________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિરણકે ? શિલ્ય, અહી કિનને ઉદ્યોગ કરવા પ્રમાણે
પ્રથમ પરિચ્છેદ. તહારી પુત્રીને જરૂર ભર્તા થશે. આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા બાદ યોગ્ય રીતે તેને સત્કાર કરી ભૂપતિએ તેને વિદાય કર્યો, એટલે તે સુમતિ નિમિત્તિક પણ બહુ ખુશી થઈ પિતાના સ્થાનમાં ગયો. ત્યારબાદ મંત્રી બે, હે રાજન્ ! હાલમાં આપણું
આ કામ બહુ સારૂ થયું. હવે આપણને રાજાઅનેમત્રિને કોઈ પણ પ્રકારની ચિંતા રહી નહીં; સંવાદ. પરંતુ તે નૈમિત્તિકના કહ્યા પ્રમાણે
આપણે તેને ઉદ્યોગ કરવો જોઈએ. તે સાંભળી રાજા છે, અહીં ચિત્રક્ષામાં સારે હુંશીયાર કોણ છે? મતિસાગર બોલ્યો, આપણે નગરમાં સુમતિસેન નામે કમલાવતીના ઉપાધ્યાય (શિક્ષક) છે, તેને ચિત્રસેન નામે એક પુત્ર છે, તે ચિત્રકામમાં બહુ જ કુશલ છે.
રાજાએ કહ્યું, ત્યારે જલદી એને અહીં બોલાવે, એમ આજ્ઞા થવાથી તેમણે હને બોલાવ્યું, એટલે તરત જ હું રાજાની પાસે આવ્યો. રાજાએ બહુ માનપૂર્વક મહને કહ્યું કે, કમલાવતીનું સ્વરૂપ એક ચિત્રપટ્ટ ઉપર જલદી લખીને તું તિયાર કર. બહુ સારું આપની આજ્ઞામાં હું હાજર છું, એમ કહી સારા વર્ણો વડે તેનું ચિત્ર લખી રાજાને બતાવ્યું. તે જોઈ રાજા બહુ ખુશી થયો. વળી તે રાજાએ મહને કહ્યું કે, તું આ કામમાં બહુ પ્રવીણ છે, માટે ચિત્રકારને વેષ ધારણ કરીને તે પોતે જ આ ચિત્રપટ્ટ લઈ સર્વ રાજાઓને બતાવ, તેમજ આ ચિત્રને જે જે મછિત થાય તે રાજાનું નામ જલદી અહીં આવી તું મહને
For Private And Personal Use Only