________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રાદાપરદ. ભાગદરિદ્ર છોકરાના જનકનીમાફક બક્ષીણથહતેમનેહર, ગંભીર અને પ્રદક્ષિણઆવર્તવાળી તેણીની નાભી જાણકામ વને સ્નાન કરવા માટે વિધિએ બનાવેલી કૂપિકા હાય ને શું ? માંસથી પુષ્ટ, સુકેમલ અને વિશાલ એવા નિતંબવડે તે બાલા દર્શનમાત્રથીજતરણ જનાના હદયનેકામાતુરકરી નાખે છે. કેળના ગર્ભસમાનસુકોમળ અને જેણુનું અતિ રમણીયએવુંઉરૂસ્થલ જાણે કામદેવનાગૃહદ્વારમાં વિધિએ સ્થાપન કરેલું તોરણ હેય નેશું તેમ શોભે છે. કૂર્મના સરખા ઉન્નત, પરસ્પર સજજડ મળેલી સુકેમળ અને પુષ્ટએવી આંગળીઓથી વિભૂષિત અને સુંદરરંગવાળાતેણીનાબંને ચરણેકલાકે નામનનેહરણકરેનહી? એવી સર્વાંગસુંદર તે બાલાઈએકદમમ્હારી દષ્ટિઅત્યંત આનંદમય થઈગઈ. લાંબા સમયના પરિચયવાળી હોયનેશું તેમ ન્હને જોઈ હારાહદયમાં હર્ષનીસીમારહીનહીં.ત્યારબાદપ્રિય એવી પોતાની ભાર્યાનીમાફક પાસે જઈ તેણીને મહેંતપાસકર્યો તે નિચેતન થયેલી હતી. તેણીના મુખમાંથી માત્રફેણનીકળતું હતું અને શરીરની કાંતિશ્યામ થઈગઈહતી. પછી હું પિતાની આંગળી તેણીના મુખમાં નાખીને જોયુતે અંદર અર્ધચાવેલું કિપાકનું ફલ હારા જેવામાં આવ્યું. જરૂરઆલના વિકારને લીધે આબાલાઅચેતન થઈગઈ છે, માટે એને પોતાના સ્થાનમાં લઈ જઈનેéસ્વસ્થકરું.વળી કોઈપણુવિદ્યાધરની આકન્યા અહીં આવેલી હશે. અને કેઈપણ દુઃખને લીધે એણુએવિષફલખાધેલું જણાય છે. કારણકે, પૃથ્વી ઉપરચાલનાર મનુષ્ય આ રત્નદ્વીપમાં આવી શકતા નથી. તેથી ભૂલોકવાસી આ કન્યા કેવીરીતે હોઈ શકે? વળી આવા એના વેષઉપરથી જરૂર આ કન્યા છે એમાં કોઈ પ્રકારનો સંદેહનથી. તેમજ મ્હારું જમણુનેત્ર કુરતું હતું તેથી આમ્હારી પ્રિયવદ્ભા
For Private And Personal Use Only