________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દશમપરિચ્છેદ..
૩૪૯
વર્ગોને દાન આપતી નગરની અંદરચાયું. તેમજ હેનરાધીશ ? આપ પોતેજ મ્હારા મસ્તક ઉપર છત્ર ધારણ કરો અને સર્વભૃત્યને મ્હારી સાથે ચાલે. અવે દેવીને અભિપ્રાય જાણી રાજાએકહ્યુંકે, હેસુંદરી ? હવે આ ત્હારા દાહલેા હું જલદીપૂર્ણ કરીશ. એમકહી ભૂપતિએઆજ્ઞા કરીકે તરતજ અધિકારી પુરૂષ ઉત્તમ લક્ષ્ણવાળા પટ્ટહસ્તીને શણગારી ત્યાં આગળ લાવ્યા. બાદ રાજા તે હસ્તીઉપર બેસી ગયા. પશ્ચાત્ કમલાવતીદેવી પેાતાના સ્વામીના ખેાળામાં બેઠી. રાજાએ પેાતે મુક્તાફલથી સુશાભિત એવું ઉજવળછત્ર તેણીની ઉપર ધારણ કર્યું. સેંકડ સ્તુતિ પાકા અનેક પ્રકારની સ્તુતિઓના ઘાષકરેછે. નાના પ્રકારનાં અસ ંખ્ય યાત્રા તેણીની આગળ વાગ્યા કરે છે. નાટકીયાના સમુદાયા અનેક પ્રકારનાં સંગીત કરવા લાગ્યો. સમસ્તનગરમાં અજિનેાને સાષકારક એવું અનગ લ દાન આપવામાં કસલાવતીદેવી પરિશ્રમને ગણુતીનથી;તેમજ આન૪માં મગ્નથયેલી નગરની નારીએ દેવીનીસ્તુતિ કરેછે, એમ અનેક શેાલાવડે ત્રિક, ચતુષ્ક અને ચત્વરા ( ચારરસ્તા )માં પેાતાની ઇચ્છાપ્રમાણે નાના પ્રકારનું પરિભ્રમણ કરીને અનુક્રમેતે હસ્તી નગરમાંથી બહાર નીકળ્યા.
હસ્તીની
ઉન્મત્તદશા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરની બ્હાર આવ્યાપછીતે હસ્તી એકદમ ઉન્મત્ત થઇ સમગ્ર લેાકાને કપાવતા બહુ વેગવડ ઇશાનિર્દેશા તરફ ધાડવા લાગ્યા. રે ? ધાડા,ધાડા ? રાકા, રાકે ? આ ગજે આગળ ચાલ્યા જાયછે. એમ ખુમા પાતેનીપાછળધાડવા લાગ્યા. રાજાપણ તે હાથીને કબજે કરવા જ્યારે સમથ ન થયા અને પ્રયત્ન કરી થાકીગયે
ડતા ભૃત્યલાક
For Private And Personal Use Only