SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org *c સુરસુંદરીચરિત્ર. ધિમાં આવી પડીછે; માટે હે સુંદરી જેવીરીતે એના વ્યાધિ દૂર થાય તેવા ઉપાય આપ જલદી સોંપાદનકરે. કામદેવરૂપીમહાન્ રાગથી પીડાતી એવીયુવતિઓના તડ઼ે વૈદ્ય છે. આ પ્રમાણે સખીઓના ઉદ્ગાર સાંભળ્યામાદ મુખેથી હુંકારાકરતી હું કાપ સહિત કહેવા લાગીકે, હેસખએ? ગ્રહેાથી પકડાયેલાની માફક આવાંઅસંબદ્ધવચનેાતમ્હેકેમ લે છે?કિવાઅચેતન ચિત્રપટની આગળ આવીવિનતિ કરવાથી શે।ગુણ થવાનાછે?ચિત્રમાંરહેલે કોઈપણ માણસ કોઇપણ સમયે વ્યાધિને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન નજથઈશકે? છતાં તમ્હે આવી વિપરીતભાવનાઓ કેમ કરે છે? તે સાંભળી શ્રીમતીમાલી, હેસુરસુ દરી? જેથી આ ચિત્રગત પુરૂષ ત્હારા ચિત્તમાં રહેલાછે તેજ કારણને લીધે તેણે ુને અચેતન કરી નાખીછે. ત્યારબાર મ્હાટાનિ:શ્વાસમૂકી ધીમે સ્વરે મ્હે કહ્યું કે, હેસખી? એપ્રમાણેજાતુ જાણેછેતેાશામાટે તે સ`પાદન કરવામાં તુ વિલંબ કરે છે ? એમ કહી નીચુ સુખ કરીહુંભૂમિપૃષ્ઠનેખાતરતીહુતી,તેટલામાંહસ્તનીતાળીલઇહસીને તેણીએકહ્યુંકે, હેતનુ? ત્હારૂંસત્ય વચન સાંભળી હું ખુશીથઈ છું. માટે તેકાય સિદ્ધ કરવામાં હવેહું વિલંબ કરીશનહીં. સવ વ્હારા મનેરથ હુકમુદતમાં સિદ્ધથશે. એમકહીશ્રીમતીચિત્રપટલઇને તરતજ મ્હારી માતાનીપાસેગઈ અને આસ વૃત્તાંત તેણીનીઆગળ તેણેનિવેદનકર્યું. ત્યારબાદચિત્રપટમાં લખેલાતે કામદેવસમાનયુવાનનેતેણીએઞતાવ્યા.તેનેજોઈમ્હારીમાતાપણ અહુખુશીથઇઅનેતરતજ તેરાજાનીપાસેગઈ.પશ્ચાત્સ સમાચાર તેણીએકહ્યા એટલેતેચિત્રપટનેજોઈ મ્હારાપિતામહુપ્રસંન થયાઅનેતેમેલ્યાકે; મ્હારીપુત્રીને પ્રેમબહુસારાસ્થાનમાંબંધાણા છે. અથવા ઉત્તમપકારની રાજહું સીરાજહુ સને છેાડીને અન્યત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy