________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
જોવામાં આવે છે. વળી પ્રાચીન ઘણાખરા અન્યગ્રંથકર્તાએ સ્વનામ નિર્દેશવ્યતિરિક્ત સક્ષિપ્ત પેાતાના વંશની પરપરા, ગ્રંથ નિર્માણના સમય, સ્થલ વિગેરે વિશેષ હકીકત ભવિષ્યમાં લેાકાને અત્યંત ઉપ ચેાગી એવાપાનાના વિદ્યમાન સમય વિગેરે ઉચિત નૃત્તાંતનું સૂચન કરતા નથી.પરંતુ આ પ્રસ્તુત ગ્રંથકર્તાએ આ સ હકીકત પ્રતિપાદન કરેલીછે, તા કેટલાક અંશ ખરેખર આ મહાત્માએ ઇતિહાસ રસિકાની ઉપર મ્હોટા અનુગ્રહ કરેલા છે, હવે તે પ્રસ્તુત ગ્રંથની અંદર છેલ્લા પરિચ્છે. દની સમાપ્તિમા શ્રધ કર્તાએ પ્રાચીન પદ્ધતિને અનુસરીને પદ્યમય ગ્રંથની રચના હેાવાથી પેનાના વંશની પરંપરા પણ ગાથેાએથીજ બતા વેલી છે. તથી મહીયાં પાકોના સુખાવોધને માટે વ ંશવૃક્ષને આકાર ચિત્રીને ઉ મ આપવા ઉચિત જણાય છે.
श्रीमहावीर स्वामी
। सुधर्मस्वामी
जम्बूस्वामी
प्रभवस्वामी
I
वज्रस्वामी
1 जिनेश्वरसूरि
' अल्लकोपाध्यायः
वर्धमानसूरिः
जिनेश्वरसूरिः
{
धनेश्वर मुनिः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बुद्धिसागरसूरिः
For Private And Personal Use Only