________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. અત્યંતપ્રિયહેવાથી પિતાના મોટા પુત્ર સુપ્રતિષ્ઠનું અપમાન કરી હુને બાલ અવસ્થામાં જ યુવરાજપદવી હારા પિતાએ આપી. બાદ કેટલેક સમય વ્યતીતથતાં મ્હારા પિતાને ક્ષયને વ્યાધિ એકદમ લાગુપડયે. જેથી તેમને દેહાંત થઈગયે. પછી મંત્રીવર્ગ હારા પિતાના સ્થાનમાં હુનેનિયુક્ત કર્યો. પણ નીતિપૂર્વક પ્રજાપાલનમાં દિવસે વ્યતીતકરવાલાગ્યું. હારે ઓરમાન હેટેભાઈ સુપ્રતિષ્ઠા કેઈક વિદ્યાલ
રના સમાગમમાં આવી ગયો, ત્યારબાદ સુપ્રતિષ્ઠવિજય. તેણે તેની બહુ સેવાકરી, જેથી તે વિદ્યા
ધરતેની ઉપર બહુ પ્રસન્નથ, પછી તેણે ભેગામિની વિગેરે કેટલીક પિતાની વિદ્યાઓ સુપ્રતિકને આપી. આ સિદ્ધ થયેલીવિદ્યાઓના પ્રભાવનડે સુપ્રતિકે હારી સાથેયુદ્ધકરીને પિતાનું રાજ્ય પોતાને સ્વાધીનક હુંપણતેના ભયથીહારી માતાને સાથલઈ ચંપાનગરીમાં હારીમાતાના પિતાશ્રી કીરિધર્મરાજાની પાસે ગયા. તેમણે પણ મહેને પોતાના દેશના છેવટના ભાગમાં રહેલાં એકહજાર ગામઆપ્યાં, હેલગવન ? ત્યાં હું હારી માતાસહિતરહેતા હતા, તેટલામાંકેએક દિવસે આ અટવીમાં વણિક્લેક હેટ સાથે જ હતું. તે સાર્થ બહુવૈભવવાળહતો. તેસ્વારા પુરૂષના જોવામાં આવ્યું પછી તેઓએ સાર્થવાહનું સર્વદ્રવ્ય લુંટી લીધું. જેથી અમ્હારી પાસમાં પુષ્કળ ધન થઈ ગયું. તેમજ બહુ ઉત્તમજાતિના નાના પ્રકારના કેટલાક ઘોડાએ તેઓ પાસેથી અહને મળી આવ્યા. તેઓને ચલાવવા માટે આજે હું સવારમાં ગામની બહારનીકળે. હતે. અનુક્રમે તેડાઓને હુંચલાવતેહને, તેટલામાં આ એક વિપરીત શિક્ષણવાળા અશ્વને વારે આવ્યા, તેની ઉપરચઢી હું
For Private And Personal Use Only