________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સુરસુંદરીચરિત્ર. બહુ બારીકાઈથી દેવીને તપાસ કર્યો. પરંતુ તે હસ્તીને તેમજ દેવીને કોઈપણ પ્રકારે પતો લાગ્યું નહીં. પછી ત્યાંથી ભલલેકેને પુછતા પુછતાઅમે બહુદ્રદેશમાં નીકળી ગયા.પરંતુતેની કંઈ ખબરઅંતર પણ મળી નહીં. તેથી અહે બહુ નિરાશ થઈગયા. તેવામાં એકદિવસઅહુને કેઈએક કાર્પટિકમજો. તેણે અમને કહ્યું કે, આજથી સાતમાદિવસઉપર પહ્યોદરનામે સરોવરને વિષે સ્ત્રી સહિત આકાશમાંથી પડતા એકહાથી મહારાજેવામાં આવ્યા હતું, તેને જોઈ એકદમ હું ભયભીત થઈગયો. પછી હું ત્યાંથી નાશને દૂર રહેલી બહુ વૃક્ષનીઝાડીમાં પેશીગયે. વળી ફરીથી પણ તે સરેવરના કાંઠા ઉપર ફરતે તે હસ્તી મ્હારાજેવામાં આવ્યાહતા. પરંતુ તે સમયે ત્યાં સ્ત્રી નહોતી. આ પ્રમાણે તેનું વચન સાંભળી અહે હેને કહ્યું કે, હેભદ્ર? તે સરોવર કયાં છે ? અસ્તુને તું જલદી તે બતલાવ. ત્યારપછી તે કાપેટિકે અહને તે સરોવર બતાવ્યું. પછી અહે બહુકાળજીપૂર્વક તેની સાથે ફરીને સરોવરની આજુબાજુએ બહુ તપાસ; પણ દેવીનું દર્શન થયું નહીં. જનમાત્ર પ્રમાણવાળા તે સાવરમાંથી નિયુક્તપુરૂાનીમારફત અડ્ડને હાથી મળી આવ્યું.તે હાથીને લઈ અહે નિરૂત્સુકબની અહીં આપની પાસે આવ્યા છીએ. હવેતેસરોવરના ગંભીરજળમાં ડુબીને દેવી મરી ગઈહશે? અથવા જળમાંથી કોઈપણ પ્રકારે ઉતરીને કોઈ વસતીમાં તે ગઈહશે? કિંવા વ્યાબ્રાદિક પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં કેઈપણ હિંસકે તેને મારીનાખહશે? હેનરેં? તે સંબંધી દેવીનું કંઈપણ વૃત્તાંત અહે જાણતા નથી. એપ્રમાણે સમરપ્રિયસુભટરાજાની આગળ વાર્તા કરતે
હતો તેટલામાં ત્યાં દ્વારપાલ આવીને
For Private And Personal Use Only