________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૯
ચતુર્દ શપરિચ્છેદ. રાજનાપ્રભાવથીતમ્હારાઉન્માદનિવૃત્તથઈગયા,એપ્રમાણે વસુમતીનું વચનસાંભળી તેસ્ત્રીપુરૂષષ નેજણ બહુવિનયવડે શ્રીમાન્ સૂધર્મસુરિના ચરણકમલમાં વંદન કરવા લાગ્યાં, બાદ સુરી શ્વરે વિશેષમાં જણાવ્યુંકે, ભાગસુખના લાલચુ અને પરસ્ત્રીના સંગમાં લુબ્ધ એવા પુરૂષને આલેક અને પરલેાકમાં અનેક પ્રકારની વિટ'બનાઆ ભાગવવીપડેછે. વળીવિષયસુખની તૃષ્ણા વાળા અધીરપુરૂષાવધ, ધઅને મરણાદ્રિકઅનેકદુ:ખાને પ્રાપ્ત થાયછે. એમજાણી હૈકુમારતું ભગતૃષ્ણાના ત્યાગકર પરસ્ત્રીમાં લુબ્ધથઇ હું જે ચિકણું પાપ આંધ્યુ છે તેના પરિણામથી આ રાજ્ય બ્રશાદિક જેદુ:ખ હને પડયુ તે તે એક પુષ્પસમાન સમજવાનુ છે, વળી પલેાકમાં નારક અને તિર્યંચ આદિકનો ચા નિમાંતેથીપણ અન તગણું દુ:સહ અને કટુકવિપાકવાળુ દુર ત ફૂલ હારે ભાગવવું પડશે.
ચારિત્રગ્રહણ.
સંસારનિવત્તક અને દોષહારક એવા સૂરમહારાજના ઉપદેશ સાંભળી તેમનેના હૃદયમાં ચારિત્રના પરિણામ પ્રગટ થયા. ચિત્તની વિશુદ્ધતાજોઇ ગુરૂશ્રીએ તેમ નેનેસ ંસાર તારિણી શ્રીમતીભાગવતી દીક્ષાઆપી. ત્યારબાદ પ્રવૃત્તિનીપાસે પેાતાની અને અેનેટની સાથે રહેલી સુલેાચના ગુરૂ વિનયમાં સભ્યપ્રકારે તત્પરરહી છતી અનેકપ્રકારની તપશ્ચર્યાએ કરવા લાગી. એપ્રમાણે ચંદ્રયશાની પાસમાંરહેતી એવી ત્રણે સાધ્વીએનાં બહુ પૂર્વ લાખવ ચાલ્યાંગયાં. તેમજ ઘનવાહનમુનિનીસાથેરહેલાકનકરથમુનિનાંપણબહુકાડાકે ડીવ વ્યતીતથયાં.
ત્યારબાદ પોતાના આયુષની સમાપ્તિનાઅરસામાં સૂરીશ્વરે અનશન વ્રત ગ્રહણ કર્યું. સમાધિ
For Private And Personal Use Only