________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરી સ્ત્રિ. લીધે અને પ્રકારના વિકલ્પ કરે છે. તે સાંભળી કુમુદિનીબેલી. હસખી? લ્હારૂં કહેવું સત્ય છે એમાં કેઈપ્રકારનસંદેહનથી. માટે હિસખી? તું પણ એચિત્રને લઈલે અને તેને ચિત્રવાને સારી રીતે તુંઅભ્યાસકર. હેપ્રિયંવદે? આચિત્રપટ એને આપીદે ? જેથી હારીહેનએચિત્રનો અભ્યાસકરે.ત્યારબાદ તેણુએ તેચિત્રપટ કમુદિનીના હસ્તમાંઆવે. પછી તે પ્રિયંવદા હારીસાથે બહુ સંભાષણ કરી આકાશમાર્ગે ચાલી ગઈ. ત્યારબાદ હું પણ સખીઓ સહિત અનેકપ્રકારની ક્રિડાઓ કરી પોતાનામંદિરમાં ગઈ.
શ્રી ધનેશ્વરમુનિએ રચેલી અને સુબોધ એવીગાથાઓના સમૂહવડે મનેહર, તેમજ રાગ અને દ્વેષરૂપી અગ્નિઅનેવિષધરને શાંત કરવામાં જલઅને મંત્રસમાન સુરસુંદરીકથાનેવિપ્રિયંવદા દશનામે અગીયારમે પરિચ્છેદ સમાપ્ત.
इतिश्रीधनेश्वरमुनिषिरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्र. स्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यभीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रियंवदादर्शननामै
कादशपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only