________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુર્થ પરિચ્છેદ.
૧૭
કમાં સન્મુખ પવનની લહેરમાં સુવા જેવુ છે. માટે હું સુંદરી ? આપણે આ આખતમાં અહુ વિચાર કરવા જેવું છે. વળી આપણે જો આ કન્યા ગયૈવાહન રાજાને આપીએ તેા તેને બલાત્કારે પણ લીધા વિના તે છેડવાનાં નથી તેા પછી આપણે પોતેજ આપવી એ વધારે સારી. કારણકે, એમ કરવાથી આપણા સ્નેહ પણ ઉત્તરાત્તર વૃદ્ધિ પામે. અને જો આ કન્યા તે રાજપુત્રને ન આપતાં ચિત્રવેગને આપીશું પછી આપણા અને ચિત્રવેગના પ્રાણ આબાદ રહેવા મુશ્કેલ છે. માટે હું મૃગાક્ષી ? અહીં હવે આપણે અહુ વિકલ્પ કરવાની કંઇ પણ જરૂર નથી. તેમજ તું નર્કમાલાને સમજાવકે, તે ચિત્રવેગના પ્રેમ છેડી દે. વળી આ નભાવાહન રાજકુમાર ઉત્તમ ફુલમાં જન્મેલે છે, પ્રિય વચન બેલવામાં બૃહ સ્પતિ સમાન, સમસ્ત લેાકેાના મનને આનંદ આપવામાં બહુદક્ષ, પરાક્રમમાં અદ્વિતીય, ધૈય માં સાગર સમાન અને દાન આપવામાં કર્યું સમાન, એવા તે પેાતાના પિતાની લક્ષ્મી વિભૂષિત છે. તેમજ નભેાહવાહન કુમાર સમય ચૈતાઢ્ય ગિરિમાં રૂપ, યૌવન, કલા, વિદ્યા અને નિલ ગુણા વડે વિખ્યાત છે. માટે આપણા કુલને લાયક, અને ક્રમપર પરાથી પ્રાપ્ત થયેલા તેજ વર કનકમાલાને માટે લાયક છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;— रूपयौवनगांभीर्य - सद्गुणैर्योविराजितः ।
तस्मै कन्या प्रदातव्या, यादृशे तादृशे न तु ॥ १ ॥ અર્થ—રૂપ, ચૈાવન, ગાંભીય અને ઉત્તમ ગુણી જેની અંદર રહેલા હાય; તેવા લાયક પુરૂષને પાતાની કન્યા આપવી, પરંતુ જેવા તેવા ને કન્યા આપવી નહી. તેમજ વળી અન્યત્ર પણ કહ્યુ છે કે;
For Private And Personal Use Only