કઈપણ સમર્થ થઈ શકે તેમનથી. એવું અદ્ભુત લાવણ્ય તેણના સ્વરૂપમાં રહેલું છે. વળી જે પ્રજાપતિએ તેને ઉત્પન્ન કરી હશે તે જરૂર વૃદ્ધહેવાઈએ અન્યથા સર્વસુખના સ્થાનભૂત એવીતે અપૂર્વકન્યાને પિતાની કેમન કરે ?, તેમજ બહુમને હરરૂપ,તારૂણ્ય અને સુંદર સૌભાગ્યમય તે કન્યાને બનાવીને પ્રજાપતિના હદયમાં જરૂર બહુમાન આવેલું છે. વળી હું માનુ છું કે ધનુષના આકર્ષણથી ખેદાતુર થયેલા કામદેવને જાણુને કૃપાલુ વિધિએ યુવકોના હૃદયને ભેદનારું તે કન્યારૂપી હસ્તનું ભાલોડીયું બનાવ્યું હોય તે વાત - કકસ છે. તેમજ વળી જે પુરૂષ એણુને વરશે તે અર્ધભરતક્ષેત્રને રાજા થશે એમાં કોઈપણ પ્રકારને સંદેહનથી.એમ તેણુના જન્મ સમયે અતિશયજ્ઞાની મહારાજાએ કહેલું છે. માટે હે નરેંદ્ર? તે કન્યા તખ્તાલાયક છે, પરંતુ અન્યને વરવાલાયકનથી. એપ્રમાણે બુદ્ધિલાનું વચન સાંભળી શત્રુંજયરાજા બહુ ખુશીથ અને તેણુને બહુદ્રવ્ય આપી શત્રુંજયરાજા. તેણે કહ્યુંકે હે ભગવતિ આપે એ કન્યાનું વૃત્તાંત હુને કહ્યું તે બહુસારૂ કર્યું. એમ કહી તેણે બુદિલાને પોતાના સ્થાનમાંથી વિદાયરી. હસુંદરી આસર્વ વૃત્તાંત મહારા પુરૂએ હુને કહેલું છે. તેમજ તે શત્રુંજયરાજાએ રત્નચૂડનામે પોતાને મંત્રી હારી પાસે મોકલ્યું. તેણે આવી મહને રત્નચૂડમંત્રીએ કહ્યું કે, તમ્હારી સુરસુંદરીકન્યા - – જયરાજાને તહે આપે.તે રાજા - મહારી કન્યાનેબહુલાયક છે. આ પ્રમાણે તેનું વચન સાંભળી હે હેને કહ્યું કે હેભદ્રી સુમતિનેમિત્તિકના કહેવાથી જેકન્યાનીત મહે For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. ૪૦૭ માગણીકરેછે તે કન્યાવિદ્યાધરની સ્ત્રીથવાનીછે. માટે સુરસુંદરીને તેા અમ્હારે વિદ્યાધરનેજ આપવાની છે. વળી તમ્હારા સ્વામીતા વૃદ્ધઉંમરના થયેલ છે; તે ત્હને કન્યાનીશી જરૂરછે? ત્યારમાદતેએાલ્યા. હેનરેદ્ર ? એમ તમ્હારે બેલવાની શીજરૂર છે ? મહુ આગ્રહથીરાજાએન્ડ્રુનેઅહી મેકલ્યાછે, માટે પેાતાની કન્યા તેમ્ડને તમ્હે સુખેથી આપે. અને જો નહીં આપે। તા તેમાંથી તમ્હારા પરિણામ બહુ ખરામ આવશે એમ મ્હામાનવુંછે. એપ્રમાણ તેનું વચન સાંભળી હૅને બહુ ક્રોધઆવીગયે અને હૅને મ્હે કહ્યું કે, હે મત્રિન્ મ્હારી કન્યા હું હેને આપવાનાનથી. એને જેમ કરવું હેાયતેમ સુખેથી કરે. માટે જા, તુ વ્હારા સ્વામીને આ સર્વ હકીકત નિવેદનકર. વળી તું અમ્હારે ઘેર આવેલાછે, તેથી ત્હારા દડકાણકરે ? એમ જાણી હાલમાં હુંહને મુક્ત કર્ફ્યુ પ્રયાયાત્રા. ખાદ તેરત્નચંડમંત્રી ત્યાંગયા અનેઆસર્વ હકીકત તેણે શત્રુંજયરાજાની આગળ નિવેદન કરી. જેથી તે એકદમક્રોધાયમાનથઈ પેાતાના અલવર્ડ ગર્વિષ્ટથયા છતા યુદ્ધકરવામાટે ઉજ્જયિનીમાંથી હાલ નિકળેલે છે. અનેતેનીસાથમાં બહુ સુ ભટા તથા અનેક પરાક્રમીરાજાએ તેમજ સેંકડા શરવીર એવા પાયદળના સમુદાય રહેલાછે. વળી તીક્ષ્ણપુરીઆવડે પૃથ્વીને ઉખેડી નાખતા અસ ંખ્ય લાખા અવા જેની પાસમાં રહેલાછે. તેમજ ગવ થી પ્રચ’ડએવાઅનેક પરહસ્તીઓને ત્રાસ આપવામાં જ એકરસિક;અને મ્હોટાપ તસમાન આકૃતિવાળા અનેક હુસ્તીઓથી પરિવારિતઘણુ સૈન્ય જેનીસાથે રહેલુંછે;તેમજબહુજ રાષાતુર થયેલા એવા તેશત્રુંજયરાજ આપણાદેશમાંઆવેલા For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. છે; એમ ચરપુરૂષોએ મ્હને કહેલુંછે. માટે હૈધ્રુવી ? તેકારણને લીધે હું બહુ ચિ ંતાતુર થયેાછું. તેસાંભળી મ્હારીમાતા એલી હપ્રિયતમાં આચિંતા કરવાનું આપણે કાંઇકારણ નથી. કેમકે, કનકાવલીને મદલે ખાનામે પુત્રી; હેને સુરસુંદરી એપ્રમાણે કહીને આપીદે,અનેતેના સત્કારકરા એટલેતેશત્રુ જય રાજા પેાતાના સ્થાનમાં ચાલ્યા જશે, અને જોએમ નહીં કરા તાતેરાજાની પાસે મહુસૈન્યછે,માટે તે આપણા સૈન્યનેતથા આપણાદેશને પાયમાલકરીનાખશે. આપ્રમાણે રાણીનુ વચન સાંભળી રાજાએકહ્યુ કે, હેદેવી? આપણામ ત્રીઓએપણ આપ્રમાણે કહેલુંછે, પર’તુ મતિસાગરમ ત્રીને આવિચાર સારા લાગતા નથી. કારણકે, તેણેએવું કહ્યુ છેકે, ભલે તેરાજા ગને સ્વાધીન થઇ સંગ્રામમાટે કુશાગ્રનગર ઉપર આવે,પરંતુ અહીં આવ્યા આદ તેનું મરણથશે એમ સુમતિનૈમિત્તિકેકહેલુંછે. વળીખીનુ એવુ કારણ બન્યુ છેકે,જેસમયે તેરાજા પેાતાનાનગરમાંથી મહા૨ નીકળ્યાછે તેવખતે હેને બહુ અનિષ્ટ શકુન થયેલાછે. તેમજ શનિશ્ચરાદિક સર્વે ગ્રહેા પણ તેના બહુ કઠિન છે, જેથી તેના પરાજય થયા વિના રહેશે નહિ. માટે તે રાજા અહી આવશે તે પણ આપણે વિજય થવાના છે; અને એના તેા પરાજય જ થવાના છે. માટે હું દેવ ? આપણે કાઇપ્રકારની શ’કાકરવા જેવુંનથી, અને અન્ય વિચાર કરવાનીપણ કઈ જરૂરનથી. તેમ છતાંપણ અને અહીં આવતાં માર્ગમાં રોકવાનીયુક્તિઓ આપણેગેાઠવવીજોઈએ. તેમજતેનામા માં આવતાંગામાનેઉજ્જડ કરાવેા અનેઘાસપાણી વીગેરેને પણ જલદી ક્ષયકરવા; જેથી તેને જીવવાનાં સાધના અટકી પડે. વળી દરેકરસ્તાના કુવાએ ઢાંકી ' દેવરાવે, સરાવરાનાંજલપણ ખરામકરાવે, જેથી તેઓ પીશકે For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. નહીં, અને દરેક ઠેકાણે તેઓને પ્રસાર નથઇ શકે તેવીરીતે સિન્ય વિગેરેના પ્રયાણની ગોઠવણ કરાવો. હેવી? આ પ્રમાણે મેત્રીના કહ્યા પ્રમાણે સર્વ ગોઠવણ કરાવીને હું અહીં આવેછું. પરંતુ શત્રુ બહુ બલવાન હોવાથી હું બહુ ચિંતાતુર થઈગયેછું. હેહસિની? એમ છતાં પણ કેટલાકદિવસે સુખમય ચાલ્યા ગયા તેટલામાં એક દિવસ શત્રુના સૈનિકે સુરસુંદરી. ત્યાં આવી પહોંચ્યા અને સર્વનગર તે એ વીંટી લીધું.બાદ શત્રુનું સૈન્ય આવેલું જાણી રાજાએ નગરના દરવાજા બંધ કરાવી દીધા. કિલ્લાની પાછળ ખાઈની અંદર સંપૂર્ણ જલ ભરાવી દીધું. બત્ર પહેરી તૈિયાર થયેલા ચોદ્ધાઓ કિલ્લાની ઉપર દરેક કાંગરાઓમાં ઉભા રહ્યા. કેટલાક સુભટે તેઓનાં શસ્ત્રને રેકવામાટે યંત્રો તૈયાર કરે છે. તેમજ નાના પ્રકારનાં શસત્રોને તીણુકરે છે. વળીસુભટનું બહુસન્માન કરાય છે. પ્રતિદિવસે શત્રુના સૈન્યને ઉદ્દેશીને ઉકાલાઓ આપવામાં આવે છે. બંને પક્ષમાં પણ સુભટો, હાથી, ઘોડા અને ઉત્તમ પ્રકારના પદાતિઓઉછળે છે. સામંતરાજાઓસંશય મનવાળા થઈગયા.સર્વે નગરવાસી લોકો બહુ વ્યાકુલ થઈગયા તેમજ હવે શું કરવું? એબાબતમાં અમહારાસર્વમંત્રી વિમૂઢ બની ગયા. કેટલાક કાયર પુરૂષે યુદ્ધને પ્રસંગ જોઈ ભયભીત થઈગયા. કેટલાક પ્રરાકમી સુભટે યુદ્ધ કરવા તૈયાર થઈગયા. પછી સાહસરૂપી છે ધન જેમનું એવા અહારાપિતા સુમતિને મિત્તિકનાવચનવડે સર્વ સુભને પૈર્ય આપવાલાગ્યા.હેહસિની ? આ પ્રમાણે સર્વ નગરમાંચારેતરફખળભળાટ વ્યાપી ગયે. બાદ હેસિનીબીજેદીવસે હું હવેલીના ઉપરના ભાગમાં રાત્રીએ સુતિહતી, તેવામાં કેઈએ મ્હારૂં For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. સુરસુંદરીનું હરણ કર્યું તે જોઈ હું જાગી ઉઠી અને એ અપહરણું. કદમ ભયભીત થઈગઈ, જેથી હું ગભ રાઈને વિલાપ કરવા લાગી કે, હાજિનની હારતાત? કે દેવઅથવા વિદ્યાધર હારૂ હરણકરીચાલ્યો. જાય છે. માટે હસુભટોર ધેડા, ધેડો! એની પાસેથી હુને મુક્ત કરે, મુક્તકરે? એપ્રમાણે હું પ્રલાપ કરતી હતી તેવામાં તેણે હને કહ્યું કે, હેસુતનું? તું કિંચિત્ માત્રપણ ભય પામીશનહીં.. હું હારૂં કંઈપણ અનિષ્ટ કરીશ નહીં. તું મારા પ્રાણથી પણ મહને બહુ પ્રિય છે. ત્યારું અદ્ભુત પ્રકારનું સ્વરૂપ જોઈ મહિને બહુ રાગ ઉત્પન્ન થયે, જેથી હેલ્હારૂં હરણકર્યું છે. હસુંદરી? ભયભીત થઈતું શામાટે આ પ્રમાણે વિલાપ કરે છે? હેસુતનું વિતાયપર્વત વાસી મકરકેતુનામે હું વિદ્યાધર છું.હારીસાથે સુગવિલાસકરીશ? શામાટેjઉદ્વિગ્નચિત્તવાળથઈરૂદનકરે છે? એપ્રમાણે તેનું વચન સાંભળી મહારાહદયમાં બહુ આનંદથ, અને હું જાણ્યું કે ચિત્રમાં આલેખેલા જેના સ્વરૂપને જોઈ હું પ્રથમ કામાતુર થઈ ઉન્માદદશામાં આવી હતી તે આ પ્રિયવાને ભાઈમકરકેતુ શું હારે પ્રિય છે અથવા તેતે હાલમાં નાનાપ્રકારની વિદ્યાઓ સાધે છે. માટે તેનું અહીં આગમન ક્યાંથી થાય? વળી હારું એટલું બધું પુણ્ય ક્યાંથી હોય કે જેથી તેભાગ્યશાળીનું સાક્ષાત દર્શન હુને થાય ? એમ હું ચિંતવન કરતી હતી તેટલામાં તે મહને કેઈક પ્રદેશમાં લઈ ગયે. બાદ ભૂમિ ઉપર ઉતારીને એક કદલીગૃહમાં તેણે હુને મૂકી દીધી. તેટલામાં હેપત્રી ? બાબર તપાસ કરી તું જોઈ લે? તે આહારે સ્વામી નથી, એમ સત્ય વાર્તા કહેવાને માટે જેમ તેસ્તજ તે રાત્રી ક્ષીણ થઈગઈ અનુક્રમે પ્રભાત સમય થ. For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. એટલે કણસ્વરૂધારી તે પુરૂષને જોઈ હું બહુ શોકાતુર થઈગઈ; અને વિચાર કરવા લાગી કે, હા! મહાકણ આવી પડ્યું. તે આ હારે પ્રિય નથી; તેતે તપાવેલા સુવર્ણ સમાન કાંતિને ધારણ કરતા કામદેવસમાન તેજસ્વી દેખાતો હતો. ચિત્રમાં રહેલા તે પ્રિયનું કિંચિત્ માત્રપણુ સાંદયે આના અંગમાં રહેલુંનથી. માટે હવે મ્હારે શું કરવું? અહીં કેઈપણ હારૂં શરણ નથી.. હાલમાં હું પરવશ થઈ પડી છું એમ હું ચિંતવન કરતી હતી. તેટલામાં ભયને લીધે હારૂં શરીર બહુ કંપવા લાગ્યું. બાદ અશ્રુધારાઓથી મહારાં ગંડસ્થલ ભીંજાઈ ગયાં અને ભયથી ધ્રુજતી હુને જોઈ તે કહેવા લાગ્યો કે; હેસુતનું? તું ભૂતપિશાચની શંકા ધારીને મહારાથી શામાટે બહીએ છે? હમૃગાક્ષી? જે કાર્યને લીધે હેં હારૂં હરણ કર્યું છે તે સંબંધી મ્હારૂ વૃત્તાંત. તું સાંભળ. વૈતાઢય પર્વતમાં ઉત્તમ રૂદ્ધિવાળું ગંગાવનામે સુપ્ર સિદ્ધએકનગર છે. તેમાં શ્રીગંધવાહન શ્રીગધવાહનરાજા. રાજા રાજ્ય કરે છે. તે સર્વ દિશામાં વિખ્યાત છે. મદનાવલીનામે તેને રાણી છે. તેને નવાહન, મકરકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્ર છે. હવે નવાહન વિદ્યાસિદ્ધથઈ ચૌવનવયમાંઆવીગયે છે. તેને માટે કનકમાલા નામની એક ઉત્તમ કન્યાની માગણું કરેલી હતી. વળી તેના વિવાહના સમયે ચિત્રગ વિદ્યાધર તે કન્યાને અપહાસ્કરીપોતે પરણગ, તેથી તેનીઉપરાપાયમાન. થઈ તે નાવાહન તેનું વૈરલેવા તેની પાછળ ચાલક અને નાગિનીવિદ્યાવડે તેને બાંધી ત્યાં પડતો મૂકી કનકમાલાનેલઈ તે પિતાના નગરમાં ચાલ્યા ગયે. ત્યારબાદ સ્ત્રી સહિત ચિત્રવેગ. For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ર સુરસુંદરીચરિત્ર વિદ્યાધરને, તે અપકારી થયે તેથી તે નભે વાહનની સર્વવિઘાઓ વિચ્છિન્ન થઈગઈ. બાદબહુસમયના પરિચયવાળા કોઈએક દેવતાએ ચિત્રગ વિદ્યાધરને વિદ્યાઓ આપી, તેથી તે સર્વ ચિત્રવેગચકવી. વિદ્યાધરેને ચક્રવર્તીથ.ત્યારબાદ સર્વે વિદ્યાધરેંદ્રો પોતાની મેળે જ ત્યાં આવી હેને પ્રણામકરવા લાગ્યા. આ પ્રમાણે સર્વહકીકત જાણીને મ્હારા પિતાને વૈરાગ્યભાવ ઉત્પન્નથયે.અનેતેકહેવાલાગ્યાકે; હેભવ્યાત્માઓ? આ સંસારની વિચિત્રતાજુઓ મનુષ્યના મનેર અન્ય પ્રકારના ઉદ્ભવે છે; અને દેવનાગવડે કાને પરિણામ કેઈઅન્યપ્રકારને આવે છે. હું એમધારહતેકે; પિતાના પુત્રને વિદ્યાધરને ચકવતી કરીને કૃતાર્થ થઇશ. પશ્ચાત્ કેવલજ્ઞાની એવા પિતાની પાસે દીક્ષાગ્રહણ કરીશ. પરંતુ તે સર્વ બાબત અન્યથાથUગઈ. માટે હવે નરકાદિકના કારણભૂત એવા આ રાજ્યવડે શું કરવાનું છે? પિતાના ચરણકમલની સેવાકરવીએજહને ઉચિત છે. કારણકે આ અસારસંસારમાં ગુરૂશિવાય અન્ય કોઈ રક્ષકથનથી. શાસ્ત્રમાં પણકહ્યું છે કે, विदलयति कुबोध बोधयत्यागमाथै, मुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति । अवगमयति कृल्याऽकृत्यमेदं गुरुयों, भवजलनिधिपोतस्तं विना नास्ति कश्चित् ॥१॥ અર્થ–“સંસારરૂપી સમુદ્રમાંહાણસમાન એવાજે રૂમહારાજ પ્રાણિઓના કુબોધને દૂર કરે છે. તેમજ શાસ્ત્રોના અર્થને બેધ કરે છે. સુગતિ (સ્વાર્માદિક) મુગતિ (નરકાદિક)નામાર્ગરૂપ For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ ૪૩. પુણ્ય અને પાપને ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે. એટલું જ નહીં પરંતુ કૃત્ય અને અકૃત્યના વિભાગનો બાધ આપે છે. એવા તે સગુરૂવિના અન્ય કોઈ આ દુનીયામાં તારક છેજનહીં.” વળી તે ગુરૂકેવાયેય છે, તેનુલક્ષણપણુશાસ્ત્રમાંદર્શાવેલું છે. જેમકે - अवद्यमुक्त पथि यः प्रवर्तते, प्रवर्तयत्यन्यजनं च निःस्पृहः । स एव सेव्यः स्वहितैषिणा गुरुः, વ તાંતારચિહું સમર પર I ? અર્થ–“આભવાટવીમાં વર્તમાનહાવા છતાં જેમની પ્રવૃત્તિકેવલ નિર્દોષમાર્ગમાં જહોય છે. તેમજ પિતે નિઃસ્પૃહ છતાં અન્યમનુષ્યને ધર્મમાર્ગમાં પ્રવર્તાવે છે. વળી જે પોતે ભવસાગરને તરતા છતા અન્યને તારવાને શમર્થ હોય, તેવા ગુરૂની પિતાનું હિત ઇચ્છનાર પુરૂષે સેવા કરવી જોઈએ. કારણકે, તે શિવાય કરીને ભયદ્રથવાને નથી. કારણકે; આ સંસારમાં વસ્તુતઃ કાઈપણ સારમયપદાર્થ દેખાતેનથી.તેમજ નરકસ્થાનમાં અતિ અસારસંસાર. દારૂ અને ઘેર એવી દુસહ વેદનાઓ ભરેલી છે. કર્મોને પરિણામ બહુ વિચિત્ર પ્રકારને હેય છે. ઈદ્રિને સમૂહપણ અતિશય ચંચળ હોય છે. તેમજ આ દુનીઆની અંદર રાગ અને દ્વેષ બહુદુર્જયથઇપડયા છે. ચિત્તની સ્થિરતાકિંચિત્માત્રપણું જોવામાં આવતી નથી. કામાદિક વિષય પણ કિંપિકના ફલસમાન દુઃખદાયક હોય છે. પ્રિયવસ્તુ ને વિગપણ અતિદુઃસહથઈ પડે છે. કામક્રીડાને વિલાસ પરિણમમાં અતિશય વિષમ દુઃખદાયકથઇપડે છે. તેમજ યૌવનનામ For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાક સુરસુંદરીયરિત્ર. દમાં સેવનકરાતી યુવતિએ નરક નગરના માર્ગ સમાન કહેલીછે. કુશ (દ) અનેસૂચિ (સાંય)નાઅગ્રભાગમાંરહેલા અનેપવનથી ન્હણાયેલા જળબિંદુની માફક પ્રાણીઓનું જીવિતઅત્યંત અસ્થિરકહેલું છે. વળી આ દુનીયામાં સ`પ્રાણીઓને સામાન્યપણે મરણતારહેલુંજછે. તેમાંપણ કેટલાક જીવેા પરસ્પર એકબીજાને છેતરવામાં ઉદ્ઘક્તહાયછે.દુષ્ટએવા લાભાર્દિક કષાયેાવડે લેાકેાને કાઇપ્રકારની શાંતિહેાતીનથી. તેમજગૃહવાસ કેવલઅશુભલથી ભરેલાછે. વળી મનુષ્યભવ પામવા તેપણખ ુદુલ ભ છે. ધર્મ કા માંબુદ્ધિરાખવી તેપણ બહુકઠિણછે. રાત્રી અને દિવસનેસમય મહુવિજ્ઞોથી ભરેલાછે. આ જગમાં સર્વ ને લેાભાવનારી લક્ષ્મી પણ સ્વભાવથી ચંચળછે. લેાકાની અંદરરહેલા પ્રેમભાવ સ્વમ સમાનગણેલાછે. વળી આજીવલેાકનીઅંદર આ ક્ષેત્રાદિક સપદાએની પ્રાપ્તિ અતિ દુલ ભહેાયછે. તેમાં વળી અજ્ઞાનદશા તે અતિદારૂણ કષ્ટદાયથાયછે. મિથ્યાત્વથી વિમૂઢ થયેલા જીવાની સ્થિતિ બહુ અધમ પ્રકારની થઇપડેછે. દરેક પદાર્થોની સ્થિતિ દરેક સમયે એકસરખી રહેતીનથી. ધર્મકાર્યમાં અતિનિ દ્વિત એવા પ્રમાદભાવ જાગ્રત્હેછે. શરીરનું સામર્થ્ય ક્ષીણ થાયછે. તેમજ પ્રાણીઓનુ આયુષ્પણ બહુ થોડુ હોયછે.હવે અધિક શું કહેવું ? નારક, તિય ગ, મનુષ્ય અને દેવ એ ચારે યાનિમાં અત્યંત દુઃસહુ દુ:ખાથી પીડાયેલા પ્રાણીઓનુ શરણુ શ્રીજૈનધર્મ શિવાય ખીજુંકાઇનથી. માટે હું તાતની પાસેજઇ મ્હારા મનુ> વ્યભવ સફૂલકરૂં, ખાદ્ય નભાવાહન રાજાએ પણકહ્યુ કે, હું પણ પિતાના માર્ગ નેઅનુસરીશ.કારણકે,આજસુધી મ્હેં સ્વામીપણું ભાગળ્યુ છે,અનેહવે આસાપ્રમાણે વત્ત નાર એવાપાતાના ચાક રની સેવાને અમ્હે કેવીરીતેકરીશકીએ ? ત્યારબાદ પિતાએકહ્યુ For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'દ્વાદશપરિચ્છેદ. ૪પ કે વિવેકપુરૂષોને તો એમકરવું તેજ ઉચિત છે.એમકહી પોતાના પુત્ર સહિત ગંધવાહન રાજા તે સમયને ઉચિત કાર્ય કરીને સુરવાહન કેવલીભગવાનની પાસે નિર્મળચારિત્રલયથાવિધિ પાળીને અષ્ટકર્મનો ક્ષય કરી પોતે અંતકૃત્વ કેવલી થયા. બાદ વિદ્યાધરનેચક્રવતી તે ચિત્રવેગ તેજ પોતાના ન ગરમાં રહીને રાજ્ય ચલાવવા લાગ્યા. રાજ્યાભિષેક, અને પોતાના દેશને એકખંડહુને આ પીને તેની અંદર હારેપણુ રાજ્યાભિષેક તેણેર્યો. પછી કેટલાક સમય વ્યતીત થયાબાદકેઈક કાર્યને લીધે પ્રભાતકાળમાં હું એકાકી રત્નદ્વીપમાં જવા માટે પોતાના નગરમાંથી નીકળે. આકાશમાગે હું ચાલતો હતો તેવામાં હેસુંદરી? હવેલીનાઉપરનાભાગમાં સુતેલી તું હારી દ્રષ્ટિગોચરથઈ. જેથી હું કામદેવના બાણેને સ્વાધીન થઈગયે; અને એકદમ હેલ્હારૂં હરણકર્યું છે. માટે હેસુંદરી? હવે તું રૂદનકરીશ નહીં. મહારા પ્રા નીપણુ તું સ્વામિની છે.અને આ વૈતાઢયપર્વતને વિષે હારી સાથે અનેક પ્રકારના ભેગવિલાસ તું કર.એપ્રમાણે તેનું વચન સાંભળી વજીથી હણાયેલીની માફક અત્યંત હૃદુઃખી થઈગઈ અને વિચારકરવા લાગી કે હારા પાપના વિસ્તારને ધિક્કાર છે. મહારા માટે હાશપિતા પણ હોટા શત્રુની દુરંત આપત્તિમાં આવી પડયા છે. તેમજ હા રાગ અન્યપુરૂષઉપરહતા છતાં પણ આ પાપિષ્ઠ હને હરણ કરીને અહીં લાવ્યા છે. મહારાજીવિતને વારંવારધિકાર છે. પિતાને બહદુઃખ થયું તેમજ મ્હારાપ્રિયપતિને લાભ પણ મહનેથયેનહીં. જે શત્રુંજયરાજાની સાથે મહને પરણાવીહેત તો પિતાને પણ આટલું દુખ આવતનહીં. અથવા તે હારા મને ભીષ્ટ સ્વામીના લાભવડે હું સુખી થઈશ. પરંતુ હા For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ સુરસુંદરીચરિત્ર. લમાં આ મ્હારાપાપની પરિણતિને લીધે એકેપણુ કાર્ય સિધ્ધ થયુંનહિ. એમડું ચિંતવનકરતીહતી તેટલામાં તેણે મ્હનેકહ્યુ કે; હેસુ દરી ? તુ હાલમાં અહી રહેજે. હે પ્રથમ પ્રજ્ઞતિવિદ્યાની પૂર્વ સેવાના પ્રાર ભકછે;તેના એક હજાર જાપકરવાનેછે, તેથી હું આનજીકમાં રહેલી વાંસડાઓની ઝાડીમાં જઇ તે જાપ પૂ કરી જલદી અહીં પાછે આવુછુ . ત્યાંસુધી ત્યારે અહીંથી કયાંઇપણ જવુ નહીં. વિષવૃક્ષ. એપ્રમાણે મ્હને આજ્ઞા કરીતે વિદ્યાધર વંશઝાડીમાંચાયે ગયા. ખાદ હુંપણુ એકલી ત્યાં મહુ શેકાતુરથઈગઈ. હવે મ્હારે શુંકરવું ? કયાં જવું ? વિગેરે કાર્ય માં હું વિચાર મૂઢ બનીગઈ. શરવિનાની હું એકલીભયભીતથઈકે પવાલાગી. પોતાના ટોળામાંથી ભ્રષ્ટથયેલી મૃગલીની માફ્ક ચંચલ દૃષ્ટિએ હું ચારે તરફ દિશાઓનુ અવલેાકન કરવા લાગી. અશ્રુજલવડે નેત્રા ભરાઇ ગયાં અને રૂધ્ધક કે હું રૂદન કરતીબેઠીહતી, તેટલામાં ત્યાં નજીક ભાગમાં રહેલા મહુશાખાએથી ભરપુર અને વિશાલ એવા એક વૃક્ષ મ્હારાજોવામાંઆવ્યેા. પવનથી ક ંપતા એવા ક્લાના ભારવડે નમી ગયેલી લતાઓના સમૂહથી બ્યાસ, મનેાહર ફ્લાવડે વિભૂષિત, ચારેતરફ સુગ ંધને પ્રસરાવતા, અતિશય પત્રાને લીધે ઘાઢ છાયાવાળા, જેનાં ફૂલ ખાવાથી નીચે પડિ ગયેલા પ્રાણીઓના સમૂહેાએ કરેલા માંદું શબ્દોવડે વાચાલિત, નીચેપડતા, શ્વાસલેતા, તડફડતા અને મરી ગયેલા પક્ષીઆવડેબ્યાસછે નીચેના ભાગ જેના અને દરેકપ્રાણીઓનેાસ હાર કરનાર જાણે મૃત્યુ હાયનેશું ? એવા અતિ ઉન્નત તે વિષવૃક્ષને જોઈ બહુ દુ:ખથી પીડાયેલી એવી હું તે સમયે મરવા માટે For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ ૪૧૭ તૈયાર થઈગઈ અને હારા મનમાં વિચાર થયેકે પ્રિય, બંધુ, માતા અને પિતાના વિરહવાળી અધન્ય એવી હું એકલી અહીં શું કરીશ? હારું જીવન દુર્દેવને લીધે બહુજ દુઃખી થઈ પડયું છે, એમ ચિંતવન કરતી હુ તે વૃક્ષની પાસમાં ગઈ; અને હે પ્રિયસખી હસિની? તે વિષવૃક્ષનું ફલલઈ મહેતરતજ મહારા મુખમાં મૂકી દીધું. અને ફરીથી આવી પીડા હુને જન્માંતરમાં પણ મા થાઓ? એમ કહીને શેકસહિત ક્ષણમાત્ર ત્યાં હું બેઠી એટલામાં મહાનવિષય્યારે શરીરમાંવ્યાપીયું જેની વેદનાથી એકદમ હે પૃથ્વી ઉપર પડીગઈ. વનની અંદર રહેલાં વૃક્ષે જાણે ભ્રમણ કરતાં હોયને શું? સમસ્ત ભૂમંડળ જાણેઉદ્વર્તન કરતું હોવિષમૂચ્છ યનેશું? સર્વશરીરના સાંધાઓ વિચ્છિ થતા હોયનેશું તેમ દરેકહારાં અંગે તુટવા લાગ્યાં, બાદહેભદ્રે? તે સમયે એટલીબધી પીડાવધીપડકે; જેનું મુખેથી વર્ણન પણ કરી શકાય નહીં એલબહેદુઃખી અવસ્થામાં હું આવી પડી. ત્યારપછી હારૂં જકંઈપણ થયું હોય તે હુંકિંચિત્ માત્રપણજાણતી નથી, કેટલોક સમય વ્યતીત થયા બાદ અમૃત સમાન શાંતિદાયક એવા કે તરૂણના ઉત્સગ (ખેળામાં) રહેલે મહેં હારા દેહને જોયે, વળી તે યુવાન પુરૂષ વિષને દૂર કરવામાં શક્તિવાળું જળસ્તુને પાતહતે, સુકેમલ હસ્તવડે તે પિતજ હારા અંગમર્દન કરતો હતો, તેમ તે મંત્રેલાજળનું મહારાશરીરેસિંચનકર હતું, તેમજ હારીપ્રિયસખી પ્રિય વદાહાથમાં પાણીથી પલાળેલા વીંજણે લઈ ઠંડા પવનનાખતી હતી, અને પિતાના મુખેથી તે પોતાના ભાઈની આગળ લાંબા વખતથી જેએએવુંચિત્રપટાદિકનાઅવલોકનપર્યતનું સર્વહારૂં ૨૭ For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org સુરસુંદરીચ્યુંરત્ર. વૃત્તાંતકહેતીહતી,તેમજ તેપુરૂષપણુ હ વડે રોમાંચને ધારણકરતેછતાતેવાતસાંભળવામાંઅહુરસિકમન્યાહતા. આવી અવસ્થામાંપડેલા મ્હારા આત્માને જોઇ હું કંઇક તેની સારવારથી સ ચેતનથઇ વળીમ્હારી વિશ્વવેદનાપણ ધીમેધીમે ક્ષીણુંથઈગઇ.બાદ હું સ્વસ્થદશામાંઆવી એટલે જાગ્રત્થઇ વિચારકરવાલાગીકે; હે હસિકે? ખરેખર આશું હુને સ્વમઆવ્યુ હશે?એમ હુંવિતર્ક કરતીહતી તેટલામાં મ્હારાં નેત્ર ઉઘડી ગયાં અને મ્હે જોયુ તે કામદેવસમાન તેજસ્વી એકતરૂણપુરૂષ મ્હારાજોવામાંઆવ્યે. Shri Mahavir Jain Aradhana Kendra ૪૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણેમ્હારાહૃદયમાંથીનીકળેલા હેાયનેશું?તેમ તે ચિત્રપ૮માંરહેલા કુમારને અનુસરતા યુવાનને તરૂણૢરાજકુમાર. જોઈ મ્હનેવિચારથયેાકે; શું આતે ઇંદ્રજાળહશે? કિવા મ્હારાજન્માંતરથયા અથવા જી' આ સ્વપહશે ? કિવા મ્હારીબુદ્ધિનેાભ્રમથયાહશે ? કિવા શું આ સત્યવાતજ ુશે? અથવા આ સત્યખીનાતા નહીજ હાય. મ્હારૂં એટલું પુણ્ય કયાંથી હાયકે,તે મ્હારા મનેવાંચ્છિત સ્વામીનું આ મ્હારાંનેત્રાવડે દશ નથાય ? વળી તેના ખેાળામાં મ્હારા સ્પશ થયે હાય તે માખતના સંભવ અહી કયાંથીહેાય ? એમ હુંવિચારકરતી હતી તેટલામાં પ્રિયંવદાએ હુને મેલાવી; હું સુરસુ દરી ? હજીસુધીપણ પ્રિયવદાનામેળાપ. ઉદ્દેશની માફક તું શ્રુ જોઇરહીછે? આ રત્નદ્વીપનામેઢીપછે.હુ પ્રિયવદાનામનીહારીùનછુંઅને સિદ્ધકરીછેવિદ્યાઆજેણેએવાઆમરકેતુ નામેમ્હારાભાઈછે. એપ્રમાણે પ્રિયવદાનું વચનસાંભળી નક્કી આ મ્હારાપ્રિયપતિછે એમજાણી મ્હારામનમાં બહુજ થયા. For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'દ્વાદશપરિચ્છેદ. ૪૧૮ અને ભયથી કંપતું છે શરીર જેનું એવી હું સંકીર્ણ રસતરને અનુભવવા લાગી. બાદ તે યુવાનના ખેળામાંથી ઉઠીને એકદમ હું પ્રિયંવદાની પાસે જઈને બેઠી, અને કટાક્ષાવડે હું હૅનેજેવા લાગી, તેમજ તેની પણ દષ્ટિ હારીતરફપડતી હતી. તેટલામાં ત્યાં આગળ એક વિદ્યાધર આવ્યા અને વિનયપૂર્વક તે કહેવાલા; હેકુમારેંદ્ર શ્રીજીનેં ભગવાનની પૂજાનો સમય થયો છે, માટે આપ પધારો.એમ તેનું વચન સાંભળી પ્રિયંવદાને હારી પાસે મૂકી કેટલાપુરૂષોને સાથેલઈતકુમારશ્રીજીનેંદ્રભગવાનના મંદિમાંગ. બાદ પ્રિયંવદાએ મને પૂછયું કે હેસુતનુ? ભૂચર મનુષ્યને અતિ દુર્ગમ એવા આ રત્નાદ્વીપમાં તું કેવી રીતે આવી? વળી આવિષફલનું ભક્ષણ કરીને આવા ભયંકર કષ્ટમાં તું શા માટે પડી? આ પ્રમાણે તેનાં વચન સાંભળી મહારું પૂર્વોક્ત સર્વવૃત્તાંત હેને સવિસ્તરકહી સંભળાવ્યું. પછી મહેપણતેણીને પૂછયું કે, હે પ્રિયંવદે? તે સમયે મહને ચિત્રપટ આપીને તું કયાં ગઈ હતી? મમ્હારી પાસેથી ગયાબાદ તહેશું કાર્ય કર્યું? વળી વિષભક્ષણકરી હું આભયંકર જંગલમાં પડી હતી ત્યાંતવ્હારૂં આગમન કયાંથીથયું? અને અતિદારૂણ એવું આ હારાશરીરમાં વ્યાપી ગયેલું વિષ તહે કેવીરીતેનિવૃત્તકર્યું? બાદ પ્રિયંવદાબેલી. હે સુરસુંદરી ચિત્રપટ તહુને આપીને હું ત્યાંથીઉત્તમ એવા આ રત્નદ્વીપમાં જલદી આવી પહોંચી. પછી હું કેટલાક પોતાના પરિજનસાથે રહેલા મકરકતુની પાસે જઈને પિતાના ભાઈના સ્નેહ વડે કેટલાક દિવસ અહીં રહી.બાદ અહીં આવેલા મહારા પિતાએ હુને કહ્યું કે, હે પુત્રી? હાલમાં તું અહીંજ રહે ! અને મકરકેતુકુમારની સારવારકરનારી પરિચારિકાથા. એમ કહી તેઓ પોતાના સ્થાનમાં ગયા. પિતાની આજ્ઞામાં હું તૈયાર છું એમકહી હેસુતનું? વિદ્યાસાધવામાં ઉઘુક્ત થયેલાહારા For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. ભાઈનીપાસે આ દ્વીપમાંહું રહી.બાદ મરકેતુની વિદ્યાઆસિદ્ધ થઇ એ વાર્તા મ્હારા પિતાના જાણવામાં આવી એટલે કેટલાક વિદ્યાધરાનેસાથેલઈતેઓઅષ્ટાહિકમહાત્સવકરવામાટે ફરીથીઆ દ્વીપમાંઆવ્યા. ત્યારખાદ મ્હોટાઉત્સવવડે શ્રીજીને દ્રભગવાનના મહિમા કરીને વિધિપ્રમાણે વિદ્યાઓનું પૂજનપણુ તેમણેકયું. પછી માનવાલાયક સજનાનાં સન્માનપણુકયા. પૂજ્યજનાની પૂજાએકરી. તેમજ વિદ્યાધરાને અનેકપ્રકારનાં દાનઆપ્યાં, ઉત્તમપ્રકારનાં નૃત્ય, ગીતઅનેવાજીત્રાના આડંબરસહિત અઠ્ઠાઇ મહાત્સવ સારીરીતેપ્રસારકરાવ્યા. એમ દરેક વિધિ સંપૂર્ણ કરી મ્હારા પિતા આજે પ્રભાતમાં રત્નસંચય દ્વીપમાંગયા. તેમજ મરકેતુપણ બાકીનાં કાર્યસિદ્ધકરવામાટે અહીં રહ્યોછે. વળી તે આજે પ્રભાતકાલમાં આવશ્યકકાર્ય કરી જગલવામાટે બ હારનીકન્યાહતા. ત્યાં નજીકમાંરહેલા એક વાંસડાઓના વનમાં પડેલું ઉત્તમ પ્રકારનું એકખડુ તેના જોવામાંઆવ્યું. યમજીહ્વા સમાન ચકચિકત, તરૂણૢ તમાલપત્રસમાન કાંતિવાળું અને સ્મુરાયમાનકાંતિવડે અત્યંત દુપ્રેક્ષ્ય એવા તે ખડ્ગને કૌતુકવડે પેાતાના હસ્તમાં ગ્રહણકરીને નજીકમાં રહેલા વનની અ ંદર એક વાંસના જાળામાં તે ખગનીપરીક્ષામાટે એકદમ તેણેપ્રહારકયાકે તરતજ તે વાંશજાલિકા કપાઇગઇ. Shri Mahavir Jain Aradhana Kendra Yo Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાધરનાવધ. તેવામાં તે ઝડીનીઅંદર વિદ્યા સાધવા બેઠેલા કેાઈએક વિદ્યાધરનું મસ્તક કપાઇ ગયેલું તેના જોવામાં આવ્યું. જેના વામહસ્તમાં સ્થલ મૌક્તિકની માળા (જાપમાલા) ધારણકરેલીહતી, તેમજ પેાતાના હૃદયમાં વિદ્યાને જાપકરવાથી For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્વાદશપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ જેની ઇંદ્રિયારીકાઇગયેલીદ્વંતી અનેતેનાંનેત્રાપણ નાસિકાતરક્ રાખેલાંહતાં. તેમજજેનુ લક્ષ્ય વિદ્યાસાધવામાંજ કેવલરહેલ હતું; એવા તે વિદ્યાધરનુ મસ્તકત્યાંભૂતલઉપરપડેલ જોઇ તેનામનમાં ત્રાસ ઉત્પન્નથયે કે; અરે? આમ્હેં શું કર્યું ? એમ ખેઢાતુરથઈ તે તેનીપાસેગયા અને તપાસકરતાંતેણેજાણ્યુ કે, આતે તેજ મકરકેતુ ગ`ગાવ નગરના અધિપતિ ગંધવાહન રાજાનાપુત્રછે. અરે! પ્રમાદનેલીધે આબિચારાનિરપરાધીનેન્હેં શામાટેમાર્યો? મ્હારાઅજ્ઞાનપણાનેધિક્કારછે.કેજેથીનિરર્થકઆવુંપાપમ્હારેસેવવું પડયું ? આવાં પાપ કમ કરવાથી પ્રાણીઓ કુગતિમાંચાલ્યાજાય છે. શાસ્ત્રમાં પણકહ્યું છેકે; पुरुषः कुरुते पापं, बंधुनिमित्तं वपुर्निमित्तं वा । વેટ્સ તસવ, નરાની પુનર્સાવેઃ ॥ ૨ ॥ અર્થ “ જેપુરૂષ પેાતાના પ્રમાદને વથઇ અધુના ઉદ્ધારમાટે અથવા પેાતાના શરીરમાટે કઈ પાપઉપાજ નકરે છે. તજજન્ય સર્વ અનિષ્ટને તે એકલે જ પરાધીનથઇને નરકાદિકસ્થાનામાં ભેગવેછે” એપ્રમાણેવિચારકરતા અનેવાર વાર પોતાનેનિંદતા તેકુમાર ખિન્નથઈકેટલાંક ડગલાં આગળ ચાલ્યે, તેટલામાંતનુંદક્ષિણનેત્રક્કવાલાગ્યું.તેજોઈ તેનામનમાંતેવિચાર કરવાલાગ્યા. “હુંમાનુંછુંક, મ્હનેકાઇપણપ્રિયવસ્તુને આજેલાભ થવાજોઇએ.” અમ ચિતવતા તેકુમાર વિષવૃક્ષનીનીચે આવ્યે અનેત્યાંપડેલી તું વ્હેનાજોવામાંઆવી.હેસુંદરી લાવણ્યથીભરપુર એવા સર્વ અવયવાને ધારણકરતીઅનેચંદ્રલેખાનીમાફકજનાના મનને આનંદઆપતી એવી ર્ત્યનેજોઇ કુમારનુંશરીર જાણે અમૃતથી સિચાઇગયુંહાયનેશું? તેમતેઆન ંદિત થઈગયા. For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરર સુરસુંદરીચરિત્ર, અરે આ યુવતી મરી ગએલી છે છતાં પણ મહારા હદયને આટલે અનહદ આનંદ કેમ આપે છે સુરસુંદરીનું નવીનયૌવનથી વિભૂષિત આયુવતિહાજીવન. 1 રીમવલ્લભાય તેમ લાગે છે. એને હું તપાસતકરૂંકે મરીગઇ છે? કિંવા તેજીવે છે? એમ વિચાર કરી જેટલામાં તે તપાસ કરે છે તેટલામાં હારા મુખમાંરહેલા વિષમયફલને ટુકડે તેના જેવામાં આવ્યો. તેઉપરથી તેણે જાણ્યું કે, અતિતીવ્રવાવિષવિકારને લીધે આ બાલા અચેતન થઈગઈ છે.માટે એને જલદી પોતાનાસ્થાનમાં લઈ જઈને એનો ઉપાય હું કરું, એમવિચારકરીહેસુરસુંદરીતે હુને અહીં લાવ્યા.અને પૂર્વોક્ત સર્વવૃત્તાંત મહને તેણે કહી સંભળાવ્યું ત્યાર બાદએણે મહેને કહ્યું કે, હે વ્હન? પિતાએ વિદ્યાપ્રદાનના સમયે જેવીંટી આપેલી છે હેને જલદી તું અહીં લાવ. તેની અંદર દીવ્ય મણિરહેલે છે, તેએ અમૂલ્ય છેકે; જેના પ્રભાવથી સમગ્રવિષ વિકારાદિક નિમૅલ થાય છે. એ સંબંધિ પ્રતીતિ અન્ડને સાક્ષાથયેલી છે. તેમાં પણ વિષ દેષનેહરવામાં તે તેને વિશેષ મહિમા ગણવામાં આવે છે. વળી વિદ્યાધરનાકુમારેને એણે કહ્યું કે, શ્રીજીનેંદ્ર ભગવાનની પૂજા સામગ્રીને જલદી તહે તૈયાર કરે. આ યુવતિને સ્વસ્થ ક્યબાદ આપણે ભગવાનની પૂજા કરવાની છે. તેમજ તે વશજાળમાં વિદ્યાધરને મોં ઘાત કરે છે તેની વિશુદ્ધિ માટે શાંતિ કર્મ કરવાનું છે, અને વિશ્વના જયમાટે કેટલેક મંત્રજાપ પણહારે કરવાના છે. એમ તે કહેતો હતે તેટલામાં હે તેવીંટી હેને લાવીને આપી. એટલે તરતજ તેણે તે મણીનું પાણી હુનેવિધિપૂર્વકપાયું,તેથીહેસુતનુતું કંઈક સ્વસ્થ દશામાંઆવી. બાદએની આગળહું ચિત્રપટનું અવલોકન For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. ૪૨૩ વિગેરે ત્હાર્ડ્સ વૃત્તાંત કહેતીહતી તેટલામાં હેસુરસુંદરી તું સારી રીતે સ્વસ્થ થઈ ગઈ. હે જે મ્હને પૂછ્યુંહતું તેના સર્વ ઉત્તરમ્હેં હૅનેકહ્યો.માટે હેસુરસુ દરી? ત્હારૂંધારેલું સ કાર્ય સિદ્ધથયું. અથવા દેવ જોઅનુકૂલ હાયાતે દ્વીપાંતરમાં રહેલાને પણ સમુદ્રનામધ્યમાંથી કિવા દૂરદેશમાંથી પહુલાવીને આલાકમાંસમાગમ કરાવેછે. અન્યત્રપણ કહ્યુ છે કે; દેવગતિખલવાનો. ક્ષણમાંસુખ અને ક્ષણમાં દુ:ખ આપવામાં તેસ્વત ત્રતા ભાગવે છે. જેમકે,— रिक्तोऽहमर्थैरिति मा विषीद, पूर्णोऽहमर्थैरिति मा प्रसीद । रिक्तं च पूर्ण भरितंच रिक्तं करिष्यतो नास्ति विधेर्विलम्बः ॥ અ -“હે મહાનુભાવ? આસ સારચક્રની ઘટમાળનેજોઇ પોતાનાહૃદયમાં શાંતિરાખવી, પરંતુહુધનવનાનેાછું એમજાણી ત્યારે ખેદકરવાનહીં, તેમજહું સંપત્તિઓથી પૂર્ણ છું એમજાણી આનંદ માનવાનહીં.કારણકે, નિર્ધનને ધનવાન્ અનેધનવાનને ખાલી કરતાં દેવને ખીલકુલ વિલંબ થતાનથી. અર્થાત્ દેવગતિ વિચિત્રછે”ત્યારબાદ મ્હે પ્રિયંવદાનેકહ્યુ કે,હપ્રિયસખી ઉત્હારૂં કહેવુંસત્યછે,પર તુમ્હારૂં એકવચન તુંસાંભળ. મ્હારામાટે મ્હારા પિતાન્હાટાશત્રુનાદુ:ખમાંઆવી પડયાછે.જોકેહુને મ્હારાપ્રિયનું દ નતે થયું,છતાંપણ હાલમાં મ્હારૂંહૃદય બહુશેાકાતુર રહ્યાકરે છે.કારણકેહેપ્રિયસખી તાતનીપીડાનેલીધે હજીપણું હાફેશરીર સઘળું મળીજાયછે. શત્રુંજયરાજાનાભયથી પીડાતાએવા મ્હારા ષિતાનુંવિતપણુ હાલમાં સયિતથઇરહ્યુ છે.માટેમ્હારી મદ ભાગિણીનું દૈવઅનુકૂળશીરીતે ગણાય? એમકહી; હેહ સિકે ? હુંએકદમ શાકાતુરથઇને રૂદનકરવાલાગી. તેટલામાં દેવપૂજનાદિકપેાતાનું કાર્ય કરી તેણીનેાભાઇ અમ્હારી પાસેઆવ્યા. For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અહારી પાસે આવી તે કપ્રિયંવર આત્કારી પ્રિયભગિની કેમરૂદનકરે છે? તે સાંભળી મકરકેતુરાજા. પ્રિયંવદાએ હારા શકનું સર્વ કારણ હેને જણાવ્યું. બાદતેણે કહ્યું કે હેસુંદરી? રૂદનકરીશ નહીં. હાલમાં હું ત્યાં જઈને હારા પિતાના શત્રુને જરૂર યમરાજાના સ્થાનમાં પહોંચાડી દઈશહેસુંદરી? મહારાજીવતાંછતાં હારા પિતાને પરાજયકરવા કોણ શક્તિમાન છે? માટે હાલમાં હું એકલો ત્યાં જાઉં છું અને તું આ પ્રિયંવદાની સાથે આ શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં હું આવું ત્યાં સુધી સુખેથી રહેજે. હવે ત્યારે કોઈ પ્રકારની ચિંતા કરવી નહી. હું તે દુરાચારી શત્રુંજયરાજાને મારીને જલદી અહીં આવીશ.એમકહીનેતેકુમારસુનંદકખ ને પોતાનાહસ્તમાં ગ્રહણકરી આકાશમાર્ગે ચાલતાથ. હું પણ પ્રિયંવદાની સાથે તે દિવસત્યાંજ રહી અને અત્યંત રાગને લીધે તેનાસમાગમનું જહું ચિંતવન કરતી હતી. હવે મને વલ્લભબહુવિદ્યાના પ્રતાપ વાળે છે. છતાંહજુ તે દુષ્ટનો સંહાર કરી કેમ નહીં આવ્યો એમ ચિંતવન કરતાં તે દિવસ મહા વ્યતીત થઈગયે અને અખંડ રાત્રી પણ હૃપ્રિયંવદાની સાથે નિર્ગમન કરતી હજુ સુધી પણ તેહારો પ્રિયતમ કેમ નહી ? એમવારંવાર ચિંતવન કરતીઉદ્વિગ્નદશામાં બેસી રહી હતી; તેટલામાં એક ભયંકરતાલ હારા જોવામાં આવ્યું. તીર્ણ અને કઠેર વાણુ વડે તિરસ્કારકરતે, સ્વરૂપ વડે ભયંકર, નિર્ધમ અગ્નિની જવાલાઓના ભયંકરપિશાચ, સમૂહની માફક પીળાએવા ચોટલાની કાંતિવડે વિકરાલ, ઓષ્ટની બહાર નીક For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદસ્પરિચ્છેદ. બેલા છે દાંતજેના, કંરાચવિષે મનુષ્યના મસ્તકને નચાવવામાં અહુરસિક, મરુસ્થલના કૂવાની માફક ઉંડાં અને પિંગલવડે દુરપ્રેક્ષ્ય, ગળાની અંદરખડખડશબ્દ કરતી રૂંડમાળા જેણે ધારણ કરેલી છે, વિજળીના પુંજની માફક ઉત્પલ અને અતિ ચંચલ હાલતી છે લાંબી જીભ જેની, ખડખડાટ ભયંકરહાસ્યના પ્રતિધ્વનિવડે સમસ્ત પ્રાણુઓને ત્રાસ આપતો અને વિકરાલ છે મુખ જેનું એવોતે શ્યામ આકૃતિવાળ વૈતાલ અમ્હારી પાસે આવી ને કહેવા લાગ્યો કે; અરે? પાપે? પ્રથમના સમયે પરપુરૂષ ઉપર આસક્ત થયેલતું અનેપરયુવતિમાંલુબ્ધ થયેલોતે પાપિ પુરૂષ, તહે બંને જણે મહને બહુ દુઃખ આપ્યું છે. તેનું ફલ તે પાપિષ્ટ કુમારને મળી ચૂકયું છે અને હાલમાં તે પણ પોતાના કુકૃત્યના અનુસારે તેનું ફલ ભેગવ. હેહંસિની? આપ્રમાણે બેલત તે વૈતાલ ભયભીત એવી હુને લઈને નિષ્ફર વચનેવડે તિરસ્કાર કરતે આકાશમાર્ગે ઉપડી ગયે. બાદ હારી પાછળ બમપાડતી પ્રિયંવદા આવતી હતી. તેને તે પાપીએ ભયંકર હુંકારાઓ વડે મુડદાનીમાફક કરી નાખી અને તેબીચારી કયાંઈ છુટી પડી ગઈ. બાદ તે પાપી હુને આકાશમાર્ગે બહુ દૂરદેશમાં લઈગયે અને તેણે જાણ્યું કે, હવે અંગેપાંગ ભાગી જવાથી જરૂર આ મરી જશેએમધારી આકાશમાંથી તેણેમ્સને નાખી દીધી. પરંતુ દેવગને લીધે પ્રથમ જ્યાં હું પડી હતી તે જ ઉદ્યાનની અંદર લતામંડપ ઉપર હું પડી, જેથી હુને કોઈ પ્રકારની વેદના થઇનહીં. તેવામાં ત્યાં સમંતભદ્ર હારા લેવામાં આવ્યું અને તેણે સર્વવૃત્તાંત હને પૂછ્યું. તે સમયે અરે! આશું ઈદ્રજાળને દેખાવથી કિંવા આસ્વમહશે? હું અહીં કયાંથી આવી તેદુવૈતાલકાંગ અને તેપ્રિયંવદાનું શું થયું હશે? વળી હારા મને વલ્લભનું આદુટેજ For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. કંઈક અનિષ્ટ કર્યું હશે. તેકારણને લીધે જ તેહારી પાસે તેઢીપમાં જલદી આવી શક્યો નહીં અથવા મ્હારામાટે આવેલા તેશગુંજયરાજાએ મ્હારાપિતાનું કંઈપણ અનિષ્ટકર્યુંહશે કારણકે તેમની પાસે સૈન્ય બોડું છે. એમચિંતવનકરતી હું બહુશેકાતુર થઈ ગઈ, જેથી સમંતભદ્રે મહને બહુબહુપૂછયું, પરંતુ હું કઈપણ. બેલી શકી નહીં. બાદ સમંતભ મહને અમરકેતુરાજાની. પાસે લઈગયે. ત્યાં પણ શેકઅને ત્રાસને લીધે હારાથી કંઈપણ તે ઉત્તર આપી શકાય નહીં. કેવળ મૌનમુખે હું બેસી રહી. હે હંસિની? સ્નેહને સ્વાધીન થયેલી હું જે હુને પૂછ્યું હતું તેના પ્રત્યુત્તરમાં સ્નેહગર્ભિત અને ગુહ્ય એવું હારું સર્વચરિત્ર બહુ પ્રેમવડે વિસ્તારપૂર્વક ખુલ્લીરીતે હે હ્રને સંભળાવ્યું. શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુંદરગાથાઓના સમૂહવડે મનોહર,રાગ અને દ્વેષરૂપી અગ્નિ અને વિષધરને શાંતકરવામાં જલ અને મંત્ર સમાન આ સુરસુંદરી કથાને વિષે સુરસુંદરી હરણના વર્ણનરૂપી આબારમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपथमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमदू-अजितसागरसूरि. कृतगुर्जरभाषानुवादे सुरसुंदरीहरणनाम द्वादशपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયેા પરિચ્છેદ. હસિકાસખી. ॥ अथत्रयोदशपरिच्छेदः प्रारभ्यते ॥ પૂર્વોક્તવૃત્તાંતસાંભળી દયાર્દ્ર હૃદયવાળી હસિકાએલી. હેસુરસુ દરી? અતિ દુ:સહ એવાંદુ:ખે હૅરિા અનુભવમાં આવ્યાં, જેમના સાંભળવાથીપણ લેાકેાને દુઃખ થયા વિના રહે તેમનથી. હેપ્રિયસખી ? આવા દારૂણ દુ:ખાને તુંલાયકનથી, પરંતુ આલાકમાં દેવનીગતિબહુવિચિત્રછે. જેથીતુંઆવાંદુ:ખાને સ્વાધીન થઇપડીછે. વળી દેવબળ એટલુંબધું પ્રધાન ગણાય છે કે; તે હંમેશાં સુખનેલાયક એવા મનુષ્યનેપણઅનેકપ્રકારનાદુ:ખાને સ્વાધીનકરેછે, તેમજ વિરહનીવેદનાને નહીં જાણનાર એવા પ્રાણીનેપણ પેાતાના સ્વામીસાથે વિરહિતકરીનાખેછે, કમ ના પ્રભાવ બહુગહનછે. શિવાય સુખ કિવા દુ:ખ આપવાને કાઈ પણ સમર્થ નથી, અન્યત્રપણ કહ્યું છેકે;– विधत्तां वाणिज्यं, श्रयतु नरनाथं प्रविशतु, द्युलेाकं पातालं, व्रजतु भजतां वा धनपतिम् । अधीतां शास्त्रौघं, दृढयतु तपोऽभ्यस्यतु कलाः, पुरोपातं कर्म, स्फुरति न तथापि परथा ॥ १ ॥ For Private And Personal Use Only ૪૭ અર્થ “ આજગતમાં પરિવર્ત્ત નકરતા મનુષ્ય સુખસ’૫ત્તિની પ્રાપ્તિમાટે અનેપ્રકારના વેપાર ઉથામે, નરેદ્રનીસેવામાં પેાતાનુ જીવન ગાળે, સ્વર્ગ લાકમાં પ્રવેશકરે, અથવા પાતાલ સુધીપણુ ઉદ્યોગકરવામાંબાકી રાખે નહીં, કિવા ધનપતિનીસેવા કરે, અથવા અનેકશાસ્ત્રાને અભ્યાસકરે, તપશ્ચર્યામાંઢઢતારાખે, તેમજ સર્વ કલાઓના પારગામીથાય, તે પણ પૂર્વઉપાર્જ નકરેલા કમના અનુસારેજ તેને લપ્રાપ્તિ થાયછે. અન્યથા થઈ શકતું Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ સુરસુ દરીચરિત્ર. નથી. “મૈં લાવણીવલી, કમ નીસ્થિતિ બહુખલવાન્હે.”માટે હેસુરસુંદરી? આપ્રમાણે દેવના પ્રભાવ સમજીને ખીલકુલત્હારે ઉદ્દેગ કરવા નહી.વળી એમ શેાક કરવાથીપણ હવેશે ગુણથવાના છે? હે પ્રિયસખી ? ત્હારા શરીરને વિષે જેવાપ્રકારનાં લક્ષણે દેખાયછે,તેપ્રમાણેતેાતુવિદ્યાધરાનાચક્રવતી'નીપત્નીથઇશ.તેમજ મ્હારા પણ સાંભળવામાં આવ્યુ છે જે; કુશાગ્રનગરમાંથી આવેલા કાઇક પુરૂષ કમલાવતીદેવીની આગળ કહેતા હતાકે; શત્રુજયરાજાએ કુશાગ્રનગરને ચારેતરફથી રેકીલીધું છે, જેથીનગરનાસર્વ લેાકા બહુવ્યાકુલથઇગયાછે.અનેસામ તસહિત નરવાહનરાજા પણ સશયમાં આવીપડયા છે. અર્થાત્ તેએમ જાણેછેકે; આસમયે મ્હારા પરાજય થવાનાછે.વળી ઘાસÜધનાદિકની હાની થવાથી નાગરિકલાક મ્હોટા કષ્ટમાં આવીપડયા છે. યંત્રાવડે ફૂંકાતા હેાટા પત્થરાના આઘાતને લીધેકિલ્લોપણ જીણુ પ્રાય થઇ રહ્યોછે. પટકુટીઓના છિદ્રામાંરહેલા કેટલાકસુભટા કાઢાળાના આધાતવડે ચારેબાજુ ખાદવાનું કામ ચલાવી રહ્યાછે. સેકડા ધનુષામાંથી નીકળતાં અનેક ખાણેાવડે જેના આકાશના ભાગ છવાઈગયાછે અને હારેા પડેલા સુભટોના રૂધિરને લીધે કાદવથી ભરપુર એવું તેકુશાગ્રનગરબ ુદ્ધુ શામાં આવીપડયુંહતું તેવામાં સ્ફુરણાયમાન ખડ્ગને ધારણ કરતા એક વિદ્યાધર એકસ્માત ત્યાંઆવ્યા અને રાષથી રક્તછે નેત્રજેનાં એવા તે વિદ્યા રેગજે દ્રઉપરબેઠેલા શત્રુજયરાજાનું મસ્તક એકદમ ચળકતા પેાતાના ખડ્ગવડે કાપી નાખ્યું. શત્રુજયરાજાને મારીને તે વિદ્યાધર નરવાહન રાજાની પાસે આવ્યે અને તેણે કહ્યું કે; હે નરેદ્ર? For Private And Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નરવાહના સમાગમ. ત્રયે દશરિચ્છેદ. ૪૯ આપના શત્રુના મ્હે સંહારક છે. હવે આપે કોઇ પ્રકારની ચિંતા રાખવી નહીં. વળી હે રાજન ! વિદ્યાધરે હરણ કરેલી સુરસુંદરી નામે તમ્હારી પુત્રી રત્નદ્વીપમાં રહેલી છે. તેના કહેવાથી હું અહીં આવ્યા છું. શ્રીચિત્રવેગને પુત્ર મરકેતુ નામે હું વિદ્યાધરહું. પ્રિયવદાની પાસે તમ્હારી કન્યા સુખેથી રહેલીછે. એમ કહી મકરકેતુ ત્યાંથી ચાલતા થયા. પછી નરવાહન રાજાપણુ અહુ ખુશી થઈને પેાતાના સૈન્યસહિત નગરમાંથી બહાર નીકળ્યા, એટલે સ્વામીરહિત એવું તે શત્રુનું સૈન્ય ત્યાંથી નાશી ગયું. બાદ તે શત્રુજયરાજાના હાથી, ઘેાડા અને રથ વિગેરે જે જે સારવસ્તુ હતી તે સ તેણે પાતાને તાબેકર્યું. માટે હે પ્રિયસખી ! સુરસુંદરી તે ખાખતમાં તું કઇપણચિંતા કરીશ નહીં. કારણકે; ત્હારાપતિએ ત્હારા પિતાને નિ ય કર્યા છે. નવીન વિદ્યાસાધી તૈયાર થયેલા તે કુમારને તે પિશાચ શું કરી શકે ? માટે વૃથા તું ચિંતામાં પડીશનહીં. ચિંતા કરવાથી શરીરને મહુ આઘાત પહોચે છે. અન્યત્ર કહ્યું છે કેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir चिंता चितासमा प्रोक्ता, बिन्दुमात्रविशेषतः । सजीवं दहते चिन्ता, निर्जीवं दहते चिता ॥ ९ ॥ અર્થ-“ આ જગમાં અનેક પ્રકારના વ્યાધિએ ખતાવેલા છે, તેમજ તેમના ઉપચારપણ બતાવવામાં આવેલાછે. તે પૈકીમાં, ચિંતા, એપણ એક અપૂર્વ વ્યાધિ ગણવામાં આવ્યા છે. જેની ઉપમા કાઇની ચિતા સાથે આપવામાં આવીછે, પરંતુ તે ચિતાથીપણ મિ દુમાત્રની અધિકતાને લીધે ચિંતાને અધિક માનવામાં આવેછે. કારણ કે; ચિતા તેા મુડદાને મળે છે અને For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '૪૩૦ સુરસુંદરીચરિત્ર. ચિંતાતે જીવતા પ્રાણીને પણ બાળે છે. અર્થાત્ પ્રાણુઓના રૂધિરને શેષલે છે.એમ સમજીને હસખી? હતું ખેદ કરીશ નહીં અને કેઈ કારણને લીધે હારા સ્વામી ત્યાં રોકાયા હશે. જેથી તે દ્વીપમાં જલદી તે આવી શક્યા નહીં. એમ કેટલાંક પ્રિયવચનેવડે તેણુએ સુરસુંદરીને શાંત કરી એટલે તે શોકનું વાતાવરણ દૂર કરીને આનંદમય થઈ વર્તાવા લાગી. બાદ હંસિકા કમલાવતી દેવીની પાસે ગઈ અને આ સર્વ હકીકત તેણુએ તેને નિવેદન કરી. પછી કમલાવતીએ પણ રાજાની આગળ જઈ યથાસ્થિત આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. સુરસુંદરી પોતાની ફેઈને ત્યાં આનંદપૂર્વક રહે છે. સ મસ્ત અંતેઉરની સ્ત્રીઓ સુરસુંદરી ધનદેવનું આગમન. ના સહવાસને લઈ બહુ આનંદ માનવા લાગી. એમસુખ સમાધિથી તેણીના કેટલાક દિવસે નિર્ગમન થયા, તેવામાં કોઈ એક દિવસ અંદરની સભામાં અમરકેતુરાજા પોતાના કેટલાક પુરૂ, કમલાવતી દેવી અને સુરસુંદરી સહિત બેઠે હતો, તેટલામાં દ્વા૨૫ાલની અનુજ્ઞાથી રાજાને બહુજપ્રિય અને જેના હસ્તમાં અમૂલ્ય મતીઓનો થાળ રહેલ હતો એવો ધનદેવ વણિક ત્યાં આવ્યા અને પ્રણામ કરી રાજાની આગળ તે બેઠે. બાદ તેણે મૌક્તિકથી ભરેલા સ્થાલની ભેટ કરી, પછી રાજા સંભ્રાંતની માફક એકદમ ઉતાવળથી બે . હે ધનદેવ! તું સિંહલદ્વીપમાં ગયો હતો. છતાં જલદી પાછો કેમ આવ્યો? શું વ્હાણુની બાબતમાં કેઈજાતનું વિધ્ર તે નથી થયું? કારણકે, હને અહીંથી ગયે એક માસ જ થયેલો છે. વળી તે સિંહલદ્વીપ બહંદૂર છે, ત્યાં પહોંચતાં પણ ઘણું દિવસે થાય છે. છતાં તું જલદી For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયેાદશપરિચ્છેદ. ૪૧ ટુંક મુદતમાં પાછે આવ્યા એ ન્હાહુ આશ્ચ` લાગેછે. તે પ્રમાણે રાજાનુ વચન સાંભળી ધનદેવ મેલ્યે. હે નરાધીશ ? જેવી રીતે હું અહીંથી ગયા અને તરતજ અહીં પાછે આવ્યા તેનું વૃત્તાંત આપ સાંભળે. સિંહલદ્વીપમાંથી અહીંઆવેલાવાણીઆએ સાથે મ્હારા મેળાપ થયા. તે લેાકેાએ મ્યુને વેપાર ધનદેવનુંવૃત્તાંત. સંબંધી બહુ ઉત્સાહ આપ્યા. જેથીતે ઢીપને ચિતએવાં અનેકપ્રકારનાં કરી. ચાણાંલઇ હું ત્યાંજવા તૈયાર થઇ નીકળ્યા. બાદ આપના ચરણ કમલમાં પ્રણામ કરી બહુ ગાડીઓના સા સહિત હું બહુવિશાલ એવા ગ`ભીર નામના વેલાતટ ઉપર જઇ પહેાચ્યા. તે વેલાકુલની અંદર અનેક નાવિક જના પોતાતાના ઉદ્યોગપૂર્ણ રીતે કરી રહ્યા હતા, તેમજ કેટલાક યાનપાત્રાને તૈયાર કરતા હતા. સેાપારી અને નાળીયેર વિગેરેના મ્હાટા ઢગલાનેલીધે જેના રાજમાર્ગોની રમણીયતા નજરે પડતી હતી, કાઈ ઠેકાણે હાથીના દાંતની પાલી વડે વ્યાપ્ત એવા તે વેલાતટ હસ્તિનામુખની માફ્ક શાલે છે, કાઇ ઠેકાણે કપૂર, અગુરૂચંદનના સમહુવડે સુગિરિની માફક દેખાયછે. કોઇ ઠેકાણે મુક્તાહારાથી વિરાજીત એવા ભૂતલને લીધે પુંડરીકરિના શિખર સમાન દીપેછે. કાઇ ઠેકાણે જાયલ અને ઈલાયચીના પુજને લીધે કાસુકના મુખની માફ્ક શાલે છે, નાના પ્રકારના દેશામાંથી આ વેલા મ્હોટા કરેા (વેરાઓ) વડે રાકાયા છે સમસ્ત દિશાએના ભાગર્જના એવા રાજભવનનીમાફક સેકડા કરીયાણાં જેમાં આવ્યા કરે છે એવા તે વેલાતા દેખાતાહતા. હવે ત્યાં આગળ ચથાયાગ્ય દાણુ ચુકાવીને તે સર્વ ભાંડા સમુદ્રના કીનારે અમ્હે For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩૨ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. સ્થાપન કર્યા. માદ સમુદ્રમાં ચાલી શકે તેવું મજબુત અને વિશાલ એવું એક વ્હાણુ અમ્હેભાડેલી. અનુક્રમે સર્વ વસ્તુએ તે વ્હાણુની અંદર ચઢાવી દીધી. પછી શુભ તિથિ, નક્ષત્ર અને ઉત્તમ ચેાગ જોઇને વિધિપૂર્વક સમુદ્રનું અમ્હપૂજન કર્યું.તેમજ શ્રી જીનેદ્રભગવાનની પૂજાકરીને શ્રમણુસંધને દાનઆપી બહુ સંતુષ્ટો, મિત્રવર્ગને સુખશાંતિસમાચારપૂછ્યા. સમસ્ત પરિવારની સંભાષણુપૂર્વક સ ંભાવના કરી. ખાદ ત્યાં મંગલ‰નિ થવા લાગ્યા, માંગલિક વાજીત્રાના નિર્દોષ ચારે તરફે ઉચ્છળવા લાગ્યા. સમયજ્ઞ એવા માગધલેાકેા જય જય શબ્દોના ઉચ્ચાર કરવા લાગ્યા. તે સમયે અશ્વાદિકના રહેવા માટે ભિન્ન ભિન્ન વિભાગ જેમાં રહેલા છે, “ અન્યપક્ષમાં ” માયિક પદાગ્રંથી પૃથક્ કર્યું છે મન જેમણે, ગુણ્ણા ( ઢારડાં-યાગ્ય ગુણું! ) ના સમૂહ વડે અદ્ધ ( આંધેલાં સ ંયુક્ત ) છે લક ( પાટીયાં– શયન ચેાગ્ય પાટીયાં ) જેનાં, સંયમિત છે સમગ્ર યાગ જેના અને અચલ એવા મુનિની માફક રહેલા તે વ્હાણુની ઉપર હું બેસી ગયા. ત્યારબાદ ત્યાં સમુદ્રની ગંભીર એવી વેલા(ભરતી) ચઢી આવી, તેમજઅનુકૂલવવનથી સૌંપૂર્ણ ભરાઈ ગયેલા શ્વેત વાવટાના જોસથી અમ્હારૂં વ્હાણુ સમુદ્ર માર્ગે ચાલવા લાગ્યું. * ચારેતરફ ઉછળતાં માચ્છલાઓના મહાન પુંછડાઓના આઘાતનેલીધે જેનુ પાણીબહુઉછળવા Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુદ્રવણું ન. લાગ્યું; ઉછળતા પાણીના સમૂહવડે ઢંકાઇગયેલાઅને સ્ફુરણાયમાનગિગિરના અડાવડેભય કર;તેમજમહાલય કર મઘરાવžઉચ્છળતા ભુજંગા જેની અંદર અનેક ગેાધિકા ( જંતુવિશેષ )એને ગળી જાય છે. એકઢાઇરહેલા અને ઉન્નત સ્થિતિવાળા તિમિ`ગિલ-મહામ For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રાશપરિચ્છેદ છોના આઘાતથી અનેકતર છે જેમાં પ્રગટ થાય છે. તરથી ચાતા જલજંતુઓના ભયંકર શબ્દ જેમાં સંભળાયા કરે છે, ભયંકર શબ્દોને લીધે ત્રાસ પામતા જલચરેના પરિભ્રમણ વડે જલની સ્થિતિ બહુઘેર દેખાવા લાગી, ઘોરપાણના ઘણઘણાટ શબ્દોને લીધે સર્વદિમંડલ વાચાલિત થઈગચ્યું, અનેક પ્રકારના ઊત્કટ તરંગો જેમાં વારંવાર ઉછળવા લાગ્યા, જલમાં ઘસડાતાં પ્રવાસ અને શ્યામભુજના ત્રાસથી વ્યાકુલ થયાં છે માચ્છલાઓનાં ટેળાં જેને વિષે. તેમજ બહુપ્રાણુઓને આશ્રય આપનાર (અન્ય પક્ષે બહુ પ્રાણુઓની પાસેથી આહાર કરનાર) પડતો છે હેાટી આપદાઓ [આપણા નદીઓઆપત્તિને સમૂહ જેને વિષે, જળના આશ્રયભૂત (પ્રજાઓમાં સ્થાનને નહી પામતે) એવા દરિદ્રપુરૂષની માફક જેને દેખાવ બહુ વિકરાળ થઈ રહ્યો છે. વળી મકર, મીન (મઘર અને માછલાઓ મકર અને મિન રાશિ)ને સંચાર જેમાં રહેલું છે, કુરણયમાનઘન [ઘાઠ–મેઘના ] અંધકાર વડે વ્યાપ્ત છે પર્વતના વિભાગ જેના એવા કૃષ્ણપક્ષના આકાશની માફક અપ્રાપ્ત છે પ્રાંત ભાગજેના એવા સમુદ્રના મધ્યભાગમાં હે નરનાથ ? અમ્હારું વહાણ બહું વેગથી કેટલાક જન ચાલ્યું ગયું તેટલામાં એકદિવસલ્હાણુના ખંભાગઉપર બેઠેલા નાવિકે કહ્યું કે, હેપુરૂષો? એક આશ્ચતહે જુઓ ! પ્રફુલ્લ છે મુખ જેનું અને રૂપમાં દેવસમાન એકઈ પણુ મહાનુભાવ પિતાની ભુજાવડે અપાર એવા આસમુદ્રને તરે છે. એ પ્રમાણે નિયમિકનું વચન સાંભળી મહેં હેડીયામાં બેઠેલા અને તરવામાં કુશળ એવા કેળી લેકેને તરત જ તેની પાસેમેકલ્યા અને તેમનેહે કહ્યું કે તે પુરૂષને તહેઅહીંલાવે. બાદ તેઓ તેની પાસે જઈને કહેવાલાગ્યા. હેભદ્ર? તહુને તેડવા ૨૮ For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરગવી વિશ્વ માટે વનદેવવણિકે અહને મેકલ્યા છે. માટે તહે આ હિડીચામાં બેસી જાઓ? એપ્રમાણે તેમનું વચન સાંભળી હોડીમાં બેસી તે અસ્વારી પાસે આવ્યો અને તરતજ અસ્વારા વ્હાણુમાં આવી ગયે. હેનરેંદ્ર? તેની આકૃતિ બહુ ભવ્ય દેખાતી હતી અને તે ભાગ્યશાળી તરૂણ અવસ્થાને ભાવતા હતા. રૂપવડે કામદેવને તિરસ્કાર કરતેહતે નવીન મુછનો અંકેરે મુખને ભાવતું હતું, વળી હે નરનાથ! અધિકવર્ણન કરવાથી શું? આપની આકૃતિને તે અનુસરતો હતે. તે મહાશયને જોઈ અહારી દષ્ટિ અમૃતથી સિંચાયેલી હોય ને શું ! તેમ શાંત થઈ ગઈ. વળી આ મહાનુભાવ મકરકેતુ કુમારના સરખે દેખાય છે, માટે તે સમયે અરણ્યમાં પડેલી કમલાવતી દેવીના ખોળામાંથીઅષ્ટરૂપ ધારી કેઈક પૂર્વના વૈરી એવા દેવતાએ જાત માત્ર બાળકને અપહાર કર્યો હતો તે જ આ હશે? અથવા હારે આ વિચાર કરવાની શી જરૂર છે? પ્રથમ એને જ પૂછવું ઠીક છે કે તું કેણ છે? કયાંથી આવ્યઅને આ સમુદ્રમાં શા થી પડયો હતો? એમ વિચાર કરી મહેં હેને અચંગ સ્નાનાદિક કરાવીને પશ્ચાત્ બહુ પ્રેમપૂર્વક જમાડીને શાંત કર્યો. બાદ તે સુખાસન ઉપર વિરાજમાન થયું. પછી વિનયપૂર્વક મહે હેને પૂછયું કે, હેધીર! આ ભયંકર રત્નાકરની અંદર તહે શામાટે પડયા હતા ? અને તહે કયા દેશમાં રહે છે ? ધનદેવનું વચન સાંભળી તે છે . હેસપુરૂષ? હારૂં વૃત્તાંત સાંભળવામાં આપને કૈતુક હાય મકરકેતકુમાર. તે એકાગ્રચિત્તે મ્હારા કહેવા મુજબ તમહે સાંભળે. વૈતાઢયગિરિની અંદર દક્ષિણશ્રેણીમાંરત્નસંચયનગર છે, તેમાં પવનગતિવિદ્યાધરની For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ય ત્રાપદિ બકુભવતી સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલે ચિત્રવેગના વિદ્યાધરેંન્દ્રોને ચક્રવતી રહે છે. તેની ખ્યાતિસર્વત્ર પ્રસરી રહી છે. આ તગતિવિદ્યાધરની કનકમાળાનામે પુત્રી તેનીભાર્યા છે. તેણીને હુંપુત્ર હારીઉપરતેણીને પ્રેમબહુઅપૂર્વ છે. હારૂનામ મકરકેતુ છે. અનુક્રમેવૃદ્ધિ પામતોહવન અવસ્થાને શોભાવવાલા. હવે વૈતાઢય પર્વતમાં ઉત્તરશ્રેણીની અંદર ચમચંચા નગરી છે. જેના સર્વપ્રદેશે દરેકતુઓમાં ચમચંચાનગરી. ફલકુલથી વિભૂષિત એવા વૃક્ષોની શ્રેણી આવડે શોભે છે. વળી તે નગરીની અંદર ભાનુગતિવિદ્યાધરને પુત્ર ચિત્રગતિવિદ્યાધરેંદ્ર રાજ્ય કરે છે. તેસ્વારપિતાના મિત્ર છે.હારી ઉપરપણ તેબહુ પ્રીતિ ધરાવે છે, એકદિવસહુંફરતો ફરતો ચમરચચાનગરમાં ગયે. મહુ ને ઈચિત્રગતિખચાઁદ્રબખુશીથ વિવિઘા. અને ઘણા પ્રેમવડે તેણે હુને રેહિણી ' નામે એક વિદ્યાપી; બાદત્યાંજ રહીને મહું સાતમાસ તે વિદ્યાસાધવામાં વ્યતીતર્યા, તેની અંદર દેવતાઓએ હુને ચલિત કરવામાટે અનેક પ્રકારના ભય ઉત્પન્ન કર્યા છતાં પણ મહેંનિર્ભયપણે ચોક્તવિધિવડે તેવિદ્યાને સિદ્ધ કરી. બાદ વિદ્યાસિદ્ધથઈ એટલે હું પિતાનાનગરમાં ગયે. મહને જોઈ હાજાપિતા બહુજ ખુશીથયા અને તેમણે વિદ્યાધરની આગળ હારી પ્રશંસા કરી કે હેવિદ્યારે? જુઓ? હારેપુત્ર બાળવયને છે છતાં પણ તેણે નિર્ભયમનવડે ભયંકર સ્વરૂપવાળી રોહિણુવિદ્યાપણુ સિદ્ધકરી. હજુપણ આ બાલક હેવાથી વિઘાઓને સાધવામાટે લાયકનથી; એમ જાણું હેં એને આટલા વર્ષ સુધી વિદ્યાઓ આપી નહીં. પરંતુ એણે આવી રૂરૂયવાળી For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર વિદ્યા પ્રથમ સિદ્ધ કરી તે એને અન્ય વિદ્યાઓને સાધવાને છે હિસાબ છે? બાદ સારા માંગલિક દિવસને વેગ જોઈ સિદ્ધાલયમાં રહેલી શ્રીજીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓવિદ્યાપ્રદાન, ને અછાહિકામોત્સવ તેમણે બહુ પ્રે મથી કરાવ્યો. પછી માનસિદ્ધિને વિચાર કરીને મહારાપિતાએ સમસ્ત વિદ્યાઓ હને આપી અને તેન્ડને સાધવાને ઉત્કૃષ્ટ એ સર્વ વિધિપણ મહને બતાવ્યો, પછી તેમણે કહ્યું કે, હેપુત્ર? જેમના કિરણેના સમૂહ ચારેતરફ દીપિરહ્યા છે એવા અનેકમણિઓથી વ્યાસ એવારત્નદ્વીપમાં વિઘાધરેએ બનાવેલા ભવ્યઆકૃતિવાળા શ્રી આદીશ્વરભગવાનના મંદિરમાં તેજાર ત્યાં આગળ ઉત્તમ ક્ષેત્રમાં એકાંત જગાએ બહુ કાંતિમય અને વિદ્યાસાધવામાં ઉઘુક્ત થયેલા ખેચને રહેવા લાયક નાનાપ્રકારનાં મંદિરે રહેલાં છે. તેમાં રહી ત્યારે વિદ્યાઓ સાધવી. વળી હારી સારવારને માટે બહુ ડે પરંતુ પોતાને ઈષ્ટએ પરિવારનું લઈજા.પ્રથમ ત્યાં જઈને હારેશ્રીજીનેંદ્રભગવાનનું પૂજન તથા વંદન કરવું. બીજાં કોઈપણ પ્રકારનાં કાર્ય કરવાં નહીં. વળી એક એજનમાત્ર ક્ષેત્રમાં પંચંદ્રિયપ્રાણુઓની હિંસા પોતે અથવા બીજાએ પણ પ્રયત્નપૂર્વકકરવી કરાવવી નહીં. કારણકે, પ્રમાદને લીધે પણ જે આવાં અકૃત્ય થાયતો પોતાના કાર્યમાં વિજ્ઞથયાશિવાય રહે નહીં, એમ કહી મહારાપિતાએ સ્વને એક વીંટી આપી. હેપુત્ર સમગ્રદોષને નિવારવામાં સમર્થ એવી આવીંટી હંમેશાં ત્યારે પોતાના હાથે રાખવી એમઉપદેશ આપી તેમણે મહને પરિવારસહિત વિદાય કર્યો. હુંપણ પિતાને પ્રણામ કરી ત્યાંથી નીકળે.અનુક્રમે રત્ન For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયોદશપરિચ્છેદ. દ્વીપમાંગ. ત્યાં એકતસ્થલ જે વિધિ વિઘાસિદ્ધિ પ્રમાણે બહુરૂપિણ આદિક નાના પ્રકા તે પ્રકારનીવિદ્યાઓને સાધવાનેëપ્રારંભ કર્યો. તેમજ બહુરૂષા, પ્રજ્ઞપ્તિ, ગૌરી, ગાંધારી મેહનત્યાદિની, આકર્ષણી, ઉમેચની, ઉચ્ચાટની અને વશીકરણ વિગેરે બહુ વિદ્યાઓને સાધતાં હારા લગભગ છમાસ ચાલ્યા ગયા. તેઅરસામાં રાત્રીના છેલ્લા પ્રહરે છેવટનાભાગમાં પૃથ્વીધ્રુજવા લાગી, દિશાઓના ગજેન્દ્રો ગર્જના કરવા લાગ્યા, આકાશ બળવા લા ગ્યું, અનેક ભૂતના સમૂહે હસવા લાગ્યા. પર્વતો ધ્વનિ કરવા લાગ્યા, પાષાણની વૃષ્ટિ થવા લાગી, એમ હુને આભાસ થયેવળી થોડીવાર પછી મને હર સુગંધનેવિસ્તારો સુકેમલ પવન વાવા લાગ્યા, તેમજ બહુ જુજ પ્રમાણમાં સ્પર્શ કરતા દીવ્યાંહૈદકનીવૃષ્ટિથવા લાગી, પાંચ પ્રકારના વર્ણવાળી દીવ્યપુષ્પોની વૃષ્ટિ ચારેતરફ પડવા લાગી. નાનાપ્રકારના અહંકારથી વિભૂષિત, પિતપોતાનાં નામ વાળાં વિચિત્ર પ્રકારનાં ચિન્હાના સમૂહો દીય વિદ્યાઓને વડે વિરાજીત, વિવિધ પ્રકારનાં સુંદર પ્રાદુર્ભાવ. વાહન ઉપર બેઠેલી, નાનાપ્રકારનાં વ - આભૂષણેથી વિભૂષિત, પરસ્પર વણેની દેદીપ્યમાનકાંતિનેલીધે સમાનરૂપને ધારણકરતી એવી વિવિધ પ્રકારની સ્ત્રીઓ પ્રગટ થઈ. અને તેઓ બેલીકે; હેકુમારેંદ્ર? અમહે વિદ્યાઓ છીએ. હારૂ ધર્ય જોઈ અમહે લ્હને સિદ્ધથએલી છીએ. એ પ્રમાણે તેમનું વચન સાંભળી હારા હૃદયમાં બહુજ હર્ષ થયા. બાદ મોં આનંદપૂર્વક તેમનું અર્ધાદિક પૂજન કર્યું અને જેમને જે ઉચિત હતું તે પ્રમાણે તેઓનું મોં સન્માન કર્યું. For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. બાદમ્હનેવિદ્યાઆસિદ્ધથઇ તે વાતજાણીને મ્હારા પિતા સુભટ મંડળના સાથે મ્હાટા આડંબર સહિત વાજીંત્ર, ગીત,વાઘઅને નૃત્યવગેરે નીબહુપ્રકારનીસામગ્રીઆસાથેલઇનેતેઆ અષ્ટાહિકમહાત્સવમાટેઅનેકપ્રકારનાં પૂજા નાંસાધનાગ્રહણકરી વૈતાઢય પર્વ તમાંથીત્યાંઆવ્યા, પછી તેમણે શ્રીઆદિનાથ ભગવાનના મદિરમાંબહુભક્તિપૂર્વ કમ્હાટામહાત્સવ કરાવ્યેા. તેમજ યત્નપૂર્વક સર્વવિદ્યાઓનું વિધિ પ્રમાણે પૂજન કર્યું.... પવિત્ર તીર્થોના નિર્મીલ જલવડે શ્રીજીને દ્રભગવાનની પ્રતીમાઓનું સ્નાત્ર કરાવ્યું. માઇઅનેકવિદ્યાધરાને ઉદાર ભાવથીઘણાંદાનઆપવામાંઆવ્યાં, પૂજ્યવર્ગનીસારીરીતે પૂજાએ કરી,અનેમાનવાલાયકસજનાને સારીરીતેસત્કારકો, ઉત્તમપ્રકારનાં ગીત, નૃત્ય અને વાજીંત્રાના ઠાડસાથે અઠ્ઠાઈ મહાત્સવ કરાવ્યેા. તેમજ ગંભીર એવા પાહ,લેરી,લંભા અને દુઃભિના અનેક શબ્દાવš દિગંતરાને પૂર્ણ કરતા, સુંદર વિદ્યાધરીઆના પ્રેક્ષણુક (નાટય)વડે ખેચરાના સમૂહનેઆકર્ષ ણકરતા, નિર્માલ એવા શ્રીજીને ભગવાનના ગુણુકીર્ત્તનમાં કુશલ એવા સેંકડો માગધવડે સંકીણું, વાગતા એવા વેણુ તથા વીણાના મધુરનાદ વડે જનસમાજને આનદઆપતા, જોવામાટે આવેલા સુર તથા કિનરેશના ચિત્તને ચમત્કાર કરવામાં અગ્રણી, મ્હાટા પાપાને હડાવનાર અને રમણીય એવા રાત્રી જાગરણને શ્રીજીને દ્રભગવાનના મંદિરેકરાવીને પેાતાના પરિવારસહિત મ્હારાપિતા વેતાઢ્યપ તમાં ગયા. હું બાકીનાં સમસ્ત કાર્ય કરવામાટે ત્યાંજ રહ્યો હતા. પછી શ્રીજીને દ્રભગવાનની પૂજા કર્યાબાદ જીનવદન કરી રહ્યો એટલે સૂર્યોદય થયા. પછી હું શરીરચિંતામાટે મહાર ચિત્રવેગનું આગમન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રકારછેદ. ૪૦ નીકળે શૌચક્રિયાકરીદીઘિકાદિકની ક્રિડામાટે હું કેટલાક પ્રદેશ આગળ ચાલ્યા તેટલામાં ત્યાંવાંસડાઓનીઝાડીમાં પૃથ્વી ઉપર પડેલુંએકમને હરખહારાજેવામાં આવ્યું. તરતજતેને હાથમાં લઈ ચપલતાને લીધે તે ખચ્ચનેપાસમાં રહેલી તેવંશજાળની ઉપર મહેંપ્રહારકર્યો. તેની અંદરગંગાવનગરને સ્વામીગધવાહન રાજાને પુત્ર મકરકેતુવિદ્યાધર વિદ્યા સાધવા માટે પ્રથમ પ્રવેશ કરી રહેલ હતું. તેનું મસ્તક વાંસડાઓની સાથે કપાઈને ભૂતલ ઉપર પડેલું એકદમ હારાજેવામાં આવ્યું. જેની અંદરથી રૂધિરને પ્રવાહચાજતેહતે. તેજોઈ હું એકદમ સંબ્રાંત થઈગયો. મહારાહુદયનાઆઘાતનેલીધે મ્હારીદ્રષ્ટિ બહુચંચળ થઈગઈ અને હું શેક કરવાલા. હાહાઈ બહુ આશ્ચર્યની વાત છેકે; આવું અકાય મહે કર્યું અને પ્રમાદના વશમાંપડી મહેં આ હિંસા કરી માટે જરૂરમહારામદભાગ્યને લીધેકંઈકવિબ્રમ્હનેથયાવિના રહેશે નહીં; “આવા કૃત્યને શાસ્ત્રમાં સર્વથા નિષેધ કરેલો છે. જેમકે - अकर्तव्यं न कर्त्तव्यं, माणः कण्ठगतैरपि । मुकर्त्तव्यं तु कर्तव्यं, प्राणैः कण्ठगतैरपि ॥२॥ અર્થહેભવ્યાત્માઓ? શાસકારે ત્યાં સુધી પકારકરી કહે છે કે, પિતાના પ્રાણોકંઠગત થાય તો પણ હિંસાદિક અકૃત્યનું સેવન કેઈપણ સમયે કરવું નહીં.અર્થાપ્રાણત્યાગ કરવોપણઅકૃત્યકરવું નહીં.તેમજપ્રાણાંતસુધી પણસુકૃત્ય-ધર્મનેત્યાગ કરવો નહીં. એમ છતાં મહેપ્રમાદને લીધે અકાર્યનું સેવન કર્યું, માટે જરૂરહારે દારૂણ દુઃખ જોગવવું પડશે. અથવાઓં ઘણુવિદ્યાઓ સિદ્ધ કરી છેતેથી મહેને વિનથવાનો સંભવનથી. પરંતુ વિનાને દૂરકરવામાટે મંત્ર જાપ. તથા શ્રીજીનેંદ્રભગવાનની પૂજા વિગેરે ઉપચાર કરવા તે ઉચિત છે. એમવિચાર કરી હુંત્યાંથી ચાલશે. એટલેહાઉ દક્ષિણ For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર નેત્રફરકવા લાગ્યું. જેથી હું જાણ્યું કે મને કઈ પણ સારી વસ્તુને આજે લાભ થશે. એમવિચારકરતે હું કેટલાંકડગલાંચાલીનીક તેટલામાં , હેધનદેવ? તેગહનવનમાં કિપાકવૃક્ષની નીચે પૃથ્વી ઉપર પડેલી એકયુવતિહારા જોવામાં આવી. વળીતે મૂછિત અને ભરનિદ્રાની માફક પૅનમાં ડુબેલી હતી. જેણુનાશરીરની આકૃતિપિતાના કુલની લહમીદેવી હોયતેવી અપૂર્વ ઉત્કૃષ્ટતાને સૂચવતી હતી તેમજ જેણીના અંગોનીલાવતા અમૃતવડે નિર્માણ કરેલી હોય તેમનેત્રોને આનંદઆપતીહતી,વળી બહુલાંબા,શ્યામ અને અતિસુકમલએવાકેશ પાશવડે તેનું મનહર મસ્તક, આકર્ષાયેલા ભ્રમરાઓના સમૂહથી વ્યાપ્ત એવા કમલની માફક શેભે છે, કર્ણ તસુધી પ્રાપ્ત થયેલાનેત્ર અને સરલ નાસિકાવડે ઉત્તમ શેભાને ધારણ કરતા તેણુને મુખરૂપીચંદ્ર ક્ષીણચંદ્રનું જાણે ઉપહાસ કરતો હોય ને શું? શંખના સરખી ઉન્નત, સુકમલઅને જડ (જલ)નીસંગતિ થી મુક્ત થયેલી તેણનીગ્રીવા, તીક્ષણ કાંટાઓથી વ્યાપ્ત એવા મૃસુલ દંડેનું ઉપહાસર કરે છે. ઘણું કઠિન, સ્યુલ ઉન્નત અને સમસ્ત કોના મનને હરણકરતાએવા તેણુનાસ્તનેને ઐરાવત હસ્તીના કુંભસ્થલનીઉપમા કેવી રીતે આપી શકાય? વળીવિવેક રિહિત એવુંહારૂં સ્તન યુગલ કામુકજનને સુખેથી બાળે પરંતુ શ્રવણે (કાન-મુનિઓ)ને પ્રાપ્ત થયેલાં હારાં નેત્રને તે લાયક નથી, એ પ્રમાણે ઉપદેશ આપતે તે બાલાને મધ્યભાગ ક્ષીણ થાય તેમહું માનું છું. અથવા અવિનિત જનને આપેલ ઉપદેશ કંઈપણ અસર કરી શકતો નથી હારે સ્તનોમંડલનો ઘણે પર કેવીરીતે વહનકરે એવી ચિંતાને લીધે તેણુના કમ્મરનો For Private And Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રાદાપરદ. ભાગદરિદ્ર છોકરાના જનકનીમાફક બક્ષીણથહતેમનેહર, ગંભીર અને પ્રદક્ષિણઆવર્તવાળી તેણીની નાભી જાણકામ વને સ્નાન કરવા માટે વિધિએ બનાવેલી કૂપિકા હાય ને શું ? માંસથી પુષ્ટ, સુકેમલ અને વિશાલ એવા નિતંબવડે તે બાલા દર્શનમાત્રથીજતરણ જનાના હદયનેકામાતુરકરી નાખે છે. કેળના ગર્ભસમાનસુકોમળ અને જેણુનું અતિ રમણીયએવુંઉરૂસ્થલ જાણે કામદેવનાગૃહદ્વારમાં વિધિએ સ્થાપન કરેલું તોરણ હેય નેશું તેમ શોભે છે. કૂર્મના સરખા ઉન્નત, પરસ્પર સજજડ મળેલી સુકેમળ અને પુષ્ટએવી આંગળીઓથી વિભૂષિત અને સુંદરરંગવાળાતેણીનાબંને ચરણેકલાકે નામનનેહરણકરેનહી? એવી સર્વાંગસુંદર તે બાલાઈએકદમમ્હારી દષ્ટિઅત્યંત આનંદમય થઈગઈ. લાંબા સમયના પરિચયવાળી હોયનેશું તેમ ન્હને જોઈ હારાહદયમાં હર્ષનીસીમારહીનહીં.ત્યારબાદપ્રિય એવી પોતાની ભાર્યાનીમાફક પાસે જઈ તેણીને મહેંતપાસકર્યો તે નિચેતન થયેલી હતી. તેણીના મુખમાંથી માત્રફેણનીકળતું હતું અને શરીરની કાંતિશ્યામ થઈગઈહતી. પછી હું પિતાની આંગળી તેણીના મુખમાં નાખીને જોયુતે અંદર અર્ધચાવેલું કિપાકનું ફલ હારા જેવામાં આવ્યું. જરૂરઆલના વિકારને લીધે આબાલાઅચેતન થઈગઈ છે, માટે એને પોતાના સ્થાનમાં લઈ જઈનેéસ્વસ્થકરું.વળી કોઈપણુવિદ્યાધરની આકન્યા અહીં આવેલી હશે. અને કેઈપણ દુઃખને લીધે એણુએવિષફલખાધેલું જણાય છે. કારણકે, પૃથ્વી ઉપરચાલનાર મનુષ્ય આ રત્નદ્વીપમાં આવી શકતા નથી. તેથી ભૂલોકવાસી આ કન્યા કેવીરીતે હોઈ શકે? વળી આવા એના વેષઉપરથી જરૂર આ કન્યા છે એમાં કોઈ પ્રકારનો સંદેહનથી. તેમજ મ્હારું જમણુનેત્ર કુરતું હતું તેથી આમ્હારી પ્રિયવદ્ભા For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુરીટસ્વિ.' હેવીવેઈએ કારણકે, આબાળાને જઈજેમ્સનેઅનુરાગ થયો છે તેઅનુરાગ અનેક પ્રકારનીવિદ્યાધરની બાલાઓને જોઈને પ્રથમ થયેનાતે માટે જરૂરઆમલાંગી હારીદચિતા હોવી જોઈએ. એમ વિચાર કરતો હું પોતાના હસ્તના ઉત્સંગમાં એને લઈને ચાલ્યો.તેણીના સુકમલ અને મનોહર એવાશરીરના સ્પર્શથી ઉત્પન્ન થયેલા સુખને અનુભવ લઈ હારૂં શરીર બહુજ શાંત થઈ ગયું. અનુક્રમે હૃશ્રી આદિનાથ ભગવાનના મંદિરની પાસે મ્હારા. સ્થાનમાં આવી પહોંચ્યા. - પોતાના સ્થાનમાં આવીને ત્યાં રહેલીહારી ઓરમાન મા તાની કન્યા પ્રિયંવદાને હું પૂર્વોક્ત વિષાપહાર. સવાત કહી. પછી હે તેણીનેકહ્યું કે, પિતાએ વિદ્યાપ્રદાનનાસમયે હને જે વીંટી આપીહતી તેવીંટી અને નિર્મલ જલ તું જલદી અહીં લાવ.હેધનદેવદિવ્યમથી જડેલી તે મુદ્રિકા સમગ્રદોષને નિવારે છે. વળી વિષસમૂહને નાશ કરવામાંતેવિશેષે કરીને તેબહુ ઉપગથાય છે. તેની પ્રતીતિઅસ્તુ ને સાક્ષાત્ થયેલી છે. પછી તે વીંટીના સ્પર્શવાળું પાણી કરીને હું તેનેડાવાલા, તેમજ તેના શરીરેછાંટવાલા.તે સમયે પ્રિયંવદાએ હુને કહ્યું કે આતહારી બહેન છે. પછી હેં કહ્યું કે, આહારીનકેવીરીતે થાય? એને કેઈવખતë પ્રથમએલી છે? પ્રિયંવદા બેલી. રત્નાવતીનામુમ્હારીન્હાનીમાસીનેનરવાહનરાજાનીસાથે કુશાગ્રનગરમાં પરણાવી છે; હેની આ સ્રસુંદરીનામે કન્યા છે. પ્રથમહુવૈતાઢથ પર્વતમાંથી આ દ્વીપમાં આવતી હતી ત્યારે માર્ગના પરિશ્રમને લીધે થાકી ગઈ એટલે કેશાગ્ર નગરની બહાર ઉદ્યાનમાં હું ઉતરી હતી, ત્યાં મહેં એને હતી, વળી તે સમયે હું આકાશગમિની વિદ્યાનું એક પદ For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયેાદના પરિચ્છેદ. ભૂલીગઇહતી, તેપણુ અનુબુદ્ધિમાન એવી એણીએમાત્રકહેવાથી જ તેપદને સ’ભારી આપ્યુ હતુ તેમજ ચિત્રપટમાં લખેલા હારાસ્વરૂપનેજોઇ એણીએ ઉન્માદનેવધારનારએવાઘણા સ્નેહ પ્રગટકર્યા. વળી આચિત્રગત યુવાન બહુ સુંદરછે એમજાણી એણીનાહૃદયમાં ઘણું આનદ થયા હતા અને આ મ્હારી સ્વામી થાયતા અહુ સારૂ એ પ્રમાણે એણીએ મહુધા વ્યાકુળ થવાયુ હતું.વળીોકાઈ પણપ્રકારેએ મહાશયનુ મ્હનેદ નપણ થાયતે હું કૃતાર્થ થાઉંએપ્રમાણે એણીએનિ:શ્વાસમૂકચાહતા. હેગિનિ? જોહું હારી કાઇપણુસ’અધવાળીહાઉત્તાઅવશ્યતેનાસમાગમના સુખવડે આમ્હેનને ત્યારેશાંતકરવી; એમ એણીના કહ્યામાનહું અહી આવીહતી. આપ્રમાણે તેણીના પૂર્વ વૃતાંતપ્રિયંવદાકહેતી હતી,તેટલામાં તેણીના વિષવિકારના વેગ દૂર થવાથી તેસચેતન થઇગઇ.બાદ સારીરીતે શુદ્ધિમાંઆવીએટલેતેબાલાનેપ્રિય વદાનીપાસે મૂકીને હું વિઘ્નનિવૃત્તિનેમાટે શ્રીઋષભદેવભગવા નીપૂજાકરવામાટેમ દિમાંગયા.ત્યાંવિધિપૂર્વક શ્રીજીનેદ્રભગવાનનીપૂજા કરીને હું ચૈત્યવંદન કર્યું. પછીઉપયેગપૂર્વક શાંતિ દેવતાના મત્ર જાપો,તેમજ ત્રીજી સ્તુતિ ભણીને સે। શ્વાસરીસના એક કાર્યાત્સગ કર્યો. એપ્રમાણુવિદ્યાધરનામરણુજન્ય વિઘ્નની શાંતિમાટે ધમ કાર્ય કરીને હું ફરીથીજ્યારેપ્રિય વદાનીપાસેગયા ત્યારે શાકને લીધે અશ્રુજલથી ભીજાઈગયાંછે ગડ સ્થલજેનાંએવીતે ખાલારૂદનકરતીમ્હારાજેવામાંઆવી.પછી મહે પ્રિય વદાને પૂછ્યું હુંમ્હેન આવામ્હાટાશે કથીસ તમનીમાફક આ કમલાક્ષી શામાટે રૂદન કરેછે? તેસાંભળી પ્રિયંવદાખેલી. હેકુમારે દ્ર? એણીના કારણને લીધે એનાપિતાને હેાટાપરાક્રમી શત્રુએ રાકીલીધે છે, તેથીખડું શેકાતુરથઇ આ ખાલા રૂદનકરે For Private And Personal Use Only ૩ Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org યુના સમાર ભ. સુરતીચરિત્ર છે. ત્યારખાદ મ્હે તેણીને કહ્યુ કે,હેસુંદરી? આર્કિકર ત્યારે આ ચીન છતાં ત્હારા પિતાના પરાભવ કરવા કાણુ સમર્થ છે? વળી અધિકની શી જરૂરછે? હસ્તમાં વસ્તુન'દકખગ લઇ હું એકલાજ ત્યાંજઈને તેદુરાચારી પ્રચંડ શત્રુના સંહાર કરૂંછું. વળી અહી’ શ્રીઆદિનાથભગવાનનામન્દિરમાંપ્રિયંવદાનીપાસેસુખેથીહારરહેવું. કાઈપ્રકારના શાકકરવાનહી. જ્યાંસુધી હુંતેષ્ટ શત્રુંજયનેમારીને પાછાઅહીં આવું ત્યાંસુધીતમ્હારેઅહી થી કાંઇપણજવુ નહીં એમ કહી તમાલપત્રનાસરખા શ્યામ એવા આકાશમાર્ગે હું ઉપડીગયા. અનુક્રમે હુંકુશાગ્રપુરની ઉપરજઈપહાચ્યા.જેનાવિશાલ કિલ્લાની ચારેબાજુએ ઉદ્ધત સુભટાએ કુશાગ્રપુર. ઘેરાઘાલેલે હતા. અંદરનાભાગમાં મહુ ત્રાથી વહન કરાતા ગેાળાકાર એવા પાષાણાનેલીધેભયંકર, કિલ્લાનાઉપરના ભાગમાં ધ્વજપતાકાઆ રચેલી હતી,તેમજ જેના કાંગરાઓમાં સેકડા તા ગાઢવેલી હતી અને હજારાઉદ્ધૃતસુલટાના આડંબર સહિત કાલાહલની ગર્જનાઓ મહુવધી પડીહતી.આપ્રમાણે તેનગરના ઉપદ્રવોઈ મ્હારાહૃદયમાં અનુકૌતુકથયું. જેથી તે જોવામાટેઆકા શમાંજહું ઉભારહ્યો. તેટલામાં તેનગરનેભાગવામાટે શત્રુંજય રાજાનું સૈન્ય એકદમ તૈયાર થઇગયુ. શત્રુંજયરાજાના સૈનિકામાંથી કાઇ કહેછે. અરે ? તૈયાર Acharya Shri Kailassagarsuri Gyanmandir કરેલું મ્હારૂં અખ્તર હુને આપે. વળી કોઈ કહેછેકે; મ્હારૂં મનેાહર વર [શસ્ત્રવિશેષ] હુને જલદી આપેા. એપ્રમાણે શત્રુજયનાસૈન્યમાં સુભદ્રાના ઘણાકાલા For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્રયેાદશપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. હલસ'ભળાવાલાગ્યા.તેમજ કેટલાકકહેછેકે,અશ્વિકાઓને તૈયાર કરી. ચત્રાને વહનકરશે. પટકુટીને સરકાવા. વળી કિલ્લાનીપાસમાં નિસરણીઓ ગાઢવા. ચત્રપીડનની ઘટનાકરવામાં હવેત્સુમે વિલ ખકરશે નહી'. ઝરૂખાઓને ખાળીમૂકા. મ્હોટા પત્થરોના જથાવડે ખાઇને પૂરીનાખા. કાઢાળાદિકના સાધન વડેઘઢના મુખ્ય ભાગાને તેાડીનાખે.. એ પ્રમાણે શત્રુંજયરાજા ખેલવા લાગ્યા. કિલ્લાનીઉપર અડાલીઓમાંરહેલા નરવાહન રાજાના સુભટ ઉપરથી મ્હાટા પત્થરા ફૂં કે છે જેથી શત્રુનાં યંત્રપીડન ટુટવાલાગ્યાં અને ઘાસનાં પુળીયાં સાથે લાગતી મશાલાવડે તે આનાયાને બાળીનાખેછે.તેમજ નગરાધીશના સુભટાકિલ્લાના આધારે સ્થાપનકરેલીનિસરણીઓ ઉપર રહેલાશત્રુના સુભટાને ભાલામારીને ખાઇએમાંપાડીનાખેછે.શસ્ત્રાદિકથી ઘાયલથયેલા સુભટાએ પેાતાના હાથમાં ધારી રાખેલા એવા પણ ઘેાડીયેાના સમુદાય બહુ કુદાકુદ કરેછે અને અડાલીઓમાં ગેાઠવેલા યંત્રામાંથી નીકળતા પાષાણુના મારને તેખચાવી લેછે. પડખાઓના વરડાઓ ઉપરરહેલા ધનુષધારીઓએ મારેલાંમાણેાવડે ઘાયલ થયેલાઅને કિલ્લાનીપાસમાં આવતાશત્રુઓનાં મસ્તકાનાસે કડા ટુકડાએ તાપાનામારથી થયાકરેછે, તેમજ કીલ્લાથી દૂર રહેલી એવીપણ પટકુટીઓને તેલથી છાંટેલા અને શૃંખલાયંત્રમાંગાઠવેલા મ્હોટા કાષ્ઠાના સમૂહવડે બાળીનાખેછે, તેમજ કિલ્લાના કાંગરાઓની અંદર રહેલા હોંશીયારએવા ધનુધારીએના આજ્ઞાવડે છેદાઇગયેલું શત્રુનું સૈન્ય વિજયાથી સંગ્રામમાં શિથિલ થઈગયું. તેટલામાં મહુરાષનેલીધેત્યાં અનેકસામંત તથા સુભટાનાસમૂહ તૈયાર થઈગયા અને પેાતાના સૈન્યનેઆશ્વાસન આપીને કિલ્લાની સન્મુખ પ્રયાણ કરવાલાગ્યા. ઉલટ સુવર્ણ For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .સુ દરીમિક શ્રીવિભૂષિતછેકાંડજેમના એવાંમણેાવર વિંધાયેલા કિલ્લોનગરનું રણુ કરતાછતા રોમાંચને ધારણ કરતા હેચનેશું? ત્યારબાદ શત્રુનાયાહાએ પરિખા [ખાઇ] પુરી નાખી અને લાંમા વાંસડાઓનાપ્રયેાગવડે પ્રાંતભાગને માળીનાખીને સમગ્રકિલ્લા અગ્નિથી સળગાવીદીધા. યત્રાથી ફૂંકાતા પત્થરોના આઘાતવડે કિલ્લાનાં શિખરા ટુટવાલાગ્યાં, જેથી શત્રુના સૈન્યમાં અકસ્માત કાલાહલ ફાટી નીકળ્યેા. ત્યારમાદ મ્હોટા વિશાલ પાષાણાથી આંધેલી કિલ્લાની અડાલીએ પણ યત્રા, સુર ગેા અને કશાઓના આઘાતવરુવિખરાઇ પડવાલાગી. એ પ્રમાણે શત્રુના સૈનિકાએ એક્દમ પરાજીત કરેલા નગરના સુભટ નેજોઈ અકસ્માત્ મ્હારા મરકેતુનુંસાહસ. હૃદયમાં ક્રોધભરાઇગયા. જેથી હું આઠ પોશીને ખડ્ગઉગામી ગજેંદ્રઉપરબેઠેલા શત્રુજયની પાસેગયા. અને ત્હને કહ્યુ કે, રેર! અધમ? આજે સ્ફુર્હને ઘણાકાળેદીઠાછે. જોકે આ મ્હારી સ્ત્રીના પિતાએ હારૂં કાઈપ્રકારનું વેર કર્યું નથી,છતાં તું એમને પરાજયકરવા તૈયાર થયેાછે. અત્યારેા કેટલામધા દુરાચાર ગણાય ! અથવા વિનાશ કાળ આવે ત્યારે વાંસડાને લ આવ્યાશિવાય રહેતુ નથી, વળી હેશત્રુંજય?જો તુ સત્ય સુભટવાદનેવહનકરતા હાયતાહાલમાં તુ હારૂં પુરૂષત્વ પ્રગટકર? એમ કહી હૈના કેશપકડીને એકક્રમ મ્હે હૈનું મસ્તકકાપીનાખ્યું.બાદછેદાઇગયુ છે મસ્તકજેનું એવા પેાતાના સ્વામીને જોઇ શત્રુના સર્વ સૈનિકા સંભ્રાંત થઈ ગયાઅનેએકદમ મ્હારીઉપરહુમલેાકરીનેમાણાવડેમ્હને મારવા સંડી પડયા. ખાદ તેનાં હજારા તીક્ષ્ણ બાણાની પંક્તિના ચુક્તિપૂર્વક ખચાવકરીને નરવાહનરાન્ત રોકાતુર થઇ જ્યાં For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્ર દશરિછેદ. ૭ સભામાં બેઠા હતા ત્યાં હું અને શત્રુજયસજાનું મસ્તક તેની આગળ મૂક્યું. પછી પ્રણામ કરીને, ધનદેવ? પૂર્વોક્ત સર્વ વાર્તા તેમની આગળ હું કહી સંભળાવી. બાદમëકહ્યું કે, હે રાજન! હવેતહારે કેાઈપ્રકારને ઉદેશ કરનહીંતમહેસુખેથી અહીં રહે. હવે મકરકેતુનું પ્રયાણુ, જાઉછું, કારણકે જનક્રીપમાંથી આપની 1 કન્યાને લાવીને જલદી આપને સેંપી દઉં. એમ કહી સ્ત્રીના મુખાવલોકનમાં ઉત્સુકથયેલે હુંઆકાશમાર્ગે ચાલવા લાગ્યો અને અનુક્રમેતે સ્થાનમાં હું પહોંચે તેટલામાં અકસ્માત્ ત્યાં રહેલે એક વૈતાલ હારા જેવામાં આવ્યા, તાલવૃક્ષના સરખી લાંબી જેની જઘાઓ છે. અષીપુંજ અને મહિષ સમાન શ્યામ છે શરીરજે. જેના હસ્તનું બંધારણ બહુ લાંબુ અને પુષ્ટ છે. જેના દાંત મુખની બહાર નીકળેલા છે.ઉષ્ટ્રની માફક જેના ઓષ્ટની સ્થિતિ ભયંકર દેખાય છે. વળી જેનાં ચક્ષુએ ખદ્યોતની માફક ચકચકે છે. જેના મુખની બહાર બે જીન્હાઓ લપલપે છે. બહુ જાડી અને ચપટી છે નાસિકા જેની. બહુ સંતાપનેવિસ્તારતો. વારંવાર પોતાની ભુજાઓ વડેઆશ્લેટન કરતે. તેમજ ખડખડાટ હાસવડે અતિશય ગર્જના કરતે અને પ્રલયકાલના મેઘસમાન હક્કારવવડે નભસ્તલને વાચાલિત કરતે એવો તે વૈતાલ બેલ્યો. રેરા દુરાશયી પ્રથમ હું મને સ્ત્રીના અપહારથી બહુ દુઃખદીધેલું છે. તે વૈરનો બદલો આસમયે હું લીધા વિના રહેવાને નથી.હવે મ્હારી દષ્ટિગોચર થયેલો તું કયાં જઈશ? રે વૈરી? બાલ અવસ્થામાં કોઈ કારણઆવીમળવાથી તું જીવતે રહેલો છે. પરંતુ હાલમાં ભયંકર સમુદ્રમાં નાખેલે તું જીવવાને નથી. એમ કહીને તે વૈતાલ તરતજ અ For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. દ્રશ્ય થઇ ગયે. હું પણુ આકાશમાંથી એકદમ ધી સમુદ્રમાં પડીગયા. પછી હું ત્યાંથી આકાશમાંચાલવામાટે નભાગાલિ ની વિદ્યાનું સ્મરણ કરવાલાગ્યા, પરંતુ તેવિદ્યા હૅને યાદ આવી નહીં. તેથી મમ્હેં જાણ્યું કે, તે દુષ્ટ વૈતાલ જરૂર મ્હારી સર્વ વિદ્યાએ હરી ગયા. કાઇપણ પ્રચંડ વૈરી આ અસુર હાવા જોઇએ એમવિચારકરતાહું;હેધનદેવ ભુજાઆવડૅસમુદ્રમાંતરવાલાગ્યા. હે નરાધીશ? એપ્રમાણે પાતાનુ વૃત્તાંતતેપુરૂષમ્હનેકહેતા હતા, તેટલામાં અમ્હારા નિોમકે ભયભ્રાંત થઇકહ્યુંકે; હેનાવિક પુરૂષા? કર્ણ - ધારસહિતતમ્હે તૈયાર થઇજાઓ.કારણ કે;મૃત્યુના મુખ સમાન આકાઇ ભયંકર ઉત્પાત દેખાય છે.તમ્હે આકાશ તરફ સૃષ્ટિકર; સુપડાના આકારજેટલું અનેએકદમ વૃદ્ધિ પામતું તે વાદળ ઉત્પન્નથયું છે, જે અભ્રખંડ ખલપુરૂષના સ’ગનીમાફક આપણેાનાશ કરશે. આવા સ્થાનમાં થયેલે આવેાલ ચકર મહાધારઆ ઉત્પાત ઘેાડાસમયમાં યાત્રાલુ, નાવિકઅને નાવઆદિક સર્વના વિનાશ કરેછે. એ પ્રમાણે વ્હાણુના સ્તંભાગ ઉપર બેઠેલા પુરૂષનુ વચન સાંભળી વ્હાણુમાં રહેલા સર્વ પુરૂષા એકદમ ક્ષેાભાયમાન થઇગયા અને જીવવાની આશાપણુ તેઓએ છેડીદીધી. ખાદ નાવિકાએ સ ન ંગરાના સમુદાયજલની અંદર મૂકી દીધા,કૃપત ભને નમાવી નાખ્યા,વ્હાણુને પણ ખુખજાડાઅને વેતવસ્ત્રવડેચા રેખાજીએઢાંકી દીધું.એટલામાં શ્યામ એવામેઘના સમૂહવડેસ આકાશ છવાઈ ગર્યું. પવનપણ મહૅવેગથીવાવાલાગ્યા. સમુદ્રનું પાણી ઉચ્છળવા લાગ્યું.ચારેતરફ યમજીન્હેંાનીમાફક નિરંતર ઉપરાઉપરીવિજનીનાચમકારા દેખાવાલાગ્યા. મેઘપણ યમરાજાના સુભટનીમા- Shri Mahavir Jain Aradhana Kendra અકસ્માત્ ઉત્પાત. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રશ્નપરિચ્છેદ. ૪૪૯ ફક ભયંકરગર્જનાઓ કરવા લાગ્યા.હાટા તરંગને લીધે ઉચ્છળતા નગરોના સમૂહવડે સ્થિર કરેલું છતાંપણ તેહાણ પ્રચંડ પવનથી ઉછળતાએવા સમુદ્રના બહવેગવાળા તરંગવડે તણુંવાલાગ્યું. નિરંતર ઉછળતા તરગેડે ઉત્પાત અને નિપાતને ધારણ કરતું જે વહાણ મણિઓથી બાંધેલી ભૂમિમાં હાથથી હણાયેલાદડાનીકીડાનેવહનકરવાલાગ્યું.અથઉંચાનીચી અથડાવા લાગ્યું ક્ષણમાત્રમાં પ્રચંડપવનના આઘાતથી જીર્ણ થયેલાં નંગરે તરંગોના વેગવડે કરકરએવા અવાજ સાથેટુટવા લાગ્યાં. તે સમયે ઉત્તમ તરૂણ ઘેડીની માફક મુક્ત થયાં છે બંધને જેનાં એવી તે નિકા તરંગવડે ખેંચાતી છતી બહુવેગથી જોડવા લાગી, કેઈ ઠેકાણે સિદ્ધ વિદ્યાવાળી વિદ્યાધરીની માફક આકાશમાં ઉડે છે. કોઈ ઠેકાણે વિદ્યાથી ભ્રષ્ટથયેલી ખેચરીની માફક તેનકા નીચી પડે છે. કદાચિત દંડથી હણાયેલી ભુજંગીનીમાફક તરંગોનેલીધે લાખાધાકરે છે, કેઈસમયે ઉત્તમજનેએ કહેલા શુદ્ધ અર્થની માફક અતિવેગથી ચાલ્યાકરે છે,વળી કદાચિત તે ધ્યાનમાં બેઠેલી ગિનીની માફક નિશ્ચલથઈધ્યાનકરે છે, કદાચિત તે અરણ્યમાં પડેલીવૃદ્ધસ્ત્રીની માફક મંદમંદચાલે છે, કદાચિત ગુરૂજનની દષ્ટિગોચરથયેલી અનેવરલાયક એવી કુલબાલિકાની માફક ધ્રુજતું છે શરીર જેનું એવીતેનકા સમુદ્રની અંદરઘૂમે છે. તરંગોનાજલથી ભરાઈગયેલાં પાટીયાંમાંથી ખરતા મહાટા બિંદુઓ રૂપી આંસુવડે આશ્રિતજનોના રક્ષણુકરવામાં વ્યગ્રથયેલી તેનકાજાણે રૂદનકરતી હાયને શું ? નજીકમાં પિતાને ભંગ જાણીને ભય પામેલી અને શરણહીન એવી તે નૌકા બંધનથી છુટાં પડતાં પાટીઓથી ઉત્પન્ન થતા મહેટા શબ્દ રૂપી પ્રલાપ વડે રૂદન કરતી હેય ને શું? એવી તે નિકા સમુદ્રની અંદર ઉન્મતની માફક આમતેમ ૨૯ For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. ભમવા લાગી અને જલની અંદરરહેલા અપક્વ મૃત્મય પાત્રની માફક તે પ્રતિક્ષણે વિખરાવાલાગી. તે સમયે નાવના ચલાવનાર લેકે બહુઉદ્વિગ્ન થઈગયા, તેમજકેલિકલેકે બહુ વ્યાકુલથઈને વિલાપ કરવા લાગ્યા. વણિક્લેક બહુ ત્રાસ પામવા લાગ્યા. ત્ય લેક હેટા આકંદકરવા લાગ્યા, કેટલાક કચ્છટાની અંદર સુવર્ણના ટુકડાઓ પડવા લાગ્યા. કેટલાક વણિશ્લોકે પાટીયાઓના ખંડેની પિતાને તરવા માટે બુદ્ધિપૂર્વક ગોઠવણકરવા લાગ્યા. વળી સમસ્તલકે પોતપોતાના કુલદેવની માનતાઓ રાખવાલાગ્યા. નાવિકલાકો ભારખાનાને સમુદ્રમાંફેંકવા લાગ્યા. તેટલા અરસામાં પાણીથી આચ્છાદિત છે પ્રાંતભાગ જેને એવા એક પર્વતના ખડકને અથડાઈને તેનકાએકદમ તુટીગઈ અને તેનાં સર્વ પાટીયાં વિખરાઈગયાં. ત્યારબાદ, હિનરેદ્ર? હુંપણ જળમાં ગોથાં ખાવાલા, તેવામાં દેવગે એક પાટીયું હારી સમુદ્રતરણ. પાસમાં આવી ગયું. જેથી એકદમહુહેને વળગી પડયો, અને અંદર રણયમાન તરંગોથી વહન કરાતા નાના માછલાઓના આઘાતને સહન કરતો હુંતરવાલા. કોઈ ઠેકાણે સમુદ્રની અંદર અસંખ્યાત આઘાતવડે શ્રુભિત થઈહુંડૂબતહ. કઈઠેકાણે ગ્રાહવડે ગ્રહણ કરાતી ગધિકાઓના મુખમાંથી હું બચી જ હતીકેઇ સ્થળે મઘરના આઘાતથી ટુટી ગયેલી છીપલીના સંપુટમાંથી નીકળતાં મેતી મ્હારી ઉપર પડતાં હતાં, કેઈ ઠેકાણે તરંગોથી વિપરાતાં પરવાલના જથાવડે હુરંધાઈ જ હતો. ઉપરાઉપરી હેટી હેરાવાળા તરંગોના વેગવડે હરણ કરાતે હું હેનરેંદ્ર? પાંચ દિવસમાં સમુદ્રના કાંઠા ઉપર પહોંચીગયો, બાદ સૂર્યોદય For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયોદશપરિચ્છેદ. ૪૫૧ થયો એટલે મહારાશરીરમાંથી ઘણદિવસની ભરાઈગયેલી ઠંડી ચાલી ગઈ. પછી ત્યાંથી ઉતરીને સારાં પાકેલા કેળા વિગેરે ઉત્તમ ફળેવડેહારીક્ષુધા નિવૃત્તકરી પશ્ચાતુશુષ્કપરામાંથી કાઢેલા તેલવડે અલ્લંગ (મર્દન) કરીને સરોવરમાં હે સનાનકર્યું. પછી પ્રયત્નપૂર્વક ચંદનવૃક્ષના પલ્લના રસવડે કર મિશ્રિત ચંદનને શરીરલેપ કર્યો. બાદ જાયફલ અને ઈલાયચીસહિત ઉત્તમ પ્રકારનું પાનબીડુંલીધું. એ પ્રમાણે શારીરિક ક્રિયાથી નિવૃત્ત થઈ હું ત્યાં રહેલી એક રત્નશિલાની ઉપર બેઠે અને વિચારકરવા લાગ્યા. અરે! દેવગતિવિચિત્ર છે, અકસ્માત્ હું ધન અને પરિ જનરહિત શાથી થઈગયે? વળી તે વ્હાણ ભાગી જવાથી તે મહાનુભાવની શી સ્થિતિ થઈ હશે ? જે એનાહાથમાં પાટીયું આવી ગયું હોય અને તે કદાચિત્ સમુદ્રનીપારઉતરીગાયતે બહુસારૂથાય, એમવિચારકરતેહુકેટલાક દિવસ ત્યાંરહ્યો.તેટલામાં એકદિવસ કેઈએ કહેલું એકવચન હારા સાંભળવામાં આવ્યું કે, હેધનદેવ? મહાશય? તું આપ્રમાણે ઉદ્વિગ્નશામાટે રહે છે બાદ હું સંભ્રાંતથઈ તેતરફ જોવા લાગ્યો તે ત્યાં રહેલે ઉત્તમ ભાગ્યવાન એક દેવ મહારાજેવામાંઆ. જેનું મુખકમલ બહુ જ પ્રફુલ્લ દેખાતું હતું, જેના મુકુટનીઉપર દેદીપ્યમાને નાગફણાના આકાર સમાન એક ચિન્હશેભતું હતું, અને જેના શરીરનીકાંતિ અત્યંત રમણીય દેખાતી હતી, એવા તે તેજસ્વીદેવને જઈ મહેહેને અભ્યત્થાન આપ્યું એટલે તે દેવ હને પ્રેમપૂર્વક ખૂબ ભેટી પડયો. પશ્ચાત્ તેણે હુને કહ્યું કે, હેભદ્ર?તું હુને ઓળખે છેકે અહીંયા ભૂલી ગયો? ત્યારબાદëકહ્યું, હૈદેવ? હાલમાં હું આપને બરબરઓળખી શકતા નથી. માટે આપ કહે, તમહે કેણું છે? અને આપનો મેળાપમહેને કયાંથહતો? પછી તે દેવબોલ્ય. હેભદ્ર? For Private And Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર સુરસુંદરીચરિત્ર. જેના વચનથી સુપ્રતિષ્ટ પણીપતિના જયસેન પુત્રનેયાગીની પાસમાંથી એકલાખ સેાનૈયા આપીનેન્હે મુક્ત કર્યાંહતાતેજહું દેવશર્માછું અને તેપ્રસંગ હસ્તિનાપુરની પાસે મનારમઉઘાનમાંમન્યાહતા, તે સમયે તમ્હેમ્હનેજાયેલ હતા. વળી અટવીમાં જ્યારેતમ્હારાસા લુંટાણા ત્યારે તમ્હે સુપ્રતિષ્ઠપલ્લી પતિનીપાસે આવ્યાહતા, તે વખતે ત્યાં ખાલરક્ષક તરીકે મ્હને તહેજોયાહતા. તેમ જવળી કુશાગ્રપુરમાંથી વળતીવખતે ત તે પઠ્ઠીમાંઆવ્યા પરંતુ તે મળી ગયેલી સિંહઝુદ્ધાપલ્લીની અહાર અસ્થિપિંજરમાં રહેલામ્હનેઆ પેજોયાહતા. મ્હારા અને ચરણકપાઈગયાહતા, તેમજ મ્હોટા શસ્ત્રોનાધાલાગવાથીમ્હારૂં શરીરમહુજણું થયેલુંહતું. વળી તૃષા તે એટલીબધીલાગીહતીકે જેથીમ્હારાપ્રાણપણક માં આવીરહ્યાહતા. તેવખતેપરાપકારમાં રસિકએવાઆપેશ્રીઅરિહંતભગવાન્દેવ,સુસાધુએગુરૂઅનેકેવળી કથિતધમ, એ પ્રમાણે નિયમસહિત સમ્યક્ત્વવ્રત આપીને સંસારસાગર ઉતરવાનેનાવસમાનએવા નવકારમંત્રનું અત્યંત પ્રેમપૂર્વક જેને સ્મરણ કરાવ્યુ હતુ તેજ હું દેવશર્માના જીવ છુ. હેસુભગ ? તે નવકારમત્રના પ્રભાવથી સામાનિક દેવતાઓ જેના ચરણકમલમાંનમનકરેછે એવા હું વેલ ધરનાગરાજની અ ંદર શિવક નામના દેવથયેાધુ, ધનદેવનાપ્રશ્ન. ત્યારબાદમ્હે કહ્યુંકે, હેસુરાત્તમ ? આપના કહેવા પ્રમાણે હુંસર્વ વાતસમજીગયા,આપનુંકહેવુ’સત્ય છે.પર તુ મ્હારે આપને એટલું પૂચ્છવા નુ છેકે,હાલમાં કયાસ્થાનમાંતમ્હેરહે છે તે વૃત્તાંત મ્હનેકહા, દેવબેલ્યે, હેભદ્ર ? મેગિરિની દક્ષિણ દિશામાં કંઇક ન્યૂન બેતાળીસહજાર ાજનપ્રમાણવાળા લવણુ For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયોદશપરિચ્છેદ. ૪૫૩ સમુદ્રને અવગાહીને રહેલો એક સુંદર પર્વત છે, સત્તરસને એકવશ એજન જેની ઉચાઈ છે. અને મધ્યમાં રત્નમય લેવાથી પિતાની કાંતિનાવિસ્તારવડે સાડાસાત જનસુધી ચારે તરફ લવણસમુદ્રના પાણીને પ્રદીપ્તકરે છે; એવા તે દઉભાસ નામના પર્વતના શિખર ઉપર બહુ રમણીય એકભવન છે, જેની ઉંચાઈ બાસઠ યોજન છે અને અમૂલ્યરત્નોથી જેની શોભાબહેજપ્રસરી રહી છે એવા તે ભવનમાં દશહજાર સામાનિક દેના પરિવાર સહિતéરહું છું. શિવક નામે હું વેલંધરાધિપતિ કહેવાઉ. અને એક પલ્યોપમનું હારું આયુષ છે. તેમજ લવણ સમુદ્રમાં બીજી પણ હારી શિવકાનામની રાજધાની છે. જેને વિસ્તાર ચારે બાજુએ બારહજાર એજનના છે. તેની અંદર અનેક દેવીએના પરિવાર સાથે દીવ્યસુખને વિલાસ કરતે હું ઘણીવાર રહુ છું. તેમજ દઉભાસગિરિમાં પણ રહું છું. માટે હેભદ્ર? લ્હારા પ્રસાદથી આવી ઉત્તમ રૂઢિ મહને પ્રાપ્ત થયેલી છે. વળીકાલે હું દઉભાસપર્વતમાં આવ્યો હતો. અવધિજ્ઞાનવડે રત્નદ્વીપમાં આવેલ લ્હને જેઈ હારા દર્શનમાટે હું અહીં આ છું. હવે હારે જે કંઈ કરવાલાયક કાર્ય હોય તે બતાવી હને તું કૃતાર્થકર. આ પ્રમાણે દેવનું વચન સાંભળી ધનદેવ પોતાના હૃદયમાં વિચાર કરવા લાગે; અહે? માત્ર નવકારમરણનું આટલું બધું ફળ છે તે શ્રી જૈનધર્મ પામીને હું દીક્ષાગ્રહણ કેમ નથી કરત? એમ તે ચિંતવન કરતો હતો, તેટલામાં ફરીથી પણ દેવ બે હે મહાનુભાવ? દેવતાઓનું દર્શન નિષ્ફલ હાતુંનથી માટે તુ તૈયારથા, જેથી આજે હું હુને બહુ રત્ન સહિત દીવ્ય વિમાનમાં બેસારીને હસ્તિનાપુરમાં લઈ જઉં અને ત્યાં ગયા બાદ હેમહાભાગ? હારે મને રથ પણ For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ સુરસુંદરીચરિત્ર. પૂર્ણ થશે, તે પ્રમાણે દેવને આગ્રહ જાને મહે કહ્યું કે, ભલે આપની ઈચ્છા હોય તે એમકરે. બાદતેદેવતાએ જલદી દીવ્ય વિમાન વિમુવીને ઘણું રત્ન સહિત હુને વિમાનમાં બેસારી દીધે. હેનરેંદ્રીતેદ્વીપમાં રહેલાં અનેક પ્રકારનાં ઉત્તમરત્નને સમૂહ આદરસહિત આપીને શિવકદેવતાએ પોતે જ મહેને દિવ્ય વિમાનમાં બેસા અને ક્ષણમાત્રમાં તેહનેહસ્તિનાપુર રમાં લાવ્યો. - શ્રી ધનેશ્વર મુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહ વડે મનહર અને રગતવાષરૂપી અગ્નિ અને વિષધરને શાંત કરવામાં જલ અને મંત્ર સમાન આ સુરસુંદરી કથાને વિષે - સ્તિનાપુર આગમન નામને આતેરમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे हस्तिनापुरागमननाम त्रयोदशपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૫ ચતુર્દશપરિચ્છેદ. ॥ अथचतुर्दशपरिच्छेदः प्रारभ्यते ॥ ધનદેવગણિ અમરકેતુરાજાની આગળ પૂર્વોક્તવૃત્તાંત કહેતેહને તેટલામાં ત્યાં બેઠેલી સુરસુરસુંદરીને સુંદરી પણ તેવાત સાંભળી બહુજ શોપ્રશ્ચાત્તાપ. કાતુર થઈ ગઈ અને વિલાપ કરવા લાગી. હા? કેવલ દુઃખના નિવાસભૂત અને વજથી ઘડેલા આ મહારા હૃદયને ધિક્કાર છેકે જેના અશ્રાવ્ય વાર્તા સાંભળીને પણ સેંકડે ટુકડા થઈ જતા નથી, વળી મનેવલ્લભના હાણના ભંગ રૂપી અનિષ્ટનેસાંભળીને દુઃખમય એવા આ પ્રા. ને ધારણ કરવાથી હાલમાં કંઈ પ્રજનનથી. તેનાથી માત્ર દર્શનથી પણ તમેએ નેહને પ્રકર્ષ બતાવ્યો, કારણકે શત્રુજયરાજાએ રેકેલા હારા પિતાને આપે મુક્ત કર્યો.હેનાથી જે સુર ને હરી ગયો હતો તેજ દેવે આપની વિદ્યાઓનો અપહાર કર્યો છે. વળી હેપ્રિયવલ્લભ? સમુદ્રની અંદર યાનપાત્રને ભંગ થવાથી આપની કેવી સ્થિતિ થઈ હશે? હા ! નાથીઆપ્રમાણેહતવિધિવિપરીતકાર્ય કરે છેતીમદભાગ્યવાળીહુંચંદ્રનાકિરણસમાન નિર્મળ એવું આપનું મુખારવિંદ કયારે દેખીશ? આદુનીયામાં સ્ત્રીઓનો સ્નેહ અસ્થિર હોય છે એવા પ્રકારનો આ લોકપ્રવાદ સત્ય છે. કારણકે, આવું અનિષ્ટ વૃત્તાંત સાંભળીને પણ હજુસુધી હું પાપિણી જીવુ . ઇત્યાદિક ચિંતવન કરતી હું બહુ શોકના આઘાતથી નિ ચેતન થઈગઈ અને પાસમાં બેઠેલી સુરસુંદરીનીમૂછ. કમલાવતીદેવીના ઓળામાં મૂછવડે હું પડીગઈ. સંભવિતપુત્રના વિયેગથી For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. શેકાતુર થયેલી કમલાવતીદેવીપણું પિતાના નેત્રોમાંથી અક્ષ જળની ધારાઓ વરસાવવાલાગી અને રૂદ્ધકઠે વિલાપ કરવા લાગકે, હારપુત્રી તેસમયે અરણ્યમાં હારા ખોળામાંથી જાત માત્રને ત્યારે કે અપહાર કરી ગયે, હાલમાં પણ હારા દુકૃતને લીધે હારું દર્શન થયું નથી, માટે તું કયારે દર્શન આ-. પીશ? અને તું ક્યાં ગયે છે?, વળી હેપુત્રી જેને હારા મુખ કમળનું દર્શન થયું તે આ બાલાને ધન્યવાદ ઘટે છે.હા હા હું અધન્યછું. કારણકે, પુત્ર થયા છતાં પણ હવે હેનું દર્શન થયું નહીં, વળી યૌવન વયને પ્રાપ્ત થયેલો તેકુમાર હસ્તિનાપુરમાં મળશે એ પ્રમાણે પ્રથમ કુલપતિએ કહેલું વચન શું વૃથાશે? એપ્રમાણે વિલાપકરતી કમલાવતીદેવી બહેશકાતુર થઈ ગઈ. કમલાવતીના દીનતા ભરેલા વિલાપ સાંભળી પુત્રના શેકથી ઘેરાઈ ગયાં છે અંગે જેનાં અને અમરકેતુરાજા. હસ્તતલમાં સ્થાપન કર્યું છે નિસ્તેજ મુખ જેણેએ શ્રીઅમરકેતુરાજાપણનેમાંથી અશ્રુજલવરસાવવા લાગ્યા. તે સમયે પોતાનાહુદયમાંશંકા થવાથી ધનદેવે સુરસુંદરીને પવનનાખતીએવીહંસિકાનામની વિલાસિનીને પૂછયું મૂચ્છથી મીંચાઈ ગયાં છે નેત્રોજેનાં એવી અપૂર્વ રૂપવાળી આ કન્યા કોણ છે? તે સાંભળી હંસિકાએ પણ આકાશમાંથી ઉદ્યાનમાં પડી હતી વિગેરે તેણીનું સર્વ વૃત્તાંત ધનદેવની આગળ નિવેદન કર્યું. તે સાંભળીને તરતજ ધનદેવને સુમતિનૈમિત્તિકનું વચન યાદ આવ્યું બાદ તેબેલ્યા, હેનરે ? તહેશામાટેઉદ્વિગ્નથાઓ છો? તેમજ હેદેવી?તમ્હારેપણુવિલાપ કરવાનું શું કારણ છે?શું તે મુમતિનેમિત્તિકે કહેલું વચનતહે ભૂલી ગયાં? કુસુમાકરઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી કન્યા પડશે For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ. ૪૫૭ ત્યારપછી થોડા દિવસમાં પોતાના પુત્ર સાથે તહારે સમાગમ થશે એમ સુમતિએ કહેલું છે માટે તહે ઉતાવળ કરશે નનહીં. હાલમાં તેઆપને મળશે એમાં કોઈ પ્રકારનો સંદેહનથી. કારણકે, તે સુમતિનેમિત્તિક યથાર્થ વાદી છે, તેના ઘણુ પરચા અમારા જોવામાં આવેલા છે. માટે વહાણના ભાગવાથી પણ તમ્હારે તે સંબંધી બીલકુલ શેક કરવો નહીં. એપ્રમાણે ધનદેવ વણિક ઉચિત વચને વડે રાજાને શાંત કરતા હતા, તેટલામાં એકદમ ત્યાં દુંદુસુપ્રતિષ્ઠસૂરિ, ભિના નાદ ઉછળવા લાગ્યા, નગરની બહાર આકાશમાંથી ઉતરતા દેવતાઓ દેખાવાલાગ્યા, તેમજ દેવાંગનાઓના ગીત ધ્વનિ સહિત જય જય શબ્દ સંભળાવા લાગ્યા, તે સમયે સભામાં બેઠેલા લોકો આ શું છે? આશું છે? એમ બેલવા લાગ્યા, તેટલામાં હર્ષથી વ્યગ્ર - ચેલો સમતભદ્ર ત્યાં આવ્યો અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યું. હેનરાધીશ? આ નગરની ઇશાન કોણમાં કુસુમાકર ઉદ્યાનની અંદર મુનિજનને ઉત્તરવાલાયક સ્થાનમાં આજે સુપ્રતિષ્ઠ આચાર્ય પધાર્યા છે. જેમની સેવામાં અનેક મુનિઓ - હેલા છે, સર્વ શાસ્ત્રાર્થોના સવિસ્તર વિધિમાં જેઓ બહુજ પ્રવીણ છે, તેમજ પરવાદીના સમુદાયરૂપી હસ્તિઓને પરાજય કરવામાં કેસરીસમાન, નાનાપ્રકારની તપશ્ચર્યાના વિધાનમાં અતિશય રાગવાળા, વિશુદ્ધ ચારિત્ર અને સંયમવડે યુક્ત,અને જેઓ પરોપકારમાં એક રસિક છે. તેમજ દગ્ધથયાં છે ઘાતિકર્મ જેમનાં એવા તેઆચાર્યને હાલમાં અપ્રતિપાતિ એવું શ્રી કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. માટે હૈદેવી તે કેવલજ્ઞાનનો મહત્સવ કરવા માટે દેવતાઓ આવેલા છે. એ પ્રમાણે સમંતભદ્રનું વચન સાંભળી For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૮ સુરસુંદરીચરિત્ર. રાજાનું હૃદય બહુ આનંદથી ભરાઈ ગયું અને સૂરીશ્વરને વાંદવા જવા માટે તૈયાર થયે હેદેવી?