________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
આ પ્રમાણે પેાતાની ગુરૂપર પરાનેા ક્રમ બતાવ્યા છે. તેમાં પ્રસવસ્વામી તથા વસ્વામી, અને વજ્રસ્વામી તથા નેશ્વરઆયાતો મુખ્ય પરંપરામાં તપટ્ટધારી અનુક્રમે શય્ય ભવસ્રાર, વસે સૂર વિગેરે ઘણા આચાર્યો થઈ ગયા છે, પરંતુ તેગ્યા બહુ પ્રાંતદ્દે ટલાજ માટે ગ્રંથકારે તેમના ઉલ્લેખ અહીં કર્યા નથી. વળી સવિસ્તર લખવાથી સ્થય પણ બહુ રોકાઇજાય અને પેાતાની સક્ષેપમાં વર્ણન કરવાની લીધે સમસ્ત સૂરીદ્રોના વિસ્તારથી ચિતરાવી આપનાં મેતે ગ્રંથ કાર લખે છે કે.
અને
सीसो तस्स सुहम्मो, तत्तो जम्नु तओय पभवति । एवं सूरीण परंपराए, ता जाव वइरोति ॥ १ ॥ साहाए तस्स सूरी, जिणेसरानाम आसि विकला || तत्तोय निम्मलगुणो, उवज्ज्ञाओ अल्लुओना ॥ २
ઇત્યાદિક ગાથાઓમાં રહેલા, ‘ વંતુરીળ ૫૫૫ સાઢા૬ તÇ સુરી ” એવા સામાન્યવાચક રાખ્ખો વડે જ કલા છે. એટલાજ માટે આવાષ્ટક્ષમાં પણ તે ગાલાખાને અનુસરીને તેજ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે, સ પૂર્ણ વર્ણન તે સ્થવિરાવલા, પરાશષ્ટ પર્વાદિક ગ્રંથે માં કરેલું છે તે બહુ પ્રસિદ્ધ છે. માટે જેમને વિશેષ - વાની ઇચ્છાહોય તેમણે તે તે ગ્રંથા જોઇ લેવા. વળી અલાધ્યાયથી આરંભીને પ્રસ્તુત ગ્રંથકારના ગુરૂ પર્યંતનું વૃત્તાંત જેટલું અમને મળ્યું છે તેટલું આગળ ઉપર ચિતસ્થળે આલેખવામાં મળ્યું છે. અહીંયાં અદ્યકઉપાધ્યાય એવા નિર્દેશ કરવામાં આવ્યા છે. પર ંતુ તે નામ ઉપાધ્યાયઅવસ્થામાં હોવુંજોઇએ. કારણકે વર્ધમાન, સદેવસૂરિ વિગેરે ઘણા સૂરિએ જેમના શિષ્ય હતા એવા તે મનનુંનામ ઉદ્યોતનતિર હતું અને તે પ્રમાણે ગુર્વ્યવહ્યાદ્રિક અનેક વૃત્તપ્રથામાં તે સરિવની સાકપદવી સુપ્રાસછે. વર્ધમાન ઉદ્યોતનરનાજ શિષ્યછે એ પ્રમાણે સર્વત્ર ઉલ્લેખની પ્રસિદ્ધિ જોવામાં આવેછે. એ
For Private And Personal Use Only