________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
સુરસુંદરીચરિત્ર. પૂર્ણ થશે, તે પ્રમાણે દેવને આગ્રહ જાને મહે કહ્યું કે, ભલે આપની ઈચ્છા હોય તે એમકરે. બાદતેદેવતાએ જલદી દીવ્ય વિમાન વિમુવીને ઘણું રત્ન સહિત હુને વિમાનમાં બેસારી દીધે. હેનરેંદ્રીતેદ્વીપમાં રહેલાં અનેક પ્રકારનાં ઉત્તમરત્નને સમૂહ આદરસહિત આપીને શિવકદેવતાએ પોતે જ મહેને દિવ્ય વિમાનમાં બેસા અને ક્ષણમાત્રમાં તેહનેહસ્તિનાપુર રમાં લાવ્યો.
- શ્રી ધનેશ્વર મુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહ વડે મનહર અને રગતવાષરૂપી અગ્નિ અને વિષધરને શાંત કરવામાં જલ અને મંત્ર સમાન આ સુરસુંદરી કથાને વિષે - સ્તિનાપુર આગમન નામને આતેરમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे हस्तिनापुरागमननाम
त्रयोदशपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only