________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
એકાદશપરિચ્છેદ પૂછયું ત્યારે તેણે મને કંઈપણ ઉત્તર આપ્યા શિવાય બહુ શેકને સૂચવનાર એવા અશ્રુજલને મૂકવાને પ્રારંભકર્યો. ત્યારબાદ તેવા પ્રકારની તેની સ્થિતિ જોઈ ëવિચાર કર્યો કે, પ્રથમ જે સુમતિનેમિત્તિકેકહ્યુંહતું તે પ્રમાણે આથયેલું છે. જેમકે કુસુમાકરઉદ્યાનમાં આકાશમાંથી ક્યારેકત્પાપડશે ત્યારે એકદમપુત્રની સાથે હારસમાગમ થશે. માટે અહીંઆ બીચારીને પુછવાનું કંઈ કારણનથી. હવે રાજાની પાસે જઈને આસર્વ હકીક્તતેહને સંભળાવું એમ વિચારકરીતેબાલાનેમધુર વચનેવડેશાંત કરીને પિતાને ત્યાં પિતાની સ્ત્રીની પાસે તેને હું મૂકી આવ્યું. અને સર્વ પરિવારને તેણીની શરીર સંવાહનાદિક સેવામાં જોડીને હું આપની પાસે આવ્યો છું. એપ્રમાણે સમંતભનું વચન સાંભળી વિમિત થયેલે રાજા છે. હે સભ્યજનો? જુઓ! સુમતિનેમિત્તિકનું વચન બરેખર સત્ય છે. હવે મહને જલદી પુત્રનું દર્શન થશે. માટે હે સમતભ? તે બાલિકાને જલદી તું અહીં લાવ, જેણના પ્રભાવવડે પોતાના પુત્રનું હુને દર્શન થશે. હવે તું વિલંબ કરીશ નહીં. એપ્રમાણે રાજાની આજ્ઞા થઈકે; તરતજ સમતભદ્ર
પિતાના મકાનમાં ગયા અને તે બાલાને સુરસુંદરીનું લઈ જલદીપા છે ત્યાં આવી ગયે. દેવાંઆગમન, ગનાના રૂપ અને સાંદર્યને તિરસ્કારકરતી
એવીતે બાલાના શરીરનું લાવણ્ય ઈરાજાએ વિચાર્યું કે, આબાલાની આકૃતિ ઉત્તમ કુલીનતાને સૂચવે છે. હૃદયમાં રહેલા અતિશેકવડે શેષાઈ ગયું છે ગરકાંતિમય મુખ જેનુંઅને ઉચિત આસન ઉપર બેઠેલી એવી તે બાલા તે શ્રીઅમરકેતુરાજાએ પૂછયું. હે વત્સ! શેકને ત્યાગ કર,
For Private And Personal Use Only