________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સુરસુંદરીચરિત્ર.
જેના વચનથી સુપ્રતિષ્ટ પણીપતિના જયસેન પુત્રનેયાગીની પાસમાંથી એકલાખ સેાનૈયા આપીનેન્હે મુક્ત કર્યાંહતાતેજહું દેવશર્માછું અને તેપ્રસંગ હસ્તિનાપુરની પાસે મનારમઉઘાનમાંમન્યાહતા, તે સમયે તમ્હેમ્હનેજાયેલ હતા. વળી અટવીમાં જ્યારેતમ્હારાસા લુંટાણા ત્યારે તમ્હે સુપ્રતિષ્ઠપલ્લી પતિનીપાસે આવ્યાહતા, તે વખતે ત્યાં ખાલરક્ષક તરીકે મ્હને તહેજોયાહતા. તેમ જવળી કુશાગ્રપુરમાંથી વળતીવખતે ત તે પઠ્ઠીમાંઆવ્યા પરંતુ તે મળી ગયેલી સિંહઝુદ્ધાપલ્લીની અહાર અસ્થિપિંજરમાં રહેલામ્હનેઆ પેજોયાહતા. મ્હારા અને ચરણકપાઈગયાહતા, તેમજ મ્હોટા શસ્ત્રોનાધાલાગવાથીમ્હારૂં શરીરમહુજણું થયેલુંહતું. વળી તૃષા તે એટલીબધીલાગીહતીકે જેથીમ્હારાપ્રાણપણક માં આવીરહ્યાહતા. તેવખતેપરાપકારમાં રસિકએવાઆપેશ્રીઅરિહંતભગવાન્દેવ,સુસાધુએગુરૂઅનેકેવળી કથિતધમ, એ પ્રમાણે નિયમસહિત સમ્યક્ત્વવ્રત આપીને સંસારસાગર ઉતરવાનેનાવસમાનએવા નવકારમંત્રનું અત્યંત પ્રેમપૂર્વક જેને સ્મરણ કરાવ્યુ હતુ તેજ હું દેવશર્માના જીવ છુ. હેસુભગ ? તે નવકારમત્રના પ્રભાવથી સામાનિક દેવતાઓ જેના ચરણકમલમાંનમનકરેછે એવા હું વેલ ધરનાગરાજની અ ંદર શિવક નામના દેવથયેાધુ,
ધનદેવનાપ્રશ્ન.
ત્યારબાદમ્હે કહ્યુંકે, હેસુરાત્તમ ? આપના કહેવા પ્રમાણે હુંસર્વ વાતસમજીગયા,આપનુંકહેવુ’સત્ય છે.પર તુ મ્હારે આપને એટલું પૂચ્છવા નુ છેકે,હાલમાં કયાસ્થાનમાંતમ્હેરહે છે તે વૃત્તાંત મ્હનેકહા, દેવબેલ્યે, હેભદ્ર ? મેગિરિની દક્ષિણ દિશામાં કંઇક ન્યૂન બેતાળીસહજાર ાજનપ્રમાણવાળા લવણુ
For Private And Personal Use Only