________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિ છે.
૩યા અથવા પૂર્વનેરી તે દેવ નકકી આ હસ્તીનારૂપવડે વિલાસકરે છે. જરૂર શ્રી કેવલીભગવાનના કહેલા ભાવ આલોકમાં અન્યથા થતા નથી. એમ તે વિચાર કરતે હતે તેટલામાં તે હાથી અદશ્ય થઈગયે. અર્થાત તેના જેવામાં આવ્યું નહીં. તેવામાં તેની પાછળ આવતું સિન્યપણ ત્યાં આવી પહોચ્યું. ત્યારબાદ કમલાવતીને શોધવા માટે રાજાએ તે હસ્તી
ની પાછળ સમરપ્રિયઆદિ સેંકડે કમલાવતીની સુભસહિત સિન્યને વિદાય કર્યું. પછી શોધ.
રાજા બહુ શોકાતુર થઈગયે. સામંત
તથા મહાતલેકે નાકહેવાથી રાજા મહા મુશીબતે પિતાના નગરમાં. પરંતુ બહુ શોકમનેકમાં શુન્યનીમાફક તે ગુરવાલા. નિરાનંદથઈ તે કોઈ પણ રાજ્ય કાર્યમાં ધ્યાન આપવું ભૂલીગ, અને ઉદ્વિગ્નદેશામાં તેણે કેટલાકદિવસે વ્યતીતર્યા. માત્ર દેવીની આશાવડે પોતાનું જીવિત તેણે ટકાવી રાખ્યું. તેવામાં સમરપ્રિયઆદિક સિન્યપણ ત્યાં એકદમ પાછું આવી પહોંચ્યું પરંતુ તે સૈન્યનાલેકે ઉદાસમનવાળા અને ખેદને લીધે બહુ દીન અવસ્થામાં દેખાતાહતા, તેમજ તેમનાં મુખલજજાને લીધે નમ્ર દેખાતાંહતાં. ત્યારબાદ રાજાએ સમરપ્રિયને પૂછયું હે ભદ્ર! તત્યાં હસ્તીની પાછળ જઈને શું કરી આવ્યા તે વૃત્તાંત અહને જણ.તે દુષ્ટહાથીશું તહારાજેવામાં આવ્યા? અને તે દુષ્ટની પાસેથી દેવી-મુક્તકરી? બહુહે નિઃશ્વાસ મૂકી સમરપ્રિય બોલ્યો. હદેવ?
અહેત્યાંથી નીકળીને જે દિશામાં હસ્તી સમરપ્રિયસુભટ. ગાહતે તતરફ ચાલ્યા ગયા. આગળ
જતાં એકઅટવીઆવી ત્યાં આગળ અહે
For Private And Personal Use Only