________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરગવી વિશ્વ માટે વનદેવવણિકે અહને મેકલ્યા છે. માટે તહે આ હિડીચામાં બેસી જાઓ? એપ્રમાણે તેમનું વચન સાંભળી હોડીમાં બેસી તે અસ્વારી પાસે આવ્યો અને તરતજ અસ્વારા વ્હાણુમાં આવી ગયે. હેનરેંદ્ર? તેની આકૃતિ બહુ ભવ્ય દેખાતી હતી અને તે ભાગ્યશાળી તરૂણ અવસ્થાને ભાવતા હતા. રૂપવડે કામદેવને તિરસ્કાર કરતેહતે નવીન મુછનો અંકેરે મુખને
ભાવતું હતું, વળી હે નરનાથ! અધિકવર્ણન કરવાથી શું? આપની આકૃતિને તે અનુસરતો હતે. તે મહાશયને જોઈ અહારી દષ્ટિ અમૃતથી સિંચાયેલી હોય ને શું ! તેમ શાંત થઈ ગઈ. વળી આ મહાનુભાવ મકરકેતુ કુમારના સરખે દેખાય છે, માટે તે સમયે અરણ્યમાં પડેલી કમલાવતી દેવીના ખોળામાંથીઅષ્ટરૂપ ધારી કેઈક પૂર્વના વૈરી એવા દેવતાએ જાત માત્ર બાળકને અપહાર કર્યો હતો તે જ આ હશે? અથવા
હારે આ વિચાર કરવાની શી જરૂર છે? પ્રથમ એને જ પૂછવું ઠીક છે કે તું કેણ છે? કયાંથી આવ્યઅને આ સમુદ્રમાં શા થી પડયો હતો? એમ વિચાર કરી મહેં હેને અચંગ સ્નાનાદિક કરાવીને પશ્ચાત્ બહુ પ્રેમપૂર્વક જમાડીને શાંત કર્યો. બાદ તે સુખાસન ઉપર વિરાજમાન થયું. પછી વિનયપૂર્વક મહે હેને પૂછયું કે, હેધીર! આ ભયંકર રત્નાકરની અંદર તહે શામાટે પડયા હતા ? અને તહે કયા દેશમાં રહે છે ? ધનદેવનું વચન સાંભળી તે છે . હેસપુરૂષ? હારૂં
વૃત્તાંત સાંભળવામાં આપને કૈતુક હાય મકરકેતકુમાર. તે એકાગ્રચિત્તે મ્હારા કહેવા મુજબ
તમહે સાંભળે. વૈતાઢયગિરિની અંદર દક્ષિણશ્રેણીમાંરત્નસંચયનગર છે, તેમાં પવનગતિવિદ્યાધરની
For Private And Personal Use Only