________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
સુરસુંદરીચરિત્ર. | ગાય પોરારિ ખાતે છે નીતિધર્મમાં કુશલ એ મકરકેતુ રાજા પ્રજાઓના
અસ્પૃદયને માટે પોતાના પ્રતાપપ્રસારવા મકરકેતુધર્મ લાગ્યો. દેશવિદેશમાં જેની કીર્તિને પ્રવૃત્તિ, સ્થાયી ભાવ થવા લાગે. જેના યશથી
ઉજવલ બનેલા વિદ્યાધરેએ આપેલી કન્યાઓને તે પરણવા લાગ્યું. એમ કેટલીક વિદ્યાધરની કન્યાએની સાથે લગ્ન કર્યા બાદ તેણે વિદ્યાધરોને ગ્યતા પ્રમાણે ઘણાં ગામ નગરાદિક બક્ષિશમાં આપ્યાં. અદ્ધ ભરતક્ષેત્રમાં રહેલા સમસ્ત રાજાઓને પોતાની આજ્ઞામાં પ્રવર્તાવ્યા.તેમજ તેણે સમગ્ર દેશવિભાગોને ડમર અને ચેરેના ભયથી વિમુક્ત કર્યા.આર્ય દેશમાં રહેલાં ગામ, આકર અને નગરાદિકના સમૂહેને ઘણું ઊંચાં, કાતિમાં વેત અને દેખાવમાં બહુજ રમણીય એવાં અનેક ચૈત્યભવનવડે વિભૂષિત કર્યા. તેમજ સમગ્રશ્રાવક વર્ગને અનેક પ્રકારના કર (વેરા) અને શુલ્ક(દાણ)થી વિમુક્ત કર્યા.જેનશાસન તથાજેન સંઘના સમસ્તશત્રુઓને નિમૂલ કર્યો. સર્વદેશમાં મુનિઓના અલિત નિર્વિધ) વિહારપ્રવર્તાવ્યા. સાધર્મિકજનેના વાત્સલ્યમાં પોતાનાસામતિને નિગકર્યો. દરેક દેશમાં દરેક સ્થાને નાના પ્રકારની ભેજનશાલાઓ સ્થાપન કરી, તેમજ સત્રાગારે(દાનશાલાઓ) ની અંદર મનુષ્યની ઈચ્છા પ્રમાણે ઉત્તમ પ્રકારની સર્વ વસ્તુઓ આપવામાં આવે છે. વળી અનવદ્યકાર્યમાંરક્ત, પ્રજાને પાલવામાંજ મુખ્યપ્રવૃત્તિ કરતદ્દષ્ટ,ધ્રષ્ટ,લંઠ અને મૃત્યવર્ગને પ્રચંડ પણે નિગ્રહ કરતે, નમ્રજનેને સંતોષ આપતો, સમગ્રશત્રુજનેને વશ કરતે, સર્વ પ્રાણીઓના સમુદાયને આનંદઆપત, સમસ્ત દુર્ગમ્યમાર્ગોને
For Private And Personal Use Only