________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ પિતે પોતાના જ્ઞાનને સફલકરે છે. કારણકે, જે પુરૂષેરદીઠા હોય; તેમને પ્રહાર પણ તેમાણસ જ કરે છે.અન્યથી તે કાર્ય થઈ શકતું નથી. ત્યારબાદ સર્વસખીએ ગુમરીતેહસીને આનંદપૂર્વકબાલી. હેશ્રીમતી? હાલમાં હવે તું છુટવાની નથી. અહારી આ પ્રિય સખીને તું સ્વસ્થ કર. વળી હે સુતનું? લ્હારા પિતા મંત્રવાદી પુરૂષોમાં બહુ પ્રસિદ્ધ છે. માટે કોઈપણ મંત્રના પ્રાગવડે તું સુરસુંદરીને રેગથી મુક્ત કર. શ્રીમતી બાલી. જોકે, મહારા પિતા મંત્રાદિકગ જાણે છે તો એમાંમ્હારેલું કે, દુધમીઠું હોય છે. તેમાં છાણુને શે સંબંધ? તેમ છતાં હુંએક તેને ઉપાય બતાવું, પરંતુ તે કહેવાથી હારી ઉપર તેરીસાયનહીતો!! એમ કહી બાલી. આવ્યાધિ કોઈ નવીન પ્રકારનો છે, જેથી તે કેવળ મંત્રથી મટવાને નથી. બાદ કુમુદિનીબાલી. એમાંકોપકરવાનું શું કારણ છે? જે રેગની શાંતિ થતી હોય તો તે શામાટેતુંછુપાવી રાખે છે? નિ:શંકપણે તે વાત તું પ્રગટ કરી તે સાંભળી શ્રીમતી બેલી. ચિત્રપટમાં ચિલો જે પુરૂષ એણના જોવામાં આવ્યો છે તેજ વૈદ્યને જે સમાગમ થાય એનાગિની શાંતિ થાય તેમ છે. તે પ્રમાણે શ્રીમતીને માર્મિક અભિપ્રાય જાણ કુસુ
( દિની તચિત્રપટને ખુલ્લો કરી બહુ સંચિત્રપટાવલોકન, ભાવનાપૂર્વક કહેવા લાગી કે હેસખીએ?
જે એમ હોય તે આપણે એની પ્રાર્થના કરીએ. બાદસર્વ સખીઓ કિંચિત્ હાસ્ય કરી હર્ષના ઉદ્ગાર સાથે બાલી. હે સખી? હારું કેવું સત્ય છે એમ કહી તેઓએ ચિત્રપટની આગળ હાથ જોડી સ્તુતિ કરવા લાગી. હે દાક્ષિણ્યનિધે? હે મહાયશહેચિત્રસ્થિત મહાપુરૂષી અભ્યારીએકવિનતિ તહે સાંભળી તહારા દર્શનથી આ અમ્હારી પ્રિયસખી બહુવ્યા
For Private And Personal Use Only