________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. માતાપિતાએ હને આજ્ઞા આપી કે, તરતજ હું ભાનુવેગની સાથે ત્યાંથી નીકળે અને અનુક્રમે કુંજરાવત નગરમાં અમે બન્ને ગયા, ત્યાં ચિત્રભાનુ હને જોઈ બહુ ખુશી થયો અને બે કે, ભાઈ ? તું આજે અહીં આવ્યો તે બહુ સારૂ કર્યું. આ દુનીયામાં ભાણેજથી અધિક બીજુ શું છે? વળી અમ્હારાં ધન્ય ભાગ્ય કે તું આજે અમ્હારે અતિથિ થા. બાદ પોતાની સર્વ પ્રવૃત્તિ સંભળાવીને ભેજનાદિક વિધિ કર્યો. પાનસેપારી લઈ વાતચિતમાં કેટલોક સમય વ્યતીત થયે. રાત્રીને સમય આવી પહોંચ્ય, નિદ્રાની તૈયારી માલુમ પડી, અન્ય કાર્ય અટેપી લીધાં. ત્યારબાદ સુકેમલ તળાઈ, ઓછિકો વિગેરેથી સજજ કરેલું શયનાસન પણ તૈયાર હતું, જેથી મહારી અનુકૂળતા પ્રમાણે ત્યાં જઈ હું સુઈ ગયે. તરતજ નિદ્રાદેવીના પધારવાથી હું જાગ્રદેવસ્થા ભૂલી ગયે. ગાઢ નિદ્રાને લીધે લાંબી ટુંકી રાત્રીને ખ્યાલ પણ મહને આવ્યું નહીં, લગભગ પ્રભાતને સમય થવા આવ્યું, પ્રભાત સૂચક કુકડાઓનાં ટોળાં ઉપરાઉપરી બાલવા લાગ્યાં. તે સમયે કોઈ દિવસ નહીં જોયેલું અપૂર્વ એક રૂમ
હને આવ્યું કે, વેત રંગની બહુ સ્વપ્નદશન. ભવ્ય પુષ્પની માલા હારા જોવામાં
આવી. પછી તે માલાને લેવા માટે હું ચાલ્યું, તે મહારાથી કઈ પણ રીતે લઈ શકાય નહીં, ત્યારે કોઇ મહારા મિત્રે તે લાવીને મને આપી, ડું તે પ્રીતિપૂર્વક લઈ લીધી અને હું હારા કંઠમાં તે માલાને પહેરતું હતું તેટલામાં તે પુષ્પમાળા હારા હાથમાંથી
For Private And Personal Use Only