________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. નવાંકુરથી આછાદિત શય્યા ઉપર તે આરૂઢ થયે. પછી તે પુરૂષે પ્રથમ હુને પૂછ્યું કે, હે મહાશય ! તમે કયાંથી આવ્યા? આપનું નામ શું? કયા વિશુદ્ધ કુલમાં આપનો જન્મ છે? વળી આપના પિતાનું નામ શું? હે ધનદેવ ! આ પ્રમાણે મહને જ્યારે તેણે પૂછયું ત્યારે મહું આપને જે મહારી પ્રવૃત્તિ પ્રથમ કહી હતી, તે સર્વ હકીકત તેને ઓં કહી સંભળાવી. શ્રી ધનેશ્વર મુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહવડે મનેહર–રાગરૂપી અગ્નિ અને શ્રેષરૂપી વિષને સંહારવામાં જલ અને મંત્રસામાન સુરસુંદરી નામે આ કથાને વિષે વિદ્યાધરમેચન નામે આ બીજે પરિચ્છેદ સમાપ્ત થયે. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादेविद्याधरमोचननाम
द्वितीयपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only