________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચ્છેદ.
૩૮૯
છેડીને યુવાન અવસ્થામાંહું લગભગ આવીપહેાચી. યુવતિજનને લાયક એવી કલાઓના અભ્યાસ હે' સરૂકી. અનુક્રમે તે કલાઓમાં મ્હેં નિપુણતામેળવી. તેમજ વૃત્ત, નાટય,ગીત, પત્ર છેદ્ય, હસ્તકાંડ, વીણાસ્વર, લક્ષણુ, વ્યંજન, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રમાં હું વિચક્ષણથઇ, બુદ્ધિમાં બહુસ્પતિ સમાન હું ગણુાવાગાલી. શ્લાકની અંદરનુ એકપદ પ્રાપ્ત થાયતા તેઉપરથી હું બાકીનાં સર્વ પદ્મ પૂરણકરી શકું એટલી મ્હારી શક્તિ સ્ફુરવાલાગી. મ્હારાં માતાપિતા તેમજ મ્હારા પરિજન હૅનેજોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. હુંપણ નવીન યૌન અવસ્થામાં આવી પહોંચી.
નવીન ચાવનને શૈાભાવતી એવી હૅનેજોઇમ્હારાપિતામહુ ચીંતા કરવાલાગ્યાકે; મ્હારી પુત્રીના ઉ ચિતલત્તાં કાણુથશે ? જોકે ગુણવાન હાય
તાતચિતા.
તે તેજસ્વીનહાય, કિવા તેજસ્વી હાયતા ભાગ્યવાન્ ન હેાય; એમ દરેક ગુણાથી સ ંપન્ન એવા ભો મળવા તેપણુ કન્યાનું પૂર્ણ ભાગ્ય હાયતાજ આદુનીયામાં હૅને મળીશકેછે. અન્યદા રાજા પોતે રાજસભાની અંદર બેઠા હતા. તેવામાં ત્યાંસુમતિનામેએક નૈમિત્તિકઆવ્યે .ખાદરાજાએšને પૂછયું, હેભદ્ર? મ્હારી કન્યાનાભાં કાણુથશે? તેસાંભળી નેમિનિક આવ્યા. હેનરેંદ્ર ?વિદ્યાધરાના ચક્રવત્તીરાજા આકન્યાના ભત્તુંથશે,અને તેના સમગ્ર અંતેઉરમાં આકન્યા ખાસ પટ્ટરાણી થશે; એટલુ જ નહીં પરંતુ પાતાના પતિને અહુજ પ્રીતિદાયક થશે. એપ્રમાણે તેનું વચન સાંભળી મ્હારાપિતા પેાતાના હૃદચમાં ઘણા આન≠ પામ્યા અને સુમતિનૈમિત્તિકને ખ ુદ્રવ્યઆપીને પેાતાના સ્થાનમાં વ્હેને વિદાયકર્યાં.
For Private And Personal Use Only