________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ.
૩૩ પિતાની સ્ત્રીનું મરણ સાંભળી બહુશોકને લીધે દુક્સહ એવી
અનંત વેદનાઓ વડે ચિત્રવેગનાંસ ચિત્રવેગની અંગે તુટવા લાગ્યાં; તેમજ વાગ્નિથી મૂછ. ભેદોહાયનેશું? પ્રચંડભુજંગવડસા
હાયનેશું? રાક્ષસવડેગ્રહણકરાયાચને શું ? અને મહેટા મુગરવડે હણાયેયને શું? તેમ તે વિદ્યાધર બહુ શોકની વ્યથાને લીધે બહુ લાંબે નિ:શ્વાસ મૂકી એકદમ બેભાન બની ગયો અને તરતજ મૂછવડે તેનાં નેત્રે મીંચાઈ ગયાં. બાદ એકદમ ઘસીને તે પૃથ્વી ઉપર પડી ગયે. દરેક ઇંદ્રિાની ચેષ્ટાઓ બંધ પડી ગઈ. ક્ષણમાત્રમાં મુડદાની માફક થઈ ગયો. પછી તેવી અવસ્થામાં રહેલા તે ચિત્રવેગને જે તે દેવે ઠંડુ પાણી લાવીને ચિત્રવેગના સર્વ અંગેઉપર તેનું સિંચનકર્થક તેમજ પોતાનાઓઢવાના વસ્ત્રવડે મંદમંદયુકેમલ પવનનાખવા લાગ્યો. પછી આવા પ્રકારના અનેકશીતલઉપચારથી ક્ષણમાત્રમાં સચેતન થઈને પણ ફરીથી પોતાની પ્રાણપ્રિયાનું મરણ સંભારી બહુ દુ:ખથી પીડાયેલો તે વિદ્યાધર,ગાઢપ્રેમવડે મુગ્ધ થયેક મૂછિત થઈ ને નિચેષ્ટ થઈગયે. પુન: તે દેવે શીતલાદિક ઉપચારોવડે મહામુશીબતે તેને સ્વસ્થ કર્યો, પરંતુ દુરંત દુખથી પીડાયેલે તે પોતાના નેત્રમાંથી સ્થલ અશ્રુધારાને વરસાવતે નીચું મુખકરી ગુરવાલાગ્યું. અહો ! વિષયરાગની પ્રબલતા કેવી દુઃખદાયક થઈ પડે છે? પરંતુ મૂઢબુદ્ધિજન એટલું નથી જાણતા કેઆ સર્વમોહનવિલાસ છે. વળી સ્ત્રીપુત્રાદિકનો પ્રેમ આ જગતમાં બંધનરૂપ થઈ પડે છે. અન્યત્ર પણ કહ્યું છે કેदाराः परिभवकारा, बन्धुजनो बन्धनं विषं विषयाः। જડ બનશે ? રિવર્ત સુવારા છે?
For Private And Personal Use Only