________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય પરિચ્છેદ,
૩૫ છે, કેટલાક તે ગોફેણે વળે છે, જેમના સત્કારને લીધે કેટલાક જીવોને નાશ થાય છે. કેટલાક નિષ્ફર હદયના દુષ્ટ પુરૂષે મારે મારે એમ દરેક દિશામાં જેસથી બેલ્યા કરે છે. આવી રીતે અનેક ઉપદ્રવ કરતા તે ભિલ્લા લોકે કોઈ પણ દિશામાંથી એકદમ અજ્ઞાત દષ્ટિએ આવી પડયા અને અંદર તેઓને પ્રવેશ થયે. બાદ ભિલ લોકોને બહું જ હોવાથી અને સાથે
લોકો પોતપોતાના કામમાં રોકાવાથી, સાર્થની વ્યગ્રતા. સાર્થવાહના સર્વ ત્યાં રહેલા લોકો એકદમ
ગભરાઈ ગયા. શરણ રહિત એવા તે સર્વ લોકે આમતેમ વિખરાઈ જવા લાગ્યા. વળી કેટલાક પુરુષો પિતાના ભુજબળના ગર્વથી ઉદ્ધત બની હોકારા કરી બોલવા લાગ્યા કે, રે ! રે! પિશાચે ! હવે અમારી દષ્ટિગોચર થયેલા તમે કયાં જશે? જે તય્યારામાં કંઈ પણ પરમ હોય તો આ સમયે તે સર્વ તમે પ્રગટ કરે. વળી કેટલાક બીકણ હદયના દીન પુરૂષો દાંતની વચ્ચે આંગળીઓ ઘાલી, હા ! હા! અમારું રક્ષણ કરે ? રક્ષણ કરે? એમ કરૂણ શબ્દો બેલવા લાગ્યા. વળી કેટલાક સત્ત્વહીન પુરૂષને લુંટવા માંડયા અને મારવા પણ માંડયા. એટલે તે નપુંસકો ત્યાંથી નાસવાનાં છિદ્રો શોધવા મંડી ગયા. વળી કેટલાક તે ઘણે મુસીબતે નાસવાનાં હાાં મળ્યાં છતાં પણ, બહુ ડરના માર્યા ગુપચુપ વાત કરતા ધીમે ધીમે ખસીને જંગલેની અંદર ઘુસી જવા લાગ્યા. કેટલાક તે ભિલ્લ લેકીને ત્રાસ જોઈ ધ્રુજવા લાગ્યા. જેથી તેમનાં પહેલાં પોતીયાં પણ છુટી જવા લાગ્યાં, તેમજ
For Private And Personal Use Only