________________
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
દ્રશ્ય થઇ ગયે. હું પણુ આકાશમાંથી એકદમ ધી સમુદ્રમાં પડીગયા. પછી હું ત્યાંથી આકાશમાંચાલવામાટે નભાગાલિ ની વિદ્યાનું સ્મરણ કરવાલાગ્યા, પરંતુ તેવિદ્યા હૅને યાદ આવી નહીં. તેથી મમ્હેં જાણ્યું કે, તે દુષ્ટ વૈતાલ જરૂર મ્હારી સર્વ વિદ્યાએ હરી ગયા. કાઇપણ પ્રચંડ વૈરી આ અસુર હાવા જોઇએ એમવિચારકરતાહું;હેધનદેવ ભુજાઆવડૅસમુદ્રમાંતરવાલાગ્યા. હે નરાધીશ? એપ્રમાણે પાતાનુ વૃત્તાંતતેપુરૂષમ્હનેકહેતા હતા, તેટલામાં અમ્હારા નિોમકે ભયભ્રાંત થઇકહ્યુંકે; હેનાવિક પુરૂષા? કર્ણ - ધારસહિતતમ્હે તૈયાર થઇજાઓ.કારણ કે;મૃત્યુના મુખ સમાન આકાઇ ભયંકર ઉત્પાત દેખાય છે.તમ્હે આકાશ તરફ સૃષ્ટિકર; સુપડાના આકારજેટલું અનેએકદમ વૃદ્ધિ પામતું તે વાદળ ઉત્પન્નથયું છે, જે અભ્રખંડ ખલપુરૂષના સ’ગનીમાફક આપણેાનાશ કરશે. આવા સ્થાનમાં થયેલે આવેાલ ચકર મહાધારઆ ઉત્પાત ઘેાડાસમયમાં યાત્રાલુ, નાવિકઅને નાવઆદિક સર્વના વિનાશ કરેછે. એ પ્રમાણે વ્હાણુના સ્તંભાગ ઉપર બેઠેલા પુરૂષનુ વચન સાંભળી વ્હાણુમાં રહેલા સર્વ પુરૂષા એકદમ ક્ષેાભાયમાન થઇગયા અને જીવવાની આશાપણુ તેઓએ છેડીદીધી. ખાદ નાવિકાએ સ ન ંગરાના સમુદાયજલની અંદર મૂકી દીધા,કૃપત ભને નમાવી નાખ્યા,વ્હાણુને પણ ખુખજાડાઅને વેતવસ્ત્રવડેચા રેખાજીએઢાંકી દીધું.એટલામાં શ્યામ એવામેઘના સમૂહવડેસ આકાશ છવાઈ ગર્યું. પવનપણ મહૅવેગથીવાવાલાગ્યા. સમુદ્રનું પાણી ઉચ્છળવા લાગ્યું.ચારેતરફ યમજીન્હેંાનીમાફક નિરંતર ઉપરાઉપરીવિજનીનાચમકારા દેખાવાલાગ્યા. મેઘપણ યમરાજાના સુભટનીમા-
Shri Mahavir Jain Aradhana Kendra
અકસ્માત્
ઉત્પાત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only