________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રશ્નપરિચ્છેદ.
૪૪૯ ફક ભયંકરગર્જનાઓ કરવા લાગ્યા.હાટા તરંગને લીધે ઉચ્છળતા નગરોના સમૂહવડે સ્થિર કરેલું છતાંપણ તેહાણ પ્રચંડ પવનથી ઉછળતાએવા સમુદ્રના બહવેગવાળા તરંગવડે તણુંવાલાગ્યું. નિરંતર ઉછળતા તરગેડે ઉત્પાત અને નિપાતને ધારણ કરતું જે વહાણ મણિઓથી બાંધેલી ભૂમિમાં હાથથી હણાયેલાદડાનીકીડાનેવહનકરવાલાગ્યું.અથઉંચાનીચી અથડાવા લાગ્યું ક્ષણમાત્રમાં પ્રચંડપવનના આઘાતથી જીર્ણ થયેલાં નંગરે તરંગોના વેગવડે કરકરએવા અવાજ સાથેટુટવા લાગ્યાં. તે સમયે ઉત્તમ તરૂણ ઘેડીની માફક મુક્ત થયાં છે બંધને જેનાં એવી તે નિકા તરંગવડે ખેંચાતી છતી બહુવેગથી જોડવા લાગી, કેઈ ઠેકાણે સિદ્ધ વિદ્યાવાળી વિદ્યાધરીની માફક આકાશમાં ઉડે છે. કોઈ ઠેકાણે વિદ્યાથી ભ્રષ્ટથયેલી ખેચરીની માફક તેનકા નીચી પડે છે. કદાચિત દંડથી હણાયેલી ભુજંગીનીમાફક તરંગોનેલીધે
લાખાધાકરે છે, કેઈસમયે ઉત્તમજનેએ કહેલા શુદ્ધ અર્થની માફક અતિવેગથી ચાલ્યાકરે છે,વળી કદાચિત તે ધ્યાનમાં બેઠેલી
ગિનીની માફક નિશ્ચલથઈધ્યાનકરે છે, કદાચિત તે અરણ્યમાં પડેલીવૃદ્ધસ્ત્રીની માફક મંદમંદચાલે છે, કદાચિત ગુરૂજનની દષ્ટિગોચરથયેલી અનેવરલાયક એવી કુલબાલિકાની માફક ધ્રુજતું છે શરીર જેનું એવીતેનકા સમુદ્રની અંદરઘૂમે છે. તરંગોનાજલથી ભરાઈગયેલાં પાટીયાંમાંથી ખરતા મહાટા બિંદુઓ રૂપી આંસુવડે આશ્રિતજનોના રક્ષણુકરવામાં વ્યગ્રથયેલી તેનકાજાણે રૂદનકરતી હાયને શું ? નજીકમાં પિતાને ભંગ જાણીને ભય પામેલી અને શરણહીન એવી તે નૌકા બંધનથી છુટાં પડતાં પાટીઓથી ઉત્પન્ન થતા મહેટા શબ્દ રૂપી પ્રલાપ વડે રૂદન કરતી હેય ને શું? એવી તે નિકા સમુદ્રની અંદર ઉન્મતની માફક આમતેમ
૨૯
For Private And Personal Use Only