________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
પ્રસ્તુત બને આચાર્યોની કૃતિ વિષયમાં વિચાર કરીએ તો પ્રથમ શ્રી જીનેશ્વરસૂરિએ રચેલા ગ્રંથે નીચે મુજબ જોતીવાથr, આ લીલાવતીનું વર્ણન પ્રસ્તુતગ્રંથની પ્રશસ્તિમાં પણ મધુર શબ્દોથી આપેલું છે. તેમજ શ્રી હેમચંદ્રાચાર્ય પણ કાવ્યશાસનની ટીકામાં પદ્યમય કથાના ઉદાહરણ પ્રસંગે લખે છે કે-“વિ7 vઘમશી જ સ્ત્રી જાત અપૂર્વ અર્થબોધક પદ્યબંધ એક લીલાવતી કથા છે. આ પ્રમાણે લીલાવતીનું તેમણે ત્યાં મારણ કર્યું છે. બીજે-મિત્રછાવૃત્તિ નામે ગ્રંથ કરેલો છે. આ ગ્રંથ જાવાલિપુરમાં વિક્રમ સંવત ૧૯૮૦માં નિર્માણ કરેલ છે. તેજપતે પ્રશસ્તિમાં જણાવે છે કે
समानामधिकेऽशीत्या, सहस्र विक्रमाद्गते । श्रीजावालिपुरे रम्ये, वृत्तिरेषा समापिता ॥१॥
અર્થ–વિક્રમ સંવત ૧૦૮૦ માં ભવ્ય એવા શ્રી જાવાલિપુરમાં આ વૃત્તિ સમાપ્ત કરી છે. ત્રીજ–વરનીલા, એગ્રંથ શો
વરિત્ર, પાંચમો થરનો છઠ્ઠો વૃત્તિવા (વૃત્તિનદિત) મારુક્ષ, આ છગ્રંથ શ્રી જીનેશ્વરસૂરિકૃત હાલમાં ઉપલબ્ધ થાય છે, તે શિવાયનો બીજે કોઈપણ ગ્રંથ આજસુધીમાં મળી આવ્યો નથી. તેમજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ “બુદ્ધિસાગર ” વ્યાકરણ રચેલું છે તે શિવાય તેમને રચેલે અન્ય કોઈપણ ગ્રંથ આજસુધી જોવામાં આવ્યું નથી, તેમજ સાંભળવામાં પણ આવ્યો નથી. વળી પોતાની વંશપરંપરાનું વર્ણન કર્યા બાદ પ્રસ્તુત ગ્રંથકર્તા (ધનેશ્વરમુનિ) એ સુરસુંદરી ગ્રંથ નિર્માણ સમય અને તે કયા સ્થાનમાં રચ્યો વિગેરે હકીકત એક કથી જણાવેલી છે. જેમકે— "तेसिं सीसवरो धणेसरमुणी एयं कहं पायर्ड,
चड्डावल्लिपुरीठिओ सगुरुणा आणाए पाढंतरा। कासी विक्कमवच्छरम्मि य गए वाणंकमुन्नोडुपे, मासे भद्दवए गुरुम्मि कसिणे बीया धणिहादिणे ॥२४९॥
For Private And Personal Use Only