________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડશપરિચ્છેદ. બહુજરાગહdઅને પાપક્રિયામાંષહતે.તેમજજેમનીમિત્રેઅને શત્રુઓઉપરસમાનદૃષ્ટિહતી.એવામુનીંદ્રનાએશિથયાહતા. વળીતેસૂરિ દુર્વારએવાવાદીરૂપહસ્તીઓને ગર્વઉતારવામાં પ્રચંડ કેસરી સમાન અને શ્રીજીનેંદ્ર ભગવાને પ્રરૂપેલા પવિત્રસિદ્ધાંતોની પ્રરૂપણ કરવામાં પ્રવીણ હતા. તેમજ અત્યંત રમણીય છે પદ સંચાર જેના, સુંદર છે વાણી જેની, લેષ,(શબ્દાલંકાર=વિશેષ આલિંગન)માં અતિ સુકમલ, વિવિધ અલંકારવડે વિભૂષિત સારા વણેની રચનાઓડેમનહર છેસમસ્ત અંગજેનાંઅને લોકો ના મનને આનંદ આપનાર લીલાવતી નામે જેમની રચેલી કથા, સુવર્ણ અને રત્નાવવિભૂષિત છે સમગ્રઅવયવ જેના એવી વારાંગનાની માફક જયવંત વર્તે છે, એવા તે આચાર્યના બે શિષ્ય પૈકી એક તે શ્રીજીનેશ્વરસુરિ સૂર્યસમાન ઉત્કટપ્રતાપી હતા. અને બીજા તેમના સહોદર શ્રીબુદ્ધિસાગરસૂરિ હતા. શરાતના પૂર્ણચંદ્રસમાનમનહર એવા પોતાના યશરાશિ વડે પૂર્ણ કર્યું છે ભુવનતલ જેમણે, અને શ્રીજીનેંદ્રભાષિત સિદ્ધાંતના તત્વરાશિમાં આસકત છે હૃદય જેમનું એવાજે બુદિસાગરસૂરિના મુખરૂપી ગુહામાંથી નિકળેલી, અર્થરૂપી જલવડે સુશોભિત,પંડિતરૂપીચક્રવાકેવડે સંયુક્ત દુર્ણાહ્યએવાઅર્થરૂપી તરંગો જેમાં ઉછળી રહ્યા છે; તટસ્થાનમાં રહેલા અપશબ્દરૂપી વૃક્ષેને નિમૅલ કરવામાં સમર્થ અને અધ્યાયરૂપી ઉત્તમ પાન (પગથીયાં)ની રચનામાંરહેલી છેએવી નદીસમાન ઉત્તમ પ્રકારની પંચગ્રંથી(પાંચગ્રંથ)વિદ્યમાન છે. તેમનાશિષ્યપ્રવરશ્રીધનેશ્વરમુનિએ ચડ્ડાવલીપુરીમાં રહીને પોતાના ગુરૂશ્રીની આજ્ઞાવડે વિક્રમસંવત્ ૧૦૯૫ની સાલમાં ભાદ્રપદ કૃષ્ણ દ્વિતીયા ગુરૂવારે ધષ્ઠાનક્ષત્રમાંઆસુરસુંદરીકથાપાઠાંતરવડેપ્રાકૃતમાગધી ભાષા
For Private And Personal Use Only