________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુરીટસ્વિ.' હેવીવેઈએ કારણકે, આબાળાને જઈજેમ્સનેઅનુરાગ થયો છે તેઅનુરાગ અનેક પ્રકારનીવિદ્યાધરની બાલાઓને જોઈને પ્રથમ થયેનાતે માટે જરૂરઆમલાંગી હારીદચિતા હોવી જોઈએ. એમ વિચાર કરતો હું પોતાના હસ્તના ઉત્સંગમાં એને લઈને ચાલ્યો.તેણીના સુકમલ અને મનોહર એવાશરીરના સ્પર્શથી ઉત્પન્ન થયેલા સુખને અનુભવ લઈ હારૂં શરીર બહુજ શાંત થઈ ગયું. અનુક્રમે હૃશ્રી આદિનાથ ભગવાનના મંદિરની પાસે મ્હારા. સ્થાનમાં આવી પહોંચ્યા. - પોતાના સ્થાનમાં આવીને ત્યાં રહેલીહારી ઓરમાન મા
તાની કન્યા પ્રિયંવદાને હું પૂર્વોક્ત વિષાપહાર. સવાત કહી. પછી હે તેણીનેકહ્યું કે, પિતાએ વિદ્યાપ્રદાનનાસમયે હને જે વીંટી આપીહતી તેવીંટી અને નિર્મલ જલ તું જલદી અહીં લાવ.હેધનદેવદિવ્યમથી જડેલી તે મુદ્રિકા સમગ્રદોષને નિવારે છે. વળી વિષસમૂહને નાશ કરવામાંતેવિશેષે કરીને તેબહુ ઉપગથાય છે. તેની પ્રતીતિઅસ્તુ ને સાક્ષાત્ થયેલી છે. પછી તે વીંટીના સ્પર્શવાળું પાણી કરીને હું તેનેડાવાલા, તેમજ તેના શરીરેછાંટવાલા.તે સમયે પ્રિયંવદાએ હુને કહ્યું કે આતહારી બહેન છે. પછી હેં કહ્યું કે, આહારીનકેવીરીતે થાય? એને કેઈવખતë પ્રથમએલી છે? પ્રિયંવદા બેલી. રત્નાવતીનામુમ્હારીન્હાનીમાસીનેનરવાહનરાજાનીસાથે કુશાગ્રનગરમાં પરણાવી છે; હેની આ સ્રસુંદરીનામે કન્યા છે. પ્રથમહુવૈતાઢથ પર્વતમાંથી આ દ્વીપમાં આવતી હતી ત્યારે માર્ગના પરિશ્રમને લીધે થાકી ગઈ એટલે કેશાગ્ર નગરની બહાર ઉદ્યાનમાં હું ઉતરી હતી, ત્યાં મહેં એને
હતી, વળી તે સમયે હું આકાશગમિની વિદ્યાનું એક પદ
For Private And Personal Use Only