તું પણ સુરસુંદરી સહિત તૈયારથાર આચાર્ય ભગવાનને વંદન કરીને તે પોતાના પુત્રનું વૃત્તાંત પૂછજે? એમ કહી સ્નાન વિલેપન કરી રાજા હેટા સુભટેના પરિવાર સહિત ઉત્તમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈને કુસુમાકર ઉદ્યાનમાં.. સમસ્ત પરિવાર સહિત અમરકેતુરાજા મુનીન્દ્રની ત્રણ પ્રદક્ષિણા કરી પશ્ચાત્ પ્રણામકરીને આચાર્યની આગળ ઉચિત સ્થાનમાં બેસી ગયે. બાદ શ્રી કેવલીભગવાનને મહિમા કરવામાં આવ્યુંપછી દેવ સહિત મનુષ્ય અને અસુરાદિકની સભામાં શ્રી કેવલીભગવાને ગંભીર વાણુવડે ધર્મદેશનાને પ્રારંભ કર્યો. આસંસારની અંદર નારક, તિર્યચ, માનવ અને દેવ એ ચાર પ્રકારની ગતિઓમાં અનેકદુઃખથી ધર્મદેશના, પીડાયેલા પ્રાણુઓ બહુ કષ્ટવડે માનવ ભવને પામે છે, વળી અતિ દુર્લભ એવા મનુષ્યભવને પામીને પણ મિથ્યાત્વાદિવડે મેહિત થયેલા ઘણું મનુષ્ય વિષયરૂપી માંસમાં લુબ્ધ થયા છતા પરલેકનું હિત સાધવામાં ઉઘુક્ત થતાનથી. તેમજ જૈન સિદ્ધાંતના શ્રવણથી રહિત એવા તેમનુષ્ય કાર્ય અને અકાર્ય વિગેરેની વ્યવસ્થાને જાણતા નથી. ભક્ષ્ય, અભક્ષ્ય, પેય અને અપેયાદિકને પણ તેઓ ઓળખી શકતા નથી. વિષયમાં આસક્ત થયેલા તે નિર્મર્યાદ પુરૂષો ગમ્ય અને અગમ્યના વિભાગને બીલકુલ ગણતાનથી; વળી ધાર્મિક લેકે હિતમાટે તેઓને ઉપદેશ આપે છે ત્યારે તેઓ કહે છેકે; તહે કે મૂઢ છે. ધૂર્ત લોકોએ ધર્મને બહાને તમહને છેતર્યા છે. કારણકે, આદુનીયામાં સુખ દુઃખને ભક્તા For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુદશપરિચ્છેદ. ૪૫૯ કિંવા અમૂર્ત જે પરલેકમાં જાય તે કઈપણ જીવ છેજ નહીં અને જ્યારે જીવને અભાવ છે? તો આ જગમાં હિંસાદિક કરેલું પાપ કોને થાય છે માટે ભાઈઓ? નકામાં આવા ધર્મના ઢગને તહેતે લઈ પડ્યા છો છતાં બીજાઓને શામાટે હેરાન કરવા આવેછો? વળી અન્યત્રપણુ ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તેતરફ લગાર લક્ષ્ય આપો, જેમકે. मृद्धीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराण्हे । રાણાવાણા રા વાદ્ધ, પોલચાનો રાજા રાણા અર્થ–“શયનને માટે સુકમલશા પ્રભાતમાંઉઠિને પેય વસ્તુને ઉપગ, મધ્યસમયમાં ઉત્તમ પ્રકારનું ભજન, અપરાહુકાળમાં દુગ્ધાદિકનું પાન,બાદ દ્રાક્ષાખંડ અને અર્ધરાત્રિના સમયે શર્કરાસેવન વિગેરે પદાર્થોનું યથાર્થ સેવન કરવાથી અંતસમયે મોક્ષગતિ પ્રાપ્ત થાય છે એમ શાક્યસિંહનું કહેવું છે. માટે ભાઈએ? અમ્હારી આગળ તય્યારેઉપદેશકરવાની જરૂર નથી.” આ પ્રમાણે વિપરીત પરીણામવાળા અને જૈનધર્મમાં વિમૂઢ એવાતેઓ નિર્દયપણે જીવઘાતકરે છે, જૂઠું બોલવામાં બીલકુલ અચકાતા નથી, અદત્તવસ્તુનેગ્રહણ કરે છે, પરસ્ત્રી પ્રત્યેગમન કરે છે. બહુપ્રકારના પરિગ્રહ કરવામાં હંમેશાં ઉક્તરહે છે, રાગ અને કેષવડે તેઓની બુદ્ધિવિમૂઢથઈ જાય છે, રાત્રીજન તથામાંસમાં રક્તહાય છે, મધુ અને મદ્યપાનમાં નિરંતર લુબ્ધ થાય છે, ક્રોધ, મદ, માયા અને લેભને આધીન થઈબહુપીડાપામે છે, વળી કિલષ્ટ છે પરિણામ જેમને એવા તેઅવિરતમિથ્યાદષ્ટિએ અતિદારૂણએવાં કિલષ્ટકર્મોઉપાર્જન કરે છે. વળી તે દારૂણકર્મોનેવશથયેલા તેઓ કાળ કરીને ઘરનરકસ્થાનમાં પડે છે. નિરંતર ગાઢ અંધકારથી For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. આવૃત તેમજ તીવ્રએવા તાપ અને ઠંડથી વ્યાસએવાં તે નરકસ્થાનમાં ઉત્પન્નથયેલા તે જીવોને કરૂણસ્વરે રૂદનકરતા જોઈને પરમાધામિક દેવતાઓ તીર્ણ કરવત તથા તેજસ્વી કુહાડાઓ વડેસેંકડોપ્રકાછિન્નભિન્નટુકડાકરે છે. લાંબાઅનેતીફણકાંટાઓથી વ્યાસ એવી શામલી (સંભળ) વૃક્ષની ગાઠશાખાઓના મધ્યભાગમાં તેવા અધમીજીને સ્થાપનકરીને વારંવાર દોરડાઓ વડેતાણબાંધે છે. તેમજનિદેય છે મન જેમનું એવા તે પરમાધામિકદેવે કઢકઢતીએવી કુંભીએ (તેલનીકઢાઈઓ)ને વિષે તે જીવનેઉકાળે છે. તેમજ તૃષાનીમપાડતા તે અધમીઓને ઉકળતુંત્રાંબુપાય છે. જ્યારે સુધા લાગે છે ત્યારે અનાથ એવા તેનારકીના મુખમાં તેમના શરીરમાંથી કાપેલા માંસને અગ્નિસમાનતપાવીને કે છે.હા? હાર માતાએ પ્રકારે રટન કરતા તે દીનજીવોને પરૂ, ચરબી અને રૂધિરથી પૂર્ણ ભરેલી વૈતરણી નદી બનાવીને તેની અંદરચલાવે છે. છાયાની ઈચ્છાવાળા તે જેને અસિપત્ર-તરવારની ધારાસમાનપત્રોના વનમાં ગમન કરાવે છે, તેની અસહ્ય પીડાને લીધે તેઓબહુવિલાપકરે છે ત્યારે ખ, તેમર અને ભાલારૂપતીક્ષણશાસ્ત્રોવડેતેમને છેદે છે, તે સમયે અમ્હારૂંરક્ષણ કરે? અમે આપને શરણે આવ્યા છીએએપ્રમાણે તેમની પ્રાર્થનાસાંભ ળીને પરમધામિક દેવતાઓ તેમના પૂર્વભવનુંવૃત્તાંતસ્મરણકરાવીને ખૂબમારે છે.વળીઅધિકશુંકહેવું?નરકસ્થાનમાં રાત્રીદિવસ પકાતા એવાનારકીઓને નિમેષમાત્રપણસુખ નથી,પરંતુહંમેશાં દુ:ખ હોય છે એ પ્રમાણે બહુસમયસુધીદારૂણદુ:ખો અનુભવિને છેવટે મહા કષ્ટવડેત્યાંથી નીકળીને પણતેનારકતિર્યંચનીનિઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ક્ષુધા, તૃષા,તાપ, શીત, વધ, બંધ અને રોગનવેદનાઓ વડે બહુદુઃખી થાય છે. તેમજ ભારાવાપણુ, નાથ For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ. ४६१ દમન, અંકુશ અને તેત્ર (પરણા) આદિકને ઘણો માર સહન કરપડે છે. પરસ્પર એકબીજાનું ભક્ષણ અને તાડનાદિક અનેક પ્રકારનાં વિવિધ પ્રકારનીયેનિઓમાં વારંવારબહુવખતેમને ભેગવવા પડે છે. ત્યારબાદ જે કોઈપણ પુણ્યનેઉદયહોય તે મને હામુશીબતે તેજીવો દુર્લભ એવા મનુષ્યભવને પામે છે. તે મનુષ્યભવમાં પણ શારીરિક અને માનસિક નાનાપ્રકારનાંદુઓ ઉત્પન્ન થાય છે.વળીદારિદ્યરૂપીટામુગરના મારવડે દુઃખી થયેલા પ્રા એ લેશમાત્ર કુત્સિત અંજ મેળવવાની ઈચ્છાથી નીચ એવા પણ અન્યજની આજ્ઞામાં રહે છે. તેમજ દ્રવ્યની આશા વડે તેદીનપુરૂષોરાત્રીદિવસનેગણુતાનથી, બહુવિષમએવા અત્યંત દૂર દેશમાં પણચાલ્યા જાય છે. અતિકઠિનએવાંગુહાદિકનાવિવરે(છિદ્રો) માં પ્રવેશ કરે છે અને સમુદ્રનેઉલ્લંઘન કરે છે. તેમજલારૂપી ગ્રહથી ગ્રસિત થયેલા મનુષ્ય ધનપ્રાપ્તિની ઈચ્છાવડે દુઃખનેગણતાનથી અને ચળકતા અનેક ભાલાઓથી વ્યાપ્ત એવા ભયંકર સંગ્રા. મમાં પણ પ્રવેશ કરે છે. વળીઈષ્ટજનનાવિયાગથી અને અનિષ્ટની પ્રાપ્તિથીતેમજ નાના પ્રકારની આપત્તિઓથી જે દુ:ખથાય છે તેનું વર્ણનવા કેસમર્થથાયી અનેક પ્રકારનારેગાદિકવ્યાધિઓ વડે પીડાતા જીવો બીલકુલનિવૃત્તિને પામતા નથી ત્યારબાદવૃદ્ધત્વાદિક દુરવસ્થાને પ્રાપ્ત થાય છે, પછી તેઓ બહદુ:ખી થઈને મરણ પામે છે.વળી જોકેઈપણ પ્રકારે તેઓદેવપણાને પામે છે તે દેવભવમાં પણ ઈર્ષ્યા, ખેદ, ભય, શેક લેભ, સંતાપઅને ચિંતાવડે બહુ દુઃખથાય છે. પરસમૃદ્ધિને જોતા એવા કેટલાક દેવો પોતાના સ્વામીવડે આજ્ઞા કરાયેલા ભૂત્યની માફકદુઃખનેઅનુભવે છે, તેમજ પોતાના વન (મરણ) સમયમાં દેવેને પણ ઘણું દુઃખથાય છે. ચારાશલાખ એનિથી વ્યાપ્ત એવા આ સંસારમાં પરિભ્રમણ For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. કરતા જીવોએ અનંતવાર જેસ્થાનપ્રાસન કર્યું હોય તેવું કોઈપણ સ્થાન નથી. સર્વત્રપણુજેનધર્મથી રહિત એવાજીબહદુઃખી થાય છે. માટે હે દેવાનુપ્રિય? મહાશયે? શ્રીજીનેન્દ્રભગવાને કહેલા ધર્મનુંઆરાધનતમહેકરો.વળીdધર્મ એપ્રકારને કહ્યો છે એક તે મુનિ ધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ. એબપ્રકારના ધર્મનું મૂલ કારણ શું છે? સમગ્રગણા જેમાં રહેલા છે એવું સમ્યક્ત્વવત. સમ્યકૃત્વએટલે શું? શુભ પરિણામરૂપ તત્વાર્થની શ્રદ્ધાકરવી. તત્ત્વ એટલે શું? જીવાદિ પદાર્થોને તત્ત્વ જાણવાં. તે કેટલાં છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિજેશ, બંધ અને મોક્ષ એ નવ તત્તે જાણવાં. જીવતત્વના કેટલા ભેદ છે? સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેદ્રિયબેઇદ્રિય,ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, અસંજ્ઞી પચેંદ્રિય અને સંજ્ઞી પચેંદ્રિય એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમબંને પ્રકારના મળીને ચૌદ ભેદ હોય છે. અજીવતવના કેટલા ભેદી ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદે ગુણવાથી નવભેદ તેમજ દશમે આધા સમયકાલ, વળી સ્કંધ, દેશ-પ્રદેશ અને પરમાણુ એ ચાર પુદગલદ્રવ્યના ભેદ ઉમેરવાથી અજીવતત્ત્વના ચાદ(૧૪)ભેદ થાય છે. પુણ્યતત્ત્વના કેટલા ભેદી સાતવેદનીય,ઉચ્ચગોત્ર, સાડત્રીશ નામકર્મની શુભ પ્રવૃતિઓ અને આયુષકર્મની ત્રણ શુભ પ્રકૃતિ મળીને કુલ બેતાળીશ (૪૨) ભેદ જાણવા. જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મના દશ, દર્શનાવરણીયના નવ, મેહનીયકર્મના છત્રીશ, નામકર્મના વિશ(૨૪) અસાતવેદનીય, નીચોત્ર અને અશુભઆયુષુ એ એકંદર મળીને ખ્યાશી(૮૨)ભેદ પાપતત્વના જાણવા. પાંચ ઇદ્રિય, ચારકષાય, પાંચ અવ્રત, પચ્ચીશ ક્રીયાઓ અને ત્રણાગ For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દ શપરિચ્છેદ. ૪૩ મળી આસંસારમાં ખેતાળીશ(૪૨)ભેદ આસવના જાણવા, પાંચ સમિતિ, ત્રણગૃતિ, યતિધર્મ ના દશભેદ, ખારપ્રકારની ભાવના, આવીશ પરિસહ અનેપાંચચારિત્ર મળી સત્તાવન(પછ)ભેદ સવરતત્ત્વના કહેલાછે. અનશન, હણેાદરી, વૃત્તિસ ંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સલીનતા (અગેાપાંત્રાદિક અવયવાને કાબુ) એછબાહ્યતપ.પ્રાયશ્ચિત,વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાયધ્યાન અને ઉપસગેર્ગની સહનશીલતા એ છ આંતરિકતપ. એમ અને મળી ખારપ્રકારના તપવડે નિર્જરા કહેલીછે. અથવા કનકાવલી આદિના ભેદથી અનેકપ્રકારનાં તપેા હેાયછે.પ્રકૃતિમ ધ,સ્થિાત મધ, અનુભાગમધ અને પ્રદેશમધ એભેદથી ચારપ્રકારને અધ કહેલાછે. વળી આઢપ્રકારના કમ ના વિનાશ તેને શાશ્વત મેાક્ષ કહેલે છે, એસ તત્ત્વાનું શ્રદ્ધાન, અરિહંત ભગવાદેવ, સમ્યક્ ચારિત્રધારીસાધુએગુરૂ એપ્રમાણેનાવિજ્ઞાનનુંકારણભૂત સમ્યક્ત્વ હાયછે એમ જાણવું. મન, વચન અને કાયાના ચેાગે. વડે સાવદ્ય ચેાળાના ત્યાગ કરવા તેને યતિધર્મ કહ્યોછે. વળી તે યતિધર્મ મંદબુદ્ધિવાળા પ્રાણીઓને દુ:ખેકરી આચરવાલાયક થાય છે. કારણકે જે યતિધર્મને વિષે પૃથિવ્યાદિક છએપ્રકારના જીવાની દયા પાલવામાં આવેછે. તેમજ સર્વ ઉપાધિથી વિશુદ્ધ એવું સત્ય વચન ખેલવું. અશુદ્ધ ચિત્તવડે તૃણુમાત્રપણું અદત્ત વસ્તુને ગહણ કરવીનહી, હંમેશાંનવગુ(િવાડ)સહિત બ્રહ્મચવ્રત પાળવું, ધર્માંનાં ઉપકરણ શિવાય કિંચિત્ માત્રપણ ૫રિગ્રહકરવાનહી,ચારેપ્રકારના આહારના રાત્રીએ સ થા ત્યાગ કરવેા,પાંચસમીતિ અને ત્રણગુપ્તિ એઆઠે પ્રવચન માતાએનું નિર ંતર સેવનકરવું. તેમજ ઉદયમાં આવેલા આવીશપ્રકારના પરીષહેાને સભ્યપ્રકારે પરાજયકરવા. આચાર્ય આફ્રિક For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૪ સુરસુંદરીચરિત્ર. મુનિઓનું વૈયાવચ્ચ યથાશક્તિ કરવું. તેમજ મનુષ્ય, તિર્યંચ અનેદેવના સમૂહએ કરેલા ઉપસર્ગોને સહન કરવા, શબ્દાદિક વિષયેમાં રાગદ્વેષ કરવો નહીં, વેદનાની નિવૃત્તિ, વૈયાવચ્ચ, ઈયશુદ્ધિ, સંયમ, પ્રાણવૃત્તિ, અને ધર્મચિંતા એ છ કારણેને લીધે બેતાળીશ(૪૨)દોષથી શુદ્ધ એ આહાર મુનીઓએ ગ્રહણ કર, સ્વાધ્યાય કરવા, સર્વવિકથાઓને ત્યાગ કરે, નિરંતરબાહ્ય અને આત્યંતર તપકરવામાં ઉદ્યમકર, આર્ત અને રૂદ્રધ્યાનને ત્યાગકરીને ધર્મ અને શુકલધ્યાનનો અભ્યાસ કર, અનિત્યાદિક ઉત્તમ પ્રકારની બાર ભાવનાઓનું ધ્યાન કરવું. વિનયગુણને હંમેશાં અભ્યાસકર, સ્વછંદતાને સ્વાધીન થઈ પાપકર્મ કરવાનહીં, ક્ષાંતિ, માવ, આર્જવ, નિર્લેભતા, તપ, સંયમ, સત્ય, શાચ, નિષ્કિચનતા અને બ્રહ્મચર્ય એ દશેપ્રકારને યતિધર્મનું નિરંતર પાલનકરવું. મુનિઓની અંદર હંમેશાં નિવાસકરે, કુશીલ પુરૂષને કોઈદિવસ સંસર્ગ કરવો નહીં. મઘ, વિષયકષાયનિદ્રાઅનેવિથા એપાંચ પ્રકારના પ્રમાદનો પ્રયત્નવડે પરિહારકરવો.અન્યથા-તેઓનું સેવન કરવાથી તેપચે પ્રમાદ જીવને પુન:પુનઃસંસારમાં પાડે છે. વળી અધિક શું કહેવું?દુબલબુદ્ધિવાળા મનુષ્યનામનનેતાપકરનારએવાઅઢાર હજારશીલાંગભારને જીત્યાંસુધીમુનિઓનેવહનકરવાને છે, હેનર નાથપાલનકરાતાએ યતિધર્મ સ્વલ્પસમયમાં મોક્ષસ્થાનમાં લઈ જાય છે.તેમજશ્રાવકધર્મપણ ઘણાકાળે મોક્ષસુખ આપે છે. વળી તે શ્રાવકધર્મ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચારશિક્ષાત્રત એમ એકંદરમળીને બારપ્રકારને કહે છે. એ પ્રમાણે વિસ્તાર પૂર્વક બંને પ્રકારના ધર્મની વ્યાખ્યા આચાર્ય મહારાજે કહી. અવસરના જ્ઞાતા એવા શ્રી અમરકેતુરાજાએ પ્રસ્તાવ For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ. ૪૬૫ જાણે શ્રી કેવલીભગવાનને પૂછ્યું. હે અમરકેતુને પ્રશ્ન. મુનીં? તે અટવીની અંદર જન્મતાની સાથેજ કમલાવતીનાપુત્રને કોણ હરી ગયે હશે અને એની સાથે પૂર્વભવમાં એણે શું વૈર કર્યું હશે કે, જેનું સ્મરણ કરી તે દુઃટે આઅકૃત્ય કર્યું? હેભગવની તે કુમાર કયાં રહીને હોટેથ હશેવળી તેઅખ્તને ક્યારેમળશે? હેભગવની કૃપાકરી વિસ્તાર સહિત આ પ્રશ્નને ખુલાસે અસ્તુને આપ સંભળાવે. આવૃત્તાંત કહેવાથી ઘણા લોકોને ઉપકાર થશે એમ જાણું શ્રીકેવલીભગવાન બાલ્યા. હેનરેંદ્ર? હાશ પ્રશ્નની હકીકતહું કહું છું તેનું સાવધાન થઈ શ્રવણકર,ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમાધે ભરતક્ષેત્ર છે, તેની અંદર બહુપ્રાચીન અવરકંકાનામે નગરી છે, તેમાં અબડનામે વણિક રહે છે. તેની અ છુરા (અક્ષુબ્ધા) નામે ભાર્યા છે. તેણીને અનુક્રમે ઉત્કૃષ્ટ રૂપવાળા મંડણુ, મહણ અને ચંદણનામે ત્રણ પુત્રે થયા. તેઓને અનુક્રમે ઉત્તમ રૂપવાળી લમી, સરસ્વતી, અને સંપદા નામે સ્ત્રીઓ હતી. વળી તે ભાઈઓ સ્વભાવથી જ ક્ષીણુ કષાયવાળા હતા, તેમજ પરસ્પર એક બીજાની ઉપર બહુ પ્રેમાળુ હતા, વળી દાન આપવામાં બહુ રાગવાળા અને સંતો ષી એવા તે વણિકજનના દિવસો સુખેથી યતીત થતાહતા. બાદ કોઈ એક દિવસે લક્ષમીશેઠાણી નિન્નકનામે કોઈક વંઠ(દાસ)પુરૂષના જોવામાં આવી,તેણીનું લક્ષ્મીશેઠાણ, રૂપ અને સંદર્ય જોઈ તેબહુજ આસક્ત થઈગયા, જેથી તે તેણીની પાસે જઈબહુ પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ લક્ષમીએ મનવડેપણ તેની ઈચ્છા કરીનહીં. અન્યદા લમીશેઠાણી પાણભરવામાટે તળાવઉપર For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬૬ www.kobatirth.org સુરસુંદરીરિત્ર. મલ્હણુપત્ની સરસ્વતી. ગઇહતી,તેવામાંનિશકપણ ઘેાડાઉપરએસીતેણીનીપાછળ ગયા અને શૂન્યપ્રદેશમાં તેને એકલી જાણીનેબલાત્કારપકડી પેાતાના ઘોડાઉપર બેસારી ત્યાંથી તે ચાલતા થયા.તે પ્રસ ંગે લક્ષ્મીબહુ વિલાપ કરતીહતી છતાંપણ બહુ વેગથી ઘેાડાને ધાડાવ્યેાકે ઝડપથી તેલ પુરૂષ અટવીમાં જઈ પડયેા.તેટલામાં ત્યાં ભીલેાની સાથે તેને યુદ્ધચાલ્યું, ભીલલેાકેાનું બહુ જોર હેાવાથી શિનકને તેઓએ મારીનાખ્યા અને લક્ષ્મીની પાસેથી સર્વ અલકારખુ ચીલઇનેભીલેાએન્હેનેતેઅટવીમાંમૂકીદીધી,બાદતેલક્ષ્મી નિર્જ નઅરણ્યમાં દિગ્મૂઢ થઇ આમતેમ ચાલતીહતી તેવામાં ક્ષુધાતુર થયેલા એક સિંહ તેની દૃષ્ટિગોચર થયેાકે તરતજ તે ચારી કંપવાલાગી, નિ યસિંહે પેાતાની ક્ષુધાશાંતકરવામાટે તેણીને પકડી લીધી અને તરતજ તે મરણવશ થઈગઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે મલ્હણુવિણની સ્ત્રી સરસ્વતી પેાતાના કાર્યોમાં દક્ષ અને બહુ રૂપવતી હતી. તેણીના સ્વરૂપમાં માહિતથયેલા માહિલનામે એક વણિક તેની પ્રાર્થના કરવાલાગ્યા. તે વાત્તો સરસ્વતીએ પેાતાનાસ્વામીનીઆગળ યથાસ્થિત નિવેદનકરી. પછી મહણિક રાજાની પાસેગયે અને તે સર્વ વૃત્તાંત તેણે રાજાનીઆગળનિવેદનકર્યું. આદ ભૂપતિએ તરતજ મેાહિલને મેલાવીને તેનુ સર્વ દ્રવ્ય પેાતાને સ્વાધીનકરી હેનેદેશપાર કર્યો. હવે મડણુ, મલ્હણુ અને ચંદણુ એ ત્રણેભાઇએ બહુ પૂર્વ લાખવર્ષ સુધી પેાતાનુ આયુષ પાળીને કાળ કરી મનુષ્યભવનાં આયુષ બાંધીને આ લાકમાં ઉત્પન્નથયા. For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચછેદ. ૪૬૭ આ જંબૂદ્વીપમાં અરવતક્ષેત્રની અંદર આર્યદેશમાં મે ખલાવતી નામે વિશાળ નગરી છે. તેમાં કનકરથકુમાર. ભીમરથનામે રાજા રાજ્ય કરે છે. કુસુ માવલીનામે તેની રાણું છે, તેણનીકુક્ષિ એ મંડણવણિક પુત્રપણે ઉત્પન્ન થયો. દેવકુમારના સમાન છે રૂપ જેનું અને વિશાલ છે નેત્ર જેનાં એ તેકુમાર ઉચિત સમયે ઉત્પન્ન થયો. બાદબાર દિવસથયાએટલેકનકર એવું તેનું નામ પાડયું. અનુક્રમે તે વનવયને પ્રાપ્ત થયો, ભીમરથ રાજાએ પુત્રની યોગ્યતા જાણીને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી રાજશ્રી પ્રમુખ રાજકન્યાઓની સાથે હેને પરણાવ્યો, પછી યુવરાજપદે હેને સ્થાપન કર્યો. ત્યારબાદ કનકરથકુમાર દેવકને વિષે દેવની માફક અંતેઉરની અંદર રહીને ઉત્તમ પ્રકારના માનુષ્ય ભેગેને ભોગવવા લાગ્યો. તે મેખલાવતી નગરીમાં વણિવર્ગમાં પ્રસિદ્ધ એવા સાગરદત્ત અને સમુદ્રદત્તનામે બને સુબંધુ અને ભાઈઓ સાર્થવાહતરીકે રહેતાહતા. હવે ધનપતિ. તે અટવીમાં ભીલેએ મારી નાખ્યા હતા તે નિત્રકને જીવ તિર્યંચ જાતિએમાં કેટલાક દારૂણભવ ગ્રહણ કરી ત્યાંથી નીકળીને સાગરદત્ત સાર્થવાહને ત્યાં ધન્નાનામે તેની ભાર્યાને વિષે સુબંધુ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. તેમજ મલ્હણને જીવપણુ આયુષના અંતમાં કાલકરીને સમુદ્રદત્તની સુદ સણુનામે ભાર્યાની કુક્ષિવિષે ધનપતિનામે પુત્રપણે ઉત્પન્ન થયો. વળી તેજ એરવતક્ષેત્રમાં વિજયાનામે નગરી છે. તેમાં બહુ સમૃદ્ધિથી પરિપૂર્ણ ધનભૂતિ નામે For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૮ સુરસુંદરીચરિત્ર. ઘનવાહનવણિક સાર્થવાહ હવે, હેને સુંદરીનામે સ્ત્રી જ હતી, તેણીને સુધર્મ નામે એક પુત્ર હત, હવે તે ચંદણવણિક્ષણ ત્યાંથી મરીને સુધર્મને સહદર ઘનવાહનનામે નાનો ભાઈ થયા. બાદ તેજ એરવતમાં સુપ્રતિપુરની અંદર હરિદરનામે શ્રેષ્ઠ હતો, વિનયગુણમાં પ્રધાન વિનયવતી નામે તેની ભાર્યાહતી, વસુદત્ત નામે તેણુને પુત્ર હતું, હવે તે સમયે અટવીમાં સિંહે મારી નાખેલી લક્ષ્મી અનેક તિર્યની નિમાં પરિભ્રમણ કરીને છેવટે કાળ કરી વિનયવતીની કુક્ષિથી સુચનાનામે પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે રૂપવડે દેવાંગના સમાનહતી. વળી તે ચંદણું વણિની ભાર્યા સંપદાપણ ત્યાંથી કાળકરીને અનંગવતી નામે સુલોચનાની નાની બહેન તરીકે ઉત્પન્ન થઈ, તેમજ મહણ વણિક્તી ભાર્યા સરસ્વતી પણ મરીને તે બન્નેથી નાની વસુમતીનામે ઉત્પન્ન થઈ. એ પ્રમાણે તેત્રણે જણીએ દૈવયેગથી એકજ સ્થાનમાં ઉત્પન્ન થઈ અને તે ત્રણે બહેનો પર સ્પર બહુ સ્નેહભાવથી વર્તતી હતી, અનુક્રમે તેઓ વન અવસ્થાને પ્રાપ્ત થઈ. માતાપિતાએ સમાનજાતિ, સુંદરરૂપ અને સમાન ગુણવાળા વરોની સાથે તેમને પરણાવી, તેમાં હેટી સુલોચના; નિજકરંઠનો જીવ જે સાગરદત્તનો પુત્ર સુબંધુહતી તેની સાથે પરણી બીજી અનંગવતી વિજય નગરીમાં ધનભૂતિનો પુત્ર અને પોતાના પૂર્વભવનાસ્વામીને જીવજે ઘનવાહન હતો. તેની સાથે પરણું, ત્રીજી વસુમતી પોતાના પૂર્વભવને સ્વામી મહણને જીવજે સમુદ્રદત્તને પુત્ર ધનપતિ હિતે, તેની સાથે પરણું, મહાટી સુલોચનાને વને બંને ભગિનીઓ ભવિતવ્યતાના વેગથી બહુનેહાલ For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ ૪૬૯ એવા પૂર્વભવના વલ્લભ સાથે જોડાણ સુચનાપૂર્વભવના અભ્યાસથી સુબંધુનીભાર્યાથઈ, પરંતુ તે સુબંધુતેણના પૂ ભવને સ્વામીનથી, એપ્રમાણે તેમના દિવસે બહુ આનંદ સાથે વ્યતીત થતાહતા. અન્યદા કનકરથકુમાર પોતાના સુભટમંડલ સહિત અશ્વકીડાકરવા માટે ઘોડેસ્વારથઈ રાજકનકરથકુમાર, માર્ગમાં ચાલતા હતા, તેટલામાં નગ રની યુવતીઓ પોતપોતાની હવેલીએ ઉપર ચઢીને રાજમાર્ગ નીકળતા કુમારનેવાલાગી. અનેક વિલાસને આધારભૂતઅનેરૂપમાં કામદેવસમાન એવા તે કુમારને જોઈ કેઈકયુવતી વિચાર કરવા લાગી કે જેને આપતિ હશે તે પ્રમદાજ આદુનીયામાંપુણ્યવંતીઅને કૃતાર્થગણાય.વળીકુમારને જોવામાં લીન થયું ચિત્તજેણીનું ત્યાગકર્યા છેઅન્ય વ્યાપારજેણુંએ અને નિષ્પદ છે નેત્ર જેનાં એવી કઈક સ્ત્રી સુરવધૂની લીલાને વહન કરવા લાગી, જેણીના હાથમાં મુક્તાફલસુંદરહાર રહેલો છે એવી કોઈક સ્ત્રી, સ્ફટિકાક્ષની માળાને હસ્તમાં ધારણકરી ધ્યાનમાં રહેલી ગિનીની માફક શોભે છે. કૌતુકને લીધે બહુવેગમાં આવીગયેલી અને વૃદ્ધજનેની શંકાનેલીધે નિવૃત્ત થયેલી કોઈક યુવતીકુમારના નિર્ગમનમાં હિંડોલે આરૂઢથયેલીની માફિક શોભે છે. લીલાવડે ચંચલ છે નેત્રે જેનાં એવા કુમારને જોઈ નિઃશ્વાસ મૂક્તી અને કામદેવના બાવડે વિંધાયાં છે અંગ જેનાં એવી હોય ને શું? તેમ કોઈક યુવતીને જાણીને ચતુર સખીઓ હેને જોયાકરે છે. વળી કઈક યુવતી પોતાનાબાળકને ચુંબન કરે છે.અન્યાયુવતી પોતાની સખીનાકંઠનું આલિંગનકરે છે,કોઈક યુવતી ગાયનકરે છે, કેઈક ઉચ્ચસ્વરે ઉલ્લાપકરે છે. વળી લીલાવડે For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૦ સુરસુંદરીચરિત્ર. - ચંચલછે ગ્રીવા જેની એવા તે કુમાર ચાલતા ચાલતા જે તરફ ષ્ટિ કરેછે તે તરફની પૈારાંગનાઓને સાભાગ્ય મહાત્સવ વૃદ્ધિ પામેછે. એ પ્રમાણે કામાતુર થયેલી પારાંગનાઓની સુકેામલ દ્રષ્ટિથી નિરીક્ષણ કરાતા તે કુમારઅનુક્રમે સાગરદત્ત શ્રેણીના ઘરની નજીકમાં જઇપહોંચે. તેટલામાં તેને જોવામાટે તૈયાર થઇ બેઠેલી સુલેાચનાની ષ્ટિગાચર તે થયેા. તેમજ તે કુમારની દ્રષ્ટિપણ તેણીની ઉપર પડી. તે સમયે કજલથીવ્યાપ્ત એવાંસુલાચનાનાંનેત્રાસ્નિગ્ધ અનેવિશાલતાથી બહુ મને હર શાભાને આપતાંહતાં. પૂર્વભવના અભ્યાસનેલીધે એકબીજાના દ નથી તે બ ંનેને અનુરાગ ક્ષણમાત્રમાં બહુ વધીગયે. બાદ સુલેાચનાના રૂપવડે હરણકરાયુ છે હૃદય જેવુ એવા અનેઘાડા ઉપર બેઠેલા તેકુમાર તરતજ ત્યાંથી શરીરવડે નીકળીગયા ૫રતુતેનું ચિત્તતા સુલેાચન ની પાસેજ રહ્યું, માર્ગ માં ચાલતાંચાલતાં એણે પોતાના બાલમિત્ર સુમતિને પૂછ્યુ . હે મિત્ર? હસ્તમાં દણુ લઈ જોવા માટે ઉભેલી તે યુવતિ કેાની છે ? હે કુમાર ! સાગરદત્તનેાપુત્ર સુખ વિછે,તેની તેજુલાચના નામે સ્ત્રીછે, એમ સુમતિના કહેવાથી અનુક્રમે અશ્વોને ખેલાવીને કનકરથ પેાતાનેઘેર આવ્યા અને કામદેવના માણેાવડે જીણું થયું છે અ ગજેનુ એવા તે કુમાર સુલેાચનાની પ્રાપ્તિને ઉપાય કેવીરીતે કરવા; તેવા વિચારમાં પડી ગયા. જો તેણીના મુખકમલનેવિષે ભ્રમરની લીલાને ન વહન કરૂં તા, આ મ્હારી સપઢાઓ, અંતેઉર અને રાજ્યવડે શું ? અર્થાત્ તેણીના વિનાસર્વ વ્યર્થ છે. જોકે સત્ કુલમાં ઉત્પન્નથયેલા ઉત્તમપુરૂષાને આવું કાર્ય કરવું લેાકમાં વિરૂદ્ધગણાયછે; તથાપિ તેણીના વિયેાગથી હું વિશકું તેમ નથી,માટેપ્રથમ કૃતિનેમેકલી તેણીનાહૃદયને For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૧ ચતુર્દશપરિચ્છેદ. શો વિચાર છે તે જાણ્યાબાદ જે તેની પણ ઈચ્છા હોય તે હેને લાવીને હું હારા અંતેઉરમાં નાખીદઉં. એ પ્રમાણે વિચાર કરી તેણે ચતુર એવી એક પ્રવ્રાજકાને આજ્ઞા કરી કે, હે ભગવતી? જે પ્રકારે તેસુચનાહારી સીથાય તેવી રીતેતહે ગોઠવણકરે. કુમારની આજ્ઞા લઈ પ્રવ્રાજકાપણી પોતાની હોંશીયારીથી તરતજ ત્યાંગઈ અને એકાંતમાં સુલેપ્રવાજીકાનું ગમન. ચનાને યુક્તિપૂર્વક તેવી રીતે તેણીએ વાત કરીકે પોતાના હૃદયમાં રહેલા સત્ય વિચારને જલદી તે પ્રગટ કરે.હેપુત્રિી હાલમાંઉદ્વિગ્નની માફકતું કેમ દેખાય છે? ત્યારે કોનું કામ છે? તું શા માટે ચિંતા કરે છે કારણ કે, પિતાની મંત્રશક્તિ વડે અતિ દુર્લભ એવા પુરૂષને પણ ક્ષણ માત્રમાં હું હુને લાવી આપીશ. એમ સાંભળી સુલોચનાબેલી. હભગવતિ? મહારૂં હદય અતિ દુર્લભ એવા જનની ઈચ્છા કરે છે. જેમ નિર્ભાગ્ય-રંપુરૂષ ચકવતીના ભજનની ઈચ્છા કરે. તેમજ નિર્લજ થયેલી કુતરી જેમ સિંહની સાથે સંગમની ઈ છાકરે, તેમ હેભગવતિ? હું કકરથ કુમારના સંગની ઈચ્છા કરૂંછું, પ્રવ્રાજકા બોલી. હેપુત્રિ? મંત્રના બળવડે એને પણ હું અહીં લાવીશ. જ્યાં મહામંત્ર કુરે છે ત્યાં એ કોણમાત્ર છે? હે પુત્રિ? આ બાબતમાં તું ખેદ કરીશ નહીં. કુમારની સાથે હારે જલદી સંગથાય તેવી રીતે હું મંત્રનો જાપ કરીશ. તે સાંભળી સુલોચના બોલી. હેભગવતિ? જેવી રીતે લોકોમાં મહારી કે વાતે લઘુતા ન થાય તેવી રીતે તહારે આકામકરવું. એ પ્રમાણે તેણુએ કહીને પોતાને મુક્તાવલીહાર પ્રવ્રાજકાને આપી દીધે. બાદ ત્યાંથી નિકળી તેણીએ કુમારની આગળ આવી આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી કુમાર પણ બહુ ખુશીથ અને For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૭૨ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પેાતાનાપુરૂષાપાસે સુલાચનાને મગાવી પેાતાના અંતેરમાં દાખલ કરી. અહેા? કામીષાની ધૃષ્ટતાને ધિક્કારછે, જેણે કામનેઆધીનથઈ લેાકાપવાદને પણ ગણ્યે નહી, તેમજ પેાતાની કુલમર્યાદાપણું સાચવીનહી, કાસીપુરૂષોને કાર્ય અને અકાર્ય ના સર્વથા વિચાર રહેતાનથી.” અન્યત્રપણ કહ્યુ છેકે, किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्यस्त्रिदशपतिरहल्यां तापसीं यत्सिषेवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मराना बुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि ॥ १ ॥ અર્થ-કમલસમાન નેત્રવાળી દેવાંગનાઓ શું નહેાતી ? જેથી સ્વ પતિ ઇંદ્ર અહલ્યાનામની તાપસીને સેવતોહતો,એમાં કારણમાત્ર એટલુંજ છેકે; હૃદયરૂપી ઘાસની ઝુપડીમાં કામાગ્નિના પ્રાદુર્ભાવ થયે છતે; પડિત હોય તેપણુ શું ઉચિત કે અનુચિંતના ખ્યાલ કરી શકેછે? અર્થાત્ નથી કરતા .” રાશિક્ષા. પૂર્વોક્ત સુલાચનાનીવાર્તા લેાકેાનાજાણવામાં આવી એટલે નાગરિકલાકા એકઠા થયા અને તેમણે વિચાર કર્યાં કે; રાજકુમાર કામાંધથઇ આવા ઝુલ્મ કરે તે ડીક ગણાય નહીં. કારણકે રાજાને દાષપ્રાને બહુ દુ:ખદાયકથઇપડે. માટે આપ ણે આહકીકત નરેદ્રને સભળાવવી જોઈએ; અને એવાઅવિનીતકુમારના છ દાખસ્ત થવા જોઇએ. પરસ્ત્રીહરણુ એ સામાન્ય ગુન્હા ગણાય નહીં. એમ વિચારકરી નગરના કેટલાક મુખ્યપુરૂષા રાજાની આગળ ગયા. બાદ તેમણે વિનયપૂર્વક કુમારના અત્યાચારની ખાખત સંભળાવી. પછીરાજાએપણ કુમારને એ For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચનુ શપરિચ્છેદ. ૪૩ લાવી મધુરવચનેાવડૅ મહુશિખામણ આપી, છતાંપણ તેણીને છેડવાની કુમારે સવ થા ઇચ્છા કરી નહીં અને વિશેષમાં તેણે જણાવ્યુ કે, આ સંબંધી વાર્તા કાઇએપણ મ્હારીઆગળ કરવી નહીં. આ પ્રમાણે કનકરથના આગ્રહ જાણીને રાજાએ નાગરિક્લેાકેાનેકહ્યુંકે; ભાઇએ? અન્હેમધુરવચનેાવડે કુમારનેઘણે સમજાવ્યા પર ંતુ તે પેાતાના આગ્રહ છેડતો નથી અને એના દંડ કરવા પણઅમ્લેશક્તિમાન નથી. તેા હવેઆ એકઅપરાધ અમ્હારા કુમારના તમ્હે દરગુજરકરે. એપ્રમાણે રાજાનુ વચન સાંભળી નાગિરકજાનાં મુખપણ દીનથઈ ગયાં અને બહુ શેકાતુર થઇ વ્હિલેમુખે જેમ આવ્યા હતા તેમ તે રસ્તે સર્વલેાકેા પાછા ગયા. કનકર થના વિલાસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કૅનકૅરથ કુમારપણ મુલાચનાની સાથે હુ ંમેશાં ભાગવિલાસમાં આસક્ત મનવાળા એટલેા અધેા થઇપડયાકે, અનુક્રમે શેષ અ ંતે ઉરનીરાણીએના ભેવિલાસથી તેપરાહુમુખ થઈગયા. તેમજ રાજ્યસ્થિતિને વિચાર કરતા નથી. પેાતે મહાર નીકળતા નથી, અને સભાસ્થાનપણુ કાઇને આપતાનથી, અર્થાત્ કાઇને પેાતાનીપાસે આવવા દેતા નથી. કેવલ વિવિધપ્રકારનીકીડાવડે સુલેાચનાનીસાથે રાત્રિદિનતે રહ્યાકરેછે. એપ્રમાણે તેણીની સાથે નવીનયૌવનના સુખવિલાસમાંઆસક્તછે ચિત્ત જેનું એવાતે કનકરથકુમારના બહુ સમય વ્યતીત થયે.. ખાદ કદાચિત્ કુમારની પ્રથમબહુ ઇષ્ટએવી રાજશ્રીરાણીનામનમાંવિચારથયેાકે,નવીનસુલા For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૪ સુરસુંદરીચરિત્ર. ઉન્માદકારીચૂર્ણ ચનાના સંગમાં રહીને મહારૂં પણ એણે * અપમાનકર્યું. એમ જાણીતે બહુ કપાયમાન થઈગઈ અને પોતાની પરિચિત એવી એક હોંશીયાર - રિવ્રાજકાને તેણુએ કહ્યું કે, કોઈપણ રીતે નવીન સ્ત્રી સહિત આ કુમારને શિક્ષા થવી જોઈએ. તે સાંભળી પરિવ્રાજકાએ ઉન્માદ કરનારૂ ચૂર્ણ તેણીને આપ્યું અને વિશેષમાં કહ્યું કે; હેસુભગે? આ ચૂર્ણતે બનેના મસ્તકઉપરëારેનાખવું. જેથી તેઓ બંને ગાંડાં બની જશે. એમ કહી પ્રવ્રાજકા પોતાના સ્થાનમાં વિદાય થઈ, પછી એકાંતમાં સુઈ રહેલાં તે બંને સ્ત્રી પુરૂષના મસ્તકઉપર મંત્રિતચૂર્ણનોપ્રક્ષેપ કરી રાજશ્રીરાણ નિવૃત્ત થઈગઈ ત્યારબાદ ચૂર્ણને મહિમાથી તેઓ બંને જણ એકદમ ઉન્મત્ત થઈગયાં અને ગાંડાનીમાફક તેઓ ઉમત્તદશા. ગાવા, હસવા અને જેમ ફાવે તેમ નાના પ્રકારનાં વિપરીત વચનોલવા લાગ્યાં. તેવી તેમની દુર્દશાને જોઈ ભીમરથરાજાપણ ચક્તિ થઈગયે, અરે ? એકદમ આશું થયું? એમ કેટલેક પશ્ચાત્તાપ ક્યબાદ તેણે પુત્રના સ્નેહને લીધે મંત્ર અને તંત્ર પ્રયોગમાં કુશલએવા અનેક પુરુષને બેલાવ્યા. તેઓ પણ આતો ભૂતવિકાર થચેલે છે” એમજાણું તેની શાંતિ માટે અનેક પ્રકારની ક્રિયાઓ, કરવાલાગ્યા. કેટલાકતો તેઓના શરીરની રક્ષાકરીને જોરથી તેમને પકડીને તેમના મસ્તકઉપર માટીલપડાકોમારે છે, તેમજ ચાબુકેનાપ્રહારકરે છે. વળી કેટલાક મંત્રવાદીઓ મંડલે ખેંચીને તેમની અંદર તેઓને બેસારીને બહુકાળજીપૂર્વક મંત્રીને સરષવનાવાતવડે તેમને વારંવાર હણે છે. કેટલાક ઓરડાની અંદર તેમને પૂરીને બિલાડીના બચ્ચાઓની વિશ્વાસહિતગુગળ આદિ For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ. ૪૭પ. કનો ધૂપ આપે છે. વાયુના પ્રકોપને લીધે આઉન્માદથહશે એમ શંકાકરતા વૈદ્યોએ પણ બહુપ્રકારના ઉપચારકર્યા. પરંતુ તેમને કેઈપણ પ્રકારને ગુણથનહીં. બાદપ્રણષ્ટ્રચિત્તવાળાં તે બંનેને સમય ઉન્મત્ત દશામાંચાલ્યા જાય છે, રાજાએ તેમની રક્ષા માટે પ્રાહરિકેનો બંદોબસ્ત સારીરીતેહતો છતાં; એકદિવસ પ્રાહરિકલાકે રાત્રીના સમયેઉંધીગયા, ત્યારે તેઓ પોતાનાં નિગડ (બેડી) આદિકબંધનેને તેડી નાખીને ગુમરીતે નગરીમાંથીઓહારનીકળીગયાં અને શીતોષ્ણાદિકખદુ:ખથી પીડાતાં એવાંતે બંને જણ જ્યાંત્યાં ભમવાલાગ્યાં. હેનરેંદ્ર ? આપ્રમાણે સંસાર માં આત્મા-જીવ પ્રથમ સુખીઓ થઈને પાછે દુઃખીઓ પણ થાય છે. પોતે રાજા છતાં પણ પૃથ્વીઉપર ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે, તેમજ ઓઢવાપાથરવાના સાધન શિવાય નગ્નદશામાં ભૂમિપિરસુઈરહે છે. ઉત્તમ પ્રકારનાંભેજન, વિલેપન અને આભાર વડેવિભૂષિત એવહાઈનેપણતેઓ દુ:ખથી પીડાઈને દરેક ઘરે ભિક્ષામાટે આજીજી કરે છે. વળી જેમનાં શરીર ધૂળથી છવાઈ ગયાં છે, જેમની ચેષ્ટાઓને જોઈ બાળકોના સમુદાય બહુઉપહાસ કરે છે, તેમજ જીર્ણ વસ્ત્રોના ટુકડાઓ શરીરેવળગાડેલા છે એવાંતે દીન અવસ્થામાં ફર્યા કરે છે. હેનરેંદ્ર? કર્મના દોષવડે દુર્દશાને પ્રાપ્ત થયેલાં તે બંનેને જોઈબાળકોના સમૂહગંમત સાથે બહાસ્ય કરે છે અને ડાહ્યા માણસો બહુ શોકાતુર થાય છે. માટે હેનરેંદ્ર ? તું વિચારકર કર્મની ગતિવિચિત્ર છે, “અન્યત્રપણકહ્યું છેકે;नमस्यामोदेवा-न्ननु हतविधेस्तेऽपि वशगा विधिर्वन्धः सोऽपि, प्रतिनियतकमैकफलदः। फलं कर्माऽऽयत्तं, यदि किममरैः ? किं च विधिना ?, नमस्तत्कर्मभ्यो-विधिरपि न येभ्यः प्रभवति ॥