SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૭પ પૃથ્વીઉપર ભારભૂત ગણાય છે.”એમસમજી તેદંપતી બને જણ સચવ, ગુરૂ અને ધર્મની આરાધનામાં તત્પરરહેતાંહતાં, તેમજ તે સુંદરીશેઠાણું પોતાના પતિને દેવસમાનમાનતીહતી. પતિભક્તિમાં તત્પરએવી તે સુંદરીએ અન્યદા પ્રધાન સ્વનોથી સૂચિત છે ભાગ્યસંપત્તિ જેની સુધર્મ અને અને સામુદ્રિકશાસ્ત્રના નિયમ પ્રમાણે ધનવાહન. અનેક ઉત્તમ લક્ષણે વડે સંપૂર્ણ એવા એકપુત્રરત્નને જન્મ આપે. વળીતેપુત્ર રૂપમાં અનંગસમાન, તેજમાં સૂર્યસમાન, સૌમ્યતામાં ચંદ્રના બિંબસમાન અને સુખ આપવામાં જૈનધર્મ સમાન હતો. તેપુત્રના જન્મકાળથી બારદિવસ થયા એટલે પોતાનાં માતાપિતાએ ઘણા આનંદસાથે પિતાના કુલવૃદ્ધોની સમક્ષવિધિપૂર્વકસુધર્મ એવું તેનું નામ પાડ્યું. અનુક્રમે તે બાલચંદ્રની માફકપ્રતિદિવસ પોતાનાં માતાપિતાના પ્રેમ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા, ત્યારબાદ કેટલાક સમય વ્યતીત થતાં તે ધમપત્નીને બીજો એક પુત્રથયો, જેનું નામ ધનવાહન પાડવામાં આવ્યું, બાદ તે સુધમપણ આઠવર્ષનો થયો. અન્યદા પોતાના પવિત્રચરણકમલવડે પૃથ્વીને પવિત્ર કરતા, વિશુદ્ધઉપદેશવડે ભવ્યજનોસુદર્શન ને ઉદ્ધારકરતા, દયાદ્રહૃદય વડે દૂર આચાર્ય. પ્રાણીઓને પ્રશાંત કરતા, ઉગ્ર તપ શ્ચર્યાને પ્રભાવવડે રાગાદિકશત્રુઓને નિર્મલ કરતા, તેમજ સેંકડેમુનિઓ જેમના ચરણકમલનીસેવામાં રહેલા છે એવાશ્રી સુદર્શન આચાર્ય તે નગરીમાં પધાર્યા. વળી પ્રતિબંધરહિત છે વિહારજેમને, ચતુર્દશપૂર્વના જાણકાર For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy