________________
www.kobatirth.org
૩૪
સુરસુંદરીચરિત્ર.
એવી તેઅટવી આકાશલક્ષ્મીનીમાફકાલતીહતી. તેવીલય કર અટવીને જોઇ પાણીમાટે હું ચારેતરફ તપાસ કરવા લાગી. તૃપાનેલીધે મ્હારા કડપણુ એસીગયા હતા; જેથી મ્હારી વાણીપણ અંધપડીગઇ, તેવામાં ફરતી ફરતી હું એકદિશાતરાલી, એટલામાં જળથીભરેલું એક સરેશવર મ્હારી નજરેપડયું. પછી તે તરફ ઝડપથી હું ચાલવાલાગી,મ્હારાં નેત્રાતા ભયથીખ ુચચલખનીગયાંહતાં, મહામુશીબતે હું સરેશવરનાકીનારાભેગી થઇ, પછીધીમેધીમે તેસરાવરની અંદર ઉતરીનેજલપાન મ્હે કર્યું.બાદ ત્યાંથી નીકળીને વિશ્રાંતિમાટે એક તવરનીનીચે હું બેઠી. એટલામાં સૂર્ય અસ્તાચલના શિખરઉપર ચાલ્યા ગયા. રાત્રીને પ્રા દુર્ભાવ દેખાવાલાગ્યા.શિયાળીયાના ફ્રેન્કારા સંભળાવાલાગ્યા.તે નિજ નએવા જગલનીઅંદર જેમજેમપશુએનાલય કરગા રવ થવાલાગ્યા તેમ તેમ મ્હારૂં હૃદય ભયનેલીધે બહુ કંપવાલાગ્યું. અનુક્રમે અધ રાત્રીના સમયથયા. મ્હારા ઉદરમાંદુ:સહ પીડા થવાલાગી. જેથી મંદમંદ શબ્દ કરતી હું ભૂમિઉપરલુઠવાલાગી. પ્રસવની તૈયારીનૅલીધે એચેનમાંહુ પીડાવાલાગી. અને અહુ વ્યાકુલથઈ આમતેમ લુતીહતી. તેટલામાં હેનરના થ? અત્યંત વેદનાથી પીડાતી એવી મ્હે' પેાતેજ તે અરણ્યની અંદર મૃગલીનીમાફક બહુદુ:ખવડે પુત્રના જન્મઆળ્યે જ્યારે મ્હારી મૂર્દાના વિરામથયા ત્યારે હું એડીથઇ અને મ્હે જોયુ તા પૃથ્વીઉપર તે આલક લુફ્તાહતા. પછી તે બાળકને બહુસ્નેહવડે મ્હે મ્હારા ખેાળામાં લીધેા. ત્યારમાદ નજીકમાં રહેલા સરેાવરમાંજઈ તે ખાળને ન્હેવરાવીને પોતાના વસ્ત્રવડે તેનુ શરીર શુદ્ધકરીને હું વૃક્ષ અને લતાઓની ઝાડીમાં જઇ ને એકાંતમાં એસીગઇ.
પુત્રજન્મ.
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir