________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.સુ દરીમિક શ્રીવિભૂષિતછેકાંડજેમના એવાંમણેાવર વિંધાયેલા કિલ્લોનગરનું રણુ કરતાછતા રોમાંચને ધારણ કરતા હેચનેશું? ત્યારબાદ શત્રુનાયાહાએ પરિખા [ખાઇ] પુરી નાખી અને લાંમા વાંસડાઓનાપ્રયેાગવડે પ્રાંતભાગને માળીનાખીને સમગ્રકિલ્લા અગ્નિથી સળગાવીદીધા. યત્રાથી ફૂંકાતા પત્થરોના આઘાતવડે કિલ્લાનાં શિખરા ટુટવાલાગ્યાં, જેથી શત્રુના સૈન્યમાં અકસ્માત કાલાહલ ફાટી નીકળ્યેા. ત્યારમાદ મ્હોટા વિશાલ પાષાણાથી આંધેલી કિલ્લાની અડાલીએ પણ યત્રા, સુર ગેા અને કશાઓના આઘાતવરુવિખરાઇ પડવાલાગી.
એ પ્રમાણે શત્રુના સૈનિકાએ એક્દમ પરાજીત કરેલા નગરના સુભટ નેજોઈ અકસ્માત્ મ્હારા મરકેતુનુંસાહસ. હૃદયમાં ક્રોધભરાઇગયા. જેથી હું આઠ પોશીને ખડ્ગઉગામી ગજેંદ્રઉપરબેઠેલા શત્રુજયની પાસેગયા. અને ત્હને કહ્યુ કે, રેર! અધમ? આજે સ્ફુર્હને ઘણાકાળેદીઠાછે. જોકે આ મ્હારી સ્ત્રીના પિતાએ હારૂં કાઈપ્રકારનું વેર કર્યું નથી,છતાં તું એમને પરાજયકરવા તૈયાર થયેાછે. અત્યારેા કેટલામધા દુરાચાર ગણાય ! અથવા વિનાશ કાળ આવે ત્યારે વાંસડાને લ આવ્યાશિવાય રહેતુ નથી, વળી હેશત્રુંજય?જો તુ સત્ય સુભટવાદનેવહનકરતા હાયતાહાલમાં તુ હારૂં પુરૂષત્વ પ્રગટકર? એમ કહી હૈના કેશપકડીને એકક્રમ મ્હે હૈનું મસ્તકકાપીનાખ્યું.બાદછેદાઇગયુ છે મસ્તકજેનું એવા પેાતાના સ્વામીને જોઇ શત્રુના સર્વ સૈનિકા સંભ્રાંત થઈ ગયાઅનેએકદમ મ્હારીઉપરહુમલેાકરીનેમાણાવડેમ્હને મારવા સંડી પડયા. ખાદ તેનાં હજારા તીક્ષ્ણ બાણાની પંક્તિના ચુક્તિપૂર્વક ખચાવકરીને નરવાહનરાન્ત રોકાતુર થઇ જ્યાં
For Private And Personal Use Only