________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચદશપરિચ્છેદ.
૪૧.
લેાકેા વિખરાઇ ગયા. ત્હારા પુત્રના હસ્તમાં પાટીયું આવીગયું. જેથી સમુદ્ર ઉતરીને કીનારે તે આવી પહેાચ્યા. બાદ પ્રિયંવદાએ હેને જોયા અને તે પેાતાના સ્થાનમાં ત્હને લઇ ગઇ. વળી તે હારા પુત્ર આજે વિકાલ સમયે ત્હને મળશે. હેનરેદ્ર? જે વ્હેં પૂછ્યું તેના પ્રત્યુત્તર હેં હૅને કહી સભળાવ્યેા. એ પ્રમાણે આચાર્ય મહારાજનું વચનસાંભળી રાજા, સુરસુંદરી અને દેવી એ સર્વે બહુ આન ંદ પામ્યાં, તેમજ સર્વ સભાના લેાકેા પણ સંસારની વિચિત્રતા સાંભળી વૈરાગ્યદશામાં આવી ગયા. ત્યારબાદ રાજા ચેા, હૈ મુનીંદ્ર ? જ્યાંસુધી પુત્રને સમાગથશે ત્યાંસુધી અહીં આપનાચરણકમલમાં રહીને મનુષ્ય પણાને અમે કૃતાર્થ કરીશું.
ધનદેવના પ્રશ્ન
આદ ધનદેવણિક્ પ્રણામ કરી સુપ્રતિ આચાર્ય ને કહેવા લાગ્યા, જ્યારે નવતીના સૈનિકેાએ ઘેર સંગ્રામ કરી પલ્લીના ભંગ કર્યોઅને સર્વ ભીહ્વસુભટ ત્યાંથી નાશી ગયા ત્યારે આપ કયાં ગયા હતા ? અને આ શ્રમણપણું તમ્હેં કેવી રીતે પ્રાપ્ત કર્યું ? ગુરૂ મહારાજ મેલ્યા. હેધનદેવી તે સંબંધી વૃત્તાંત તું સાંભળ. તે સમયે સૈનિકેાનીસાથે યુદ્ધમાં હું ઉતર્યાં હતા. શત્રુઓના અનેકખાણેાની વૃષ્ટિથી મ્હારૂં શરીર લાસ થઇ ગયું, જેથી હું પૃથ્વી ઉપર પડી ગયા. ખાદ તે સ્થાનમાં આવેલા ચિત્રવેગ વિદ્યાધરે મ્હને જોચે! અને મહુ સ્નેહના સંબંધને લીધે તે મ્હને વૈતાઢયગિરિમાં લઈ ગયા. તત્કાળ તેણે ઔષધિના પ્રભાવથી મ્હને સ્વસ્થ કર્યો. માદ પૂર્વ ના ઉપકારનું સ્મરણ કરી તેણે હને ઉત્તમ પ્રકારની પ્રજ્ઞપ્તિ નામે એક વિદ્યા આપી. હે... પણ ત્યાં રહીને વિધિ
For Private And Personal Use Only