________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩જ
સુરસુંદરીચરિત્ર. આપનાકહ્યા પ્રમાણે હુંકરીશ, હું પોતે જઈને અમરકેતુરાજને આરાણસેંપીદઈશ. એમાં કોઈપણ પ્રકારે આપને સંશયરાખવે નહીં. ત્યારબાદ કુલપતિએહને કહ્યું કે, હેવન્સે? સુરથકુમારનું કહેવુંહારાસાંભળવામાં આવ્યુંને? ઠીક છે. આ સંગાથ સારે છે, માટે એની સાથેતું જા. બીજે સાર્થમીદુર્લભ છે. પછી મહેપણ વિચારકે, શું એની સાથે હાજવુંયેગ્યગણાયખરૂ? અથવા કુલપતિ અહીં આબાબતમાંઉચિતલિંવાઅનુચિત છે તે સર્વજા
છે. એમ વિચારકરીëકહ્યુંકે, હેભગવન આપની આજ્ઞામાં તૈયાર છું. કુલપતિબેલ્યા. હેપુત્રી? જેએમહાયતનું તૈયાર થા. એપ્રમાણે તેમના કહેવાથી હેનરેંદ્ર? તેમનું વચનમા કરીઠું સુરથકુમારની સાથે ત્યાંથી નીકળી, પ્રયાણના સમયે સર્વ તપસ્વિનીઓ હને વળાવવાઆવી, પછી તેઓ મ્હારીસાથે સંભાજણાદિક ઉચિત ભલામણ કરી પોતાના આશ્રમમાં નિવૃત્ત થઈ. પણ સાર્થની સાથે ચાલવા લાગી, અનુક્રમે તે સુરથક
માર ચાલતાં ચાલતાં આ પ્રદેશમાં આવી વનપ્રવેશ- પહો . તેટલામાં કંઈક બહાનું કાઢીને
આજ અરણ્યમાં તેણે નિવાસ કર્યો. પિતાના સિન્યને પણત્યાં પડાવ કરાવ્યા બાદ પ્રતિ દિવસે તે હારી પાસે આવેવાલા. અને હંમેશાં હારૂં સન્માન કરીને પોતાના સ્થાનમાં તેજતેહતે, બાદ એકદિવસે તે ઉત્તમ પ્રકારના અલંકારલઈ હારી પાસે આવી એકાંતમાં હુને કહેવાલા. હે સુંદરી? અલંકાર પહેર્યાવિના તું બરાબર શોભતી નથી. માટે અલંકારને તું સ્વીકારકર,દેવતાએ આપેલાકુંડલ તેમજ અન્ય બીજા અલંકારે જે મહે ઓળખ્યા કે, આતે સર્વે આભૂષણ હારાં છે. બાદમ્હારા હદયમાં વિસ્મયથાઅને હેં તહેને પૂ
For Private And Personal Use Only