________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકદશપરિચ્છેદ.
૩૭પ
યુકે હે સુરથી આ અલંકાર તમ્હને કયાંથી મળ્યાછે? એનુ કારણ તમ્હે મ્હનેકહેા.સુરથમેલ્યા. હે સુ દરી! પ્રથમ મ્હારા ભીલ્લાએ આ અટવીમાં કુશાગ્રપુર પ્રત્યેજતા બહુ સમૃદ્ધિવાળા એકવણુસા લુંટયેાહતા. તે વખતે આસ માલઅમ્હને મળ્યે હતેા. આ અલ કાર ત્યારે લાયક છે. એમતેની હકીકત સાંભળી મ્હેં કહ્યુંકે; આ સર્વ અલંકાર મ્હારાજ છે. પ્રથમ મ્હે શ્રીદત્તવિષ્ણુને મૂકવાસારૂ આખ્યાહતા. તે સાંભળી હસતેમુખે આનંદપૂર્વક તેબેલ્યે . જોએમ હાયતા અનુસારૂ,માટે હે સુંદરી! આ અલકારોને ધારણકરીતું સુખેથી આનંદકર, કારણકે; આ આભરણાને લાયકતુંજ છે. એમાં અન્યસ્ત્રીની યાગ્યતાનથી. આદમ્હે હૈના દુષ્ટભાવ જાણ્યાશિવાય તે અલંકારો લઈલીધા. ત્યારબાદ હંમેશાં તે દુષ્ટ દુરાચારની ઇચ્છાવડે મ્હારીપાસે આવવા લાગ્યા. તેમજ બહુ હાવભાવ મ્હને તે દેખાડવા લાગ્યા. મ્હારી સેવાપણુ તે સારીરીતે કરવા લાગ્યા.
ત્યારબાદ કામાંધમની તે સુરથપ્રયાણ કરવાની તેા વાત જ ભૂલીગયે અનેએકાંતમાં મ્હારીપાસે સુરનાદુરાચાર. આવી ઉપહાસની વિવિધ પ્રકારનીવાત્તો આ કરવા લાગ્યા. રૂપ્રિયતમ ? કામના આવેશથી વિમૂઢ અનેલે તે દુષ્ટપાપી કુલમર્યાદાના ત્યાગ કરી નિ જથઈ અન્યદા મ્હારીપાસે આવ્યે. તે વખત હું એકલી એકાંતમાં બેઠેલી હતી. અવિવેકને અહુમાન આપતા તે પાપી બાલ્યેા. હેતુ દરી ? કામનીપીડાથી હું બહુદુ:ખમાં આવીપડયા છું, કામદેવના ખાણેાથી જીણુ થયેલુંમ્હારૂંશરીર હવેઅહુ પીડાય છે. માટે હેસુંદરી? હવેહુંત્યારે શરણે આવ્યેાછું, માટે પેાતાના અંગના સંગમવડે આજે મ્હારાવિતને તુ સલકર. હેસુતી
For Private And Personal Use Only