१॥ For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અર્થ–આ જગતમાં પોતાના હિતને માટે અહે જે દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, તે દેવે પણ ખરેખર નિર્દય એવા દેવને સ્વાધીન છે, માટે વિધિને પ્રણામ કરે ઉચિત છે. વળી તે વિધિપણે હંમેશાં કર્મને અનુસારેજફલઆપવામાં શતિમાન થાય છે, જે ફલપ્રાપ્તિ કર્મને સ્વાધીન હોય છે તો દેવો અને વિધિને નમન કરવાનું શું કારણ? ફલ આપવામાં સમર્થ એવાં તે કર્મોને જ નમસ્કાર કરવો ઉચિત છે. કારણકે; કર્મોની આગળ વિધિનું પણ સામ ચાલતુંનથી.” એ પ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી રાજાએ કહ્યું કે, હેભગવન ? આપનું કહેવું સત્ય છે. પુનઃ શ્રીકેવલીભગવાન બોલ્યા. વિજયાનામે નગર છે. તેની અંદર ઘનવાહનરાજા અનંગ ઘનવાહનરાજા, વતીનામે પોતાની સ્ત્રીઉપરબહુ પ્રેમ ધરાવતો છતો વિષયભોગ ભોગવે છે. તેવામાં પોતાના યેષભાઈ સુધર્મસૂરિના ઉપદેશથી તે પ્રતિબોધ પામે. બાદ અનંગવતીસહિત તેણે તે મૂરિની પાસે દીક્ષાગ્રહણકરી. વળી ધનપતિ પણ બહુનેહવાળી એવી વસુમતીની સાથે પાંચ પ્રકારના માનુષકોને ગવે છે. તેમજ રાજાએ પોતાના દેશમાંથી કાઢી મૂકેલે તે મેહિલ વણિકને જીવ તેવા પ્રકારના કેઈપણ શુભ ફલનેઉપાર્જન કરીને, વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં વૈજયંતનગરની અંદર ચિત્રાંગદની પૃથિવીનામે સ્ત્રીની કુક્ષિવિષે સુમંગલનામે પુત્રપણે ઉત્પનથી. અનુક્રમે બહુપ્રકારની વિદ્યાઓને સિદ્ધકરીતે સુમંગલ વિદ્યાધર આકાશમાર્ગે ચાલતો ચાલતો કેઈક સમયે કીડાવડે મેખલાવતી નગરીમાં આવ્યું. ત્યાં હવેલીના ઉપરિભાગમાં For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ ૪૭૭ સ્નાનકરતી વસુમતી તેના જોવામાં આવી. પૂર્વભવના અભ્યાસને લીધે તે તેણીના રૂપમાં બહુ આસક્ત થઈગયે. પછ તે સુમંગલે ધનપતિનું સ્વરૂપ ધારણ કરીને અજ્ઞાત એવી વસુમતીની સાથે ભેગવિલાસ કર્યો. બાદ તેણીની સાથે વિષયગમાં તલ્લીન થયેલે ધનપતિસ્વરૂપધારી તે વિદ્યાધર ત્યાં રહ્યો. વળી પૂર્વભવમાં ઉપાર્જન કરેલાંર્મોના દોષવડે તે ધનપતિ વણિકને તે વિદ્યાધર આભરતક્ષેત્રમાં રહેલી વિનીતાનગરીમાં અપહાર કરીને મુકી આવ્યું. ત્યાં આગળ તે ધનપતિ વણિકે પિતાને વૈરાગ્યભાવ થવાથી રૂષભદેવ ભગવાનના વંશમાં જન્મેલા દડવીર્યનામે કેવલીભગવાનના ચરણકમલમાં દીક્ષાગ્રહણકરી. ત્રીશલાખ પૂર્વ સુધી ઉગ્રતપશ્ચર્યા કરીને તે મુનિને જીવ ઈશાન દેવલોકમાં ચંદ્રાજુનનામે દેવ થયા. હવે પરસ્ત્રીનાભોગમાં આસક્ત થયેલા તે સુમંગલની સર્વવિદ્યાએને પૂર્વનું વૈર સંભારી કોપાયમાન થયેલા ચંદ્રાન દેવે વિનાશ કર્યો. તેમજ તે દુષ્ટને ત્યાંથી ઉપાડીને માનુષ્યોત્તર પર્વતની પેલી તરફ મૂકી દીધું. પછી તે દેવે વસુમતીને ઉપદેશઆપે. જેથી તે સંસારભાવથી વિરક્ત થઈ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ. આચાર્ય શ્રીસુધર્મસુરિની પ્રવર્તિની (મુ. ખ્યસાધ્વી) ની પાસે તેણુએ દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. એ પ્રમાણે વસુમતી સાધ્વી સહિત અનંગવતી આર્યા ચંદ્રયશા પ્રવત્તિનીની પાસમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. ત્યારબાદ કેએક દિવસે તે બંને સાધ્વીઓ વિહારભૂ મિએ બહાર ગઈહતી, તેવામાં ત્યાં બહુ કનકરથઅને બાળકોથી વીંટાએલે, ઉન્મત દશામાં સુલોચના, રહેલે અને સુચના સહિત કનક For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ સુરસુંદરીચરિત્ર. રથ તેમના જેવામાં આવ્યું, વળી તેઓ ગાંડાની માફક ઉચ્ચસ્વરે વિવિધ પ્રકારનું ગાયન કરતાં હતાં, અનેક પ્રકારે નૃત્ય પણ કરતાં હતાં અને શરીરે ધૂળપણ બહુ વળગેલીહતી, એવી વિષમસ્થિતિમાં રહેલાં તે બંનેને જોઈ ખેદાતુર થઈ અનંગવતીબેલી હઆર્ય વસુમતિ? આ સ્ત્રી આપણું બહેન સુલોચનાના સરખી દેખાય છે. જેણીનાશરીરે જીર્ણ ફાટેલા વસ્ત્રના ટુકડાઓ રહેલા છે, વળી જે બીચારી ગૃહગ્રહીત (2) પુરૂષની પાસમાં ઉભેલી છે. તે જોઈ વસુમતી બહુ વખત સુધી તપાસ કરીને શેકાતુર થઈ બેલી. આતો તેકનકરથરાજા છે અને આ આપણું ભગિની સુલોચના છે. એમાં કોઈ પ્રકારને સંદેહનથી. એમ જાણીને તે બંને જણુઓ તેમની પાસેગઈ અને મધુર વચનવડે તેમને બોલાવ્યાં. એટલે તેઓ ઉચ્ચસ્વરે ગાવા મંડી પડ્યાં ક્ષણમાત્રમાંહસવા લાગ્યાં. તેમજનૃત્યનો દેખાવ કરવા લાગ્યાં. વળી જેમફાવે તેમ અગ્ય વચનો બોલવા લાગ્યાં. બાદ તેમને જોઈ સાધ્વીઓના હદયમાં બહુ દયા આવી, જેથી તે બંનેને સાથે લઈ તેબને સાધ્વીઓ ખેદકરતી છતી શ્રીસુધર્મસુરિની પાસે લઈગઈ અને અતિશય જ્ઞાની એવા પોતાના ગુરૂને પ્રણામ કરી તેઓએ પૂછયું કે, હેગુરૂદેવી આ બંને જણની આવી ઉન્માદશાશાથીથઈ છે? પશ્ચાતગુરૂએ પણ તેમને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સાધ્વીઓએ કહ્યું કે, હેભગવની જે કોઈપણ પ્રતિયાગ (ઉપચાર) આપના જાણવામાં હોય અને કંઈપણ ઉપકારષ્ટિથી આપ જુવોતો એમને સ્વસ્થ કરે. ત્યાર બાદ ગુરૂએ ઉન્માદને નાશ કરનાર પ્રતિગ(ચૂર્ણાગ) તેમને આપે. જેથી તેઓ સ્વસ્થ ચિત્તવાળાંથઈગયાં. પછી વસુમતીએ તેમની આગળપૂર્વોક્તસર્વવૃત્તાંતનિવેદન કરી કહ્યું કે આ ગુરૂમહા For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૯ ચતુર્દ શપરિચ્છેદ. રાજનાપ્રભાવથીતમ્હારાઉન્માદનિવૃત્તથઈગયા,એપ્રમાણે વસુમતીનું વચનસાંભળી તેસ્ત્રીપુરૂષષ નેજણ બહુવિનયવડે શ્રીમાન્ સૂધર્મસુરિના ચરણકમલમાં વંદન કરવા લાગ્યાં, બાદ સુરી શ્વરે વિશેષમાં જણાવ્યુંકે, ભાગસુખના લાલચુ અને પરસ્ત્રીના સંગમાં લુબ્ધ એવા પુરૂષને આલેક અને પરલેાકમાં અનેક પ્રકારની વિટ'બનાઆ ભાગવવીપડેછે. વળીવિષયસુખની તૃષ્ણા વાળા અધીરપુરૂષાવધ, ધઅને મરણાદ્રિકઅનેકદુ:ખાને પ્રાપ્ત થાયછે. એમજાણી હૈકુમારતું ભગતૃષ્ણાના ત્યાગકર પરસ્ત્રીમાં લુબ્ધથઇ હું જે ચિકણું પાપ આંધ્યુ છે તેના પરિણામથી આ રાજ્ય બ્રશાદિક જેદુ:ખ હને પડયુ તે તે એક પુષ્પસમાન સમજવાનુ છે, વળી પલેાકમાં નારક અને તિર્યંચ આદિકનો ચા નિમાંતેથીપણ અન તગણું દુ:સહ અને કટુકવિપાકવાળુ દુર ત ફૂલ હારે ભાગવવું પડશે. ચારિત્રગ્રહણ. સંસારનિવત્તક અને દોષહારક એવા સૂરમહારાજના ઉપદેશ સાંભળી તેમનેના હૃદયમાં ચારિત્રના પરિણામ પ્રગટ થયા. ચિત્તની વિશુદ્ધતાજોઇ ગુરૂશ્રીએ તેમ નેનેસ ંસાર તારિણી શ્રીમતીભાગવતી દીક્ષાઆપી. ત્યારબાદ પ્રવૃત્તિનીપાસે પેાતાની અને અેનેટની સાથે રહેલી સુલેાચના ગુરૂ વિનયમાં સભ્યપ્રકારે તત્પરરહી છતી અનેકપ્રકારની તપશ્ચર્યાએ કરવા લાગી. એપ્રમાણે ચંદ્રયશાની પાસમાંરહેતી એવી ત્રણે સાધ્વીએનાં બહુ પૂર્વ લાખવ ચાલ્યાંગયાં. તેમજ ઘનવાહનમુનિનીસાથેરહેલાકનકરથમુનિનાંપણબહુકાડાકે ડીવ વ્યતીતથયાં. ત્યારબાદ પોતાના આયુષની સમાપ્તિનાઅરસામાં સૂરીશ્વરે અનશન વ્રત ગ્રહણ કર્યું. સમાધિ For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ સુરસુંદરીચરિત્ર. શશિપ્રભદેવ. પૂર્વક કાળ કરી બીજા દેવલેકમાં ચ દ્રાર્જુન વિમાનને અધિપતિ શશીપ્રભ નામે તે દેવ થયે. ઘનવાહનમુનિ પણ કાળ કરી તે શશિકભને વિધુત્રભ નામે સામાનિક દેવ થયો અને તેની સ્ત્રી મરીને ચંદ્રરેખા નામે તેની દેવી થઈ. તેમજ વસુમતી સાધ્વી પણ કાળ કરીને તે વિમાનમાં પ્રથમ ઉત્પન્ન થયેલા ચંદ્રાન દેવની ચંદ્રપ્રભા નામે દેવી થઈ. હવે તે સુબંધુ પોતાની સ્ત્રીના ભારે વિરહ દુખ ના આઘાતથી બહુ પીડાવા લાગ્યા, સુબંધુને ઉન્માદ, દુકાન, ઘર કે ઉદ્યાનાદિક કેઈપણસ્થા નમાં હેને શાંતિ થતી નથી. રાત્રી દિવસ તે શેકાતુર થઈ કનકરથ ને મારવાના અનેક પ્રકારના ઉપાય ચિંતવવા લાગ્યા. રૌદ્રધ્યાનને વશ થઈને દીનમુખે તે રંકની માફક ભેગવિલાસના સમયે પ્રથમ કરેલી કીડા, હાસ્ય વચન અને પ્રેમ સહિત આલિંગનાદિકને વારંવાર સંભારીને ગ્રહોથી ઘેરાયેલાની માફક ઉન્મત્ત થઈ ગયે, જેથી પોતાના ઘરની અંદર ક્ષણમાત્ર રહેતું નથી. હે મૃગાક્ષિ? મહને એકલાને મૂકી તું ક્યાં ચાલી ગઈ છે. હવે કેણ હરી ગયે છે? તું કેમ સંતાઈ ગઈ છે? એમ પ્રલાપ કરતો તે મૂઢની માફક ઉદ્યાન અને અરણ્યાદિક સ્થાનમાં ભમવા લાગ્યો. હે સુંદરિ ! હારી ઉપર તું કેમ રીસાઈ ગઈ છે ? જેથી હુને આત્મદર્શન જલદી તું આપતી નથી. હું? હવે હને જોઈ જોઈ? આટલો બધો રેષ રાખ હેને ઘટતો નથી. હવે કૃપાકરીહને જલદી તું દર્શન આપ.વળી જે જે પોતાને મળે છે તે સર્વેને એમ પૂચ્છ કરે છે કે, ભાઈ? તહે હારી સ્ત્રીને દેખી? એમ વિવિધ પ્રકારના વિલાપ For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દ શપરિચ્છેદ. ૪૮૧ કરતો સુખ તે નગરીમાંથી નીકળી ગયા અને ઉન્મત્ત સ્વરૂપમાં રહીને નાનાપ્રકારનાં ગામ અને નગરાદિકમાંભ્રમણ કરવા લાગ્યા.તેમજધાપાનીવેદનાથીબહુ પીડાવા લાગ્યા.વળી દીનનાને અનુભવતો તે નિર્જન પ્રદેશમાં બહુદુ:ખ ભાગવવા લાગ્યા. પ્રલાપપૂર્વક પરિભ્રમણ કરતોતે સુબંધુ કદાચિત્ અનેક તાપસકુમારાથી ભરપુર, નાના પ્રકારના મનોહરઆશ્રમ. સેકડા વૃક્ષાવડે દુર્ગ મ્ય અને વિવિધ જાતિના લેાના આધારભૂત એવા એક સુંદર આશ્રમમાં ગયા. ખાદ તે આશ્રમમાં રહેવાથી તેનું હૃદય કંઇક સ્વસ્થથયું. પછી કુલપતિએ પોતાના ધમ ને ત્તેનેઉપદેશ કર્યાં. હૅનેપણ સારીરીતે પ્રતિબાધ થયા. પછી તેણે કુલપતિની પાસમાં તાપસીદીક્ષાગ્રહણકરી.જેથી પેાતાનીસ્ત્રીનાવિરહદુઃખથી વ્હેના હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટથયા, કદ અનેલેાને આહાર કરી તેસુખ તાપસ ઘાર તપશ્ચર્યા કરવાલાગ્યા. બેત્રણ અને ચાર માસ આર્દિક નાનાપ્રકારની તપશ્ચર્યાએ ઘણા કાલ સુધી તેણે કરી,છતાંપણ તેના વેરાનુબ ધ તુટયે નહીં અને છેવટે તેવી સ્થિતિમાં કાળ કરીને તે પરમાધાર્મિ ક દેવાની મધ્યે અમ રીષનામે દેવથયા. ત્યાં ઉત્પન્ન થઇ તરતજ તેણે પેાતાના પૂર્વ ભવનું સ્મરણકર્યું,વિભગજ્ઞાનવડે પૂર્વભવના વેરીનેજાણીનેબહુ કોપાયમાન થઇ તે સુવિચારકરવાલાગ્યાકે;તે મ્હારાવેરી કર્યાં ગયા અને તેદુષ્ટા મ્હારી સ્ત્રીપણુ કયાંગઇ? દુરાચારિણી, તેપાપિની, અનુરક્ત છતાંપણ હુને ત્યજીને નરથની ઉપર આસક્તથઇ. માટે ખરેખર મ્હારી પ્રથમ વૈરિણી તે તે સ્ત્રી છે. દુષ્ટશીલવાળાં જેઓએ મ્હને તેસમયે તેવું દુઃસહદુ:ખ દીધુંછેતે અનેનેપણ અહીંથી જઇને હું મારીનાખું. એપ્રમાણે વિચાર ૩૧ For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ર સુરસુંદરીચરિત્ર. કરી એકદમ રેષવડે સ્કુરણાયમાન છે એક જેના એવો તે સુર સંલેખના(ત)વડે સુકાઈ ગયું છે શરીર જેમનું એવા કનકરથ સાધુ જ્યાં રહેલા છે ત્યાં આગળ આવ્યું. ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તજેમનું તેમજ પ્રતિમાને પ્રાસથ ગયેલાઅનેસ્મશાનભૂમિમાં રહેલા એવાતે ઉપસર્ગવિધાન. મુનિનેતેદુષ્ઠસુર ઘેરઉપસર્ગીકરવાલા. તીણ કત્રિકા (છરી) છે હસ્તમાં જેના એવો તે પાપી પિશાચનું રૂપ ધારણ કરી પૂર્વનું વર સંભારીને રૂધિરસહિત માંસનાટુકડાઓને તેમુનિના શરીરમાંથી વારંવાર કાઢે છે. તેમજ ભયંકર એવા ખડખડાટ હાસપૂર્વક મુનિને ઉંચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડે છે, દુઃખથી પણ નહીં સહન કરી શકાય તેવા તીણ ચાબુકાના આઘાતવડે વારંવાર તાડનકરે છે. ક્ષણમાં ધૂળની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં પાષાણનાસમૂહવડે તેમને પૂરી નાખે છે, ક્ષણમાં અગ્નિની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં તેમનાં અંગ છેદવા મંડી પડે છે. વળી હસ્તીનું રૂપ ધારણકરી તેઅસુર મુનિના અંગોને વીંધી નાખે છે, . વળી તેની દુષ્ટતાનું અધિક શું વર્ણન કરવું? નિર્દય હૃદય વાળા તેઅસુરે મુનિના શરીરઉપર દુર્વિષહ એવી નરક સમાન વેદનાઓ કરી. તેવેદનાને સહન કરતા તે મુનિનું ચિત્ત કિંચિત માત્ર પણ ધ્યાનથી ચલિત થયુંનહીં.તેમજ પ્રશસ્ત છેશુભલેશ્યાજેમની અને શુકલધ્યાનમાં આરૂઢ થયેલા તેમુનિ પોતાના દુશ્ચરિત્રને નિંદવાલાગ્યા. વળી અનશનવ્રત ધારણકરી તેમહાત્મા કાળકરીને બીજાદેવલેકમાં ચંદ્રાનવિમાનનેવિ વિધુપ્રભનામે દેવથયા. ત્યારબાદ અંબરીષ અસુર પ્રાણવિમુક્ત એવા પણ તે મુનિના દેહના ઘણુ શેષવડે સેંકડે ટુકડા કરીને પછી સુચના For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ. , ૪૩ સાધ્વીની પાસે ગયો. સુલોચનાપણુપ્રભાતનાસમયમાંકાયેત્સર્ગ કરી શુકલધ્યાનમાં આરૂઢથઈ સાધ્વીઓનામધ્યભાગમાં રહેલી હતી, ત્યાં જઈ તેણે પૂર્વનું દુશ્ચરિત્રવેણુને સ્મરણકરાવ્યું, બાદ અગ્નિની જવાલાઓથી વ્યાસ એવી લોઢાની એપુરૂષની પ્રતિમા બનાવી તેણે કહ્યું કે,પરપુરૂષમાંપ્રીતિવાળીએવહેપાપે? આહાર સ્વામીનું તું આલિંગનકર. એમકહીને તેપ્રતિમાની સાથે તેણીને ગાઢબંધનથી બાંધીને ધગધગતાદંડવડે હારકરીને તત્કાલ તેણે મારી નાખી. શુદ્ધભાવમાં અચલ રહેલી તે સાધ્વી કાલકરીને તેજવિમાનમાં સ્વયંપ્રભાનામે વિધુપ્રભસુરની બહુપ્રિય એવી દેવથઈ. હેનરેંદ્ર? આ પ્રમાણે રાગદ્વેષને દારૂણ વિપાક જોઈને દુષ્ટ એવા રાગ અને દ્વેષના સંગને દૂરથી/ત્યાગકર, અકસ્માત મુનિ તથા સાધ્વીનો વધ કરીને બહુ ખુશી થયેલ અંબરીષ સુરાધમ પણ પિતાના હૃદયમાં પિતાને કૃતાર્થ માનતો છતો જેમ આવ્યું હતું તેવી રીતે પોતાના સ્થાનમાં ગયે. શ્રીધનેશ્વરમુનિએ રચેલી સુધ ગાથાઓના સમૂહ વડે મનહર, અને રાગ તથા ટ્રેષરૂપી અગ્નિ અને વિષધરને શાંત ક રવામાં જલ અને મંત્રસમાન આ સુરસુંદરી કથાને વિષે સુલોચના અને કનકરથના વધવર્ણનરૂપ આચાદમપરિચ્છેદસમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्ध- . वक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरि- . कृतगुर्जरभाषानुवादे सुलोचनाकनकरथवधवर्णन नामचतुर्दशपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૪ સુરસુંદરીચરિત્ર. ॥ अथ पञ्चदशः परिच्छेदः प्रारभ्यते ॥ હવે તે અંબરીષ પોતાના પૂર્વભવના વૈરી મુનિ તથા સાધ્વીના વધકર્યાબાદ અહુ આનંદ મા અંબરીષસુરાધમ. નવાલાગ્યા.તેમજ તેસ્થાનમાંરહીને ના રકના જીવાને નિર ંતર બહુપ્રકારની વેદનાઓ કરતા તેદુષ્ટ તેથીજ મ્હોટા સ ંતાષ માનતાહતા. એવાં અકૃત્ય કરવાથી બહુ પાપકર્મ આંધીને આયુષ્ની સમાપ્તિ થઇ એટલેતેત્યાંથીચ્યવનેવિધવાએવીકેાઇક પુÅલી(વ્યભિચારિણી) ના ગર્ભમાં ઉત્પન્ન થયા. તે દુરાચારિણી ગર્ભની કાળજી તે રાખેજ શાની? પરંતુ જેમ ફાવે તેમ ખાટા, ખારા અને તિખા પદાર્થોનું સેવન કરીને ગર્ભનું શરીર તેણીએ સડાવી નાખ્યુ. જેથી તે રૌદ્રધ્યાનને આધીન થઈને મરણ પામ્યા, ત્યાંથીસાતપાપમનુ આયુષ બાંધીનેપ્રથમએવા નરકસ્થાનમાં તેઉત્પન્નથયેા. નારકનાભવમાં ખહુતીવ્ર દુ:ખાભાગી પેાતાનુ આયુષ સમાપ્ત કરીને ત્યાંથીપણુનીકળ્યા અને આભારતક્ષેત્રમાં બ્રાહ્મણનેત્યાંદુર્ગતનામે, પુત્રપણેઉત્પન્નથયેા,તેવિપ્ર માત્રદારિપ્રથીજ સંપૂર્ણ હતા, તેનેત્યાં અનુક્રમે તે દુત વૃદ્ધિ પામવા લાગ્યા. પરંતુ અતિ દરિદ્રતાના દુ:ખથી બહુ ગભરાઈગયા,કાઇ પણ પ્રકારની શાંતિ હૈના સ્વપ્નમાંપણ આવતી નહેાતી; જેથી તે અત્યંત પીડાવાલાગ્યા અને અહર્નિશ પેાતાનાદુ:ખની ચિ તામાંથી મુક્ત થતા નહેાતા. “ અન્યત્ર પણ કહ્યું છેકે;– Acharya Shri Kailassagarsuri Gyanmandir दारिद्र्याकुलचेतसां सुतसुताभार्यादिचिन्ताजुषां, नित्यं दुर्भरदेहपोषणकृते रात्रिन्दिवा विद्यताम् । For Private And Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. राजाज्ञाप्रतिपालनाद्यतधियां विश्राममुक्तात्मना, सर्वोपद्रवशतिनामघभृतां धिग्देहिनां जीवितम् ॥१॥ અર્થ_“દરિદ્રતાની પીડાને લીધે વ્યાકુલ છે ચિત્ત જેમનાં, પુત્ર, પુત્રી અને સ્ત્રી વિગેરેની ચિંતામાં હંમેશાં ગુંચાઇગયેલા, દુર એવા દેહના પોષણ માટે રાત્રીદિવસ ખેદ કરતા, રાજાની આજ્ઞા પાળવામાં બુદ્ધિને ઉપયોગ કરતા,ક્ષણમાત્રપણુ વિશ્રાંતિને નહીં પામતા અને સર્વ પ્રકારના ઉપદ્રવાની શંકા જેમના હૃદયમાં રહેલી છે એવા પાપી પ્રાણીઓના જીવિતને ધિક્કાર છે.” એપ્રમાણે અનેક દુઃખોથી પીડાયેલે તે દુર્ગત બહુ કંટાળીને છેવટે તાપસના આશ્રમમાંગ અને ત્યાંતાપસની પાસમાં પરિવ્રાજકની દીક્ષા તેણે ગ્રહણ કરી.બાદ તેદુગત તાપસને રેષ તે તેને તેવોજ ઉત્કૃષ્ટ સ્થિતિમાંહતો. પરંતુ અજ્ઞાનતાપકરીને ત્યાંથી કાળકરી તેદુત ધરણુદ્રને સામાનિક દેવથ, જેનું આયુષ પામથી કંઇક અધિક હતું. તેમજકાલબાણ એવું તેનું નામહતું અને દીવ્ય સમૃદ્ધિ જેને પુષ્કળ મળીહતી, છતાં પણ ત્યાં હેને શાંતિ થઈ નહીં, અને બહેકષાયને લીધે પૂર્વનું વિર સંભારતો તેકાલબાણુ તે બંનેનું સ્થાન જાણવા માટે વિલંગજ્ઞાનને ઉપયોગ કરવાલાગ્યું. પરંતુ તેટલું જ્ઞાન તેનામાં નહીં હોવાથી તેમના પત્તો લાગે નહીં. છતાં ફરીથી પણ તેણે તે સંબંધી હકીકત જાણવામાટેજ્ઞાનને બહુ ઉપયોગકર્યો પણ બીજા દેવલોકમાં રહેલાં તેને તેના જેવામાં આવ્યાંનહીંહવે હેનરેંદ્ર એપ્રમાણે શેષઆયુષવાળા તેને સમય ચાલ્યો જાય છે. ખાદકંઈક એાછાં આઠપપમ સુધી દીવ્ય ભેગ ભેળવીને ઈશાન કપ વાસી તેવિધુપ્રભદેવત્યાંથીચ અને ત્યારે ત્યાં કમલાવતી For Private And Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. દેવીની કુક્ષિમાં તેપુત્રપણે ઉત્પન્ન થયો.બાકહેનરેંદ્રીસાતમા માસે કમલાવતીદેવીને દેહલે ઉત્પન્ન થયે હેને પૂર્ણ કરવા માટે હ સ્તી ઉપર બેસી આ દેવી નગરની અંદર ફરતી હતી તેટલામાં જ્ઞાનના ઉપયોગ વડે કમલાવતીના ગર્ભમાં રહેલો પોતાને વરી કાલબાણુના જોવામાં આવ્યો. જેથી તે એકદમ ધાતુર થઈ ગયા. અને તરતજ કાલબાણ પિતાના સ્થાનમાંથી ત્યાં આવીને તેણે એકદમ હસ્તીના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ તે હસ્તી લોકોને હેટા ઉપદ્રવ કરતે છતે બહુ વેગવડે તેણે ડો. ત્યારબાદ હેનરેંદ્ર? તે હાથી છેડતો ધોડતે વડની નીચે ગયો એટલે તે હેની શાખા પકડીને ઉતરી પડયે, પછી તે હસ્તી કાલબાણના પ્રભાવથી આકાશ માર્ગે ઉપડી ગયે. મણિ સહિત દેવીના હસ્તના પ્રહારવડે પીડાયાં છે ગજેનાં એવા કાલબાણે હાથીને છોડી દીધો અને પોતાની જનનીની સાથે આકાશમાંથી પડીને તે વરીમરી જશે એમ વિચારકરનો તેસુર કૃતાર્થ થઈ પોતાના સ્થાનમાંગ.દેવીપણ હસ્તી સહિત આકાશમાંથી સરોવરમાંપડી. બાદ ત્યાંથી બહાર નીકળીને શ્રીદત્ત સાર્થવાહને મળી, પછી હે નરેંદ્રીતે સાર્થની સાથે કુશાગ્ર નગર પ્રત્યે ચાલી. માર્ગમાં ભલ્લ લોકેએ સાર્થને લુંટી લીધું. ત્યારબાદઅટવીમાં પડેલી કમલાવતીને તેજ અટવીમાં પુત્ર જન્મ થયે. વિભગ જ્ઞાનના ઉપયોગ વડે પૂર્વના. વરી દેવતાને ખબર પડીકે,હારા વૈરીને જન્મથ છે.એમજાણું ફરીથી પણ નિર્દય સ્વભાવવાળે તેદેવ વરીનું સ્મરણકરીને બહુ ક્રોધાતુથઈ એકદમ દેવીની પાસમાંઆવે, રેપાપીઆજ સુધી હું હારા તપાસમાંજ હતું, પરંતુ આજે ઘણા સમયે તું મહારા જોવામાં આવ્યું છે, માટે આજે મહારા વૈરને અંત હું કરીશ, For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ ४८७ દુષ્ટ? હવે હાલમાં તું હારા દુષ્કૃત્યનુ ફલ ભેગવ. હેનરેંદ્ર? એ પ્રમાણે બેલતો કાલબાણ સુઈગયેલી કમલાવતીના ખેળામાંથી પડી રહેલા હારા પુત્રને હરી ગયે. બાદ કિલષ્ટ પરિણામવાળે તે દેવ પુત્રને લઈ વિચાર કરવા લાગે; આ શત્રુને હારા હસ્તવડે મર્દન કરીને હાલમાં હું મારી નાખું, કિંવા એના કકડા કરીને દિશાઓને બલિદાન આપી દઉં, કિંવા શી લાતલ ઉપર એને હું પછાડું; અથવા તિલતિલ જે એને છું કરી નાખું ? અથવા એમ કરવાથી તે બહુ સમય સુધી એને વેદના થશે નહીં, કારણકે; આ નાનું બાળક હેવાથી તત્કાળ તેના પ્રાણ છુટી જશે તેથી તે ઘણોદુ:ખી થશે નહીં. માટે એમ કરવું ઠીક નથી. પરંતુ કોઈ અરણ્યમાં જઈને નિર્જન સ્થાનમાં એને હું મૂકી દઉં, જેથી ક્ષુધાતૃષાથી બહુપીડાઈને બહુ દુ:ખવડે પિતાની મેળે જ તે મરી જશે. એમ વિચાર કરી હેનરાધીશ? વૈતાઢય પર્વતની શિલા ઉપર નિર્જન સ્થાનમાં હારા પુત્રને તેણે મૂકી દીધું. બાદ તે દેવતા પણ પોતાના સ્થાનમાં ગયે. હે નરેંદ્ર? હવે આ વાર્તા આટલેથી બંધ રાખું છું, પરંતુ એક બીજી વાર્તા હું કહું છું તે તું સાંભળ. ઈશાન દેવલોકમાંથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરી વિદ્યુત પ્રભ દેવ ચ્યવને વૈતાઢયગિરિમાં શ્રી કુંજરાવર્ત દક્ષિણશ્રેણીના આભૂષણરૂપ સુંદર સમનગર, દ્ધિમય રત્નસંચય નગરની અંદર બકુલવતીની કુક્ષિએ પવનગતિ વિદ્યાધરના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ ચિત્રવેગ હતું, બાદ તે ચંદ્રરેખા દેવી પણ ત્યાંથી ચવીને શ્રી કુંજરાવ નગરમાં અમિતગતિ વિદ્યાધરની પ્રિય ભાર્યા ચિત્રમાલાની For Private And Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ સુરસુંદરીચરિત્ર. કુક્ષિએ કનકમાલા નામેબદુપ્રિય એવી પુત્રીપણે ઉત્પન્ન થઈ. હવે પૂર્વે કહેલો વસુદત્ત નામે જે સુલોચનાનો ભાઈ હિતે તે પણ સંસારમાં પરિભ્રમણ કરીને વૈતાગિરિમાં ગંગા વર્ત નગરની અંદર શ્રી ગંધવાહન વિદ્યાધરની મદનાવલી ભાયને વિષે નભવાહન નામે પુત્રથયો. પછી તે કનકમાલા ને નાવાહન સાથે પરણાવવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ ચિત્રવેગે કપટવડે તેણીનું હરણ કરીને તેની સાથે લગ્ન કર્યું. બાદ નવાહને નાગિની વિદ્યાવડે તે વિદ્યાધરને બાંધીને ૫ડતો મૂ, અને વિલાપ કરતી કનકમાલાને પણ પોતાના નગરમાં તે લઈ ગયો. હે નરેંદ્ર? જે? આ દુનીયાની અજ્ઞાનતા કેટલી છે? પર્યાયાંતરને પ્રાપ્ત થયેલી, અને પિતે નવાહનની નહી ઈચ્છતી છતાં પણ તે પોતાની અજ્ઞાનતા, બહેનની સાથે અજ્ઞાન દેષનેલીધે ક્રીડા કરવા માટે તે નવાહન ઈચ્છે છે. હે નરેંદ્ર? આ પ્રમાણે આ સંસારમાં અજ્ઞાનથી અંધ બનેલા પ્રાણીઓ હેન, પુત્રી, વધુ (પુત્રની સ્ત્રી) અને પોતાની માતા સાથે પણ વિષયની ઈચ્છા કરે છે. વળી જે સંસારમાં ભગિની પણ ભાર્યા, પિતા પણ પુત્ર, પુત્રી પણ માતા અને ભાર્યા પણ જનની થાય છે તેવા સંસાર વાસને ધિક્કાર હેવ ? હે નરેંદ્ર? એ સર્વ હકીકત ëને ધનદેવે પ્રથમ કહેલી છે કે, ફરીથી પણ ચિત્રવેગને દેવતાએ કનમાલા જલદી લાવી આપી. ત્યારબાદ બહુ પ્રકારની વિદ્યાઓની સાથેતે ચિત્રગ વિદ્યાધરેંદ્ર થયો, અને તે વૈતાઢયગિરિમાં પોતાની સ્ત્રી સાથે વિષયસુખને અનુભવ કરે છે, For Private And Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચિત્રગતિવિધા ધર. પંચદશપરિચ્છેદ. ૪૮૯ ચંદ્રાર્જુન દેવ પણ ત્યાંથી ચ્યવીને વૈતાઢયની ઉત્તર શ્રેણીમાં ચમરચ'ચા નગરીમાં ચિત્રગતિ નામે વિદ્યાધરપણે ઉત્પન્ન થયા. ચદ્રપ્રભા દેવી પણ તેની પ્રિય ગુમ’જરી નામે ભાર્યા થઇ. તેણીની સાથે માનુષ્યક લાગેાના તે વિદ્યાધર વિલાસ કરે છે. અને તે ચિત્રગતિને ચિત્રવેગે બહુ સ્નેહના સંબ’ધને લીધે વિદ્યાએ સાથે ઉત્તરશ્રેણીનું રાજ્ય આપી દીધુ. બાદ તે સર્વે બહુ આનંદપૂર્વક વૈતાઢયગિરમાં રહે છે. હવે પૂર્વભવના અભ્યાસથી સ્નેહરૂપી સારને ધારણ કરતાં તે અ નેને વિષયસુખના અનુભવ કરતાં ઘણા સમય વ્યતીત થયેા, ખાદ કાઇ એક સમયે કનકેમાલા સ્ત્રીસહિત તે ચિત્રવેગ વિદ્યાધર અષ્ટાપદ ગિરિમાં શ્રીજીને દ્ર ભગવાનને વંદન કરવામાટે ગયા. ત્યાં ભરતરાજાએ કરાવેલી શ્રીજીનેદ્ર ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વાં દીને ત્યાંથી તે પાળે આવતા હતા, તેવામાં ત્યાં શિલા ઉપર પડેલા, વૈતાઢગિરિના વનનિક જને પોતાની કાંતિવડે વિકાસ કરતા, ગળામાં બાંધેલા દીવ્યમણીવડે વિભૂષિત અને નેત્રાને આનંદ આપતા એવા તે બાળક તેના જોવામાં આવ્યેા. અને વીંટીમાં રહેલા તે દીવ્યમણિને જોઈ તે નિસ્મિત થઈગયા. ખાદ તે મેલ્યા. હપ્રિયે ! જેના પ્રભાવથી પ્રથમ સોથી વીંટાએલા પણ હું જીવતા રહ્યો હતા તેજ આ દેવતાએ આપેલે દીવ્યમણી છે. માટે આ ખાલકના કંઠમાં આ મણી કાણે ખાંધ્યા હશે ? અથવા આ ખાલકના જન્મ થયા હશે કે, તરતજ એની માતાએ રક્ષામાટે એના કંઠમાં ખાંધ્યા હશે. ત્યારબાદ કાઈ એક વૈરીએ અપહાર કરી એને અહીં મૂકેલા છે. માટે હું પ્રિયે? Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦ સુરસુંદરીચરિત્ર. સ્વયં પ્રભાદેવી. તું એને લઈ લે; ત્યારે પુત્ર નથી માટે આ ત્હારી પુત્ર થયા, જરૂર આ કાઇક દેવતાના જીવ ઉત્પન્ન થયેલા છે, એમ કહી હું નરેદ્ર ? તે માલકને લઇને તેઓ મને જણ પોતાના નગરમાં ગયાં. યાદ વધામણીઓ કરાવીને સમસ્ત નગરમાં પ્રસિદ્ધ કર્યું કે; ગુપ્ત ગભ વતી કનકમાલાને હાલમાં પુત્ર જન્મ્યા છે, પછી ઉચિત સમયે મરકેતુ એવું તેનુ નામ પાડયું. હે નરેદ્ર ? એ પ્રમાણે ત્હારા પુત્ર વિદ્યાધરને ત્યાં મ્હોટા થાય છે, માદ વ્હેની સ્વયં પ્રભાદેવી દેવલાકમાંથી ચ્યવીને આ સુરસુ દરી ઉત્પન્ન થઇ છે, હું નરેન્દ્ર? અનુક્રમે આ સુરસુંદરી પણ વૃદ્ધિ પામવા લાગીઅને યૌવનવયને તે દીપાવવા લાગી. વળી તે સમયે જે વિદ્યાધર તેણીને હરીને રત્નદ્વીપમાં લઇ ગયા હતા તેજ હરિદત્ત નામે સુલેાચનાના જન્મમાં તેણીના પિતા હતા. હેનરનાથ ? જે સ સારની અ ંદર પિતા પણ પેાતાની પુત્રી સાથે વિષયભાગની ઇચ્છા કરે છે એવા આ દુ:ખના સ્થાનભૂત સ ંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. એ પ્રમાણે તું જોઇ લે. વળી તેજ કાલમાણસુરે પિશાચનુ સ્વરૂપ ધારણ કરીને વિદ્યાઓના અપહાર કરી ત્હારા પુત્રને સમુદ્રમાં ફૂં કીદીધા, ત્યારખાઢ પેાતાના હૃદયમાં સ ંતાષને માનતા તે પિશાચ સુરસુંદરીનું પણ હરણ કરી આકાશમાર્ગે ચાલતા હતા તેટલામાં; હે નરેદ્ર ? હૈના ચ્યવનકાલ આવી પહેાગ્યેા. એટલે તરતજ ત્યાંથી હેતુ ચ્યવન થયું. તેથી આ માલા આકાશમાંથી આ ઉદ્યાનમાં નીચે પડી. વળી ત્યારે પુત્ર સમુદ્રમાં તરતા હતા ત્યાં ધનદેવ વિષ્ણુત્તું વ્હાણુ જતું હતું હેને તે મળી ગયા. પછી તે વ્હાણ ભાગીગયું. સમુદ્રની અંદર For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. ૪૧. લેાકેા વિખરાઇ ગયા. ત્હારા પુત્રના હસ્તમાં પાટીયું આવીગયું. જેથી સમુદ્ર ઉતરીને કીનારે તે આવી પહેાચ્યા. બાદ પ્રિયંવદાએ હેને જોયા અને તે પેાતાના સ્થાનમાં ત્હને લઇ ગઇ. વળી તે હારા પુત્ર આજે વિકાલ સમયે ત્હને મળશે. હેનરેદ્ર? જે વ્હેં પૂછ્યું તેના પ્રત્યુત્તર હેં હૅને કહી સભળાવ્યેા. એ પ્રમાણે આચાર્ય મહારાજનું વચનસાંભળી રાજા, સુરસુંદરી અને દેવી એ સર્વે બહુ આન ંદ પામ્યાં, તેમજ સર્વ સભાના લેાકેા પણ સંસારની વિચિત્રતા સાંભળી વૈરાગ્યદશામાં આવી ગયા. ત્યારબાદ રાજા ચેા, હૈ મુનીંદ્ર ? જ્યાંસુધી પુત્રને સમાગથશે ત્યાંસુધી અહીં આપનાચરણકમલમાં રહીને મનુષ્ય પણાને અમે કૃતાર્થ કરીશું. ધનદેવના પ્રશ્ન આદ ધનદેવણિક્ પ્રણામ કરી સુપ્રતિ આચાર્ય ને કહેવા લાગ્યા, જ્યારે નવતીના સૈનિકેાએ ઘેર સંગ્રામ કરી પલ્લીના ભંગ કર્યોઅને સર્વ ભીહ્વસુભટ ત્યાંથી નાશી ગયા ત્યારે આપ કયાં ગયા હતા ? અને આ શ્રમણપણું તમ્હેં કેવી રીતે પ્રાપ્ત કર્યું ? ગુરૂ મહારાજ મેલ્યા. હેધનદેવી તે સંબંધી વૃત્તાંત તું સાંભળ. તે સમયે સૈનિકેાનીસાથે યુદ્ધમાં હું ઉતર્યાં હતા. શત્રુઓના અનેકખાણેાની વૃષ્ટિથી મ્હારૂં શરીર લાસ થઇ ગયું, જેથી હું પૃથ્વી ઉપર પડી ગયા. ખાદ તે સ્થાનમાં આવેલા ચિત્રવેગ વિદ્યાધરે મ્હને જોચે! અને મહુ સ્નેહના સંબંધને લીધે તે મ્હને વૈતાઢયગિરિમાં લઈ ગયા. તત્કાળ તેણે ઔષધિના પ્રભાવથી મ્હને સ્વસ્થ કર્યો. માદ પૂર્વ ના ઉપકારનું સ્મરણ કરી તેણે હને ઉત્તમ પ્રકારની પ્રજ્ઞપ્તિ નામે એક વિદ્યા આપી. હે... પણ ત્યાં રહીને વિધિ For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. પૂર્વક તે વિદ્યાને સિદ્ધ કરી. બાદ હું વિદ્યાઘર સહિત સિદ્ધપુર નગરમાં આવ્યો. પછી હેધનદેવ? કનકવતી સહિત સુરથને દેશમાંથી કાઢી મૂકીને સિદ્ધપુરને હું રાજા થયો. કેટલાક કેડાછેડી વર્ષ સુધી ત્યાં રાજ્યપાલન કરીને મહે પોતાના પુત્ર જયસેનને રાજ્યાસને સ્થાપન કર્યો. બાદ હુને તીવ્ર વૈરાગ્ય થવાથી શ્રી ઘનવાહન કેવલીની પાસે પાંચસે રાજકુમારની સાથે હે દીક્ષા ગ્રહણ કરી. સાધુની ક્રિયાઓને હું અભ્યાસ કરવા લાગ્યું, અનુક્રમે દ્વાદશાંગીને જાણકાર હું થઈ ગયા. શ્રી ઘનવાહન કેવલીએ સૂરિપદને લાયક મને જાણ સૂરિપદવી આપી. બાદ હેભદ્ર ધનદેવ સૂરિપદવી. અમ્હારા ગુરૂશ્રી કેવલીભગવાન લેશી વ્રત ધારણ કરી શેષ રહેલાં ચાર ઘાતી કર્મોને ક્ષીણકરી નિર્વાણ (મોક્ષ) પદ પામ્યા. એ પ્રમાણે સુખતિષ્ઠ સૂરિ પોતાનું વૃત્તાંત કહેતા હતા. તેટલામાં આકાશમાંથી એક વિદ્યાધર ત્યાં ઉતર્યો. પ્રથમ સુરિમહારાજને પ્રણામ કરી વિનીત એવા તે વિદ્યારે પ્રણામ પૂર્વક કહ્યું કે, વૈતાઢય પર્વ તમાંથી આપને વર્યાપન (વધામણી આપવા માટે હું આવ્યું છું. સકલ (સમગ્ર) વિદ્યાઓ જેણે સિદ્ધ કરેલી છે એવા મકરકેતુ નામે તહારા પુત્રને દીક્ષા ગ્રહણ કરવામાં ઉત્સુક એવાચિત્રવેગ રાજાએ પોતાના સ્થાનમાં સ્થાપન કર્યો છે. અને તેમરકેતુ અનેક વિદ્યાધરોના સમૂહ સહિત આપને ચરણ સેવક આજે આ નગરમાં આવશે. એમ હું આપની આગળ પ્રિયરાંત નિવેદન કરૂ છું. એ પ્રમાણે વિદ્યાધરનું વચન સાંભળી રાજાનાં રોમાંચ પ્રફુલ્લ થઈ ગયાં. બાદ તેણે પિતાના અંગે લાગેલા સર્વ અલંકાર તેમજ પુષ્કલ દ્રવ્ય હેને બક્ષિશમાં For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચછેદ. આવ્યું. બહુ આનંદમાં મગ્ન થયેલી દેવી તે વિદ્યાધરનાં વારણું લેવા લાગી. તેમજ સુરસુંદરીને એટલે બધો હએ થયો કે, જેણના અંગોમાં પણ માઈ શક્યો નહીં. ત્યારબાદ અમરકેતુરાજા સૂરિને પ્રણામકારી પરિવારસહિત પોતે નગરમાંગ. નગરમાં ગયા બાદ ભૂપતિએ નગરપાલકને આજ્ઞા કરી કે જલદી નગરને સુશોભિત કરાવો. નગરશભા. સર્વ ઠેકાણેથી કચરાઓને દૂર કરી જલદી સર્વ શેરીઓના રસ્તાઓ સાફ કરાવે. કસ્તુરી અને કુંકુમથી મિશ્રિત એવા જલવડે દરેક માર્ગો છંટાવે, સરસ કમલે સહિત સુગંધિત અને મનોહર એવાં પુપના ઉપચાર કરાવે. આકાશને આચ્છાદન કરનારી ઉત્તમ દુકાનની શોભાઓ કરાવે. દરેક મંદિરમાં નાના પ્રકારની વંદનમાલાઓ બંધાવો. સુંદર હવેલીઓની પંક્તિઓને વિચિત્ર રંગાવડે તહે જલદી વિભૂષિત કરાવો. સર્વગૃહદ્વારેમાં નિર્મળ જળથી ભરેલા સોનાનાકલશેની સ્થાપના કરાવે. તેમજ દરેક ભવન દ્વારમાં વિવિધ પ્રકારની પતાકાઓ ઉદ્ઘભાગમાં લટકાવે. વળી આ મુખ્ય માર્ગમાં ઉત્તમ પ્રકારનાં પુષ્પ તરણ તેમજ મંચની ગોઠવણ કરાવો. ગેરેચન, સર્ષપ અને દુર્વાઓના પ્રક્ષેપ સહિત સાથીયાઓની રચનાઓ કરી. તેમજ કેટલાક અન્ય કાર્ય પણ જે કરવાનાં હોય તે સર્વ તહે જાતે કરે અને નગરના લેકે પાસે પણ કરાવે. આ પ્રમાણે નરેંદ્રના કહેવાથી તેઓ વિશેષ પ્રકારે કામ કરવા મંડી ગયા. તેમજ કામની બહુ ઉતાવળને લીધે ચાકર લોકો નગરની અંદર ચારે તરફ ફરવા લાગ્યા. સર્વત્ર કાર્યના સમારંભ થવા લાગ્યા,તે જઈનાગરિક લોકોનાઉમંગ બહુવૃદ્ધિ પામવા લાગ્યા. For Private And Personal Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. એ પ્રમાણે નગર શાભાની તૈયારી થઇ રહી છે, તેવામાં રાજાના અંતેઉરની અ ંદર એકદમ પ્રિયવદા આવી. હેને જોઈ હર્ષ થી ભરાઇ ગયાં છે અંગ જેનાં એવી સુરસુંદરી બહુ પ્રેમથી તેને ભેટી પડી. પછી તેણીને આસન આપ્યું. તે ઉપર તે બેઠી. ખાદ સુરસુ દરીએ પૂર્વ નુ વૃત્તાંત તેણીને પૂછ્યું. પ્રિયવ દાબેલી હું સુભગે ? જ્યારે તે દુષ્ટ વૈતાલ હને ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યા ગયા હતા, ત્યારે હું તે દુષ્ટના હુંકારાથી મૂòિત થઇ ભૂમિ ઉપર પડી ગઇ હતી. ખાદ ક્ષણમાત્રમાં મ્હારી મૂર્છા શાંત થઇ એટલે હું બહુજ શોકાતુર થઇ ગઇ અને વિલાપ કરવા લાગી. હા ? મ્હારી મ્હેન કયાં ગઇ હશે ? તે મ્હારા ભાઈ પણ હજી સુધી કેમ ન આવ્યા ? જરૂર તે પિશાચે કંઇ પણ એનું અનિષ્ટ કર્યુંહશે. એમચ ંતવન કરતી હું ત્હારી શેષ કરવા લાગી. માદ તે "રત્નદ્વીપમાં ચારે માજીએ ફરીને સર્વ ઠેકાણે મ્હે તપાસ કર્યો. પછી આકાશ માર્ગે ચાલતાં સમુદ્રની અંદર બહુ બહુ તપાસ કચ પણ ત્હારા પત્તો લાગ્યા નહીં. પરંતુ સમુદ્રની અંદર અનેક તરંગાના વેગથી ઉચ્છળતુ છે શરીર જેનું, અને એક પાટીયાને વળગેલા મ્હારાભાઇ મકરકેતુ મ્હારા જોવામાં આવ્યે. એટલે તરતજ હું હેને ત્યાંથી લઇને તે શ્રીઆદિનાથભગવાનના મંદિરમાંગઇ. માદ ન્હેન્હેને પૂછ્યુંકે, હે ભાઇ ? તુ સમુદ્રમાં શાથી પડી ગયાહતા ? પછી તેણે વૈતાળના દનથી આર’ભીને મ્હારી વિદ્યાને તેણે નાશ કર્યા વિગેરે સવૃત્તાંત કહી સભળાજ્યેા. બાદ તેણે પણ મ્હને પૂછ્યુંકે; સુરસુંદરી કયાં ગઇ? મ્હે પણ તેને કહ્યું હેભાઈ ? પ્રિયવદાનુ આગમન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચછેદ. ૪૫ તેણુને પણ કઈક પિશાચ હરી ગયા છે. એમ હારૂં વચન સાંભળી મહેટા મુદગરથી હણાયેલાની માફક એકદમ તે મૂચ્છિત થઈ ગયો. પછી તેની પાસમાં રહેલા વિદ્યાધરેએ શીતલાવનાદિકના ઉપચાવડે મહામુશીબતે તેને સ્વસ્થ કર્યો, છતાં પણ ફરીથી તે મૂર્શિત થઈગયે. તેટલામાં વિદ્યાધરેએ હારાપિતાને આ વૃત્તાંત ત્યાં જઈને કહ્યો એટલે તે પણ એકદમ બહુ શોકાતુર થઈ અહારી પાસે આવ્યા. બાદ બહુ પ્રયત્ન વડે સચેત કરી તે કુમારને વૈતાઢય પર્વતમાં લઈ ગયા. ત્યાર બાદ મ્હારાપિતાએ બહુ ખેચર કુમારને આજ્ઞા કરી કેછખંડ ભરતક્ષેત્રની અંદર ગ્રામ, આકર, નગર અને પટ્ટણદિકમાં પરિભ્રમણ કરીને સુરસુંદરીનું યથાસ્થિત વૃત્તાંત જાણું જલદી તહે અહીં આવો. એ પ્રમાણે કહીને હારા પિતાએ ઘણા વિદ્યાધરને લ્હારી શોધ માટે મોકલ્યા છે. કુમારને પણ પિતાની આજ્ઞા વડે તેના મિત્રે વિનોદ કરાવે છે. પ્રિયાના વિરહને લીધે બહુ શેકથી પીડાતા એવા કુમારના કેટલા દિવસે વ્યતીત થયા. તેટલામાં કોઈએક દિવસે તે નગરમાં ચારજ્ઞાનના ધારણ કરનાર અને દ્વાદશાંગીમાં પ્રવીણ એવા દમઘોષ દમોષ નામે એક ચારણ મુનિ ચારણમુનિએ આવ્યા.અને તે સહસ્ત્રીમ્રવનમાંઉતર્યો. તેમને વાંદવા માટે કુમારસહિત મહારા પિતા ઘેરથી નીકળીને ત્યાંગયા. બાદ તેમને વંદન કરીને પિતાના પરિવાર સહિત પૃથ્વી ઉપર બેઠા. મુનિએ પણ તેમની આગળ સંસારરૂપી મહાસાગરને તારવામાં નાવ સમાન અને નિરવદ્ય એવી ધર્મદેશનાને પ્રારંભ કર્યો. શારીરિક અને માનસિક For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. દુઃખને ક્ષય ઈચ્છનાર પુરૂષોએ મન, વચન અને કાયાવડે પ્રાણુઓને અભયદાન આપવું. જે મનુષ્ય હંમેશાં નિરવદ્ય એવું સત્ય વચન બાલે છે તેઓ જરામરણના દુઃખથી ભરેલા સંસારને લીલા વડે તરી જાય છે. વળી જેઓ અદત્તવસ્તુને ગ્રહણ કરતા નથી તે પ્રાણીઓને દારિદ્ર, વ્યાધિ, જરા, મરણ, શેક અને પ્રિયવિરહ વિગેરે દુ:ખ થતાં નથી. જે પ્રાણીઓ મન વચન અને કાયાવડે અબ્રહ્મ (મથુન) નો ત્યાગ કરે છે, તેઓ સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ સ્થાનમાં જાય છે. જે મનુષ્ય ધર્મનાં ઉપકરણે શિવાય બાકીના પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે. તેઓ ભવસાગરને તરીને અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે. માટે હે ભવ્યાત્માઓ? અનેક દોષના કારણભૂત એવા પરિગ્રહનો ત્યાગ કરે ઉચિત છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કેप्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेहस्य विश्रामभूः, पापानां खनिरापदां पदमसद्धयानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कले, केलीवेश्म परिग्रहः परिहृतेर्योग्यो विविक्तात्मनाम् ॥१॥ અર્થ—“આ જગમાં શાંતિનો કટ્ટોદુશમન અધેર્યને ખાસમિત્ર, મેહરાજાને વિશ્રાંતિનું મુખ્ય સ્થાન,પાપનું ઉત્પત્તિસ્થાન, આપત્તિઓનું મૂળસ્થાન, અસદ્ધયાનનું કીડાવન, મિથ્યાવાદને નિધિ, મદને કારભારી, શેકનું મૂળ કારણ અને કલેશનું ક્રીડાગ્રહ એવા અનેક દેથી ભરેલા પરિગ્રહને આત્માથી પુરૂએ સર્વદા ત્યાગ કરવો જોઈએ.” એ પ્રમાણે શ્રીજીદ્રભગવાને કહેલા ધર્મને ઉપદેશ મુનિમહારાજે કર્યો. For Private And Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ પંચદશ પરિચ્છેદ. બાદ અવસર જાણીને કુમારે મુનિને પૂછયું. હે ભગવન? તે દેવે મહારી વિદ્યાઓનો ઉછેદ શામાટે કર્યો? બાદ મુનિએ પણ તેના વૈરનું સમગ્ર કારણ કહી સંભળાવ્યું. પછી તે મુનીંદ્રનું વચન સાંભળી મકરકેતુકુમારને ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પૂર્વભવનું સ્મરણ કરીને કુમારે કહ્યું કે, હે ભગવન? આપનું કહેવું સત્ય છે. વળી ફરીથી તેણે પૂછ્યું. હે ભગવન્ ? તે દેવે હરણ કરીને સુરસુંદરીને કયાં મૂકી છે? મુનિએ કહ્યું ચવનકાળના સમયે તે દેવના હસ્તમાં રહેલી સુરસુંદરી આકાશમાંથી કુસુમાકર ઉદ્યાનમાં પડી હતી. હેકુમાર? હાલમાં તે હસ્તિનાપુરમાં કમલાવતીનામે હારી જનનીની પાસે રહેલી છે. તે સાંભળી કુમાર બેલ્ય. હે મુનીંદ્ર ? શું આ મહારા પિતા અને આ કનકમાલા હારીમાતા નથી! ત્યારબાદ મુનિએ તેના સંશયને દૂર કરવા માટે દેવતાએ હરણ કર્યું. વિગેરે સર્વવૃત્તાંત હેને કહી સંભળાવ્યું. પછી મુનિના વચનવડે શુદ્ધ થયું છે હૃદય જેનું એવા ચિત્રવેગ રાજાએ કહ્યું, હે કુમાર? પૂર્વભવના વૈરી એવા દેવવડે હરણ કરાયેલે તું ચિત્રગ વિદ્યાધરેંદ્રના ત્યાં હેટ થઈશ એ પ્રમાણે દેવભવમાં રહેલા હે હને જે પ્રથમ કહ્યું હતું તે હાલમાં હુને કેમ સાંભરતું નથી? માટે તે વાત સત્ય થઈ. વળી હે પુત્ર? ફરીથી તે વિદ્યાઓને તું સિદ્ધકર. હવે તું શેક કરીશ નહી. કારણકે, હું મ્હારા સ્થાનમાં ન્હને સ્થાપન કરીશ. વિષ સમાન વિષય સંગને સર્વથા ત્યાગ કરીને સંસાર ભ્રમણથી ખિન્ન થયું છે હૃદય જેમનું એવા અહે હાલમાં નિરવદ્ય એવા દીક્ષાવ્રતને ગ્રહણ કરવામાં ઉત્સુક થયા છીએ. ૩૨ For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૮ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. હે સુરસુરિ? એપ્રમાણે કુમારને પિતાકહેતા હતા, તેટલામાં દમદ્યાષ મુનીંદ્રને વંદન કરવામાટે અકસ્માત ત્યાં ધરણે દ્રનુ આગ મન થયું. મકરકેતુને જોઇ બહુ સમય સુધી ધ્યાન દઇ ધરણેન્દ્રે કહ્યુંકે હેકુમાર ! તુ જાણેછે ? ભીમરથ નામે હું પૂર્વ ભવમાં ત્હારા પિતા હતા; તું મ્હને બહુજ પ્રિય હતા, ત્હારી માતાનું નામ કુસુમાવળી અને ત્હારૂંનામ નરથ હતું. સ્ત્રીસહિત તું ઉન્મત્તથઇને દેશાંતરમાં નીકળીગયા. ત્હારી શેાધનેમાટે અમ્હે ઘણા તપાસ કરાવ્યા, છતાંપણુકાઇ ઠેકાણેથી ત્હારાપત્તો મળ્યાનહીં. પછીહારા લઘુભાઇ વજ્રરથને રાજ્યગાદીએ બેસાર્યા. વૈરાગ્યની ભાવના વડે મ્હે ગુરૂનીપાસે દીક્ષાલીધી. બાદ વિધિપૂર્વક દીક્ષાવ્રતપાળી ને સાધમ દેવલાકમાં સાતપડ્યેાપમનું આયુષ્ય બાંધી દેવ હું પણે ઉત્પન્નથયા.આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં ચ‘પાનગરીને વિષે દધિવાહન રાજાની કુસુમશ્રીભાયોની કુક્ષિમાં પુત્રપણેહુ ઉત્પન્ન થયા. ગર્ભ ને સમય પૂર્ણ થયે એટલેઘુભસમયમાંમ્હારા જન્મથયા,પ્રભ કરારૂંનામપાડયું. ધરણે દ્રનુ આગમન. Acharya Shri Kailassagarsuri Gyanmandir માદ રાજ્યનીઇચ્છાવાળાવિમલમ ત્રીએ મદ્યપાનમાંઆસક્તથયેલા મ્હારાષિતાનેમારી નાખ્યા વિમલમ ત્રી. અને રાજ્યલક્ષ્મી તેણે પાતેજ સ્વાધીન કરી.તેવખતહું ત્રણમાસનેાહતા. મ્હારી માતા ખડુંલયભીત થઈગઇ. ત્યાંરહેવાની વ્હેનીશક્તિ રહીનહી આદ ત્રણમાસના મ્હેને લઇ મ્હારી માતા તેદુષ્ટના ભયને લીધે ત્યાંથી નાડી.અને વિજયપુર નગરમાં પેાતાનાભાઇ શખરાજા For Private And Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. રહેતો હતો, તેની પાસેતે ગઈ ત્યાં રહાબાદ અનુક્રમે હું વન અવસ્થામાંઆવીગયા.પશ્ચાત્ શંખરાજાને સાથલઈ હું ચંપાનગરીમાં ગયે. સંગ્રામ કરીને હે વિમલ મંત્રીને યુદ્ધની અંદર મારી નાખે. બાદ ચંપાનગરીમાં રાજ્યાસને હું બેસી ગયે. વિમલના પુત્ર પણ હારા ભયથી કંપીને ત્યાંથી નાઠા. અને હસ્તિશીર્ષ નગરમાં જઈને જીતશત્રુ રાજાની સેવા કરવા લાગ્યા. રાજગાદીએ બેઠાબાદ હુંનીતિપૂર્વક રાજ્ય ચલાવતો હતો, પક્ષપાતરહિતપ્રજાનું સંરક્ષણ કરતો હતો. પ્રશંકર રાજા. તેમજ હારા પરાક્રમને લીધે કેઈપણ શત્રુઓ હારી દષ્ટિગોચર થતા નહોતા. વળી બહુબળના ગર્વને લીધે હું હસ્તીઓની સાથે ત્યાં કીડા કરતે હતા. તેથી સર્વદેશમાં હારી પ્રસિદ્ધિ થઈકે; આભરતક્ષેત્રમાં પ્રશંકર રાજાનાસરખેબીકે બલવાન નથી. જેરાજા રૂષ્ટ અને મદોન્મત એવાગજેંદ્રને એક બાહુવડે પકડી રાખે છે. બાદ હું પણ ઘણા કાળ સુધી તે ચંપાનગરીમાં રાજ્ય કરીને સદ્ગુરૂની પાસે પ્રતિબંધ પામે. પછી પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી હે દીક્ષા ગ્રહણ કરી. બાદ હે ગુરૂની પાસે એવો અભિગ્રહ લીધો કે, યાવત્ જીવં (જીવનપર્યત) માસે માસે પારણું કરવું. અન્યદા વિહાર કરતા કરતો કદાચિત હું હસ્તિ શીર્ષ નગરમાં ગયે, પારણાના દિવસે ભિક્ષા હતિશીષનગર. માટે તે નગરમાં હું પરિભ્રમણ કરતે હતું, તેવામાં એક ગર્વિષ્ઠ સાંઢના ઝપાટામાં હું આવી પડે. જેથી હું ઘાયલ થઈને પૃથ્વીઉપર પડી ગયે. તે જોઈ ત્યાં ઉભેલા વિમલના પુત્રએ મહાકું ઉપહાસ For Private And Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ૫૦૦ સુરસુંદરીચરિત્ર. કર્યું- તદુપરાંત તે દુષ્ટોએ કહ્યુંકે; ગજે દ્રોને પીડવામાંએક રસિક એવુ તમ્હારૂં તે પ્રચંડ ખળ હાલમાં કયાંગયું ? એમ બેલતા તે સર્વે પેાતાના પિતાનું વૈર સંભારીને લકુટ અને પથરાએ હાથમાં લઇ મ્હને મારવા માટે ધેાડવા લાગ્યા. હું પણ તેમને આવતા જોઇને અજ્ઞાનતાના દોષવડે એકદમ કાપાયમાન થઇ ગયા. અને ત્યાં પડેલા એક સ્ત ંભ ઉપાડીને તેમના સ્હામા હું ઘેાડયા. પછી મ્હે તેમને કહ્યુ કે, રે ? રે ? નામોં ? સિંહના મળને શીયાળીઆએ ખંડન કરી શકે ખરા ? જો કે; હું શરીરે કુ લ થઇ ગયા છું તાપણુ મ્હારી પાસે તુમ્હે આવવા લાયક નથી. કારણકે;ક્ષણમાત્રમાંસન્મુખ આવેલાએવાતમને તમ્હારા પિતાના માર્ગ પ્રત્યે હું... માકલી દઇશ. એમ કહી તેમને મૃત પ્રાય કરી નાખ્યા, માદ પ્રાયશ્ચિત્તને માટે મ્હે અનશનવ્રત ગ્રહણ કર્યું,પરંતુ લજ્જાને લીધે તે દુઘ્ધરિત્રને મ્હે ગુરૂની આગળ પ્રગટ કર્યું નહીં. તેથી આલેાચના કર્યા શિવાય મ્હારૂં ચારિત્ર ખ ંડિત થયું. ત્યારબાદ હૈ કુમાર ? હું કાળકરીને ધરણેન્દ્ર થયા. તેજ હું પાતે હાલમાં અહીં આળ્યા છું. માટે હું કુમાર ? હવે તું ખેદ કરીશ નહીં. હું ત્હને પ્રાપ્તિ આદિક સર્વવિદ્યાએ આપુ છું. તે વિદ્યાએ સાધના કર્યા વિના પણ હુંને સિદ્ધ થશે. એ પ્રમાણે ઘણે દ્રનું વચનસાંભળી મહાપ્રસાદ” એમ કહીને મસ્તકે હાથ જોડી કુમાર ધરણેન્દ્રના ચરણકમલમાં પ્રણામ કરવા લાગ્યા. સર્વ વિદ્યાધરાએ તેમજ પિતાએ હેના મહુ મહિમા ( સત્કાર ) કર્યાં, બાદ તે ધરણેન્દ્ર પેાતાના પરિવાર સહિત પેાતાના સ્થાનમાં ગયા. વિદ્યાધરા સહિત ચિત્રવેગ ચક્રવત્તી એ તેમજ ચિત્ર. ગતિએ પણુમ્હાટા વૈભવસાથે પેાતાના Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. ૫૦૧ ચકવતી પદવી. સ્થાનમાં કુમારને રાજ્યાભિષેક કર્યો. બાદ વૈતાઢય પર્વતમાં તેકુમારેન્દ્ર વિદ્યાધરેન ચકવતી થશે. પછી સર્વ વિદ્યાધરોએ પિતપતાની કન્યાઓ હેને આપી. બાદ મકરકેતુએ તેમને કહ્યું કે, જ્યાં સુધી નરવાહનરાજાની તે કન્યા (સુરસુંદરી)ને હું પર નથી ત્યાં સુધી અન્ય કન્યાઓને પરણશનહીં. પછી ભાનુવેગે કહ્યું. હાલમાં હું કુશાગ્ર નગરમાં જાઉ છું અને નરવાહન રાજાની પાસે માગણી કરીને હારામાટે સુરસુંદરીને લાવું છું. બાદ મકરકેતુએ કહ્યું કે, એ બાબતમાં તહે હવે વિલંબ કરશે નહીં. અચ્છે પણ પિતાની આજ્ઞા લઈ હસ્તિનાપુરમાં જઈએ છીએ. હજુ સુધી માતાપિતાનાં કઈ પણ સમયે મહને દર્શન થયાં નથી. માટે તેમના ચરણકમલને અહે વંદન કરીએ. એવી અમ્હારી ઈચ્છા છે. એ પ્રમાણે કુમારનું વચન સાંભળી તેભાનવેગ એકદમ આકાશમાગે ગમનકરવાલા. મકરકેતુરાજાને પિતાએ આજ્ઞા કરી કે, હે પુત્રી આજે વિકાલ સમયે ઉત્તમ પ્રકારનું મુહૂર્ત છે, રાજનિદેશ. માટે તે ઉત્તમ સમયમાં માતાપિતાનાં દર્શન તું કર. એ પ્રમાણે પિતાના કહેવાથી સમગ્ર વિદ્યારે તે જ વખતે પ્રયાણની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. હે સુરસુંદરિ! એટલામાં હું પણ પિતાની આજ્ઞા લઈને બહુઉતાવળથી આસમાચારકહેવા માટે હારી પાસે આવી છું. આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી દાસીઓએ રાજાની પાસે જઈને આ સર્વ હકીકત હેને નિવેદન કરી. બાદ રાજા પણ આ વાત સાંભળી બહુ હર્ષાતુર થઈગયે. કર For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૨ સુરસુંદરીચરિત્ર. અને રાજપુરૂષોને આજ્ઞા કરી કે, રાજસામયાનીતૈિયારી. કુમારનું સામૈયું કરવાનું છે, માટે જલદી તૈયારી કરાવે. અધિકારી લોકોની પ્રેરણાથી એકદમ ઉત્તમ પ્રકારનાં ગીતગાનની સાથે વિવિધ પ્રકારનાં વાછત્રો વાગવા લાગ્યાં, નૃત્યમાં કુશળ એવી અનેકવારાંગનાઓ નૃત્ય કરવા લાગી, નટવિટાદિક કસુકિના વગોએ નાના પ્રકારનાં કેતુકેનેપ્રારંભ. એમ અનેક પ્રકારના આડંબરવડે નગરની અંદર મહાન કલાહલને પ્રગટ કરતો અને ચતુરંગ બલસહિત શ્રીઅમરકેતુરાજા ગજેંદ્ર ઉપર બેસી પુત્રના સ્વાગત માટે સર્વ પ્રકારના વૈભવ સાથે નગરમાંથી નીકળે. સર્વલેકેસહિત રાજા નગરની બહાર આવે તેટલામાં ત્યાં આકાશમાર્ગે આવતું ધ્વજ છત્રાદિકનાં ચિન્હો જેમાં અનેક પ્રકારનાં રહેલાં છે અને નાનાપ્રકારનાં વાહનેછે જેમાં એવું વિદ્યાધરનું સૈન્યપણુદેખાવા લાગ્યું. તે સૈન્યના મધ્યભાગમાં રહેલા અનેક પ્રકારનામણિરત્નોથી વિભૂષિત અને વિચિત્રવર્ણ તથારૂપાદિકથી મનહર એવા કુમારના વિમાન આગળ અનેક વિદ્યાધરોના સમુદાય ધેડતા હતા. બાદ મકરકેતુવિદ્યાધરેંદ્ર પોતાનાપિતાને આગળ આ વતા જોઈને એકદમ આકાશમાંથી નીચે પિતાપુત્રને ઉતરી પિતાના ચરણોમાં પડ્યો. પછી સમાગમ. શ્રીઅમરકેતુ રાજા સ્નેહપૂર્વક પુત્રને આલિંગન દઈ આનંદના અશ્રુજળને વરસાવતે છતે મસ્તકને ચુંબનકરવા લાગ્યા. બાદસર્વસહચારી વર્ગની સાથે સંભાષણકરી ઉત્તમવિદ્યાધરને યથાયોગ્યસત્કાર કર્યો. પછી પોતાના પિતા સાથે કુમારે નગરમાં પ્રવેશ,તેસમયે સેંકડો માગધ લેકે સ્તુતિઓ કરતાહતા. તેમજ અનેક For Private And Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પંચદશપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ પ્રકારના માંગલિક ઉપચારા કરવામાંઆવ્યાહતા, અનુક્રમે નાગરિક નરનારીઆના નેત્રાને આનદુઆપતા કુમારનેા શ્રીઅમરકેતુરાજાએપેાતાના મદિરમાંપ્રવેશકરાજ્યે. તેમજખાકીના વિદ્યાધરાને પાતપેાતાને લાયક નિવાસસ્થાન આપ્યાં. પછી કેટલાક વિદ્યાધરાસહિત કુમારને રાજા પોતાના અંતેઉરમાં લઈ ગયે. પુત્રાવલેાકનમાં ઉત્સુક બનેલી પેાતાની માતાના ચરણમાં કુમાર બહુ પ્રેમથી નમનકરવાલાગ્યા. જનનીએ સુકેામલએવા પેાતાના હસ્તવડે કુમારને ગ્રહણકરી પોતાના ખેાળામાં એસાડો. બાદ તે અપૂર્વ હર્ષનેલીધે બહુ આલિંગન કરી તેના મસ્તક ઉપર અચ્ચીએ કરવાલાગી. અને આનદાશ્રુને વરસાવતી તે કહેવાલાગીકે; હેપુત્રી હારી જનનીનું હૃદય ખરેખર વાથી ઘડાયેલુંછે.કારણકે;ત્હારા વિરહમાં પણતે અખંડિત રહ્યુંછે,તેસાં ભળી મકરકેતુ ખેલ્યા હું અમે ? દેવની ઘટના બહુ વિચિત્રછે. તેની આગળ આપણે શું કરીયે ? કારણકે ક ને આધીન થયેલા પ્રાણીઓને આવા પ્રકારનાં દુ:ખા આવી પડે છે, “શાસ્ત્રમાંપણ કહ્યુ છેકે;— ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, aat येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः । विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥ १ ॥ અ—“ અહા ? આ જગત્માં કની સત્તા એટલી અધી પ્રબલ છે કે; જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી પાત્રાને બનાવવાની અંદર કુલાલની માફક નિયમિત કર્યા છે. તેમજ શંકરને કપાલરૂપી હસ્ત સંપુટમાં ભિક્ષાટન કરવાના અધિકાર આપે For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૪ સુરસુંદરીચરિત્ર. લેછે, વિષ્ણુને દશ અવતાર ગ્રહણ કરવાની મ્હોટી વ્યથામાં નાખેલા છે. અને જેના પ્રતિબંધથી સૂર્ય ને હ ંમેશાં આકાશમાં પરિભ્રમણ કરવું પડે છે. એવા કમ ને નમસ્કાર.” માટે હે માતા હવે ગતવાર્તાના શેશક તમ્હારે કરવા નહીં. ત્યારબાદ સ્થૂલ આકૃતિવાળી મૌક્તિક (મેાતી)ની પંક્તિઓથી વિભૂષિત એવી એક મનેાહર ચાકીની ઉપર નાના પ્રકારનાં મણિરત્નાની કાંતિ આવડે વ્યાપ્ત અને દીવ્ય આકૃતિમય સિહાસન મૂકીને તેની ઉપર કુમારનેબેસાર્યો.પછી પુત્ર સમાગમનાહ થી રામાંચિત થયેલીદેવીએ માંગલિક ઉપચારા કર્યા. તે સમયે તેમને પુત્રના સમાગમમાં જે કંઈ સુખ થયુ હેને કહેવા માટે મેાક્ષના સુખની માફક કાણું સમર્થ થાય ? નરવાહન રાજા. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે ભાનુવેગ વિદ્યાધરે કુશાગ્ર નગરમાં જઇને નરવાહેનરાજાની આગળ આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી નરવાહનરાજાએકહ્યુંકે; એટલાજ માટે એ કન્યાને આપણે રાખેલી છે. પ્રથમ ઘણારાજાઆએ એની માગણી કરેલી હતી.છતાં પણ ખીજાઓને એકન્યા આપી નથી. વળી તેણીના જન્મદિવસે જ્ઞાનધારી દીન્ય પુરૂષાએ કહેલું છેકે; એ કન્યા વિદ્યાધરાના ચક્રવત્તીની ભાર્યા થશે. તેમજ શત્રુજયરાજાએ હુને અહીં રાકયા હતા તે વખતે એણે મ્હને જીવિતદાન આપ્યું છે. તેથી સુરસુ દરી હેને મ્હેં આપેલી છે. તે એમાં પુચ્છવાની હવે શી જરૂર છે? એમ કહી તરતજ તેણે જોષીને એલાવરાવ્યેા. જોષીપણ તૈયાર થઇ ત્યાં આવ્યા. ભૂપતિએ કહ્યું. હું જ્યેાતિવિદ્? સમગ્ર દોષોથી શુદ્ધ For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિછેદ. પ૦૫ એવા ઉત્તમ લગ્ન દિવસને નિર્ણય કરી અમ્લને શુદ્ધ મુહૂર્ત કાઢી આપે. ગાયોગને વિચાર કરી જોષીએ કહ્યું. હે નરેંદ્ર? આજથી ત્રીજે દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં બહુ સારૂ લગ્ન આવે છે. એના જેવું બીજું શુભ મુહૂર્ત હાલમાં આવતું નથી. બાદ રાજાએ પણ કહ્યું કે, લગ્નને ટાઈમ બહુ નજીકમાં આવે છે તો તેટલી ટુંક મુદતમાં વિવાહની સઘળી સામગ્રીઓ આપણે શી રીતે તૈયાર કરીશું? માટે હે ભાનવેગ? હવે તું બેલ ? આપણે અહીં ઉપાયકર ભાનવેગ બે હેનરનાથ? પ્રથમ આપણે હસ્તિનાપુરમાંજવું. ત્યાં ગયા બાદ બધુએ સારું થશે. એમ કહી તરતજ ભાનવેગે દિવ્ય વિમાનબનાવ્યું.તેની અંદર તત્કાલ ઉચિત સમસ્ત વિવાહની સામગ્રી લઈ પોતાના પરિવાર સહિત રાજા બેસી ગયા. એટલામાં ચિત્રગતિ અને ચિત્રવેગ પણ પોતપોતાના વિદ્યાધરોના પરિવાર સહિત આ વૃત્તાંત જાણીને ત્યાં આવી પહોંચ્યા. અમરકેતુ રાજાએ પિતાને ત્યાં આવેલા તેસર્વ જનોને સારી રીતે સત્કાર કર્યો. પછી ખાદ્યઅને વિવાહ મહોત્સવ, પિયાદિક વિવિધ પ્રકારના પદાર્થો સહિત વિવાહ સામગ્રીને પોતે તૈયાર કરાવવા લાગ્યો. બાદ લગ્નના દિવસે પોતાનાકુલાચાર પ્રમાણે માંગલિક ઉપચાર કરવામાં આવ્યા. ત્યારપછી નગરના સમસ્ત લોકોને આનંદકારક, વિલાસિની જનેના નૃત્ય વડે સુશોભિત, અનેક પ્રકારના વાજીંત્રોતથા આતાવરના ગંભીરનાદવડેદિશાઓને ગજાવતા, તે વરકન્યાને શુભલગ્ન મહોત્સવ હેટા વૈભવ સાથે કરવામાં આવ્યું. પછી ભૂપતિઓ સમાચિત સંભવના વડે વિદ્યાધરનું સન્માન કર્યું, તેમજ યાચકજનોને મહેટાં દાન For Private And Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૬ સુરસુ દરીચરિત્ર. આવ્યાં, નગરના લેાકેાને સત્કારપૂર્વક જમાડ્યા. સર્વ જૈન મદિરામાં બહું પ્રેમપૂર્વક મહાત્સવ કરાવ્યા, શ્રીજીને દ્રભગવાનની પ્રતિમાઓની વસ્ત્રાદિક વડે મહાપૂર્જાએ કરવામાં આવી. સર્વ ઉપાધિથી શુદ્ધ એવાં ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, કમલ અને આસનાદિકવડે મુનિસંધના પણ બહુ ભક્તિપૂર્વક સત્કાર કર્યા, વળી તે સમયે રાજાએ સામત લેાકેાને યથાયેાગ્ય હાથી, ઘેાડા, ઉત્તમ પ્રકારના રથ, ગામ, આકર, નગર અને પત્તનાદિકને અનાયત કર્યા. આચાર્ય દર્શન. અન્યદા વિદ્યાધર તથા પરિજન સહિત શ્રીઅમરકેતુ રાજા મ્હાટી વિભૂતિ સાથે આચાર્ય મહારાજને વંદન કરવા માટે નિકન્ઝ્યુ. પ્રથમ સૂરીશ્વરને વંદન કરી પશ્ચાત્ સર્વ મુનિઓને વાંદીને નરેદ્ર સહિત સર્વ લેાકાપણુ ભૂમિ ઉપર એસી ગયા. માદ ગુરૂએ શ્રીજીનેદ્રભગવાને પ્રરૂપેલા ધર્મના ઉપદેશ આપ્યા. જેમકે;– अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः । નિત્યં સમિતિો મૃત્યુ, ર્તો ધર્મસંપ્રદઃ ॥ ૨ ॥ અર્થ હે ભવ્યાત્માએ આ પંચભૌતિક શરીરાની સુંદર આકૃતિ જોઇ તમ્હે મેાહિત થશે। નહીં. કારણ કે; તેઓ નિત્યેસ્થાયીભાવે રહેવાનાંનથી.ક્ષણમાં જે હેાયછે,તે સ્થિતિનુ ક્ષણાંતરમાં રૂપાંતર જોવામાં આવેછે. તેમજ વૈભવ એટલે સંપદાઓના સંચાગ પણ શાશ્વત-નિર ંતર એક સરખા રહેતાનથી; માટે બુદ્ધિમાન પુરૂષાએ કેવલ તેના સંગ્રહમાંજ લક્ષ્ય રાખવેા નહી; દાનાદિક સત્કાર્યો કરીને તેના સદુપયોગ પણ કરી લેવા; For Private And Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. ૫૦૭. વળી મૃત્યુરૂપસુભટનેમારે હંમેશાં પ્રાણીઓના નજીકભાગમાં રહેલો છે, તે મારને અમલ આજે કિવા કાલાન્તરે થવાને તે સંબંધી વિશેષ માહિતી જ્ઞાની શિવાય અન્ય પ્રાણીઓનેહેતી નથી, માટે હંમેશાં ધર્મ સંગ્રહ કરે, ધર્મમાં જે પ્રમાદ કરે છે તે કેવલ મૂખની નિશાની છે. માટે હેમહાનુભાવો દુર્લભ એ આ મનુષ્યભવ પામીભવસાગર તરવાને આ નિકાસમાન શ્રીમતી પારમેશ્વરીદીક્ષા ગ્રહણકરી માનવભવ સફલ કરવામાં તમહે ઉદ્યક્ત થાઓ? એપ્રમાણેગુરૂમહારાજને ઉપદેશસાંભળીને કમલાવતીદેવીએ સૂરિને વંદન કરી પૂછ્યું કે, હેભગવન હે જન્માંતરમાં તેનું પાપકર્યું હશે? કે, જેના પ્રભાવથી દુસહ એવું આ પુત્રવિયોગનું દુઃખ હરેપડયું? બાદ શ્રીકેવલીભગવાનું બોલ્યા, હેદેવાનુપ્રિયે? તે સંબધી હકીકત તું સાંભળ. અવરકંકા નગરીમાં મંડેણુ, મહણ અને ચંદણુને પિતા, તેમજ અક્ષુબ્ધા છે ભાય જેની અર્જુન અને એવા જે અંમડ વણિકનું વૃત્તાંત હે બંધુશ્રી. પ્રથમ કહેલું છે તે અંમડે વણિકુ ઘણાભવભ્રમણ કરીને આ ભરતક્ષેત્રમાં રહેલા મરૂ દેશમાં હર્ષપુર ગામની અંદર અર્જુન નામે ગામેતી ઉત્પન્ન થશે. બાદ અક્ષુબ્ધાપણ વિવિધ પ્રકારના ભવોમાં જન્મ ધારણ કરીને તે અર્જુનની બંધુશ્રી નામે ભાર્થી થઈ. સ્વભાવથીજ ક્ષીણુ છે કષાય જેમના, દયાધર્મ પાલવામાં ત૫ર અને કૃષિ [ ખેતી] કાર્યમાં રક્ત એવાં તે બંનેને સમય પરસ્પરના પ્રેમવડે બહુ આનંદમાં ચાલ્યો જાય છે. તેવામાં વર્ષારૂતુને સમય આવ્યો. મેઘની ગર્જનાઓ શરૂ થવા લાગી, અનુક્રમે વૃષ્ટિ થવાથી પાણું બહુ ભરાઈગયાં બાદ સ્ત્રી સહિત અને પણ પોતાની સીમમાં ખેતીને પ્રારંભ કર્યો.. For Private And Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ સુરસુંદરીચરિત્ર. હવે તેઅજુન જ્યાં ખેતી કરતો હતો તેની પાસમાં એકમૃગ લો પોતાની સ્ત્રી સહિત રહેતા હતા. વળી મૃગ અને મૃગલી તેમૃગલી સગર્ભા હતી. હવે તે સીમડાના પ્રાંતભાગમાં પિતાની સ્ત્રી સહિત મૃગલે ઘાસને ચારો ચરતો હતો. એક દિવસ તેમૃગનું જેડલું ચરતાં ચરતાં તેના ક્ષેત્રમાં જઈ પહોંચ્યું, પિતાના ક્ષેત્રમાં પેઠેલા તે મૃગના જોડલાને જોઈ અજુન એકદમ હાંકારા કરતાં તેમને કાઢવામાટે ધડતો ચાલ્યો. તેના ભયવડે ગર્ભના ભારથી બહુ ભારે થયેલી મૃગલી એકદમ વેગથી ધોડવા લાગી. પ્રસવને સમય પણ તેણીને નજીકમાં આવેલ હતો. તેથી બહુ વેદનાવડે વિહુલ થઈ તે બિચારી પૃથ્વી ઉપર પડી ગઈ. મૃગલે પણ વારંવાર અર્જુન તરફ દષ્ટિ કરતો બહુ ભયને લીધે નાશી ગયે. પરંતુ પોતાની સ્ત્રીના વિયેગવડે તેનું હૃદય બહુ બળવા લાગ્યું અને તે ભારે શોકાતુર થઈગયે.બાદઅનમૃગલીની પાસે ગયે. તેના હદયમાં દયા આવી. જેથી તેમૃગલીને અર્જુન પિતાના સ્થાનમાં લઈગયો. ઠંડા પાણી વડે તેણીના શરીરે સિંચન કર્યું. જેથી તે સચેતન થઈ ગઈ. બાદ તેને પ્રસવ થા, કેદ્રાના સ ખે છે વર્ણ જેને અને મુગ્ધ સ્વભાવ વાળા તેબાળક પિતાની પાસમાં ગોથાં ખાવાલા, મૃગલીએ પુત્રના પ્રેમવડે તેબાળકને ધાવવામાટે પિતાને સ્તન (આંચળ) આપે. મનેહરઆકૃતિ વાળે તેમજ વિશાલ અને સ્નિગ્ધ નેત્રોવડે સુશોભિત એવા તે મૃગના બચ્ચાને જોઈ બંધુશ્રીએ કહ્યું કે, આ મૃગબાલક તે હારે રમવાનું રમકડું થશે. ત્યારબાદ તેણીએ તેબચ્ચાના ડાબે પગે એક સુંવાળી દેરી બાંધી. મૃગલીપણ પીડાથી મુક્ત થઈ એટલે તેબાને ત્યાં મુકીને ભયને લીધે પલાયન થઈગઈ અને For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચછેદ. ૫૦૯ પોતાના સ્વામીને તેમની ગઈ. બાદ તેમૃગલી બચ્ચાનાસ્નેહથી વારંવાર ત્યાં જાય છે, પરંતુ ભયને લીધે તે સ્થાનમાં તેની પાસે જઈશકતી નથી. વળી બચ્ચાના નેહવડે હૃદયમાં બહુઉદ્વેગકરતી તેબીચારી શેકને લીધે ઘાસ ચરતી નથી, પાણી પણ પીતી નથી, માત્ર ખેચાતુરથઈ ત્યાં આજુબાજુએ ભમ્યા કરે છે. બીજે દિવસે પણ તેજપ્રમાણે બહદુ:ખથી ભ્રમણ કરતી તેમૃગલીને જોઈ બંધુશ્રીને દયાઆવી. જેથી તે બચ્ચાને તેણે બંધનથી મુક્ત કર્યો. પછી છુટે થયેલો તેમૃગબાલ ભયઅનેસનેહને ધારણકરતી એવી પિતાની મા પાસે જઈને મળીયે. મૃગલીપણું હેને જોઈ બહુ શાંત થઈગઈ, અર્થાત્ અપૂર્વ સુખ માનવા લાગી. હવે મધ્યમ પ્રકારના ગુણાવડે યુક્ત એવો તે અનકૃષિકાર દયાના પ્રભાવથીકાળકરીનેઆઅમરકેતુરાજાથ.વળીeભીબંધુશ્રીપણ મનુષ્યનું આયુષ્ય બાંધી ત્યાંથી મરીને પશ્ચાત્ અહીં તું કમલાવતી દેવી થયેલી છે. આ પ્રમાણે પૂર્વભવના અભ્યાસથીતમ્હારે બંનેને પરસ્પર બહુ પ્રીતિ બંધાણ છે. અને જીવદયા કરવાથી તમને બહુવિશાલ ભેગસંપત્તિઓ પ્રાપ્ત થયેલી છે. એકક્ષણમાત્ર મૃગલાનો મૃગલી સાથે પૂર્વભવમાં ëવિયેગર્યો હતો, તેમના ઉદયથી રાજાને હારીસાથે વિયેગશે. તેમજ મૃગલીને પતાના બાળક સાથે આઠપ્રહર સુધી વિગ કર્યોહતો તેથી હું પૂર્વભવમાં પુત્રવિરહના દુઃખરૂપી ફલને આપનાર કર્મ બાંધ્યું, તેના ઉદયથી જન્મસમયેજ પુત્રની સાથે ત્યારે વિરહથ. આઠ લાખ વર્ષવડે આજે તે કર્મ ક્ષીણ થયું. પ્રાણુઓના ભાવની વિશેષતાનેલીધેક્ષણમાત્રપણુકરેલુંશુભકિંવાઅશુભકમ બહુલાંબા વખત સુધી વિપાકને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે હે ભવ્યાત્માઓ? પ્રમાદથીઉપાર્જનકરેલા કર્મનેવિપાકજાણુને કર્મબંધના કારણું For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૦ સુરસુંદરીચરિત્ર. ભૂતપ્રમાદને દૂરથી પ્રયત્નપૂર્વકતવ્હારે ત્યાગ કરવો.