________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. આવૃત તેમજ તીવ્રએવા તાપ અને ઠંડથી વ્યાસએવાં તે નરકસ્થાનમાં ઉત્પન્નથયેલા તે જીવોને કરૂણસ્વરે રૂદનકરતા જોઈને પરમાધામિક દેવતાઓ તીર્ણ કરવત તથા તેજસ્વી કુહાડાઓ વડેસેંકડોપ્રકાછિન્નભિન્નટુકડાકરે છે. લાંબાઅનેતીફણકાંટાઓથી વ્યાસ એવી શામલી (સંભળ) વૃક્ષની ગાઠશાખાઓના મધ્યભાગમાં તેવા અધમીજીને સ્થાપનકરીને વારંવાર દોરડાઓ વડેતાણબાંધે છે. તેમજનિદેય છે મન જેમનું એવા તે પરમાધામિકદેવે કઢકઢતીએવી કુંભીએ (તેલનીકઢાઈઓ)ને વિષે તે જીવનેઉકાળે છે. તેમજ તૃષાનીમપાડતા તે અધમીઓને ઉકળતુંત્રાંબુપાય છે. જ્યારે સુધા લાગે છે ત્યારે અનાથ એવા તેનારકીના મુખમાં તેમના શરીરમાંથી કાપેલા માંસને અગ્નિસમાનતપાવીને કે છે.હા? હાર માતાએ પ્રકારે રટન કરતા તે દીનજીવોને પરૂ, ચરબી અને રૂધિરથી પૂર્ણ ભરેલી વૈતરણી નદી બનાવીને તેની અંદરચલાવે છે. છાયાની ઈચ્છાવાળા તે જેને અસિપત્ર-તરવારની ધારાસમાનપત્રોના વનમાં ગમન કરાવે છે, તેની અસહ્ય પીડાને લીધે તેઓબહુવિલાપકરે છે ત્યારે ખ, તેમર અને ભાલારૂપતીક્ષણશાસ્ત્રોવડેતેમને છેદે છે, તે સમયે અમ્હારૂંરક્ષણ કરે? અમે આપને શરણે આવ્યા છીએએપ્રમાણે તેમની પ્રાર્થનાસાંભ ળીને પરમધામિક દેવતાઓ તેમના પૂર્વભવનુંવૃત્તાંતસ્મરણકરાવીને ખૂબમારે છે.વળીઅધિકશુંકહેવું?નરકસ્થાનમાં રાત્રીદિવસ પકાતા એવાનારકીઓને નિમેષમાત્રપણસુખ નથી,પરંતુહંમેશાં દુ:ખ હોય છે એ પ્રમાણે બહુસમયસુધીદારૂણદુ:ખો અનુભવિને છેવટે મહા કષ્ટવડેત્યાંથી નીકળીને પણતેનારકતિર્યંચનીનિઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ક્ષુધા, તૃષા,તાપ, શીત, વધ, બંધ અને રોગનવેદનાઓ વડે બહુદુઃખી થાય છે. તેમજ ભારાવાપણુ, નાથ
For Private And Personal Use Only