________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ર દશરિછેદ.
૭ સભામાં બેઠા હતા ત્યાં હું અને શત્રુજયસજાનું મસ્તક તેની આગળ મૂક્યું. પછી પ્રણામ કરીને, ધનદેવ? પૂર્વોક્ત સર્વ વાર્તા તેમની આગળ હું કહી સંભળાવી. બાદમëકહ્યું કે, હે રાજન! હવેતહારે કેાઈપ્રકારને ઉદેશ
કરનહીંતમહેસુખેથી અહીં રહે. હવે મકરકેતુનું પ્રયાણુ, જાઉછું, કારણકે જનક્રીપમાંથી આપની
1 કન્યાને લાવીને જલદી આપને સેંપી દઉં. એમ કહી સ્ત્રીના મુખાવલોકનમાં ઉત્સુકથયેલે હુંઆકાશમાર્ગે ચાલવા લાગ્યો અને અનુક્રમેતે સ્થાનમાં હું પહોંચે તેટલામાં અકસ્માત્ ત્યાં રહેલે એક વૈતાલ હારા જેવામાં આવ્યા, તાલવૃક્ષના સરખી લાંબી જેની જઘાઓ છે. અષીપુંજ અને મહિષ સમાન શ્યામ છે શરીરજે. જેના હસ્તનું બંધારણ બહુ લાંબુ અને પુષ્ટ છે. જેના દાંત મુખની બહાર નીકળેલા છે.ઉષ્ટ્રની માફક જેના ઓષ્ટની સ્થિતિ ભયંકર દેખાય છે. વળી જેનાં ચક્ષુએ ખદ્યોતની માફક ચકચકે છે. જેના મુખની બહાર બે જીન્હાઓ લપલપે છે. બહુ જાડી અને ચપટી છે નાસિકા જેની. બહુ સંતાપનેવિસ્તારતો. વારંવાર પોતાની ભુજાઓ વડેઆશ્લેટન કરતે. તેમજ ખડખડાટ હાસવડે અતિશય ગર્જના કરતે અને પ્રલયકાલના મેઘસમાન હક્કારવવડે નભસ્તલને વાચાલિત કરતે એવો તે વૈતાલ બેલ્યો. રેરા દુરાશયી પ્રથમ હું મને સ્ત્રીના અપહારથી બહુ દુઃખદીધેલું છે. તે વૈરનો બદલો આસમયે હું લીધા વિના રહેવાને નથી.હવે મ્હારી દષ્ટિગોચર થયેલો તું કયાં જઈશ? રે વૈરી? બાલ અવસ્થામાં કોઈ કારણઆવીમળવાથી તું જીવતે રહેલો છે. પરંતુ હાલમાં ભયંકર સમુદ્રમાં નાખેલે તું જીવવાને નથી. એમ કહીને તે વૈતાલ તરતજ અ
For Private And Personal Use Only