આ પ્રમાણે ગુરૂમહારાજનું વચન સાંભળી સર્વ સભાના લોકો પણ વૈરાગ્ય રસનો અનુભવ કરવાલાગ્યા અને સંસારના દુઃખોથી ભયપામીને તેઓ સંસારતારિણદીક્ષા લેવાતૈિયારથઈગયા.વળીવિશુદ્ધલેશ્યાઓવડેવર્તમાન એવાં રાજા અને રાણીને ઉહાપેહકરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પૂર્વભવનું મરણકરવાથી તેબનેનાં હૃદય સંવેગરંગથી વાસિત થઈગયાં અને ચારિત્રાવરણયકર્મને ક્ષય થવાથી ચારિત્રને પરિણામ જાગ્રત્ થયે. સંસારવાસથી ભરૂએ અમરકેતુરાજા પોતાના પુત્રને રાજ્યાભિષેકરી તેસમયને ઉચિત એવાં દીક્ષા ગ્રહણું અન્ય કાર્ય સંપાદન કરીને નિવૃત્ત થયો. બાદ પુત્રને શિખામણ આપી પોતાના સમગ્ર પરિવારને પૂછીને કમલાવતીદેવી સહિત તેણે તીવ્ર વૈરાગ્ય વડે ગુરૂની પાસે દીક્ષા લીધી. તેમજશ્રીદેવનામે પોતાના પુત્રને કુટુંબ ભાર સોંપીને પોતાની સ્ત્રી સહિત ધનદેવશ્રેષ્ઠીએ રાજાની સાથે દીક્ષાવ્રત ગ્રહણક, કામગોથી નિવૃત્ત થયેલા ચિત્રવેગે પણું ચિત્રગતિ આદિક વિદ્યાધરેસહિત ગુરૂમહારાજના ચરણ કમલમાં ભવભેદિની એવી પ્રત્રજ્યાગ્રહણકરી. કનકમાલા વિઘાધરીએપ્રણ સૂરિના પ્રવચનથી પ્રતિબધપામીને પ્રિયંગુમજરી પ્રમુખ બહુવિદ્યાધરીઓ સહિત ચારિત્રવ્રત ગ્રહણ કર્યું. નરવાહનરાજાપણુ મકરકેતુને રાજ્ય આપી સુપ્રતિષ્ઠ કેવલી ભગવાનની પાસેદીક્ષિતથ. એ પ્રમાણે અમરકેતુરાજાનીસાથે વિદ્યાધર અને રાજાઓ મળી દશહજાર, તેમજ કમલાવતી પ્રમુખ સ્ત્રીઓ વિશહજાર એમ એકંદર ત્રીશહજાર ને શ્રી કેવલી For Private And Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. પ૧૧ ભગવાને એક સમયે સાથે દીક્ષા આપી. તે સમયે સંનિહિત દેવતાએ તેસર્વભવ્યજીને વસ્ત્રાપાત્રાદિકમુનિનાં ઉપકરણો આપ્યાં. દીક્ષા પ્રદાન થયાબાદમકરકેતુ રાજા બેલ્યો.હેભગવદ્ ? સર્વવિરતિરૂપ ચારિત્રવ્રત પાળવાને હું મકરકેતુરાજા. અશક્ત છું, માટે કૃપા કરી ગૃહસ્થને ઉચિત એવા ધર્મને ઉપદેશ અડ્ડને આપે. ગુરૂમહારાજ બેલ્યા. હે જીજ્ઞાસુઓ? એકાગ્ર વૃત્તિઓ હમે પ્રભુ વચનામૃતનું પાન કરે. હે ભવ્યાત્માઓ જેઓ નિરપરાધી સ્થૂલ જીવેને દંડ કરતા નથી તેઓ પણ મેક્ષપદને પામે છે. તેમજ જેઓ સ્થૂલ અસત્ય ભાષાને મન, વચન અને કાયાવડે બોલતા નથી તેઓ દેવેંદ્ર અને નરેંદ્રનાં સુખભોગવીને અંતે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. જેઓ મન, વચન અને કાયા વડે હંમેશાં સ્થૂલ અદત્તને ત્યાગ કરે છે, તેઓ સર્વાર્થની અક્ષય સંપત્તિવાળાથઈને સિદ્ધસ્થાનમાં જાય છે. પોતાની સ્ત્રીનેવિષેસતીષ અથવા પરસ્ત્રીને ત્યાગ કરવાથી દેવાંગનાઓનાં સુખ ભોગવીને નિર્વાણપદ પામે છે, તેમજ દેવ તથા નરેંદ્રના ભાવમાં ઘણી સમૃદ્ધિ પામીને જેઓ ઈચ્છાનું પ્રમાણુકરે છે, તેઓ અનુક્રમે મેક્ષપદ પામે છે. એ પ્રમાણે અતિ વિસ્તારપૂર્વક ગૃહસ્થધર્મનું સ્વરૂપ શ્રી કેવલી ભગવાને કહે છતે મકરકેતુ રાજાએ કહ્યું. હે ભગવન આપ્રમાણે ગૃહીધર્મ પાળવાને હું શક્તિમાનું છું. એમ કહી સુરસુંદરી અને મકરકેતુ વિગેરે કેટલાક જનેએ ગુરૂની પાસે સમ્યકત્વ રત્ન છે મૂલ જેનું એવા શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ ચિત્રવેગ પ્રમુખ સર્વ મુનિએ સૂરીશ્વરના ચરણકમલમાંરહીને ગ્રહણ અને આવના For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર સુરસુંદરીચરિત્ર. ચિત્રવેગસૂરિ. રૂપ શિક્ષાને અભ્યાસ કરવા લાગ્યા. તેમજ કુમલાવતી આદિકસર્વ સાધ્વી આ સુત્રતા નામે પ્રવત્તિનીની પાસે મુનિઓની ક્રિયાના તથા દ્વાદશ અંગોના અભ્યાસ કરવા લાગી. વળી છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશાદિકનાના પ્રકારનીતપશ્ચર્યાએ કરવાલાગી. તેમજ સર્વ મુનિએ ગુરૂમહારાજના વિનયતથ । સમ્યપ્રકરાવૈયાવચ્ચ કરવા લાગ્યા. “ દરેક ગુણામાં વિનયનુ મુખ્ય ગણાયછે માટે વિનયગુણનુ પ્રધાનપણેસેવન કરવું.તેમજ અન્યત્રપણકહ્યુંછેકે;– जितेन्द्रियत्वं विनयस्य कारणं, गुणप्रकर्षो विनयादवाप्यते । गुणाऽधिके पुंसि जनोऽनुरज्यते, जनानुरागप्रभवा हि संपदः ॥ १ Acharya Shri Kailassagarsuri Gyanmandir અ—4 વિનયનુ મુખ્ય કારણ તે દ્રિયત્વ કહેલું છે, જેઓ ઇંદ્રિયાના વિજય કરેછે તેમનેવિનયગુણુસ્વાભાવિક પ્રાપ્ત થાયછે. અને જ્યારે વિનયના પ્રાદુર્ભાવથાય છે ત્યારે તેઓના હૃદયમાં સદ્ગુણાને વિકાસ થાયછે.વળી ગુણાવાન પુરૂષની ઉપર દરેક પ્રાણીઓને પ્રેમભાવ પ્રગટ થાયછે. તેમજ પ્રેમાનુસારી મહાત્માપુરૂષાને સ્વર્ગાદિ સોંપત્તિએ સુલભ થાયછે. માટે ગુરૂજનાના વિનય કરવા એ મુખ્યસુત્ર ગણવામાં આવ્યુંછે.”ગુરૂના પ્રસાદથી સર્વવિદ્યાઓસિદ્ધથાયછે. ખાચિત્રવેગમુનિએગુની પાસેરહી ચતુદર્શ પૂર્વના અભ્યાસ શરૂકર્યા, થોડા સમયમાં કઇક ન્યૂનપૂર્વ ધરતેથયા પછી સુપ્રતિષ્ઠસૂરિ ચિત્રવેગમુનિને સૂરિ પદવી આપીને અનશન વ્રતગ્રહણકરી વિશુદ્ધ આત્મભાવે ઉત્તમ એવા નિર્વાણુ પદને પામ્યા. ખાદ ચિત્રવેગ સૂર ગામ, For Private And Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપચ્છેિદ પ૧૩ આકર અને નગરોથી વિભૂષિત એવી પૃથ્વીઉપર ભવ્ય જનના સમુદાયને બોધ આપતાછતા પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા. હવે સુવ્રતા પ્રવત્તિની સ્વર્ગસ્થ થયે છતે સર્વ સાધ્વીએના સમુદાયનેસંમતવીકનકમાલા સાધ્વીને સર્વસંઘપ્રવર્તિની તરીકે ગુરૂણીના સ્થાનમાં સ્થાપનકરી. બાદ ભવ્ય લોકોને બોધ આપતા, તપશ્ચર્યા વડે શરીરનેક્ષીણકરતા, સમગ્રરાગના ત્યાગી, સદ્ધયાનમાં આરૂઢ થયેલા સ્વસિદ્ધાંતનાવિધિ પ્રમાણે મુનિઓને સિદ્ધાન્તનું સ્મરણ કરાવતા, મુમુક્ષુજનેને શ્રીજીનેંદ્રિોએ પ્રરૂપેલા ધર્મને ઉપદેશ આપતા, સંયમનાઉોતામાં ઉક્ત અને શ્રમમાં પુરંદર સમાન તેજસ્વી એવા ચિત્રવેગ સૂરીશ્વર પૃથ્વીઉપર વિહાર કરવા લાગ્યા. શ્રીમાન ધનેશ્વર મુનિએ રચેલી સુધ એવી ગાથાઓના સમૂહવડે મનોહર,રાગ અને દ્વેષરૂપી અગ્નિ અને વિષધરને સંહારવામાં જલ અને મંત્રસમાન, આ સુરસુંદરી કથાને વિષે વિદ્યાધરેંદ્ર ચારિત્ર આસેવનરૂપ આ પંદરમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरि. कृतगुर्जरभाषानुवादे विद्याधरेंद्रचारित्रासेवनवर्णन नामपंचदशपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ સુરસુંદરીચરિત્ર. | ગાય પોરારિ ખાતે છે નીતિધર્મમાં કુશલ એ મકરકેતુ રાજા પ્રજાઓના અસ્પૃદયને માટે પોતાના પ્રતાપપ્રસારવા મકરકેતુધર્મ લાગ્યો. દેશવિદેશમાં જેની કીર્તિને પ્રવૃત્તિ, સ્થાયી ભાવ થવા લાગે. જેના યશથી ઉજવલ બનેલા વિદ્યાધરેએ આપેલી કન્યાઓને તે પરણવા લાગ્યું. એમ કેટલીક વિદ્યાધરની કન્યાએની સાથે લગ્ન કર્યા બાદ તેણે વિદ્યાધરોને ગ્યતા પ્રમાણે ઘણાં ગામ નગરાદિક બક્ષિશમાં આપ્યાં. અદ્ધ ભરતક્ષેત્રમાં રહેલા સમસ્ત રાજાઓને પોતાની આજ્ઞામાં પ્રવર્તાવ્યા.તેમજ તેણે સમગ્ર દેશવિભાગોને ડમર અને ચેરેના ભયથી વિમુક્ત કર્યા.આર્ય દેશમાં રહેલાં ગામ, આકર અને નગરાદિકના સમૂહેને ઘણું ઊંચાં, કાતિમાં વેત અને દેખાવમાં બહુજ રમણીય એવાં અનેક ચૈત્યભવનવડે વિભૂષિત કર્યા. તેમજ સમગ્રશ્રાવક વર્ગને અનેક પ્રકારના કર (વેરા) અને શુલ્ક(દાણ)થી વિમુક્ત કર્યા.જેનશાસન તથાજેન સંઘના સમસ્તશત્રુઓને નિમૂલ કર્યો. સર્વદેશમાં મુનિઓના અલિત નિર્વિધ) વિહારપ્રવર્તાવ્યા. સાધર્મિકજનેના વાત્સલ્યમાં પોતાનાસામતિને નિગકર્યો. દરેક દેશમાં દરેક સ્થાને નાના પ્રકારની ભેજનશાલાઓ સ્થાપન કરી, તેમજ સત્રાગારે(દાનશાલાઓ) ની અંદર મનુષ્યની ઈચ્છા પ્રમાણે ઉત્તમ પ્રકારની સર્વ વસ્તુઓ આપવામાં આવે છે. વળી અનવદ્યકાર્યમાંરક્ત, પ્રજાને પાલવામાંજ મુખ્યપ્રવૃત્તિ કરતદ્દષ્ટ,ધ્રષ્ટ,લંઠ અને મૃત્યવર્ગને પ્રચંડ પણે નિગ્રહ કરતે, નમ્રજનેને સંતોષ આપતો, સમગ્રશત્રુજનેને વશ કરતે, સર્વ પ્રાણીઓના સમુદાયને આનંદઆપત, સમસ્ત દુર્ગમ્યમાર્ગોને For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશપરિચ્છેદ. પ૧પ સુગમ કરતે એ મહાન પરાક્રમી મકરકેતુરાજા રાજ્યનું પાલન કરવાલા. બાદ સુરસુંદરી પ્રમુખ પોતાની રાણુઓ. સાથે મકરકેતુરાજા ધર્મ, અર્થ અને કામનેવિસારભૂત એવા વિષયસુખને અનુભવ કરતાહતે, કદાચિત નિર્મલ કિરવડે દશે દિશાઓને પ્રકાશ આપતાં અને ઉત્તમ શિલાતલથી ઘડેલાં શ્રી જૈનમંદિરને બહુ ભક્તિવડે બંધાવતેહને, કદાચિત્ ભિન્ન ભિન્ન વર્ષોથી સુશોભિત,નિર્મલમણિ, રત્ન અને સુવર્ણથી નિમપિત,સંસારસાગરમાં ડૂબતાપ્રાણુઓને તારવામાંનાવાસમાન અને ઉત્તમ પ્રકારની શોભાને ધારણકરતાં એવાં શ્રીજીનબિંબને બહુ દ્રવ્ય આપીને સંતુષ્ટકરેલા અને શિલ્પશાસ્ત્રમાં કુશળ એવા અનેક વૈજ્ઞાનિક પુરૂષવડે તૈયાર કરાવતોહતે, કદાચિત્ આગમોક્ત વિધિવડે પ્રાણુઓની રક્ષાકર કદાચિત ઉત્તમ પ્રકારના સંઘની પૂજા કરતે, કદાચિત્ શ્રીજીનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે આજ્ઞા કરતે, કદાચિત કપૂર, બરાસ, ગશીર્ષ ચંદનથી મિશ્રિત એવાં હરિચંદનાદિ દ્રવડે શ્રીજીનેંદ્રભગવાનની પ્રતિમાઓનું વિલેપન કરતો, કદાચિત્ બહુ સુગંધને પ્રસરાવતા પચરંગીપુષ્પોના સમૂહવડે નાનાપ્રકારની શ્રીજીનેંદ્રભગવાનની પૂજાઓ કરતા. કદાચિત્ ઉત્તમ પ્રકારનાનગરની બનાવટવાળાં, અમૂલ્ય અને ઘણાં સારાંવસ્ત્રોથી સુશોભિત એવા અનેકપ્રકારના ચંદ્રવાએ શ્રીજૈનમંદિરમાં કરાવતે કદાચિકારાગારમાં રહેલા પુરૂષને મુક્ત કરીશ્રીજીનંદ્રભગવાનના મંદિરેમાંઆનંદસહિત રથ યાત્રાઓનું વિધિપૂર્વકનિરીક્ષણકરતેહતે કદાચિત શ્રીજીનયાત્રા નાસમયે આવેલા કૃપણઅનાથ અને દીનલેકે નામરને શ્રેષ્ઠ પદાર્થોના દાનવડે પૂર્ણ કરતે, કદાચિત્ રથયાત્રામાં આવેલા સાધર્મિકજનેને બહુ પ્રેમપૂર્વક ભેજન, વસ્ત્ર અને અલંકા For Private And Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૬ સુરસુંદરીચરિત્ર. રાદિકના દાનવડે સંતુષ્ટ કરતે, કદાચિત્ અંતેઉરમાં જઈને વિવિધપ્રકારના કીડા વિલાસમાં પ્રવીણ એવી પોતાની સ્ત્રીઓ સાથે વિષયસુખને સેવત, કદાચિત્ હુંશીયાર એવી વારાંગનાઓએ કરેલા હાવભાવવડે રમણીય અને સુંદર ગીતવાળા નાટ્યકલાનું અવલોકનકરતો વળી એશિવાય અન્યપણુ શિષ્ટપુરૂષને સંમત, પોતાના પૂર્વજોએ આચરેલું, પિતાનાકુલને અવિરૂદ્ધ, પિતાની ઉંમરને લાયક, સજનાને વખાણવાલાયક, લૌકિક આગમથી અવિરૂદ્ધ; અને પ્રાચીન રાજાઓએ આચરેલું જેજે કાર્ય હતું તેસર્વને પોતપોતાના સમયમાં પ્રતિપાદન કરતે, સુખસાગરમાં મગ્નથયેલે, દુપરહિત છે પ્રકૃતિ જેનીએ તે મકરકેતુરાજા શ્રી જનશાસનની સેવામાં નિરંતર ઉઘુક્ત રહેતો હતો. બાદ સુરસુંદરીની સાથે સ્નેહપૂર્વક નિવાસ કરતા તે મકરકેતુરાજનાં કેટલાએ લક્ષપૂર્વવર્ષ વ્યતીત થયાં “પોતાની પુણ્યપ્રકૃતિને લીધે તેની ધાર્મિક પ્રવૃત્તિઓ નિર્વિઘપણે સિદ્ધ થતી હતી. અન્યત્ર પણ કહ્યું છે કે, तावच्चन्द्रबलं ततोग्रहबलं तारावलं भूबलं, तावत्सिद्धयति वाञ्छितार्थमखिलं तावज्जनः सज्जनः । मुद्रामण्डलतन्त्रमन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ॥१॥ ' અર્થ–“જ્યાં સુધી પ્રાણીઓનું પુણ્ય જાગ્રત હોય છે. ત્યાંસુધી ચંદ્રબલ, ગ્રહબલ, તારાબલ, પૃથ્વીબલ, અને સમસ્ત અભિવાંછિત અર્થો સિદ્ધ થાય છે. તેમજ સજજનેનું સજનપણે ત્યાં સુધી ટકી રહે છે. મુદ્રામંડલ, તંત્ર અને મંત્રને મહિમા અને કરેલું પરાકમપણ ત્યાંસુધી જ સિદ્ધ થાય છે. વળી For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. પાક જ્યારે પુણ્યને ક્ષય થાય છે. ત્યારે તેમાંથી કોઈપણદષ્ટિગોચર થતું નથી, માટે પુણ્યનો પ્રભાવ આ દુનીયામાં અલૈકિકાય છે.” અન્યદા કોઈએક રાત્રીએ રાજાની સાથે સુરસુંદરીદેવી પિતાના આવાસમાં સુતી હતી. પ્રભાતના સ્વમાવલોકન. સમયે તેણીને સ્વમ આવ્યું કે, કોઈપણ કાળસર્પ નરેંદ્રસહિત સહુને કરડીને મહારા ઉદરમાં પેસીગયો.એવું સ્વપ્ન જઈ તરત હું જાગીઉઠી, અને હું વિચાર કરવા લાગી. અરે? આસ્વપ્ન બહુ અનિષ્ટ ફલ આપનાર છે. માટે રાજાની આગળ આવું ખરાબ સ્વપ્ના કહેવાથી ઍફલ એમહુંચિંતવન કરતીહતી,તેટલામાં તે સમયમાં નિયુક્ત કરેલા સ્તુતિપાઠકે ગંભીરપટહાના નાદ સાથે ગીતના ધ્વનિ સહિત પ્રભાતિક વાદ્ય વગાડવા લાગ્યા. વાજીત્રાનાનાદ સાંભળી મકરકેતુરાજા જાગ્રત્ થઈગયે, પિતાના હૃદયમાં પંચ પરમેઝિનું સ્મરણ કરીને તત્કાલ ઉચિત શરીર શુદ્ધિકરી. પશ્ચાત્ તે રાજા મણિ અને રત્નની કાંતિવનષ્ટ થયું છે અંધારું જેનું અને શ્રીજીને દ્વભગવાનની પ્રતિમાઓ વડે રમણિયએવા વિશાલ ચૈત્ય ભવનમાં ગયે. વિધિપૂર્વક ભગવાનની પૂજાકરી બાદ ચિત્યવંદન કરી યાચિત પચ્ચખાણ વ્રત લીધું. પછી પોતાનું આવશ્યક કાર્ય અટેપિને રાજા વારાંગનાઓથી વ્યાસ એવા આસ્થાનમડપમાં ગયો. ત્યાં વારાંગનાઓએ સમયેચિત રાજાના શરીરે ચંદનાદિકનો વિલેપ કર્યો ક્ષણમાત્ર ત્યાં બેસીને ત્યાંથીઉડી ગયા, પછી તેણે વિદ્યાવડે સુંદર વિમાન બનાવ્યું. સુરસુંદરી પ્રમુખ સ્ત્રીઓ સહિત રાજાવિમાનમાં બેસીને વિદ્યાધરના સમુદાય સાથે હિમાલયના શિખરમાં જલદી ગયે. ત્યાં અનેક ગોશીષચંદનના વૃક્ષોથી વ્યાપ્ત અને નંદનવનના સરખે રમણીયએવા ઉદ્યાનમાં For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૮ સુરસુંદરીચરિત્ર. ક્રીડામાટે તે નીચે ઉતર્યા. કદલી- કેળે નાવનાની અંદર રહેલી અને ભવ્ય આકૃતિવાળી રત્નમય શિલાઓના પૃષ્ઠભાગ ઉપર પ્રવર્તમાન ગીત, વાદ્ય અને નાટ્યના રસથી ખેંચાયુંછે ચિત્ત જેનુંએવા પેાતાના અંતેઉરસહિત શ્રીમરકેતુરાજાના હિમાલયમાં મધ્યાન્હ સમય થઇગયા. ભાજનના સમય થવાથી સુપકારા(રસાઇઆ)એ સૂચનાઆપી. પછીત્યાંથી નિવૃત્ત થઇ રાજા વિધિપૂર્વક શ્રીજીનેદ્ર પૂજ્ર તથા ચૈત્યવંદન કરીને વિદ્યાધરાના પરિવારસહિત ભેાજનગૃહમાં ગયા. વિવિધ જાતનાં સુંદર ભેજન કરીને સુરસુંદરીસહિત તેરાજા પુન: કદલીગૃહમાં ચાલ્યા ગયેા.ક્ષણમાત્રવિષયક્રીડાકરીનેશયનાસનઉપરતેએમ નેજણસુઇ ગયાં, ખાદજાગ્રત થયેલી સુરસુંદરીએ રાજાનેકહ્યું, હપ્રિયતમ? ક્ષણમાત્ર આપણે અહીં વિબુધજનાને લાયક એવેવિનાદ કરવા ઉચિતછે. માટે કઋપણુ તમ્બે પ્રશ્નનાત્તર ખોલે. વિનાદ છે પ્રિય જેને એવી સુરસુંદરીના અભિપ્રાય જાણીને રાજા બોલ્યે.. હે સુંદર ! આ પ્રશ્નનાત્તર વિનાદ.કાશમાં કાણુ જાયછે? (૧) મનુષ્ય કાને ઇચ્છેછે? (૨) ચંદ્રની ગતિ કયાં હાયછે? (૩)હુમ્મેશાં શાથી પ્રીતિવખણાયછે?(૪)આપ્રમાણેરાન્તના પ્રશ્ન સાંભળી સુરસુંદરીખોલી, હેપ્રિયતમ?અનેક અર્થ વાચકએકજ શબ્દવડે તમ્હારા પ્રશ્નનાના ઉત્તર તમ્હે આપા, પછી રાજાએ કહ્યું. હેવિ તેઉત્તર હારાજાવામાં આવીગયાછે. માતૃદેવીએ જણાવ્યુ કે, તમ્હારા પ્રશ્નનાના ઉત્તર ક્વી–સ–ભે' એ શબ્દથી સિદ્ધ થાયછે, જેમકે વિ’ (પક્ષી) આકાશમાંજાયછે. (૧) મનુષ્ય ‘સ” (સુખને) ઇછેછે. (૨) ચંદ્ર ‘ભે’ (નક્ષત્ર)ને વિષે ગતિ કરેછે. અર્થાત નક્ષત્રને આશ્રિને તેની ગતિહાયછે.(૩) મનુષ્યેાનિ પ્રીતિ For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. પાટ વિસભ (વિસ ભવિશ્વાસ)થી વખણાય છે. (૪) આપ્રમાણે પ્રÀાના ઉત્તર સાંભળી રાજાએ કહ્યુંકે;હેદૈવી આપ્રનાત્તર હને જલદી યાદ આવ્યેા.માટે હવે તું પ્રશ્ન ખોલ. પછી દેવી ખોલી. હું નરનાથ? તીસા શબ્દમાં પ્રથમ અક્ષર કયા? (૧)કાનાવિનાશથી રાજાના વિનાશ થાય? (૨) એકવાર ગયેલું શું હાયછે? (૩) હેનાથી અશ્વ કોને પ્રિય હાય? (૪) લક્ષ્મીના સબોધનનુ રૂપ શું? (૫) ગાયનમાં મધુર સ્વરવાળી કાણુ હેાયછે? (૬) તમાએ આપેલા પ્રશ્નનાત્તરની ત ંત્રાવલી(વણુ પ`ક્તિ)કઇછે? (૭) એપ્રમાણેદેવીના પ્રશ્ન સાંભળી રાજાએ કહ્યું.હદેવિતું પ્રનેાત્તકરરવામાં બહુ કુશલ છે કારણકે, તંત્રાવલી અને પ્રશ્નનેાત્તરપણુ હું જલદી કહી દીધા. વળી હેદેવિ? ત્હારા પ્રનેાના ઉત્તર તી—ત”—તે એ તત્રાવલી ઉપરથી થઇ શકેછે. જેમકે એવાર અનુલામવડે ભિન્ન અક્ષરા લેવા, તેમજ પ્રતિલેામવડે એકવાર વ્યસ્ત (ભિન્નભિન્ન) અક્ષરા લેવા અને એકવખત અનુલેામવડે સમસ્ત પાલેવા એમ ચાર વાર આવર્તન કરવાથી પ્રનેાત્તર સિદ્ધ થાયછે. તદ્યથા-તીસા શબ્દમાં પ્રથમ અક્ષર (તી) હેાયછે. (૧) ત ંત્ર (દેશ)ના વિનાશ થવાથી રાજાના વિનાશ થાયછે. ( ૨ ) એકવાર ગયેલા, તીત (અતીત=ભૂતકાલ) હેાયછે. (૩) અશ્વ ઘેાડા, તે(તમને) પ્રિયછે. (૪) લક્ષ્મીનું આમંત્રણ, હેતે? (હેલક્ષ્મી) થાયછે. (૫) ગાયનમાં, તંતી (ત ંત્રી=વીણા) મધુર સ્વરવાળી હેાયછે, (૬) મ્હારા પ્રશ્નાત્તરની ત ંત્રાવલી, તી–ત”—તે, એપ્રમાણેસમજવી. ફરીથી રાજા બોલ્યા, હેક્રેવિ? સર્વ લેાકેા શુંઇચ્છેછે? (૧) ઇંદ્રનું આયુધ શુ છે? (ર) પથિકજના થ્રુ ગ્રહણ કરેછે? (૩) આપ્રશ્નના ઉત્તર પણ તુંકહે, સુરસુંદરીખોલી. હૈદેવ સ–અલ-એ અક્ષરોમાં એકેક વધારવાથી અનુક્રમે તમ્હારા પ્રશ્નને ઉત્તર આવી જાયછે. For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિર૦ સુરસુંદરીચરિત્ર. જેમકે, દરેકજણ, સં (સુખ) ઈચ્છે છે, (૧) ઇંદ્રનું આયુધ, સંબ (વા) હોય છે. (૨) પથિકલેકે માર્ગમાં સંબલ (ભાનુ) ગ્રહણ કરે છે, (૩) રાજાએ કહ્યું. દેવિ? હવે તું બોલ, પછી દેવી બોલી. હેપ્રિયતમ લક્ષ્મીનું સંબોધન શું? (૧) કયાં રહેવાથી લેકેની બુદ્ધિ નષ્ટ થાય છે? (૨) સુભટ કયા સ્થાનમાંથી નાસતો નથી? આખનેનો ઉત્તર આપ કહો. રાજા બોલ્યોહિસુંદરિ? “સંગા –મે, આ અક્ષરને ઉલટીરીતે એકએકવધારવાથી પ્રનત્તરસિદ્ધ થાય છે, જેમકે-લક્ષ્મીનું સંબોધન, મે (હેલક્ષ્મી) થાય છે. (૧). ગામ (ગામડામાં રહેવાથી બુદ્ધિનો નાશ થાય છે. (૨) સંગામ (સંગ્રામ)માંથી સુભટ નાસતો નથી (૩)ફરીથી નરેંદ્રનાકહેવાથી સુરસુંદરીબોલી. હેનરાધીશ? પૂર્ણ ચંદ્ર કેને ધારણ કરે છે?(૧) પામરક ક્ષેત્રમાં કોની ઈચ્છા રાખે છે? (૨)અંતગુરૂનું સંબોધન શું? (૩) સુખવાચક શબ્દ કયે છે? (૪) પુનઃ સુખવાચક શબ્દ કયે છે? (૫) લોકોના મનને રંજનકરનાર પુષ્પવન કોને જેઈને વિકસ્વર થાય છે? (૬) પરસ્ત્રી જારપુરૂસાથે પ્રથમ કેવી રીતે ક્રીડા કરે છે? આ પ્રશ્નનો ઉત્તરપણ આપણે જાણવું જોઈએ. રાજાએ કહ્યું. હદેવિ? “સ-સં-ક આઅક્ષરેશને બેવાર વ્યસ્ત (પૃથક પૃથ) અને બેવાર સમસ્ત આવર્તન કરવાથી ત્વારા પ્રશ્નને ઉત્તર સિદ્ધ થાય છે–જેમકે-પૂર્ણ ચંદ્ર, “સસર(શશમૃગ)ને ધારણ કરે છે, (૧) પામરલેકે ક્ષેત્રમાં “ક” (જલ)ની ઈચ્છા રાખે છે, (૨) અંતગુરૂ સગણનું સંબોધન, “ર” (હેસ)થાય છે, (૩) “સં” (સુખ) (૪) “કં” (સુખ) એબને શબ્દો સુખવાચક છે (૫) “સસંક (શશાંક) ચંદ્રને જોઈ પુષ્પવન ખીલે છે (૬) પરસ્ત્રી, સસંક(સશંક) શંકિત થઈને જારપુરૂષો સાથે કડા કરે છે. (૭)આપ્રમાણે પ્રશ્નોતરની વ્યાખ્યાના રસમાંજ આસક્તહૃદય જેમનું એવાં રાજા For Private And Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. પર૧ અને રાણી બંને જણ વિનેદ કરતાં કદલીગૃહમાં બેઠાં હતાં. તેવામાં અકસ્માત માટે એકકાળો સર્પ ત્યાં આવ્યા બાદ પૂર્વને વૈરી એ તેદુષ્ટ સપતે બંનેના સર્પદંશ, પૃષ્ઠભાગમાં બહુ ષવડે દંશકરીત્યાંથી ચાલતો થયો.તેસપ સુરસુંદરીના જેવામાં આવ્યું કે તરત જ તેણીએ હુમ પાડીકે “સર્પ, સર્પ એ પ્રમાણે તેને કોલાહલ સાંભળી હાથમાં ખડ્ઝ લઈ તેના અંગરક્ષકે ધેડતા આવ્યા અને પોતાના અપરાધને લીધે કંપતું છે શરીર જેનું એવા તેને નાસતો તેમણે આદુષ્ટ માટે અપરાધ કર્યો છે એમ જાણી તેનાતિલ જેવડા કકડેકકડા કરી ના ખ્યા. ક્ષણમાત્રમાં તેના પરિજનને મહેટ કેલાહલ રાજા અને રાણીના શરીરમાં રહેલા વિષ વિકારની સાથે ઉછળવા લાગ્યા. રાજા અનેરાણુના શરીરમાં વિષવિકાર પ્રસરી ગયે. જેથી તેઓ અચેતન સ્થિતિમાં આવી પડયાં. વિષઘાતકઉપચાર. તે જોઈ અધિકારી પુરૂષોએ તરતજ તેની - શાંતિ માટે મંત્રવાદી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા મુખ્ય મારૂડિકેને ત્યાં આગળ બોલાવ્યા, કેટલાક મંત્ર જાપ કરવા બેસી ગયા, કેટલાકતો જડીબુટ્ટીઓ મંગાવવાલાગ્યા.વળી તેઔષધીઓના મંત્રેલાજલવડે તે બંનેના શરીરે સિંચન કરવા લાગ્યા. તેમના શરીરે કંટકનામનીઔષધીઓને બાંધવા લાગ્યા. તેમજ ઔષધેની સામગ્રીતૈયારકરવાલાગ્યા.એ પ્રમાણે ગારૂડિકના સમુદાય સાથે સર્વ વિદ્યાધરેએ ઘણું ઉપચાર કર્યા. પરંતુ ધૃત સિંચનથી અગ્નિની માફક ઉલટ વિષવિકાર બહુજ પ્રબલ થઈ ગયે. બાદ રાજા ત્યાં નિરીક્ષણ કરતા એવા વિદ્યાધરેને દિવ્યમણલાવીએમઅવ્યક્તઉચ્ચારપૂર્વક કહેતેહતો તેટલામાં એક For Private And Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરર સુરસુંદરીચરિત્ર. દમ તેઅચેતન થઈગયે.એટલામાં આસર્વ હકીકત જાણીને રાજાની પ્રિય ભગિની પ્રિયવદાબોલી. હેબાહુગ? જલદી તું જા? જા? શ્રી કુંજરાવ નગરમાં ભાનુગને પુત્ર ચંદ્રગ નામે વિદ્યાધરેંદ્ર છે, તેની પાસે જઈ મહારા વચનવડે તું કહેજે; તહે જ્યારે વિદ્યા સાધવા ગયાહતા ત્યારે પોતાની રક્ષા માટે તહેજેદવ્યમનું પ્રથમ હારી પાસેથી લઈગયાહતા,તેહાલમાં હિને જલદી પાછો આપ.એ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી બાહુગ બહુ ઉતાવળે ત્યાં ગયો અને તે ક્ષણમાત્રમાં દીવ્યમણું લઈ ચંદ્રગની સાથે પાછો આવ્યો. બાદ તેદીવ્યમણના જળનું તેબંનેને પાન કરાવ્યું, તેમજ શરીરે છાંટવાથી તે બંને જણને એકસાથે સમગ્ર વિશ્વવિકાર દૂર થઈગયે. પછી સર્વવિઘાધર, પ્રિયંવદા તેમજ સમસ્ત પરિવાર વર્ગમાં બહુઆનંદ ફેલાઈગ. બાદ મકરકેતુરાજાપણ સંસારસ્વરૂપનું ચિંતવન કરતો છત નગરમાં આવ્યું. વળી પૂવાપર વિવિધ પ્રકારની આ પત્તિઓ વડે નષ્ટ થયો છે જીવનસાર જેમને એવા પ્રાણુઓને સર્વજ્ઞકથિત ધમસિવાય અન્ય કોઈશરણનથી. શૂલ, સર્ષવિષ, વિસૂચિકા (કેલહેરા) તીણુશસ્ત્ર અને અગ્નિના આઘાતવડે મુહૂર્તમાત્રમાં પ્રાણીઓ દેહાંતરનું સંક્રમણ કરે છે. એ પ્રમાણે જીવિતનું ચંચલપણું છે છતાં પણ મેહગ્રહથી ગ્રસ્ત થયેલા અને વિષમાં મોહિત એવા પ્રાણુઓ ધમસાધનમાં પ્રમાદ કરે છે. ત્યારબાદ વિદ્યારે વિચાર કરવા લાગ્યા, અહો આએક રાજા અને રાણું ઉપર હેટી આપત્તિ આવી હતી, તેમ પસાદૂર થઈ ગઈ તેબહુસારુંથયું. એમ આનંદ માનતા કેટલાક વિદ્યારે હસ્તિનાપુરમાં ગયા અને રાજાને શાંતિની વધામણી આપી. સુરસુંદરી દેવી પણ તેજ દિવસે સગર્ભા થઈ. અને તે For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. ગર્ભ ધારણ. દુષ્ટ ગના પ્રભાવથી સુરસુંદરીને સ્નેહ પેાતાના સ્વામી ઉપરથી નષ્ટ થઇ ગયા. જેમજેમ ગર્ભની વૃદ્ધિથવાલાગી તેમ તેમ દેવી પણ ગભ ના પ્રતાપથી નિષ્ઠુરદયવાળી થઈગઈ અને પેાતાના હાથથી રાજાને હું મારી નાખું એમ તે ચિંતવન કરવા લાગી. રાજા પાતે હેને ખોલાવે છે તેપણ તે રીસાય છે અને નિષ્ઠુર વચને ખોલ્યા કરે છે. ભાગવિલાસની ઈચ્છા કરતી નથી. એઇ પિશીને ભ્રકુટી બહુ ભયંકર ચઢાવે છે. એણીના હામું જોવાથી વિપરીત મુખ કરીને તે બેસી રહેછે. એ પ્રમાણે તેણીનુ વિપરીત સ્વરૂપ જોઈ પ્રિયંવદા કહેવા લાગી હુંભદ્રે ? તું એકદમ સ્નેહ વિનાની થઇને રાજાના તિરસ્કાર કેમ કરે છે? તે સાંભળી સુરસુ દરી ખોલી દુષ્ટ એવા આ ગર્ભના દોષ વડે, તેમજ મ્હારા કને લીધે રાજાની ઉપર હુને મલાત્કારે દ્વેષ ઉત્પન્ન થાય છે. માટે તુ રાજાની પાસે જા અને હેમને તું કહે કે જેથી સ્નેહહીનએવી હૅનેોઇતેમ્હારીઉપર અન્યથાભાવચિતવે નહીં. વળી બીજી’પણ હારે તેમને કહેવું કે;–જ્યાંસુધી આ દુષ્ટ ગર્ભ ના પ્રસવથાયનહીં, ત્યાંસુધી મ્હારૂં પાપિણીનું મુખતમ્હારે જોવું નહીં. એ પ્રમાણે તેણીનું વચનસાંભળીપ્રિયંવદારાજાની પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેણીએ મકરકેતુને સંભળાવીતે વાત સાંભળી રાજા પોતાના હૃદયમાં બહુ વિસ્મિતથઈગયા. અને ચિંતવન કરવા લાગ્યા. અહેા? જે દેવી નિમેષ માત્ર પણ મ્હારા વિરહને સહન કરવા અશક્ત હતી, તે હાલમાં ગર્ભના પ્રભાવથીએકદમનિષ્ઠુર(હૃદયવાળીથઇગઇઅનેમ્હારાદર્શનનીપણું. સ્પૃહા રાખતી નથી. માટે શું તે પૂર્વના વૈરી એવેા આ વિતવ્યતાને લીધે દેવીના ગર્ભ માં આવેલા સુખ ના જીવતા નહીં For Private And Personal Use Only પ૩. Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૪ સુરસુંદરીચરિત્ર. હોય? એમ વિચાર કરતો મકરકેતુ રાજા દેવીને દર્શન પણ આપતું નથી અને પોતાના વિરીની શંકાને લીધે પોતાના હૃદયમાં બહુજ શકાતુર રહ્યા કરે છે. ગર્ભના દિવસે કેટલાક વ્યતીત થયા, બાદ અશુભ અને ધ્યવસાયને લીધે કૂર મનવાળી દેવીને ગર્ભચિન્હ, જોઈ રાજાના પ્રિય મિત્રની માફક હું માનું છું કે તેના સ્તનશ્યામ મુખવાળા થઈ ગયા. નરેંદ્રના ઉત્કૃષ્ટ અને શુભ એવા સંગમ સુખનાવિરહ વડે ઉત્કંઠિત હોય ને શું? એવા દેવીના ગંડસ્થલ શ્યામકાંતને ત્યાગ કરી પાંડુરંગના થઈ ગયા.રાજાના વૈરીને ઉદય જાણું અન્ય સર્વ અંગેને ગૌરવપણું પ્રાપ્ત થયું. માત્ર હુનેજ ન થયું એવા હેતુથી જેમ ઉચિત સમયે તેણનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું બાદ ઉદરનું પણ ગૌરવપણું જોઈ પ્રકટ થયે છે અભિમાન જેને એવું તેણુનું નિતંબસ્થળ મહારાપરાયને તે માકરે એવી ચિંતાથી. વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે પ્રસવને સમય લગભગ આવી પહોચે. ચંદ્રની ગતિ મૂલ નક્ષત્રમાં ચાલતી હતી. લગ્નપ્રસવકાલ. સ્થાનમાં પાપગ્રહે રહેલા હતા, અને અશુભસૂચક વિષ્ટિ નામે કરણ ચાલતું હતું, તે સમયે સુરસુંદરીને મહાકણ વડે પુત્રને જન્મ થયો. બાદ રાજાનું હૃદય બહુ ત્રાસ પામવા લાગ્યું, અને તરત જ તેની હકીકત જાણવામાટે ભૂપતિએ ઉત્તમ તિષિકને બોલાવ્યું. બાદ તેણે પૂછયું કે હે નૈમિત્તિક? આ પુત્રને જન્મકાલ કેવા રૂપમાં છે? એનામાં ગુણે કેવા રહેલા છે? એ પ્રમાણે રાજાનું વચન સાંભળી મસ્તક ધુણાવીને જોષીએ કહ્યું કે, હે નરેંદ્ર? For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશરિચ્છેદ. પરમ આવા સમયમાં જન્મેલે બાળક પિતાને સુખકારી થતા નથી. આ બાળક પિતાને ઘેર મ્હાટા થાય તો કુલના તથા રાજ્યલક્ષ્મીના નાશ કરે એમાં સ ંદેહ નથી; વળી હે દેવ ? મ્હારા કહેવાથી આપ રાષ કરશેનહીં. વિશેષમાંમ્હારે એટલું આપને જણાવવાનું છે કે; જ્યાં સુધી આપ એને જોશેા નહીં ત્યાંસુધી જ આપનુ કુશલ છે અને જ્યારે એને દેખશેા કે તરતજ તમ્હારા પ્રાણના પણ સંશય થશે. ભૂપતિએ કહ્યું; હું ભદ્રક ? સત્ય વાતમાં ક્રોધ શામાટે કરવા પડે ? શાસ્ત્રામાં પ્રતિપાદન કરેલાં મધ્યસ્થ તત્ત્વાના જાણકાર દૈવજ્ઞ પુરૂષો જે વાત કરે છે તે યથાર્થ હોય છે. માટે હું દૈવજ્ઞ ! શાસ્ત્રબુદ્ધિથી કહેલાં ત્હારાં વચના ઉપર તેમજ હારીઉપર મ્હને ખીલકુલ રાખનથી. એમ કહી ભૂપતિએ સત્કાર કરી તેને વિદાય કર્યો. મદનવેગકુમાર. દૈવજ્ઞના ગયા બાદ નરેદ્રને બહુજ સંતાપ થવા લાગ્યા. હવે મ્હારે શું કરવું ? આ પુત્રને કેાઈ પણ સ્થાનમાં વિદાય કરવા ઠીક છે. કારણકે; એનું મુખાવલેાકન થવુ ન જોઇએ, એમ વિચાર કરી રાજાએ એલાવીને સુખાસનમાં એડેલી પેાતાની વ્હેન પ્રિયંવદાને કહ્યું કે, પ્રથમ પુત્રના જન્મ દિવસે માતાપિતાને ઘણા હર્ષ થાય છે.