________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.
સહિત સભામંડપમાં બેઠે હતે. રાજસભામાંકમ- તેટલામાં પિતાની સખીઓ સહિત લાવતીનું આગમન. કમલાવતી સામે આભૂષણ ધારણ
કરી કંદુક (દડા) ની કીડા કરતી ત્યાં આવી. પછી રાજાએ પોતાની બહેનને પ્રીતિપૂર્વક પિતાના ખોળામાં બેસારી. ત્યારબાદ તેનું રૂપ તથા ઉન્નતવન જોઈ રાજાએ મંત્રી તરફ દષ્ટિ કરી કહ્યું કે, હે મતિસાગર ? જે સમયે પિતાશ્રીએ દીક્ષા લીધી હતી તે સમયે તેમણે મહુને કહ્યું હતું કે, બહેનને વિવાહ રૂપ, ગુણ અને કુલ વિગેરેથી વિભૂષિત એવા ઉચિત વર સાથે કરે. પરંતુ તેને તેવા સ્થાનમાં આપવી નહીં, તો હવે આપણી આ કમલાવતી હેન વરને લાયક થઈ છે, માટે તમે આ વાતને ખુલાસો હને આપે ? સારા કુલમાં જન્મેલો ઉત્તમ ગુણવા કર્યો પુરૂષ એને માટે લાયક છે ? તે સાંભળી મતિસાગર છે. આ બાબતમાં આપ સારી રીતે જાણે છે. ત્યારબાદ તેને માટે વિચાર કરી રાજાએ કહ્યું કે, હે
અતિસાગર ! મ્હારા હૃદયને વિચાર વિવાહવિચાર એ છે કે, તેને માટે સ્વયંવર કરવો
અને સર્વ દેશના રાજાઓને અહીંયાં બોલાવવા, જેથી જે પોતાને ઈષ્ટ લાગશે તે રાજાને તે કમલાવતી હેન વરશે. એમ કરવામાં કોઈપણ પ્રકારને આપણને બાધ નથી. મંત્રી બે આપ જેમ કહે તેમ કરીએ, પરંતુ હાલમાં સ્વયંવર કરે હવે તે ઉચિત લાગતું નથી. જે સર્વ રાજાઓ એક રાજાની આજ્ઞામાં વર્તતા હોય તે
For Private And Personal Use Only