પરંતુ અમ્હારા દુદે વને લીધે તે પ્રસ ંગ અમ્હને વિપરીત દાયક થઈ પડયા. માટે હે ભદ્રે ! ધાવમાતા સહિત આ બાળકને લઇ તું પોતાના સાસરે જલદી ચાલી જા અને ત્યાં એને મ્હાટાકરવા. એ પ્રમાણે પોતાના ભાઈની આજ્ઞા સ્વીકારીને પ્રિયંવદા સુરનદન નગરમાં હેને લઈ ગઈ. બાદ જ્વલનપ્રભ વિદ્યાધરેંદ્રની પ્રિયભાયેં ચંદ્રલેખાની કુક્ષિએ ઉત્પન્ન થયેલા જલકાંત નામે For Private And Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૬ સુરસુંદરીચરિત્ર પિતાના સ્વામીની આગળ તેણીએ તે સર્વ વાર્તા કહી, પછી તેણે પણ એણનું બહુમાન કર્યું. ત્યારબાદ જલકાંત વિદ્યાધરે પણ જન્મ મહોત્સવાદિ સમસ્ત કાર્ય કરીને શુભદિવસે મદનવેગ એવું તે બાળકનું નામ પાડયું. પ્રતિદિવસે વૃદ્ધિ પામતે તે અનુક્રમે વન અવસ્થાને શોભાવવા લાગ્યો. પરંતુ એનામાં અંશમાત્ર પણ વિનય તે હતો જ નહીં, દુરાચારમાં પૂર્ણહત, અકાર્ય કરવામાંજ કેવલપ્રીતિ રાખdહતો. તેમજ ઉપકારીને અપકાર કર્યા સિવાય તે રહે નહી. વળી કંચનદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલો જલવેગ નામે જલકાંત વિદ્યાધરને પુત્ર હતો, હવે તે મદનેવેગ અને જલવેગ બંને ભણવા રમવામાં સાથે રહેતા હતા, તેથી એક બીજાના પ્રેમને લીધે તે બંને મિત્ર તરીકે વર્તતા હતા. અન્યદા સુરસુંદરીને સિંહના સ્વમથી સૂચિત એવો બીજે પણ પુત્ર ઉત્પન્ન થયે. જન્મ અનંગકેતુ કુમાર. સમયે તિથિ, નક્ષત્ર અને કરણાદિકને યેગ બહુ ઉત્કૃષ્ટ હતો. વળી તે પુત્ર રૂપમાં અનંગ [કામ સમાન હતે, પ્રતાપમાં સૂર્ય સમાન, શૂરવીર તેમજ દાની, પ્રિયવાદી, દક્ષ અને માતાપિતાનો વિનય સાચવનાર થયે. અનંગકેતુ એવું તેનું નામ હતું. અનુક્રમે તે યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પિતાએ હેને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો. બાદ સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી તે અનંગકેતુ પિતાની ઈચ્છા પ્રમાણે વિદ્યાધરના નગરમાં વિલાસ કરે છે. અન્યદા મકરકેતુ રાજા વસંતરૂતુને પ્રાદુર્ભાવ જાણું પિતાના અંતેઉર સહિત અષ્ટાહિક વસંત સમય. મહત્સવ કરવા માટે વૈતાઢયગિરિના તે . ખાસ વિદ્યાધના ના પ્રકાર For Private And Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવારના પર તેટલામાં દશા અને ષોડશ પરિચ્છેદ પ૭ શિખર ઉપર ગયો, તેમજ વૈતાઢયવાસી સર્વે વિદ્યારે પણ હેટા ઉત્સવ વડે ત્યાં ગયા, ગાંધર્વ લોકોના મૃત્યસાથે હેટા વિસ્તારથી અઠ્ઠાઈ મહત્સવ ચાલે છે. તેટલામાં ગંગાવત્ત નગરમાંથી અનેક વિદ્યાધરેના પરિવાર સહિત અને સુંદર રૂપ વાળી અનંગવેગ નામે એક કન્યા ત્યાં આવી, યુવરાજની દષ્ટિ તેણીની ઉપર પડી અને અનંતગાએ પણ સ્નિગ્ધ દષ્ટિપાતવડે કુમારને જોયો. કામનાં બાણેથી વીંધાયેલો કુમાર તરતજ પરાધીન થઈ ગયે. બાદ અનંગકેતુ કુમારે વસંત નામે પોતાના મિત્રને પૂછ્યું. હે ભદ્ર ? આ સુંદર રૂપવાળી સ્ત્રી કોની છે ? એણીના પિતાનું નામ શું છે? તેમજ એણનું નામ શું છે? એપ્રમાણે કુમારનું વચન સાંભળી વસંત છે. ગંગાવત્ત નગરમાં શ્રીગધવાહન રાજા છે. મદનાવલી નામે તેની સ્ત્રી છે. તેને પ્રથમ નરવાહન મકરકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્રો હતા, તેઓ વિદ્યાના બલથી બહુ ગર્વિષ્ઠ અને શૂરવીર હતા. પોતાના પિતાની સાથે નરવાહન રાજાએ દીક્ષા લીધી એટલે મકરકેતુ રાજ્યગાદીએ બેઠો. બાદ તે પણ વિદ્યા સાધવા માટે નિર્જન અરણ્યની અંદર વંશજલીમાં બેઠો હતો, ત્યારે હારા પિતાએ પોતાના પ્રમાદને લીધે વાંસડાના જાળાને કાપતાં હેને મારી નાખ્યું. તે જોઈ બહુ દયાનેલીધેલ્હારા પિતાએ તે મેઘનાદને હેનારાજ્યમાં સ્થાપન કર્યો અને એને ઘણું નગર તથા ગામે આપ્યાં. પછી ચિત્રગતિ વિદ્યાધરની ઉત્તમ રૂપવતી પદ્યોદરા નામે પુત્રી હેને આપી. તેણની આ મદનગાનામે કન્યા છે. પરંતુ હે કુમાર? કંચન. દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલે અને જલકાંત વિદ્યાધરને પુત્ર જલગ વિદ્યાધર તેણીનાં માતાપિતાની પાસે તેણીની For Private And Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૮ સુરસુંદરીચરિત્ર. માગણું કરે છે, તે હેને આપી કે નહીં? એ હું ચેકસ જાણતો નથી. એ પ્રમાણે વસંતનું કહેવું સાંભળી કુમાર છે, મિત્ર? મ્હારી સત્ય હકીકત તું સાંભળ, અનંગકેતુને લગ્ન એ કન્યારત્ન જે મહને નહીં મળે તે મહોત્સવ, હારા જીવિતની આશા હુને નથી. વળી જે મ્હારા જીવિતનું કામ હાય અને હું હને પ્રિય હઉં તે તું જલદી હારા પિતાની પાસે જા અને તેવી રીતે તું કહે કે જેથી ટુંક મુદતમાં આ કાર્ય સિદ્ધ થાય. બાદ તે બાલમિત્ર કુમારને નિશ્ચય જાણે રાજાની પાસે ગયે અને યથાસ્થિત આ સર્વ વાર્તા હેને સંભળાવી, રાજાએ પણ તરતજ મેઘનાદને પોતાની પાસે બોલાવીને તે કન્યાની માગણી કરી. આ વાત સાંભળી પ્રફુલ થયું છે મુખારવિંદ જેનું એવા તે મેઘનાદે પણ પિતાની કન્યા હેને આપી દીધી. બાદ તેણે ગંગાવત્ત નગરમાં મ્હોટા વૈભવસાથે લગ્નમહોત્સવ કર્યો. બાદ મદનગાને લઈ કુમાર પિતાના નગરમાં આવ્યો. હવે જલગ તે બંનેનું પાણિગ્રહણ સાંભળીને પોતાના મનમાં બહુજ શોકાતુર થઈગયો અને તે જલવેગનો ઉપદ્રવ. કન્યાના વિયોગ વડે દુઃખી થયેછતે ન રકસમાન પીડાને અનુભવવા લાગ્યા. તેમજ બહુ કોપાયમાન થઈ તે દુષ્ટ, અનંગકેતુને મારવા માટે નાનાપ્રકારના ઉપાય ચિંતવવા લાગ્યો. બહુ વિચારકરતાં હેને એક ઉપાય યાદ આવ્યું. જેથી તે મદનવેગની પાસે જઈ કહેવા લાગે. હેમિત્ર? તે વાતને તું જાણતો નથી. તું મકરકેતુરાજાને હોટે પુત્ર છે અને ત્યાર માતાનું નામ સુરસુંદરી છે. ત્યાર For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડશપરિચ્છેદ. પર જન્મદિવસે હને અહીં લાવેલા છે. હેમિત્ર? એ લોકોએ આ હા મહોટું અપમાન કરેલું છે. વળી નિષ્ફરહૃદયના હારાપિતાએ હારા ન્હાનાભાઈને યુવરાજપદવી આપેલી છે. હારાં માતાપિતા ત્વારા દર્શન માત્રને પણ કેઈદિવસ ઈચછતાં નથી. દૂરદેશમાં તું રહેલા છે છતાં પણ હંમેશાં તેઓ ન્હને વેરીસમાન જાણે છે. જે સ્થાનમાં હારા પિતા રહે છે, તે દિશામાં પણ ત્યારે જવાને અધિકાર નથી. માટે હેમિત્ર? પિતાથી પરાજીત થયેલા. હારા જીવિતનું શુંફલ? ઈત્યાદિક વચનરૂપી મધ અને ઘીવડે હેમેલો મદનવેગને મહાન ઠેષાગ્નિ જન્માંતરની પરંપરાથી બાંધેલા સંબંધના ચગવડે એકદમ પ્રજ્વલિતથ. બાદ શેષને સ્વાધીન થઈ તેણે કહ્યું કે, મિત્ર? તે વૈરી હારે પિતા કયાં છે! ચાલ જલ્દી હુને તે બતાવવું જેથી તે પાપીને તેની અવજ્ઞાનું ફલ હું બતાવું. તે સાંભળી મનમાં બહુ ખુશી થઈ જલગ છે. તીક્ષણધારાઓથી દેદીપ્યમાન અને વિશાલ ખગ્ન તથા ગદાઓને ધારણ કરતા અનેક વિદ્યાધરે હારા પિતાની રક્ષામાં હાજર રહે છે. માટે ત્યાં હારાજેવાને પ્રવેશપણ દુર્લભ છે.પરંતુ હેમિત્ર? રૂપપરિવત્તિની (સ્વરૂપને પરાવર્તન કરનારી) કુલપરંપરાથી પ્રાપ્ત થએલી એવી એક વિશ્વા હું હુને આપુછું. ને તું સ્વીકાર કર. જેથી તું સ્વલ્પ સમયમાં પોતાના મનોરથાને સિદ્ધ કરીશ. એમ કહી હૈને તે વિદ્યા આપી. બાદ મદનવેગે પણ અરણ્યમાં જઈને અનુક્રમે તે વિદ્યા સિદ્ધકરી. પછી વિદ્યાના ગર્વથી મદનવેગ હસ્તિનાપુરમાં ગમે તે મજ વિદ્યાના પ્રભાવવડે દાસીનું સ્વરૂપ મદનગને તેણે ધારણ કર્યું, અને દેવીના નિવાસગૃપરાજય હમાં તે રહ્યો. બાદ લલિતા નામે સુર For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૦ સુરસુંદરીચરિત્ર. સુંદરીની દાસીને અપહાર કરીને હેને બહુ દૂરદેશમાં તે મૂકી આવ્યો. અને તેણીનું સ્વરૂપ કરી તેણીના સ્થાનમાં તે રહ્યો. પછી તે દુષ્ટ હંમેશાં રાજાને મારવાના ઉપાયો ચિંતવવા લાગ્યો. રાજાને કૃષ્ણ સર્પે દંશ કર્યો ત્યારથી આરંભીને તે પિતાની આંગળીએથી દીવ્ય મુદ્રિકાને ખસેડતો નથી. માત્ર મિથુનાદિકના સમયે હેને ત્યાગ કરે છે. બાદ એકદિવસ રાજા જનકરીને વિદ્યાર અને કંચુકી સહિત દેવીના સ્થાનમાં ગયે. ત્યાં તે દુષ્ટ દાસીએ હેને જે. અંગરક્ષકોને બહાર મૂકી દેવીસહિત રાજા દેવીના રત્નમય વાસગૃહમાં ગયો અને હેનાં દ્વાર બંધ કરી દીધાં. ક્ષણમાત્ર પરિહાસાદિક ગોષ્ઠી કરીને રાજાએ મિથુનક્રિયાના આરંભ સમયે દેવીના ડાભડામાં પિતાની મુદ્રિકા મૂકી દીધી. પછી મૈિથુનને પ્રારંભ કર્યો એટલે એકદમ ખડગ ખેંચીને દાસીના વેષવડે રહેલ તે પુત્રરૂપી કૃતાંત (યમ) ત્યાં ગયે. જનનીના સંગમાં આસક્ત થયેલા પોતાના પિતાને મારવામાટે પુત્ર તૈયારથ. હા? હા? મહાકષ્ટ, આવા અકાર્યને ધિક્કાર છે. વળી આ સંસારવાસને પણ ધિક્કાર છે? પોતાના પુત્ર જાણતો છતો પણ કષને લીધે માતાસહિત પિતાને મારવા તૈયાર થયા છે. આ એક આશ્ચર્ય છે કે, જે કંપથી દુરંત એ આ દોષ ઉત્પન્ન થાય છે. વળી રાગથી કષ થાય છે. શ્રેષથી વિરનો સંબંધ થાય છે. વૈરથી પ્રાણુઓના ઘાત થાય છે. પ્રાણુંઓના ઘાતથી ગુરૂ એવા પાપકર્મોને બંધ થાય છે અને પાપકર્મથી ભારે થયેલા પ્રાણીઓ તિર્યંચ તેમજ નરકના દારૂણ દુઃખમાં પડે છે. વળી દુઃખથી પીડાયેલા તેઓ પાપકર્મ કરીને પુન: સંસારભ્રમણ કરે છે. નરકમાંથી નીકળીને તિર્યંચમાં અને તિર્યચમાંથી પુન: નરકમાં ગમન કરતા જીવ સેંકડે દુઃખોથી ભરેલા For Private And Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેડશપરિચ્છેદ. પી ભવસાગરમાં વારંવાર ભ્રમણ કરેછે. હે ભવ્યાત્માઓ ? આ પ્રમાણે દારૂણ એવી ભવસ્થિતિને જાણી રાગદ્વેષના હમે ત્યાગ કરે. જેથી સેંકડા ભવાના ક્લેશમય સંસારસાગરને હુંમે ઉતરી જાએ. વળી શાસ્રમાંપણ કહ્યું છેકે; रागादयो हि रिपवो जिननायकेना जीयन्त ये निजवलादलिनोऽपि बाढम् । पुष्णन्ति ताञ्जडधियो हृदयालये ये, तेषां प्रसीदति कथं जगतामधीशः ॥ १ ॥ અ—“હે ભવ્યાત્માએ! આ જગત્માં શ્રીજીને ભગવાને ખલવાન એવાષણ જે રાગાદિક શત્રુઓને પેાતાના આત્મિક અલવડે અત્યંત જીતી લીધાછે, તેઓને જે જડબુદ્ધિવાળા પુરૂષો પોતાના મનેાગૃહની અંદર પોષેછે, તેવા મૂઢ પ્રાણીઓને જગત્પતિ એવાશ્રીવીતરાગ પરમાત્મા કેવીરીતે પ્રસન થાય? અર્થાત તેઓ શીરીતે શિવસુખ પામે?” વસ્તુત: નજ પામે. હવે ખડ્ગ ઉગામી ઉભીરહેલી સ્ત્રીનેજોઈ વિસ્મિત થયેલે રાજાપણુ વિચારમાં પડયેા કે; આ ધૃષ્ટાએ મદનવેગનેશિક્ષા. હુને મારવામાટે અહીં કેવી રીતે પ્રવેશ કર્યાં? એમ ચક્તિ થયેલા રાજાએ ભય કર હુંકારા સાથે સ્ત ́ભિની વિદ્યાવડે તે દુષ્ટાનાદેહુ એકદમ સ્તબ્ધ કરી નાખ્યા. જેથી તે ચિત્રમાં રહેલી મૂત્તિનીમાફક ચેષ્ટારહિત થઇગઇ. દેવીપણ પેાતાના હૃદયાં વિસ્મિતથઇ એવી. હે લલિતે હૈ... આ શુંઆરંભ્યુંછે? હેાપે? રાજાને ઘાત કરવા માટે હને કયા દુપુરૂષે માકલી છે? બાદ રાજા ખેલ્યા. સ્ત્રીને વિષે આટલું બધુ સાહસ સંભવતુ નથી, માટે હે દેવ ? કાઈ For Private And Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૨ સુરસુ દરીરિત્ર. પણ આ દુષ્ટપુરૂષ હાવા જોઇએ, વળી એના કાળ હવે આવી ૫હાÀાછે. એમ કહી રાજાએ પરવદ્યાઓના ઉચ્છેદકરનારી વિઘાનું આવાહન કરી ઘણાકાળની સાધેલી તે દુષ્ટની વિદ્યાઓને વિચ્છેદ કર્યો. તેથી તે પેાતાના સ્વરૂપમાં આવીગયા.અર્થાત્ મદ્યનવેગ પણે પ્રગટથયેા. તેમજ હેતુ શરીર ભયથી અહુક પબા લાગ્યું.તેનેજોઇરાજાએ કહ્યુ,હેદેવિ એની આકૃતિકુમારનાસરખી દેખાયછે.માટેજરૂર હારેાપ્રથમ ઉત્પન્ન થયેલામ્હોટા પુત્રછે, પરંતુઆકાઇઅન્યનથી,એપ્રમાણે રાજાનુ વચન સાંભળીદેવીભય, લજ્જા અને શાકથી સ ંભ્રાંત થઇગઇ,હવેતેજ દિવસે સુરનંદન નગરમાંથી ફુટવચનનામે જલકાંત રાજાના રાજકાયને માટે ત્યાં આવેલા હતા. હેને મેલાવીને રાજાએ પૂછ્યું, હે ભદ્ર! પ્રિયંવદાની સાથે જન્મ્યા કે તરતજ જે પુત્રને નૈમિત્તિકના કહેવાથી અમ્હે મેકલાવ્યાહતા તે આ છે?સ્ફુટવાન આલ્યા. હા તેજ આ મદ્યનવેગછે. એપ્રમાણે દૂતનુ વચન સાં ભળી રાજા શેકાતુર થઈગયા. અને ચિંતવવા લાગ્યા કે; હજી પણ પૂર્વના વિરોધી દુષ્ટ શત્રુ મ્હારા પૃષ્ઠ ભાગ છેડતા નથી. સંસારનીસ્થિતિનેધિક્કારછે. પાતાને પુત્રછતાંપણદારૂવેરીથયાછે. જુઆતે ખરા? કારણુશિવાય ક્રોધને વશ થયેલા આ દુરાત્મા આવું પાપ કરેછે. માદ મંત્રીઓની સાથે ખાનગી વિચારકરીને તેમના કહેવાથી રાજાએ મદનવેગને કાગૃહમાં નાખીદીધા અને તેની રક્ષા માટે પેાતાના હિતકારી પુરૂષોને નિયાગક. છતાંપણ કલુષિતછે હૃદયજેનુ, પાતાના પિતૃવધના પરિણામમાં નિશ્ચિતછે બુદ્ધિ જૈની અને ક્રોધાગ્નિથી ધમધમતા એવા મદનવેગ મહા કષ્ટથી દિવસે નિમન કરવા લાગ્યું. અન્યદાપયું ષણપર્વ ને સમય આબ્યા. ભૂપતિની આજ્ઞા For Private And Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ પરિચ્છેદ ૫૩૩ થવાથી કારાગ્રહમાં રહેલા બંદીજનેને મદનેગને મુક્ત કર્યા બાદકોષ્ટગૃહમાં રહેલા પોતાના છુટકાર, જ્યેષ્ઠપુત્રનું રાજાને સ્મરણ થયું અને તે વિચાર કરવા લાગ્યું હારે હાર મહાકષ્ટ છે. મહારે આ પ્રમાણે પુત્રને દુઃખઆપવું યંગ્ય ગણાયનહીં. જોકેતે મહારો પુત્ર બહુ અપરાધી તેમજ દુરાચારી છે. છતાંપણ હેને રૂંધી રાખીને હુમ્હારા રાજવૈભવના સુખને વખાણતા નથી. વળી જ્યાં સુધી તે ધનમાં રહેલું છે ત્યાંસુધી હારું પર્યુષણ પર્વ પણ ખરેખર શુદ્ધગણાય નહીં. એમ વિચારકરી રાજાએ હેને બંધનમાંથી મુક્તર્યો અને મધુરવચનવડે હેને બોલાવીને કહ્યું કે, હેપુત્ર હવે ખેદકરીશ નહીં.કુમારને લાયકએવાગ્યવસ્તુઓમાં તુંઆનંદમાન. હું જ્યારેદીક્ષાગ્રહણકરીશ તે સમયે પોતાના રાજ્ય સ્થાનમાં હવે સ્થાપન કરીશએમકહીહેને સો ગામડાં આપીને પિતાના વિશ્વાસુ પુરૂષોની સાથે છેવટના દેશમાં મોકલી દીધે. તેપણ હેના હૃદયમાંથી વૈરગયુંનહીં. દૂરદેશમાં રહેલે અને કૃતઘાતે મદનગ નાનાપ્ર કારનાઉપાવડે પિતાના પિતાને માધમ્રમુખગી. રવાની ચિંતાર્યા કરે છે ફૂટકર્મોનું ચિંતવ નકરે એને દુષ્ટ રાત્રીએ ઉંઘતેપણું નથી. પર્વતનીખણમાં પલ્લીની પાસે તે રહેતેહતેવામાં ત્યાં મૂળીઓની શોધકરતો ધૂમ્રમુખનામે એકગી આવ્યું. મદનવેગે શયન, આસન, પાન અને ભેજનાદિકવડેબહુ હેનસેવા કરી. તેથીતેગી હેનઉપરપ્રસંનથી.બાદ તેણે મદનગને અદશ્યઅંજનઆપ્યું. બંને નેત્રેમાંઅંજનઆંજયું એટલે તે અદક્ષ્યરૂપથઈગયો. પછી તેહદયમાંવિચારકરવાલાગ્યોકે હવેહેરીને For Private And Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ' પ www.kobatirth.org સુરસુ દરીચરિત્ર મારીનાખું, જેથી મ્હારૂંમનશાંતથાય, કારણકે, પેાતાનાહાથથી પિતાને મારવા એજ મ્હારેરાજ્યલાભછે. વૈરીએ આપેલું રાજ્ય ભાગવવું તે નરકસમાન ગણાયછે. હવેતે મદનવેગ અદ્યસ્વરૂપવડે પોતાની પાસમાં રહેલા સમસ્ત રક્ષકપુરૂષાને છેતરી હસ્તિના અદૃશ્ય પુરમાંઆવ્યે અને રાજાનાં છિદ્રો જોયા મદનવેગ. કરેછે.અદશ્યરૂપે તે જાજરાની દરરહ્યો હતા, તેવામાં શરીરચિતાને માટે ત્યાં આવેલા રાજાને મણિરહિત જોઇ તેના પૃષ્ઠ ભાગમાં તેણે છરીના ઘા કર્યો કે; તરતજ તે દુષ્ટતા અંજનના પ્રભાવથી જોવામાં આવ્યે નહીં પરંતુ રાજા પાતે - અંદરથી એકદમ અહારનીકળીગયા. અનેતેણેકહ્યુ કે, જાજરૂનાંદારખંધ કરી દ્યો. કારણકે; એની અંદર અદશ્યરૂપે કાઇપણ દુષ્ટ પુરૂષ રહેલા છે. એપ્રમાણે નરેદ્રની ઠૂમ સાંભળી મારેા! મારે! એમએાલતા અને ભાલાઓનેધારણકરતા એવા રક્ષકપુરૂષાએ એકદમ તેનાં દ્વાર ધકરીદીધાં. પછી મદનવેગ મરણના ભયને લીધે તે જા જરૂર-વિદ્યાના કૂવામાંપડીગયે.કૂરપરિણામવાળે! પુરૂષ વૈરીલેકાનુંપાપ(ખરામ)ચિ તવેછેપરંતુઅન્યનાપુણ્યાવર્તને પેાતાનેજ દુઃખ આવીપડેછે. અંગરક્ષકાએ આષધિના ઉપચારપૂર્વક ત્રણ (ઘા)ને રૂઝવનાર પાટા તેજ વખતે બાંધી દીધા. તેમજ દિવ્યમણિનાજસિંચનથીભૂપતિનીવેદનાદુરથઈગઈ.તેટલામાં દેશાંતરથીપાતે મેકલેલા રક્ષકાપણ ત્યાંઆવી પહાચ્યા અને તેઓ એલ્યાકે; હેનરદેવ ! તે મદનવેગ અદૃશ્ય થઈ ને અમ્હારી પાસેથી નાઠા છે. એપ્રમાણે સ ંસારની વિચિત્રતા જોઇ રાજા સંવિગ્ન થઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય. ષડશપરિચ્છેદ પ૩૫ વિચારકરવાલા, પુત્રનું આવું આચમકરકેતુને રણહું જાણું છું છતાં પણ હજુસુંધર્મકાર્યમાં ઉઘુક્તથનથી, એ કેટલી હારી ભૂલ ઉઘુતથા; ગણાય? વિષયભેગમાં આસક્ત અને જેનધર્મરહિત એ હું જે આર્તધ્યાનમાંયડી કોઈપણ કારણને લીધે તેવખતે મરીગાહત હારી શી ગતિ થાત? અન્યદા કેઈએક દિવસે રાજા સભામાં બેઠેહતો તેવા પ્રસંગે પોતાનો સેવક વિદ્યાધર ત્યાં આવ્યો અને વિનતિ કરવા લાગ્યોકે, હેદેવ? કુસુમાકરઉદ્યાનમાં ચિત્રવેગસૂરિ પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયે. બાદ હેને પારિતોષિક આપીને વિદાય કર્યો. પછી રાજા અંતેઉરસહિતવંદન કરવામાટે સૂરીશ્વરની પાસે ગયે, ત્રણપ્રદક્ષિણાકરી, વિનયવડે નમ્ર છે મસ્તકરૂપી કમલજેનું એવા મકરકેતુએ મુનીંદ્રને વંદન કર્યું. તેમજ અમરકેતુ વિગેરે અન્ય મુનિવરને ભક્તિવડે વંદન કરીને પરિવાર સહિત રાજા સૂરિની આગળ બેઠે. વિશુદ્ધચારિત્રપાલક, લોકપકારી અને પરમકૃપાળુ ચિત્ર વેગસૂરિએ દેશના પ્રારંભકર્યો. હેભચિત્રવેગસૂરિ. વ્યાત્માઓ? આઅસારસંસારમાં દુર્લભ એમનુષ્યભવપામીનેરાગ દ્વેષને હમે ત્યાગ કરે, કારણકે જ્યાંસુધી રાગ દ્વેષરૂપી શત્રુઓને હૃદયગૃહમાં વાસ હોય છે ત્યાંસુધી ધર્મમિત્રને સમાગમથે બહુ દુર્લભ છે, વળી ધર્મ વિનાના મનુષ્યને પશુસમાન જાણવા. અને ન્યત્ર પણ કહ્યું છે કે – आहारनिद्राभयमैथुनं च, समानमेतत्पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेषो-धर्मण हीनाः पशुभिः समानाः।। For Private And Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૬ સુરસુંદરીચરિત્ર. અર્થ–“હજીજ્ઞાસુઓ? અહાર,નિદ્રા, ભય અને મૈથુન એ ચારે ક્રિયાઓ મનુષ્ય અને પશુજાતિમાં સમાનભાવે રહેલી છે. માત્ર મનુષ્યને ધર્મક્રિયાઅધિકહેાય છે. તેથી તેઓ પશુકરતાં વિશેષ પ્રભાવિકગણાય છે. માટે જેઓ ધર્મરહિતાય છે તેમને તપશુસમાનજ ગણેલા છે. એટલા માટે હેમુમુક્ષુઓ? ભદધિ તરવાને નકારામાન એવધર્મક્રિયામાંત્વમારેપ્રમાદકરનહીં. પ્રમાદ સેવનથી મોટાઅનર્થસેવવા પડે છે. અન્યત્રપણકહ્યું છેકે; प्रमादः परमद्वेषी, प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपूर्दस्युः, प्रमादो नरकालयः ॥१॥ અર્થ–“હે સજજને? આ દુનીયામાં મોટામાં મોટો શત્રુ અને મોટામાં મહાકું વિષ કેણ છે? તે ખરેખર પ્રમાદજ છે; કારણકે, બાહ્યશત્રુ અને વિષતા એક વખત દુખ આપી શકે છે અને પ્રમાદજન્ય પીડાતો ભવાંતરમાં પણ વારંવાર લાગુ પડે છે. તેમજ પ્રમાદને મોક્ષપુરીને કટ્ટો ચોર ગણ્યા છે. તદુપરાંત પ્રમાદને નરકસ્થાન સમાન ગણવામાં આવ્યો છે. માટે આવા અનર્થદાયક પ્રમાદથી દૂર રહેવું.” તેમજ વળી કહ્યું છેકે; प्रमादस्य महाऽहेश्व, दृश्यते महदन्तरम् । आद्याद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा ॥१॥ અર્થ–“હેધર્માધિકારિઓ? પ્રમાદને માટે વિષધર (સર્પ)ની ઉપમા આપેલી છે, પરંતુ તેઓમાં મહાટું અંતર દેખાય છે, કારણકે, પ્રમાદ સેવનથી દરેક ભવમાં મૃત્યુ થાય છે અને સર્પથી થાય અથવા થાય માટે શાસ્ત્રકારે પ્રમાદ સેવનને સર્વથાનિષેધ કરેલો છે. એમજાણુ શ્રીવીતરાગભગવાને પ્રરૂપેલા ધર્મનું હમેઆરાધન કરે.એપ્રમાણે સંસારનો ઉદ્વેગ For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશપરિ છે પેટ૭ કરનારી,રાગદ્વેષ રૂપીશત્રુઓનેનિમૂલકરનારી અને વૈરાગ્યજનક ધર્મદેશના ગુરૂમહારાજે આપી. તે સાંભળી વિરક્ત થયેલે રાજા એ . હેભગવદ્ ? હારે પુત્ર મદનવેગ હારી ઉપર વિર કરે છે તેનું શું કારણ અનેહાલમાંતેકયાં છે? સૂરિમહારાજ બોલ્યા. હેનરેંદ્ર ? જે મુબંધુને જીવ કાલબાણસુર થયેલ હતું. તે હારી વિદ્યાઓને વિછેદ કરી સુરસુંદરીનું હરણ કરીને જ હતું, તે સમયે તેનું આયુષ ક્ષીણ થવાથી ચવીને વનમહિષ (જંગલી પાડે) છે. પછી તે અરણ્યમાં દાવા નળથી બળીને મરી ગયો. ત્યાર પછી તે તીણ તુંડવાળા અનેકકીડાઓથી વ્યાકુલ અને ક્ષુધાતુર એવી કુતરીના ગર્ભમાં કુતરાપણે ઉત્પન્ન થયે હેને જન્મપાંચદિવસથયા એટલે હેની મામરી ગઈ ત્યારબાદબચ્ચાઓની પીડાનાદુઃખને લીધે બહુભુખને માર્યો તેણીને પુત્ર તેબીચારેકુતરાપણુમરી ગયે. ત્યાંથી તેબ્રાશ્રણને ત્યાં ગળીઓ બળદ થઈને જમ્યા. ત્યાં પણ હેને ચલાવવા માટે તેત્ર (પરોણા) આદિકના મારથી તેબહુ પીડાવા લાગ્યા. બાદ બ્રાહ્મણ પણ માથાકૂટ કરીને થાકયે. એટલે તેણે ઘાંચીના ઘેર હેને વેચી માર્યો. ઘાંચીપણુ રાત્રીદિવસ ઘાંણુમાં હેને ચલાવે છે. ક્ષણમાત્રપણ છેડતા નથી. જેથી તેબળદ બહુ દુર્બલ થઈગયો. પછી તેના શરીરે કીડા પડ્યા અને આખું શરીર સડી ગયું. છેવટે તેબહુસમયસુધી પગઘસીને મરીગયે. બાદ ગેશીર્ષચંદનનાં અનેકવૃક્ષોથી વ્યાસ એવા હિમાલયમાં તેસ થયે હેનરેદ્રસુરસુંદરીનીસાથેનું પ્રશ્રનેત્તરકારતેહતા.તે પ્રસંગે તેણે પૂર્વના વૈરથીને દંશકર્યો.પછીëારા અંગરક્ષકોએ હેને મારી નાખ્યું. ત્યાંથી મરીને તેમદનવેગથ,તેત્યારે પુત્રછતાં પણ પૂર્વના વૈરથી હુને મારવામાં ઉઘુક્ત થયે. અદશ્ય રૂપ For Private And Personal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૮ સુરસુંદરીચરિત્ર. કરીને જાજરાની અંદરહને મારવાઆવ્યું, તે સમયે ભાલાઓથી હણાયેલે તે ભયને લીધે વિઝાના ખાડામાં પડી ગયો, વિષ્કાના કીડાની માફક તેતેમાં ઘણે વખત રહ્યો. પછી કઈક સમયે આ શુદ્ધિને સાફ કરનાર પુરૂષાએ હેનું દ્વાર જ્યારે ખુલ્લકર્યું ત્યારે ત્યાંથી રાત્રીના સમયે નીકળીને હેરાજન?હારાભયથી તેબહાર નાશી ગયે. પાયાના ઉદયવસે અનુચિત આહાર કરવાથી હેને કુષ્ઠરેગ થયેલ છે. અને તેના દુ:ખથી પીડાયેલો તે હાલમાં બહુ દુ:ખી થઈ ફર્યા કરે છે. એપ્રમાણે સૂરીંદ્રનું વચન સાંભળી, વૈરાગ્યભાવથી ઉત્પ ન્ન થયો છેવિરતિને પરિણામ જેને એવો મકરકેતુને મકરકેતુરાજા સુરસુંદરીનાદ્રિતીયપુત્ર વૈરાગ્ય. અનંગકેતુને રાજ્યાસને સ્થાપન કરી પોતે ગૃહકાર્યમાંથી નિવૃત્ત થયો. બાદ તેણે શ્રીજીનેંદ્રભગવાનની પૂજા કરી. વિવિધ પ્રકારનાં દીનાદિકને દાન આપ્યાં. વસ્ત્રાદિકવડે મુનિ સંઘની ભક્તિકરી. પછી તીવ્ર સંવેગધારી એવા ભૂપતિએ બહુ વિદ્યાધરે સહિત શુભલગ્નમાં ચિત્રવેગસૂરિના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. સુરસુંદરીએપણ વૈરથી ઉત્પન્નથયેલું દારૂણદુ:ખ સાંભળીને કનકમાલા ગુરૂણની પાસે દીક્ષાવ્રત લીધું. એ પ્રમાણે વ્રતની સિદ્ધિવડે ત્રણે પૂર્વભવની બહેને અહીં એકઠી થઈ. તેમજ તેમના પૂર્વભવના સ્વામી એવા તે ત્રણે મિત્રોને પણ મેળાપથ. મુનિશ્રીચિત્રગતિ વાચક (ઉપાધ્યાય)ની પાસે મકરકેતુ મુનિ અંગ તથા અન્ય સૂત્રનો અભ્યાસ મકરકેતુમુનિ. કરવા લાગ્યા. અનુક્રમે પિતાના ગુરૂશ્રી ચિત્રવેગ આચાર્યની પાસે મૂલ અર્થ For Private And Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. ૫૩૯ સાંભળવા લાગ્યા. કેટલાક સમયમાં બુદ્ધિની તીવ્રતાને લીધે તે. મહાસત્વ સૂત્રોના અર્થની તુલના કરવા લાગ્યા. તપની ભાવના વડે ભાવિત છે આત્મા જેમને એવા તે મુનિ સત્વભાવનાને અભ્યાસ કરતા છતા રાત્રીએ પ્રેતવન (સ્મશાન)માં કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. તેટલામાં વિહાર કરતા શ્રીમાન ચિત્રવેગ આચાર્ય ચંપાપુરીમાં ગયા. મકરકેતુ મુનિ ચંપાનગરી હંમેશાં સ્મશાનભૂમિમાં પ્રતિમા ધારી રહે છે. ચિત્રગતિ ઉપાધ્યાય પણ વાચનાના સમયે મુનિઓના મધ્યભાગમાં બેઠહતા, તે સમયે વિકથામાં પ્રમત્ત થયેલા તેમને જાણીને કેઈ એક દેવ હરીગયે. બાદ વિસ્મિત થયેલા મુનિઓ ગુરુની પાસે ગયા અને ઉપાધ્યા થના હરણની વાર્તા તેમને સંભળાવી. ગુરૂએ પૂર્વગત જ્ઞાનના ઉપયોગ વડે તે વૈરીનું વૃત્તાંત જાણુને સર્વ મુનિઓતથા સાધ્વીઓસહિત પ્રવર્તિનીને ઉદ્દેશીને કહ્યું કે, હે સાધુ, સાધ્વીઓ ? વિરબુદ્ધિને બહુ દૂરથી હમે ત્યાગ કરે. કારણ કે, વૈરને લીધે અનેક દુઃખે ભેગવવાં પડે છે. તદ્યથા-પરભવમાં રૂણ થયેલે ધનપતિને જીવ જે દેવ થયેહતો, તે પૂર્વના વૈરને લીધે મહા ફોધવડે મેહિલને જીવજે સુમંગલથ, હે માનુષ્યોત્તર પર્વતની અપર બાજુએ મૂકી આવ્યે હતો. તે ત્યાંથી ચાલતો ચાલતો નિર્જન અરણ્યમાં આવ્યો. એટલે ત્યાં આગળ હેને કુકુટ જાતિના સર્પ દંશ કર્યો. જેથી તે મરીને સંસારમાં પરિભ્રમણકરવાલાગ્યા.પછીનારક,તિર્યંચ અને મનુષ્યનાભમાંદારૂ દુઃખે અનુભવીને સિદ્ધપુરનગરમાં સુરથનામેતેકનક્વતીને પુત્રથબાદ ક્ષયના રેગથી તેના પિતા સુગ્રીવરાજામરીયા, For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસંદરીચરિત્ર. એટલે તેરાજા થયા.તેનાકર્મના ઉદયવડે તે રાજ્યને સુપ્રતિષ્ઠ પેાતાને સ્વાધીનકર્યું.રાજ્યથીભ્રષ્ટથયેલા તેસુરથ ચપાનગરીમાંઆવ્યા. કીતિ ધમ ભૂપતિએ પેાતાના ભાણેજ જાણીત્યુને દેશના છેવટના ભાગમાં સાગામઆપ્યાં. ત્યાંપણ તેબહુઅનીતિ કરવાલાગ્યા. બાદ ભીમ નામે કીતિ ધર્મ રાજાનેા પુત્ર હતા. તેણે તે દુરાચારીને ગામડાં ખેંચી લઇને દેશ બહાર કર્યા. પછી પરિભ્રમણ કરતા તે સુરથ બહુ દુ:ખી થયા. છેવટે અજ્ઞાનતપ કરીને તે ન્યાતિષવાસી શનિશ્ચરદેવ થયા.ત્યાં તે પેાતાનુ પૂર્વ વૈર સંભારીનેઅહીંચિત્રગતિમુનિની પાસેઆવ્યા. અને તેમનાં હુંમેશાં છિદ્રગવેષણ કરતાહતા. આજે વિકથામાં પ્રમાદસેવતા જોઈ તે દુષ્ટતેમને ઉપાડીગયા અને લવણ સમુદ્રમાં તેમનેનાખી. દીધાછે. વળી શુભ પરિણામવાળા તે મુનિ શુકલધ્યાનવડે કર્મીશને ખાળી હાલમાં અંતકૃત્ કેવલી ભગવાન થયા છે. જેમને સંસારના ભય હવે રહ્યો નહીં. એપ્રમાણે આચાર્ય મહારાજનું વચન સાંભળી મુનિએ તથા સાધ્વીએ પરમ વૈરાગ્યભાવના ભાવતાં હતાં, તેટલામાં સ્મશાનભૂમિમાંથી શ્રીઅમરકેતુસુનિ ત્યાં આવ્યા અને તેમણે કહ્યુંકે, હે ભગવન? ગુરૂની આજ્ઞા વડે પ્રભાત કાલમાં ધનદેવ સહિત હું પ્રેતવનમાં મકરકેતુમુનિની પાસેગયા હતા. પરંતુ ત્યાં આગળ તે મ્હારા જોવામાં આવ્યા નહીં. પણ જાજવલ્યમાન અગારાવાળીએક ચિતા મળતી જોઈ. તેમજ ત્યાંઆગળ ગંધાદક અને પુષ્પાને સુગંધ બહુજ પ્રસરી રહ્યોછે.આવાતસાંભળી આચાર્ય શ્રીના સ ંવેગદ્વિગુણુ થઈ ગયા. બાદ પેાતાના જ્ઞાનવડેસત્યહકીકત જાણીનેસુરિપણકહેવાલાગ્યા, હેમુનિએ? મહુદુ:ખથીપીડાતા તેમદનવેગહિંડતાહિઁડતાઅહીં આવ્યા અને પ્રેતવનમાં કાર્યાત્સર્ગ કરીઉભેલા પેાતાનાપિતાને For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશપરછેદ જોઈ તે પાપીચિંતવવા લાગ્યોકે, હવે આવૈરીનેહણને પિતાને જમહું ફલકરું. ત્યારબાદ ત્યાં આગળ કાષ્ઠનું ભરેલું ગાડું લઈ કેઈક ખેડુત જ હશે. તેવામાં તે પ્રેતવનની નજીકમાં તેગાડું ભાગી ગયું જેથી તે ખેડુત અસુર થવાને લીધે પોતાના બળદલઈ ગાડાને ત્યાં પડતું મૂકી ગામમાં ચાલ્યા ગયે. પછી બહુ અંધાર થયું એટલે તે પાપીએ ગાડામાંથી કાષ્ટ લાવીને મુનિની ઉપર ખડકીને અગ્નિ સળગાવી સાધુને બાળી મૂક્યા, અગ્નિદેહને બાળે અને પોતે પણ સમભાવનામાં રહીને શુકલધ્યાનવડેકને બાળી નાખ્યાં પછી તે અંતકૃતકેવલીભગવાનથયા. આ પ્રમાણે ઉપદેશ આપતા અને ઉલ્લાસમાન છે વીર્ય જેમનું એવા ચિત્રવેગ સૂરિનાં ચાર કર્મક્ષીણ થઈગયાં જેથી કેવલજ્ઞાન પ્રગટ થયું. તેમજ શુભભાવમાં રહેલા શ્રીઅમરકેતુ મુનિ, ધનદેવમુનિ, કનકમાલા; કમલાવતી, સુરસુંદરી અને પ્રિયંગુમંજરી, એસને પણ વિશુદ્ધએવું કેવલજ્ઞાન પ્રગટ થયું તે સમયે દેવેએ અપૂર્વ વિભવ સાથે કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. અને ઉચિત સમયે તે સર્વેમાક્ષસુખપામ્યાં. વળી પોતાના કર્મ વડે મદનવેગ અનંત સંસાર પરિભ્રમણ કરશે. માટે હે ભવ્યાત્માઓ રાગ અને દ્વેષરૂપી કટ્ટા શત્રુઓને હમે સર્વથા ત્યાગકરો. વળહેમહાશયો રાગદ્વેષથીવિમુક્ત એવાશ્રીજીનેં ભગવાનને હૂમે ભક્તિપૂર્વક પ્રણામ કરે. જેથી આ ભવ સમુદ્રને પાર આવી જાય એ પ્રમાણે બેધ આપતી આ પ્રાચીન સુરસુંદરી કથા સમાપ્ત કરવામાં આવે છે. હંમેશાં જેમના અવલોકનમાં આસક્ત થયેલા, વળતેઓમાંજ લીન થયેલો અને ત્યાગ કર્યા છે અન્ય પ્રકારના વ્યાપાર જેમણે એવા પુરૂષ, અર્થ For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વર સુરસુંદરીચરિત્ર. ગ્રંથકારસૂચના (પદાર્થ=ધન) પ્રદાનરહિત છતા જેમના વચનને પણ પામતાનથી,તેમજ પિતાને અર્થ (પદાર્થ=ધન) આપે છે તે પણ રસ [ સ્નેહ ] હીન અને આસક્ત ચિત્તવાળી જેઓ મુગ્ધપુરુષોને પોતાને સદ્ભાવ આપતીનથી, વળી સુવર્ણ [સોનું=અક્ષર) રત્ન [રચના=રત્ન વડે ઉછળતી છે શોભા જેમની એવી વારાંગનાઓ સરખી કથાઓમાં જેકે વિદગ્ધ [ચતુર પુરૂષનું હૃદય હંમેશાં આસક્ત હોય છે. તોપણ સરલ એવા હેસજજનપુરૂ?અહીં હારી એક વિનતિ તમે સાંભળે? અલંકાર રહિત ઈચ્છા પ્રમાણે વર્તનારી સુંદર અને કોમળ છે શરીર જેનું, તેમ જ દરિદ્રીની ઉત્તમ એવી કુલ બાલિકા સરખી આ સુરસુંદરીકથા અન્યમાં આસક્ત છે પણ તેમને નિવારીને હેસજજનો! તહારી આગળ મહેમૂકી છે માટે હે સહુરૂષો? અવિદગ્ધ [અકુશલ=અપ્રસિદ્ધ છતાં પણ તેવિદગ્ધ (પ્રસિદ્ધ) થાય તેવી રીતે હમે પ્રયત્ન કરો?? જગબંધુ, તીર્થાધિપતિ, વીતરાગ અને સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં યાનપાત્ર ગ્રંથકારપ્રશસ્તિ સમાન શ્રીવમાનનામે જીદ્ર ભગ વાન હતા. તેમના શિષ્ય શ્રીસુધર્મ સ્વામી થયા. તેમના શિષ્ય શ્રી જબુસ્વામી :થયા, તેમના શિષ્ય શ્રીરત્નપ્રભવ સ્વામી થયા, એપ્રમાણે આચાર્યોની પરંપરાએ શ્રીવાસ્વામી થયા, તેમની શાખામાં લેકવિખ્યાત શ્રીજીનેશ્વરસૂરિ થયા. તેમના શિષ્યશ્રીઅક્ષક ઉપાધ્યાય થયા, જેમના ગુણે બહુ નિર્મલ હતા. વળી તેમના શિષ્યદોસ દિષરાત્રી નો અંત કરનાર અને નિરંતરગુણસંપદાવવૃદ્ધિ પામતા સૂર્યસમાનશ્રી વદ્ધમાનસૂરિથયા. જેમને ધર્મ ઉપર For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડશપરિચ્છેદ. બહુજરાગહdઅને પાપક્રિયામાંષહતે.તેમજજેમનીમિત્રેઅને શત્રુઓઉપરસમાનદૃષ્ટિહતી.એવામુનીંદ્રનાએશિથયાહતા. વળીતેસૂરિ દુર્વારએવાવાદીરૂપહસ્તીઓને ગર્વઉતારવામાં પ્રચંડ કેસરી સમાન અને શ્રીજીનેંદ્ર ભગવાને પ્રરૂપેલા પવિત્રસિદ્ધાંતોની પ્રરૂપણ કરવામાં પ્રવીણ હતા. તેમજ અત્યંત રમણીય છે પદ સંચાર જેના, સુંદર છે વાણી જેની, લેષ,(શબ્દાલંકાર=વિશેષ આલિંગન)માં અતિ સુકમલ, વિવિધ અલંકારવડે વિભૂષિત સારા વણેની રચનાઓડેમનહર છેસમસ્ત અંગજેનાંઅને લોકો ના મનને આનંદ આપનાર લીલાવતી નામે જેમની રચેલી કથા, સુવર્ણ અને રત્નાવવિભૂષિત છે સમગ્રઅવયવ જેના એવી વારાંગનાની માફક જયવંત વર્તે છે, એવા તે આચાર્યના બે શિષ્ય પૈકી એક તે શ્રીજીનેશ્વરસુરિ સૂર્યસમાન ઉત્કટપ્રતાપી હતા. અને બીજા તેમના સહોદર શ્રીબુદ્ધિસાગરસૂરિ હતા. શરાતના પૂર્ણચંદ્રસમાનમનહર એવા પોતાના યશરાશિ વડે પૂર્ણ કર્યું છે ભુવનતલ જેમણે, અને શ્રીજીનેંદ્રભાષિત સિદ્ધાંતના તત્વરાશિમાં આસકત છે હૃદય જેમનું એવાજે બુદિસાગરસૂરિના મુખરૂપી ગુહામાંથી નિકળેલી, અર્થરૂપી જલવડે સુશોભિત,પંડિતરૂપીચક્રવાકેવડે સંયુક્ત દુર્ણાહ્યએવાઅર્થરૂપી તરંગો જેમાં ઉછળી રહ્યા છે; તટસ્થાનમાં રહેલા અપશબ્દરૂપી વૃક્ષેને નિમૅલ કરવામાં સમર્થ અને અધ્યાયરૂપી ઉત્તમ પાન (પગથીયાં)ની રચનામાંરહેલી છેએવી નદીસમાન ઉત્તમ પ્રકારની પંચગ્રંથી(પાંચગ્રંથ)વિદ્યમાન છે. તેમનાશિષ્યપ્રવરશ્રીધનેશ્વરમુનિએ ચડ્ડાવલીપુરીમાં રહીને પોતાના ગુરૂશ્રીની આજ્ઞાવડે વિક્રમસંવત્ ૧૦૯૫ની સાલમાં ભાદ્રપદ કૃષ્ણ દ્વિતીયા ગુરૂવારે ધષ્ઠાનક્ષત્રમાંઆસુરસુંદરીકથાપાઠાંતરવડેપ્રાકૃતમાગધી ભાષા For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ સુરસુંદરીચરિત્ર. માંરચીછે. શ્રીમાન્ધનેશ્વરનિએરચેલીસુએ ધગાથાઓનાસમૂહ વડે મનહર અને રાગ તથા દ્વેષરૂપી અગ્નિઅનેવિષધરને શાંત કરવામાંજળઅને મત્રસમાન આસુરસુંદરીકથાનેવિષે પૂર્વોક્ત નિર્દેવ નનામે આસાળમા પરિચ્છેદ્ર સમાપ્ત. તેમજ સુરસુંદરી કથા પણ સમાપ્ત થ‰, इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्य मयसुरसुंदरीचरित्र स्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपाद श्रीमद्- बुद्धिसागरसूरीश्वर शिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्य श्रीमद्-अजित सागरसूरिकृत गुर्जर भाषानुवादे पूर्वोक्तनिर्वाणवर्णननामषोडश परिच्छेदः समाप्तः श्री सुरसुंदरीचरित्र सम्पूर्णम् ॐ अर्ह श्री केशरीयानाथायनमः ॐ शान्तिः ३ VA For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only